________________
" ' પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૩
" પ્રકીર્ણ ન ધ : : : 3 અંગત નોંધ ' .
. કે બહેનની દીક્ષા લેવાની ભાવના, વૈરાગ્યવૃત્તિ અને બીજી હિમાલયમાં આવેલ યમુનોત્તરી અને ગંગોત્તરી એ બે તીર્થ- બાબતની પૂરેપૂરી તપાસ કરતાં એ વ્યકિત દીક્ષા આપવા યોગ સ્થાનેનાં પરિભ્રમણને સુયોગ ઊભા થતાં ગયા મે માસની ૧૧ મીથી લાગે તે જ એને દીક્ષા આપવી” આવું સ્પષ્ટ વિધાન કરવામાં જૂન માસની ૧૫ મી તારીખ સુધી મુંબઈ ખાતે મારી ગેરહાજરી રહી
આવ્યું છે, અને ઉપર જણાવેલ બાળકોમાં આવી કોઈ યોગ્યતા અને એ દરમિયાન “પ્રબુદ્ધ જીવન’ના જે ત્રણ અંકો બહાર પડયા
હોવાની સંભાવના કલ્પી શકાય તેમ છે જ નહિ, એમ છતાં પણ, તેમાં દિનપ્રતિદિન બનતી ઘટનાઓ અંગે કશી પણ નોંધ લખવાનું
સંઘ સંમેલનના ઠરાવોને ઠોકર મારતા હોય એવી તુમાખીપૂર્વક આ બની ન શકયું તેમજ એ અંકોની લેખસામગ્રી તથા રચના તરફ
આચાર્યે આ બાળકોને દીક્ષા આપવાની ધૃષ્ટતા કરી છે, અને
આમ છતાં આશ્ચર્યજનક તે એ છે કે, સામાયિકોમાં પ્રગટ નજર નાખવાનું પણ બની ન શક્યું. આ અંગે પ્રબુદ્ધ જીવનના પ્રસ્તુત અંકોના સંપાદનમાં જે ત્રુટિઓ રહેવા પામી હોય તે માટે પ્રબુદ્ધ
થયેલા સમાચાર મુજબ, એ સંઘ સંમેલનના પ્રણેતા શેઠ કસ્તુરભાઈ જીવનની વાચકોની : ક્ષમા યાચું છું.'
લાલભાઈએ આ આચાર્ય પાસે આવી અણઘટતી બાલ દીક્ષા સંબંધે અમદાવાદમાં બે બાળકોને અપાયેલી દીક્ષા
ખુલાસે માંગવાને બદલે, પ્રસ્તુત દીક્ષા સમારંભને પોતાની
હાજરીથી શોભાવ્યો હતો અને આ પ્રકારની અયોગ્ય દીક્ષાનું ': આજથી ૩૦-૩૫ વર્ષ પહેલાં મુંબઈ-ગુજરાત-સૌરાષ્ટ્રમાં
સમર્થન કર્યું હતું. આ જોઈ જાણીને વિશેષ પ્રશ્ન એ થાય છે કે, બીન જવાબદારીપૂર્વક લેવાતી અને દેવાતી અયોગ્ય દીક્ષા સામે–
જે સંઘ સંમેલનના ઠરાવની આ રીતે છડેચોક અવગણના થઈ વિશેષ કરીને બાલ દીક્ષા સામે–જૈન શ્વે. મૂ. સમાજમાં એક પ્રચંડ
રહી છે એ સંઘ-સંમેલન સાધુ સમાજની અનેકવિધ શિથિલતા. આંદોલન ઊભું થયું હતું. એ સમયમાં આવી દીક્ષાઓના જે જૈન
દૂર કરવાની દિશાએ ખરેખર કોઈ અમલી કાર્ય કરી શકશે ખરૂં આચાર્યો, પુરસ્કર્તા હતા તેમાં શ્રી વિજયરામચંદ્રસૂરિ અંગ્રરથાને કે કાગળ ઉપર લખાયેલા ઠરાવ માત્ર કાગળ ઉપર જ રહેશે? હતા. મુંબઈ જેન યુવક સંઘનો, ઉદ્ભવ પણ એ જ આંદોલનને સંઘ સંમેલનને આ એક પડકાર છે અને તેને જવાબ તે શી રીતે વિશેષ વેગ આપવા માટે થયા હતા. આ ઉગ્ર બનેલા આંદોલનના આપે છે તે હવે પછી જોવાનું રહે છે. • પરિણામે વડોદરા સરકારે બાલ દીક્ષાની અટકાયત કરતે એક . . આટલી નોંધ સાથે તા.