Page #1
--------------------------------------------------------------------------
________________
1933
યુવક પરિષની આવશ્યકતા (૧)
છુટક નકલ ૧ ના વાર્ષિક રૂા. ૨-૮-૦
9633
જૈન.
પ્રબુદ્ધ
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા અાવતુ નૂતનયુગનુ જૈન સાપ્તાહિક.
શ્રી સુઈ જૈન ચુવક સ’ઘનું મુખપત્ર. તંત્રી:--ચન્દ્રકાન્ત શ્રી. સુતરીયા.
આપણી
Reg. No. B. 2917 Tele. Add. Yuvaksangh
વર્ષ ૨જી, અંક ૧૧ મે. શનીવાર તા. ૭-૧-૧૯૩૩.
જવાબદારી.
આજની સમાજની રિસ્થિાંત જોઇ કાને દુ:ખ ન થાય ? જેને સમાજની સ્થિતિના વિચાર હેાય, હિત હેડ હેય, વ્હેન પાતાના સક્રિય ફાળે સમાજ અને ધર્મની ઉન્નતિ માટે આપવેજ જોઈએ. સમાજની પરિસ્થિતિના અંત કંઈ રીતે આવે એ સંબધી શામાટે એકત્રિત થઇ આપણે વિચાર ન કરવા ?
આપણે એવા જીવન અને મરણના પ્રસંગમાંથી પસાર થઇએ છીએ કે જે આપણું અસ્તિત્વ ટાયમને માટે ભૂસાડી દેશે. આજે સમાજના દરેક અગા પુનરૂત્થાન માંગે છે, સમાજનું સારૂ ચે અંગ સડીગયુ છે હેમાંથી લાહી કાઇ ગયુ છે, અને કેવળ હાડિપ ંજર બાકી રહ્યું છે. એ હાડપીજરમાં લેહી અને માંસની આવશ્યકતા છે. સમ:જના લાહીના તરસ્યાઓએ પણ સમજવુ ધટે કે હાડપીંજરમાંથી હેમને કશુંએ નિહ મળે, પરંતુ એ હાડપીજરને પુન: પલ્લવીત બનાવશે, તેમાં લેાહી અને માંસની ભરતી થાય હેવા પ્રયત્ન કરા, તેાજ વિષ્ણુમાં જેની તમને તરસ છે તે છીપાશે. હજી હાડપીજરમાં જ્યાંસુધી આત્મા છે, ત્યાંસુધી સમય હાથથી ગયો નથી, પરંતુ જ્યારે તેમાંથી આત્મા ઉડીજશે ત્યારે ખાજી હાથમાંથી સરી જશે. આ ખાખત પૃથ્વ સમજવી ઘટે.
સમાજને હવે એ જણાવવાની ભાગ્યેજ જરૂર છે કે હેના લાહીની તરસ કાને છે ? જગત પણ સ સમજી ચૂકયુ છે, કે જૈન સમાજની પડતીનું મૂળ કારણ કાણ છે? આ ખધી પરિસ્થિતિ ખુલ્લી છતાં સ્હેજે એ પ્રશ્ન ઉદભવે છે કે યુવકો મૈન કેમ છે? શુ ડેમનામાં ઉત્સાહ નથી ? આત્મભાગ આપવાની ભાવના નથી ? ધર્મો અને સમાજની ઉન્નતિની તમન્ના નથી ? ના, વ્હેવુ કશું ય નથી. હૅમાં વ્યવસ્થાની જ ફકત ઉણપ છે. આ વ્યવસ્થાની જે પૂરતી કરવામાં આવે તે યુવકામાં ધું જ છે. સમાજના સમગ્ર અગાને સાફ કરવા માટે હેની પાસે પુતી શાંત છે, એ શકિતના અગર એ ઉપયોગ કરવાના નિશ્ચય કરે તેા સમાજની આ સ્થિતિ જણયે ન ટકે. જગતના ઇતિહાસ એ પોકારી પાકારીને કહે છે કે અન્યાય અને અત્યાચા સામે હંમેશા યુવ એજ માથુ ઉચું છે, અને હેમાં તેણે સંપૂર્ણ સફળતા મૅળવી છે. આજે મેળવી રહ્યા છે. અને ભવિષ્ય માટે વ્યૂહા રચાઇ રહ્યા છે, શામાટે આપણે હેમાંથી પ્રેરણ ન મેળવીએ ? આપણે જો આ માખતમાં શાંતિથી વિચાર કરીશુ તા આપણને આપણી જવાબદારીનું ભાન ધરો, આપણા કર્તવ્યની આંખી થશે. આપણે યુવક તરીકે જીવવુ હાય તા આપણું સંગન કરી રચનાત્મક કાર્યક્રમ અમલમાં લાવ્યેજ છુટકો છે. શું જૈન સમાજના ચુવકો માટે આ બાબત અશક્ય છે ? જોકે આપણી યુવક શકિત પણ અનેક વિભાગોમાં વિભકત છે, તેમાં પણ વિચાર ભેદ તા છેજ, પરંતુ એ વિચાર ભેદા પાછળ પ્રમાણિકતા છે, એટલે એ વિચાર ભેદોને પ્રમાણિ:તાથી આપણે નિકાલ લાવી શકીએ છીએ, કેવળ વિચાર ભેદને ખાતરજ આપણું સંગઠ્ઠન પડી ભાંગે, આપણી શકિત વેડફાઇ જાય અને સમાજ અધોગતિ તરફ ઘસડાય, એ કોણ રીતે ઇચ્છવા યોગ્ય નથી. સાથે કોઇપણ ભાગે આપણે ચુવક શકિતને એકત્રિત કરી સમાજને વતિના પંજામાંથી છેડાવી ઉત્કૃતેના ભાગ તરફ ઘસાયાજ જોઇએ, એ આપણી ફરજ છે.