૨૦-૬-૬૩ ના ગુરુવારના રોજ મળેલ કાયદે કર્યો હતો અને નાનાં છોકરાંઓને ભગાડીને છાની છૂપી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની સભાએ પસાર રીતે અપાતી દક્ષાની બદી સાવ નાબુદ થઈ હતી, અને નાની કરેલા ઠરાવ નીચે આપવામાં આવે છે:- . ૬ ઉમરનાં બાળકોને અપાતી દીક્ષા પણ લગભગ બંધ થવા પામી હતી. “અમદાવાદ ખાતે તા. ૨૦-૬-૬૩ના રોજ શ્રી વિજય: તાજેતરમાં ગયા જન માસની બીજી તારીખે ક્લકત્તા, નિવાસી એક રામચંદ્ર સૂરિએ એક સમગ્ર જૈન પરિવારને દીક્ષા આપી છે, ગૃહસ્થ શ્રી ધનજીભાઈ શિવજીભાઈ, તેમનાં ધર્મપત્ની તવલ જેમાં મેટી ઉંમરના માત-પિતા ઉપરાંત તેમનાં ત્રણ સંતાનોને બહેન, તેમને મોટો પુત્ર ગુલાબચંદ ( ઉંમર ૧૯), તેથી નાના પુત્ર સમાવેશ થાય છે અને તેમાં પણ સૌથી નાના બાળકની ઉંમર ૧૨. કિશોર (ઉમર ૧૨), અને સૌથી નાની પુત્રી ઇંદિરા (ઉંમર ૧૦)
વર્ષની અને સૌથી નાની બાલિકાની ઉંમર ૧૦ વર્ષની છે. બાલએમ આખા, કટુંબ પરિવારને એ જ દીક્ષાઘેલા યા વિજય- દીક્ષા સામે છેલ્લાં ૩૦ વર્ષથી સતત આંદોલન ચાલવા છતાં અને રામચંદ્રસૂરિએ દીક્ષા આપી છે અને આ રીતે દબાઈ ગયેલી બાલ
તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલા અખિલ ભારતીય જન છે. દીક્ષાની પ્રણાલિને આ રીતે તેમણે નવું ઉત્તેજન–નવી ચાલના- મૂ. સંમેલને દીક્ષાર્થીની યોગ્યતા ઉપર સારો એવો ભાર મૂકેલે આપી છે. બાલ દીક્ષાનાં અનિષ્ટો જૈન સમાજના ધ્યાન ઉપર હોવા છતાં, આ સર્વની અવગણના કરીને દીક્ષાઘેલા આચાર્યું વખતોવખત લાવવા છતાં જૈન સમાજે આ બધું મુંગા મોઢે
અબુઝ બાળકોને દીક્ષા આપી દેવાની ધૃષ્ટતા કરી છે તે સામે શ્રી જોયા ક્યું છે, એટલું જ નહિ પણ, ગયા એપ્રિલ માસમાં મળેલી
મુંબઈ જૈન યુવક સંઘ પોતાનો સખ્ત વિરોધ જાહેર કરે છે અને અખિલ ભારતીય . મૂ. સંઘ સંમેલનના ઠરાવમાં દીક્ષાર્થીની આ બાલદીક્ષાના અનિષ્ટ સામે જૈન સમાજના વિચારશીલ આગેયોગ્યતા ઉપર આટલો બધો ભાર મૂકાવા છતાં, એક કુટુંબ પરિ- વાનોને તેમ જ પ્રગતિવાંછુ યુવકોને પિતાને વિરોધ વ્યાપક રીતે વારની અન્ય વ્યકિતઓ સાથે દશ અને બાર વર્ષનાં બે અબુઝ રજૂ કરવા અને એ રીતે ફરીથી દેખાવ દેતા અનિષ્ટને મૂળમાંથી બાળકોને તેમની યોગ્યયોગ્યતાને કશે પણ વિચાર કર્યા સિવાય દાબી દેવા અનુરોધ કરે છે.” મુંડી નાખવામાં આવ્યા છે. અહીં પ્રશ્ન થાય છે કે, જ્યારે મા-બાપ જ્યારે તીવ્ર આર્થિક ભીંસમાં જનતા પીસાઈ રહી છે ત્યારે પતે જ સંસારત્યાગ કરવા તૈયાર થાય ત્યારે તેમનાં બાળકોની સમાજના દ્રવ્યને ધર્મના નામે આ ધુમાડો શા માટે? સંભાળ લેનાર કોઈ ન રહે તે કરતાં તેમને પણ સાધુ વેશ પહેરાવીને
- આજની ભીષણ સામાજિક પરિસ્થિતિને લક્ષમાં લઈને તેમના દીક્ષિત મા-બાપ સાથે જોડાયેલા રાખવામાં શું ખોટું છે?