F
Page #2
--------------------------------------------------------------------------
________________
were ૮૨ , *
wrotes
પ્રબુદ્ધ જૈન
on Nછપર * * * * *તા૦ ૭-૧-૨૩
પ્રબ દ્ધ જે ન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
શકવાને હતા ? સંધ સત્તા નિષ્ફળ નિવડી છે, આપણા પવિત્ર सच्चस्स आणाए से उवहिए मेहाची मारं तरह॥ તીર્થો ઉપર બીજ લેકે આક્રમણ કરી રહ્યા છે, સાહિત્ય ઉપર
હે મનુષ્ય : સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા પણ ધંણા આક્ષેપો થયા છે, અમુક અમુક મન્દિરનાં વિપુલ પર ખડો થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
દેવદ્રવ્યને બીજાઓ પોતાના અંગત સ્વાર્થમાં ઉપયોગ કરી રહ્યા ' ' ( આચારાંગ સત્ર) , છે, જ્યારે કેટલાક મન્દિરે પૈસાના અભાવે બીલકુલ વ્યવસ્થિત season sesa નથી. ખૂન આરાના થઈ રહી છે, કેટલાએ અપ્રસિદ્ધ પ્રથા
કે જે આપણા પૂર્વજોને વારસો છે, તે ભંડારમાં સડી રહ્યાં છે, તી સંતતીએ સંતતી છીનવાઈ રહી છે, અને દેવ, ગુરૂ અને ધર્મ ઉપર આજે આક્રમણ થઈ રહ્યું છે, આમાં જરાયે
અતિશયોક્તિ નથી. બાળલગ્ન અને વૃધલગ્ન દિન પ્રતિદિન શનીવાર તા ૭-૧-૩૩,
વધતાં જ જાય છે. આ બધી બાબતે આજે સમાજનું જીવન
ચૂસી રહી છે. શું આ સ્થિતિ આપણને સાલતી નથી ? આ યુવક પરિષની આવશ્યકતા
બધાનું કારણ આપણે શા માટે શોધી ન કાઢવું?
આ પરિસ્થિતિનો અંત લાવવા આપણે માંગતા હોઈએ
છે. તે આપણે સંગતિ થઈ જવું જોઈએ, પૂર્વની પદ્ધતિ અત્યારે સંગઢન એ એક એવો વિષય છે કે, હેનાથી ધાર્યું કાર્ય
A સાનુકૂળ ન હોય તે અત્યારની પદ્ધતિએ પણ આપણે આપણું
ની થઈ શકે છે. આપણી હામે આપણે દરરોજ જોઈએ છીએ આ છે. આપણી સામે આપ દરે 05 બંધારણું ઘડી કાઢવું જ જોઈએ.
' કે સુતરના એક બે કે ત્રણ તાંતણાં હોય તે આપણે આસાનીથી સમાજમાં સુધારક સંસ્થાઓ લગભગ સે સવાસે હશે. તેડી શકીએ છીએ. પણ જુદા જુદા તાંતણાં એકત્રીત થઈ મજખત સુધારક વિચાર ધરાવનારની સંખ્યા પણુ લાખાની હશે તો દોરાના સ્વરૂપમાં દેખાય છે, ત્યારે તે મોટા મોટા બળવાનોને સુધારા કેમ અમલમાં આવતા નથી ? એ એક અણઉકેલ - પણ એ દેરડાં તેડવાં અશકય જણાય છે. એટલું જ નહિ પણ કેયડે છે. આ કોયડાને ઉકેલ કર્યો જ ટકે છે, સુધારક
તે દરથી કોઈને બંદીવાન બનાવે હોય તે પણ ઉપયોગી દરેક સંસ્થાઓ ઉપર અત્યારે મહાને જવાબદારીઓ રહેલી છે. . નીવડે. છે. હેમ, એક જ માણસ કિંવા વ્યકિત કશુ કરી હેમણે એ જવાબદારીને સંપૂર્ણપણે અદા કરવી જ જોઈએ.