નીચેની ત્રણ બાબતે નિર્વિવાદ હોય એ રીતે લગભગ , સર્વત્ર પણ તેને જવાબ એ છે કે, જે બાળકોની સંભાળ લેનાર અન્ય
સ્વીકારવામાં આવી છે : . .. . .., ... , “ કોઈ સગાંસંબંધી ન હોય તે બાળકો પુખ્ત ઉંમરનાં ન થાય ત્યાં (૧) જે દ્રવ્યના વ્યયમાંથી લાંબા ગાળાનું સામાજિક કલ્યાણ સુધી આ મા-બાપને દીક્ષા લેવાને કોઈ અધિકાર જ નથી, અને આવા
થઈ શકે તેમ ન હોય અને જે વડે લોકમાનસમાં રહેલી કહેવાતી મા-બાપને કોઈ સમજણવાળા આચાર્ય દીક્ષા આપે પણ નહિ. આ જ ધાર્મિક ભાવના અને સામાજિક પ્રતિષ્ઠાની ભૂખ તત્કાળ પૂરતી ધનજીભાઈ ઘણાં વર્ષોથી દીક્ષા લેવાને ઉત્સુક હોવા છતાં તેમના માતા- સંતોષાતી હોય એવાં ધાર્મિક ઉત્સ્ય, અનુષ્ઠાને, વરઘોડાએ કે જમણપિતાની ઈચ્છાને માન આપીને તેમની હયાતી સુધી સંસારી જીવનમાં
વારે બને તેટલાં ઓછાં કરવાં અને લોકમાનસમાં રહેલી ઉદારતાની ચાલ રહ્યા હતા. તેવી જ રીતે પોતાનાં બાળકોને યોગ્ય કેળવણી આપીને ભાવનાને સ્થાયી સામાજિક કલ્યાણ...સધાય, કજીવનને રૂંધી દ્રવ્યપાર્જનના માર્ગે વહેતા કર્યા પહેલાં સંસારત્યાગ કરવો તેમના રહેલ આર્થિક ભીંસ હળવી થાય, લોકોનાં આધિ-વ્યાધિનું નિવારણ માટે કોઈ પણ રીતે શોભાસ્પદ નહોતે, મા-બાપ તરીકેની ફરજની થાય, અને વ્યાપક વહેમ અને અજ્ઞાનનું નિવારણ થાય એવાં કાર્યો અવગણના કરવા બરાબર હતે. વિશેષ દુ:ખની વાત એ છે કે, ઉપર જેને પાછળ વધારે ને વધારે વાળતા જવું. .: , , , , , ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સંઘ. સંમેલનના એક ઠરાવમાં પૂર્ણ ' ': ', (૨)..બીનજરૂરી મંદિરે ઊભા ન કરવાં તેમજ ચાલુ મંદિરમાં જણાવવામાં આવ્યું છે કે, “દીક્ષા લેવા આવનાર કોઈ પણ ભાઈ ખાસ જરૂર સિવાય. મૂર્તિઓને ઉમેરો. ન કરવું અને આ રીતે