શાં કેત નથી. સહુબળથી જે કાર્ય થાય છે તે જ કાર્ય ટકે સુધારક પક્ષની જેટલી સંસ્થાઓ છે તે એકત્રિત થાય તો સમાજ ' છે, અને તે મક્કમ બને છે, જૈન સમાજનું ત્યારે સંગઠન પાછા પોતાના પૂર્વ સ્થાનમાં આવી જાય, હેની નષ્ટ થએલ * _ હતું, તે જ્યારે વ્યવસ્થિત હતા, ત્યારે તેના દરેક અંગે સુદ્રઢ જાહોજલાલીનાં પુનઃ દર્શન કરી શકીએ. પણ તેમ કરવા માટે
અને મજબુત હતાં. એટલું જ નહિ પણ વ્યાપાર, હુન્નર, આપણે પ્રયત્નશીલ બનવું જોઈએ. જુદી જુદી ગામના લગઉદ્યોગ અને રાજકારણમાં તે અજોડ મનાતે, આજે પણ એ ભગ લાગવગવાળા પચીસેક વરે મળી જાયું તે આ કાર્યને
કહેવત સંભળાય છે કે “ વાણીયા વગર રાવણનું રાય ગયું” પ્રારંભ થઈ શકે. શું આટલા કાર્યકર્તાએ જૈન સમાજમાંથી . આ લોકમાં કત ખોટી નથી. વ્યાકરણ, ન્યાય, કાવ્ય કોષ, ન મળી શકે ? સમાજની આ સ્થિતિ માટે ઘેર ઘેર જઈ
નાટક, ચંપુ, અલંકાર, જોતિષ, વૈદ્યક વગેરે વિધ જૈન લેકમત કેળવવાની જરૂર છે, અને તે માટે પેપર અને પ્લેટફોર્મ . સમાજના બાળકે ભણતાં, હેમને ભણવાની ફરજ પાડવામાં ખડાં કરવાં પડશે, હેમાં કાર્યો કર્તાએ અને નાણાં એ બંનેની
આવતી હતી, અને ત્યાર પછી હુન્નર, ઉદ્યોગ અને રાજકરણનું જરૂર છે. કાર્યક્તએ હશે તે નાણાંને, ટાટા નથી. એટલે જ્ઞાન આપવામાં આવતું હતું, શસ્ત્રવિદ્યા પણ શીખવાતી હતી. આપણે કાર્યકર્તાઓને રાધવો” રહ્યા, શું જૈન સમાજમાં આત્મ" આ બધા વિષયોમાં નિષ્ણાત થયા પછી જ લગ્ન કરાતાં, એટલે ' ભેગી પચીશ યુવાને ન નીકળી શકે ? . . -
શરીર પણું સુદઢ રહેતાં, વ્યાયામ પણ ચાલુ જ હતા, આવા આજે જગતમાં શું ચાલી રહ્યું છે, યુવાન શક્તિ શું યુવકેથી સુશોભિત બનેલ સમાજ તે વખતે કેટલે ઉન્નત હશે! કાર્ય કરી રહી છે, ધર્મ, દેશ અને સમાજ માટે મરી ફીટનાર
એ કલ્પનામાં પણ આવી શકતું નથી. ત્યારે આજની સ્થિતિને યુવક જ હોય છે. જે સમાજ ધર્મ કિંવા રાષ્ટ્ર ઉન્નત દેખાતા - જરા વિચાર કરી લઈએ.
હેય તે હેના યુવાને ભાગ અને સંગઠ્ઠનને આભારી છે. પ્રથમ તે આજે આપણે સંગતિ નથી, અંદર અંદરના આપણે પણ જે ભાગ આપવાનો નિર્ધાર કરી લઈએ. આપણું ઝઘડાઓને લઈને આપણી શકિત ક્ષીણ થઈ ગઈ છે. આપણી સંગઢન બળ જમાવીએ તે આપણે માટે પણ ઉન્નત અશકય * ધાર્મિક તેમ જ સામાજીક ખાતાઓ આપણી તકરારને અંગે નથી. આપણે આપણી ઉન્નતિ સાધી ન શકતા હોઈએ તે
કાઈ રહ્યાં છે, એટલું જ નહિ પણ બેકારીને બહુ આપણી આપણામાં આત્મભોગ આપવાની તાકાત નથી. એ નથી, પરંતુ હામે. એટલે મજબુત ખડે છે કે આપણે આપણી આજી-: સંગઠન નથી, એ છે, એટલે આપણે એક જૈન શ્વેતામ્બર વિકાની ૫ણ ચિંતા થઈ પડી છે, હેમાં આપણે આપણા મૂર્તિપૂજક યુવક પરિષદ્ ભરવી જ જોઈએ, અને હેમાં સામાન્યતઃ બાળાને હેને કેળવણી કહેવામાં આવે છે તે કઈ રીતે આપી જે રીતે આપણે એક વિચાર ઉપર આવી શકીએ તે રાહ શકીએ ? કદાચ હેને સ્કૂલમાં બેસાડીએ તે, ત્યાં ગુલામી ગ્રહણ કરી, હેને અમલમાં મૂકવા પ્રયત્ન કરે આવશ્યક છે, માનસ શિવાય બીજી કશી કેળવણી મળી શકે હેમ નથી. પરિષદ્ ક્યાં ભરવી, કઈ રીતે કાર્ય લેવું, એ વગેરે બાબતે એટલે ગુલામી મનસમાં ઉછરેલ યુવાન સમાજનું શું ભલું કરી આવતે અંકે ચચશું.
*
આપણ
કહ્યું
આપણે આપણા આપવ.ની તા
ઉન્નાતે
આપ આ જાધા ન
Page #3
--------------------------------------------------------------------------
________________
persuassages
તા૦ ૭–૧૩૩
સ્વીકાર અને સમાલાચના.
મુંબઇનું ચતુર્માસ:-સંગ્રાહક અને પ્રકાશક લાલજી કેશવજી શાહે. વન્ત્રાવન મનજી શાહ, રણુછોડલાલ છોટાલાલ શાહ અને દુર્લભદાસ ઝવેરચંદ શાહ. કે-કાટ મુંબઇ,
સં. ૧૯૮૭ ની સાલમાં મુનિરાજ શ્રી ન્યાયવિજયજીએ મુંબઇ કાટમા ચાતુર્માંસ કર્યું હતું. તે પ્રસંગે તેમણે આપેલ વ્યાખ્યાતાને આમાં સંગ્રહ છે, તે સિવાય ખીજી પણ કેટલીક બાબાને સમાવેશ કરવામાં આવ્યા છે, ઉપરાંત મુનિશ્રી જૈન સમાજમાં એક ક્રાન્તિકારક તરિકે પંકાયા છે, તેમણે સમાજમાં ક્રાન્તિની ચીનગારીએ અનેક વખત મૂકી છે, મુંબઇના ચાતુર્માંસ દર્મ્યાન તેમણે સમાજને ખૂબ સુણાવી છે, એકદર પુસ્તક સંગ્રહેવા લાયક છે.
પ્રબુદ્ધ જૈન
ધર્માદેશ:–સંગ્રહ કરનાર રાવબહાદુર ગાવિંદભાઇ હાથીભાઈ દેશાઈ, બી. એ. એલ. એલ. બી. નાયબ દિવાન (નિવૃત્ત) વડેારા રાજ્ય. પ્રસિદ્ધ કર્યાં પુસ્તકાલય સહાયક-સહકારી મંડળ લીમીટેડ, વડેદરા, કિમ્મત બાર આના.
શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ત્રિપુષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાંથી કેટલાક ઉતારા તારવવામાં આવ્યા હતા હેતા આ સંગ્ર છે. પુસ્તક ઘણુÖજ મનનીય છે. રાવબહાદુર ગેવિન્દભાઇએ આવા સંગ્રહ બહાર પાડી જૈન સમાજ ઉપર નહિ પરંતુ સમગ્ર જનતા ઉપર મહાન ઉપકાર કર્યો છે.
સામાજીક ભડકા:-યાને સસારની આંટીઘુટી. લેખક શ્રી પદ્મકુમાર, પ્રકાશક શ્રી સ્થંભતીર્થ જૈન મંડળ, મુંબઇ,
રા. પદ્મકુમાર એક પીઢ લેખક છે, સમાજની પરિસ્થિતિના તેમને અચ્છા ખ્યાલ છે. આજની સમાજની પરિસ્થિતિ શુ છે, તે સબધી લેખક સામાજીક ભડકોદ્રારા ખૂબ જણાવી છે. વસ્તુ સંકલના ઘણી સરસ રીતે થયેલ છે, જો કે આ એક કાલ્પનીક નાવેલના રૂપમાં રજી કરવામાં આવેલ છે. છતાં પ્રાસ'ગિક વિવેચનમાં લેખકે કમાલ કરી છે. પ્રણાલિકાવાદ અને રૂઢીચુસ્તતા આપણા સમાજમાં એટલી જડ ધાલીને રહી છે કે તે વિભાગના કાકર્તાઓને તે હામે બળવા ઉઠાવવા કેટલી હેમત ઉઠાવવી પડે છે અને કેવા સંચાગે!માં મૂકાવવું પડે છે, એ બહુ સરસ રીતે બતાવાયું છે, એટલે સામાજીક દૃષ્ટિએ આ નોવેલ અજોડ છે. સાથે સ્થભતી મડળ અને ચૈત્ય. વ્ય. કમિટિને સ. ૧૯૮૫-૮૬-૮૭ ના રિપોર્ટ પણ છે.
પદ્મ ષણ પર્વના વ્યાખ્યાનો: પ્રકાશક શ્રી જૈન યુવક સંધ. ૨૬--૩૦ ધનજી સ્ટ્રીટ મુંબઇ ન. ૩ કિમ્મત છ આના.
હમણાં હમણાં પયૂપણું પર્વમાં ચાલતા કલ્પસૂત્રના, વ્યાખ્યાનોથી સંતોષ ન પાની કેટલાક વિચારકાએ, અમદાવાદમાં બે વર્ષથી “ પયૂષણ વ્યાખ્યાનમાળા” શરૂ કરી છે, આ વખતે શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી પંડિત સુખલાલજીને આમત્રણ મળતાં આ વર્ષે મુંબઇમાં પર્યંત્રણ વ્યાખ્યાનમાળા ચાલુ થઈ હતી. તેમાં જીદ! જીદા વિચારકા, વિદ્વાને, પુરાતત્ત્વવેત્તા અને અધ્ય!ત્મવાદીઓ દ્વારા વ્યાખ્યાન શ્રેણી નક્કી કરી હતી. ખાસ કરીને પતિ ઘરબારી લાલજી, પતિ સુખલાલજી વગેરે વિદ્યાનાએ જીજ્ઞાસુઓની વૃત્તિઓને પોષવા ઠીક હેમત ઉઠાવી છે. વ્યાખ્યાના બધા વિચારણીય, નૂતન અને તુલનાત્મક દ્રષ્ટિથી થયેલ છે. એટલે વ્યાાનમાળા સંચવા લાયક છે.
૮૩
સ
આ એ દાવો કે ના........અ વ નવા
મેહનારના ભૂતપૂર્વ ભકતના માનસમાં પરિવર્તન થવાથી સરજી અમદાવાદ આવે એ પોતાને સંપૂર્ણ અરૂચિકર હોવાને હેમણે છને સ્પષ્ટ પત્ર લખી નાંખ્યાથી. સરિજીએ પેાતાના એક પતિને અમદાવાદ મોકલેલ છે. જે અહિં નાગજી ભૂધરની પળમાં ઉતરેલ છે. હેણું ગમેતેમ કરીને સરિજીને મેલાવવા અને રાખવા ત્રણ ચાર અનુરાગી ભકતને. અત્યંત આશ્ર કરવા માંડયા છે. આ પ્રમાણે માન ન માન મેં તેરા મહેમાન’ રહે છે હાલતા હેમના એક વખતના મહાન ભકતામાં પણ વાળી રિંછની મનેત્તિ ક્યાંસુધી સફળ નીવડે છે તે જોવાનુ સૂરિજી માટે અપૂર્વ સકાયવૃત્તિ જેવુ હોય એમ સ્પષ્ટ દેખાય છે. (૨) વીર’દ દીપચંદ લાયબ્રેરીને ગયા માસમાં આસરે અઢારસે વાંચકાએ લાભ લીધેા હતો. (૩) સમેત શિખર સ્પેશીયલ તા. ૧૮ મીએ નિકળનાર છે. મજકુર.ટ્રેઇનમાં ત્રીાવના યાત્રિકા માટે વ્યવસ્થા થઇ શકશે. એમ જણાય છે. (૪) શ્રી જીવદયા પ્રચારિણી મહાસભાના ઉપદેશકાના ઉપદેશને પ્રભાવે છેટા ઉદેપુરના કેટલાક અજૈન ભાઈએએ જીવનપર્યંત સપ્તવ્યસન ત્યાગની બાધા લીધી છેં. (૫) યગમેન્સ જૈન સાસાયટી વાળાએ ધર્મના નામે અનેક ભયંકરમાં ભયંકર ઘેર અધર્મી કપ-પ્રબંધો આચરેલ છે. એવી કેટલાક સભ્યાને નિરતિશય પ્રતીતિ થવાથી હેમણે સાસાર્યટીવાળાએની અનીતિ અને અધમ આચરણો સામે વિરોધ તરીકે સોસાઇટીમાંથી રાજીનામાં આપ્યાં છે. સોસાયટીના કાર્યકર્તાઓએ મજકુર રાજીનામાના સંબંધમાં કેમ મૈન સેવ્યું છે? એમ જણાય છે કે સોસા વાળા વચ્ચે અંદર અંદર ખૂબ સળગી છે. તેથી રાજીનામાઓને લગતી સવિસ્તર હકીકત ચેડાજ સમયમાં નિઃશસય બહાર આવશે. એમ જણાય છે. સાસાલ્ટી બાઇનાં ઘણાં પાપા પીપળે ચઢી પ્રકાશી નિકળ્યાં છે. એ સ્થિતિમાં તેનાથી છુટાઈંડા કરનાર ભાઇઓએ સોસાઈટી ક્પી રાક્ષસીના પાપના ઘડાઓનુ બને તેટલુ સ્ફોટન કરવું. એ પુણ્યમાર્ગ છે. એ સમાજને કલ્યાણકારી આત્મધર્મ છે. અને દ્દિપૂર્ણાંક સમજી લઈ તે પ્રમાણે સત્વર વન કવું. એ હેમને માટે અત્યંત ષ્ટ છે. ધમાંથી અનેક પાપકર્મી આચરનાર અને પ્રોંચા ચલાવનાર સોસાઇટીને હેના અસલ સ્વરૂપમાં ગજાહેર કરવી જોઇએ. જેણે સમાજના ઘેર ઘેર દાવાનળ સળગાવ્યો છે. નિકટના આપ્ત જનોમાં પણ ખટરાગ ઉત્પન્ન કરી નિષ્કાર પોકરાવ્યેા છે. જેણે ધર્મના નામે લાખાનું પાણી કર્યું છે. એવી ઘોર કાર્ય આચરનારી સંસ્થા હવે થેડા દિવસમાં જ જડમુળથી ઉંચકાઇ જવી જોઇએ. હેતુ નાસ્તિત્વ એ જેના માટે ખરા કલ્યાણુકારી મા છે. હની પ્રવૃત્તિઍ કાઇપણુ રીતે અટકી પડે તેવા પ્રયત્ના થવા જરૂરી છે. સંભળાય છે કે આર્થિક પરિસ્થિતિને અભાવે સેસાઇટીનું કાર્યાં વિકટ પ્રસંગોમાંથી પસાર થઈ રહ્યું છે. આ કાર્ય કથંગતે અધ કરવું તે સબંધમાં તેના આગેવાને વિચારી —મરપત્ર.
રહ્યા છે. $q!q#q!q#wild websh
ચાડી આવી ગઈ છે.
rases TheZ
પાણ વ્યાખ્યાન માળાની ચાડી છપાઈને સ્પાવી ગઈ છે. ગ્રાહકોએ યુવક સંઘની ઓફીસમાંથી લઇ જવા મહેચ્છાની કરવી ***edes
ae318
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
!
તા૦ ૭-૧-૩૩
ZZNNN
વળાવવા ના ધાયા શકિતશાળી અને નાથદ કરતા મળી, કમસે હગ ના
જસરાજ માનવ
ની ખીરૂ લી ની
ઝઘડીઆ સંઘને મનાઇ હુકમ-પં. ભકિતવિજ્યજી જેન જગત
અત્રે એક બાળકને દીક્ષા આપવાના હતા, પરંતુ અત્રેના સંઘના
મનાઈ હુકમથી છોકરાને ગુમાનદેવ રવાના કરી દીધું છે, ત્યાંથી ZN20NZNZNZANZNZENZNZANZNZN48
કયાં ગયે, હેની ખબર નથી, મહારાંજથી સુરત મહોત્સવ
હોવાથી સુરત જવાના છે. છોકરાની જોડે જેને લાગતું વળગતું બડનગર-(માળવા) વ્યાખ્યાતૃચુડામણી મુનિરાજ શ્રી
હોય તે તપાસ કરશે તે જરૂર પ-તે મળશે. વિદ્યાવિજ્યજી મહારાજ અત્રે પધારતાં જૈન તેમ જ જૈનેતર
* કચ્છી વીશા ઓશવાળ મિત્રમંડળના પ્રમુખ વર્ગમાં સારો ઉત્સાહ વ્યાપે, મહારાજશ્રીએ અહિં લગભગ
વીરજી પાલણુ નાગડા લખી જણાવે છે કે આ મિત્રમંડળની દશેક જાહેર ભાષણ આપી બડનગરની જનતાને ઘેલી કરી મૂકી
સ્થાપના ગયા અષાઢ માસમાં થઈ. હેને ઉદ્દેશ કુરૂઢીઓને છે. બડનગરની જાહેર જનતા તરફથી હેમને માનપત્ર આપ- હાંકી કાઢવાનું છે. એટલે તાજેતરમાં થતાં વૃદ્ધ લગ્નને વામાં આવ્યું. કેટલાક સ્ત્રીપુરૂષેએ મહાચર્યો અને ભારતે અટકાયત કરવાનું કામ મંડળે હાથ ધર્યું. પ્રથમ કરછના આગેગ્રહણ કર્યા. ખાસ કરીને અહિં લગભગ દશેક વર્ષથી તપાગંચ્છમાં વાનોને અપીલ કરવામાં આવી, કાગળા અને તારો કર્યા, બે તડાં હતાં તે મહારાજના પ્રયાસથી એક થયાં, આથી કશે જવાબ મળે નહિ, પરંતુ અમારા મંડળ વિરૂદ્ધ ભોળી સંધમાં અપૂર્વ ઉત્સાહ પ્રગટ હતા ત્યાંથી મુનિશ્રી બદનાવર પ્રજાને ઉશ્કેરી મૂકી. જો કે આ મંડળને ઉદ્દેશ આગેવાને પધાર્યા છે.
સાથે રહી કામ કરવાનું હતું કારણું કે ન્યાતને પડે કન્યારાજકેટ:-શાંતમૂત્તેિ મુનિરાજ શ્રી જયન્તવિજ્યજી મહારાજ
વિક્રય ન કરો “વૃધ્ધ લગ્ન ન કરવું ” એ ઠરાવો મોજુદ છે, - આદિઠાણા ત્રણ રાજકેટથી કાર્તિક વદી ૭ ના વિહાર કરતાં આખોયે
આ દેરાને અમલ આગેવાને કરાવી શક્યા નથી, એટલે સંઘ હેમની શાન્તિ પ્રિયતાની કદર કરી વળાવવા ગયા હતા,
હેને અમલ કરાવવા યુવકો અને વૃધે એકત્ર થાય તે કેટલાક રાજ્યાધિકારીઓ પણ મહારાજશ્રીના દર્શનાર્થે પધાર્યા
' શકિતશાળી બને, પરંતુ વૃધ્ધોને આ ન ગમ્યું, એટલે આવી હતા, મહારાજશ્રીને રાજકોટ રોકવાની સંઘે ઘણી વિનંતિ કરી
રૂઢી રાક્ષસીઓને નાબુદ કરવા માટે કેટને આશ્રય લેવાની હતી, પરંતુ મહારાજશ્રીને પાલીતાણા જવાનું હોવાથી સંધની જરૂર પડી અને હેમાં સકળતા મળી. કદની તરફથી વિનંતિ સાદર માન્ય કરી નથી ત્યાંથી મહારાજશ્રી ગારિયાધાર, કેટલાક પરણનારાઓ અને કન્યાઓના વાલી પ્રત્યે લગ્ન નહિ પરવડી, સરધાર વિગેરે સ્થળે થઈ પાલીતાણું માગશર વદી ૧૧ કરવાની મનાઈ હુકમ છુટયા છે, એટલે હાલ તુરત તે લગ્ન ને શુક્રવારે પધાર્યા છે. ઓશવાળ જ્ઞાતિ તરફથી મુનિરાજશ્રીનું થતાં અટક્યાં છે, પરંતુ વૃધે આ બાબત સહન નહિ કરે એમ 'સ્વાગત કરવામાં આવ્યું હતું. મહારાજશ્રીએ અમરચંદ જસરાજ માનવાને કારણું છે. સાંભળવા પ્રમાણે કેટલાક આગેવાનોએ વેરાની ધશાળામાં મુકામ કર્યો છે.
વૃદ્ધ વરરાજાઓની બ્રીફ ઉઠાવી લીધી છે, આથી સર્વે ભાઈએ - ગોતમપુરઃ-(માળવા) અહિં એક દક્ષિણી બ્રહ્મચારીઓ તથા બહેનોને મારી એટલી જ અરજ છે કે જે કાર્ય મંડળે , અતિરૂદ્ર નામને યજ્ઞ કર્યો હતો, તેમાં મુનિશ્રી વિદ્યાવિયજીના ઉપાડી લીધું છે તે પરણનારાઓ પ્રત્યે દ્વેષભાવથી નહિ પણ શિખ્ય ન્યાય, સાહિત્યતીર્થ, માનશ્રી હિમાંશવિજયજીએ બે જાહેર સમાજના ભલા ખાતર આ કામ ઉપાડયું છે. શ આતમાં તે , ભાષણો આપ્યાં હતાં. આ યજ્ઞમાં લગભગ બહારથી પાંત્રીસ આ કાર્યો માટે એક નાનું ફંડ ઉભું કર્યું હતું, પણ તે બધું હજાર માણસ આવ્યું હતું, તેમાં અનેક વિદ્વાન પણ હતા.
ખર્ચાઈ ગયું છે કાર્યોમાં કેસે ચાલું જ છે, એટલે ખર્ચ પણ આવા મકાના સ્થળે એક જૈન મુનિ વ્યાખ્યાન આપે એ
થવાનું. આ પરિસ્થિતિ માટે અમે આપ જનતા તરફ ખૂબ
આશા રાખીએ છીએ, આવા કાર્ય નાણાના અભાવે બંધ ન નવી બાબત નથી, સદી પહેલાં આવા કિસ્સા બનતા શવાં જોઇએ. અમને આશા છે કે સમાજ હિતેચ્છુઓ અમારી
પણ વીસમી સદીમાં છે. આ પહેલે જ કિસે છે. મુનિશ્રીના ઉત્સાહને વધાવી અમારી અપીલ તરફ ધ્યાન આપશે. - વ્યાખ્યાનથી જતા ઉપર સારો પ્રભાવ પડયા હતા, અને યજ્ઞના અમારૂ ઠેકાણું:-૩૦૯૧૧ ડુંગરી સ્ટ્રીટ મુંબઈ ૩: આચાર્યો મુનિશ્રીને ઉપકાર માન્યો હતે.
તા. કચ્છથી હમણાં સમાચાર મળ્યા છે કે ના. માંડવી - ભરૂચ-વેજલપુરમાં આવને અંગે ખંભાતથી વિજય- કોર્ટે બંને જવાબદારો પાસેથી મનાઈ હુકમનો ભંગ ન થાય લધિરિ પિતાના સિન્ય હિત આવવાના છે એ વાત સાંભળી તે માટે મારી એક એક હજારના જામીન લીધા છે. અહિંના સંઘમાં વિમયતા ફેલાઈ છે, તેનું અહિં સ્વાગત મુબઈ-કારથી શ્રી જૈન મિત્ર સભા તરફથી હેમના ન થાય તે માટે પ્ય થઈ રહ્યા છે. કેટલાક હિસનાં ભકત મંત્રી શ્રીયુત વાવનું માદજી લખી જણાવે છે કે, આ સભાના ઓટો અડબર કરી સંઘના નામથી સ્વાગત કરવાની તૈયારી કરી બત્રીશમાં વાર્ષિક મહોત્સવની ખુશાલીમાં સં. ૧૯૮૯ ના પાન રહ્યા છે, તે માટે સંયે એક ઠરાવ કરવાની જરૂર છે કે “સંઘની શુદ ૧૨ ને રવીવારે તા ૮-૧-૩૩ ના દિને કેટ શ્રી શાન્તિ
નાથજી મહારાજના દેરાસરમાં સવારના આઠ વાગે પંચકલ્યાણકની સંમતિ વગર મહારાજશ્રીનું કોઇએ સામૈયું કરવું નહિ” છતાં
પૂજન ભણાવવામાં આવશે તથા રાત્રે આંગીરચાશે. રાત્રીના 'પણું કેાઈ સંધ ઉપરવટ થ'ને સામયુ કરશે તે સંધને તે
સાડા સાત વાગે નીચેના ઉપાશ્રયમાં આ સભાની જનરલ મીટીંગ , ગુન્હેગાર ગણાશે.”
મળશે, જે વખતે નીચે મુજબ કાર્ય રજુ કરવામાં આવશે. શ્રીમાન સે ગોરધનકાસ કરશનદાસ તરફથી મહા શુદ્રમાં
૧. આ સભાને સં. ૧૯૮૮ ની સાલને આવક જાવકના એ કરવાની વાત બહાર આવી છે, કયા આચાર્યના
હિસાબ, સરવૈયું તથા કમીટનો રિપેર્ટ પાસ કરવા ૮૯ ની સાનિધ્યમાં એ થશે એ નક્કી નથી, તિલકથી સાધી અને
સાલ માટે મેનેજીંગ કમીટે અને એડીટરની નીમણુંક કરવામાં આવ્યાં હતાં, હેમણે સુરતની કઈ યુવાન બાળાને એક દિવસ
આવશે. આ સિવાય પ્રમુખ તરફથી અગત્યનું કાર્ય રજુ કરઅને રાત અટકાવી હતી. સુરતની સી. આઈ. ડી. તથા અત્રેની વામાં આવશે. ત્યાર બાદ પ્રભુ સ્તવનાદ રાગરાગણીમાં ગાવામાં પોલીસે છોકરી કબજો મેળવી, સુરત રવાના કરી દીધી છે. આવશે. આ પ્રસંગને લાભ લેવા સર્વ ભાઇઓને વિનંતિ શિકાર હાથમાંથી ગમે જાણી તિલકશ્રી સાથી વિહાર કરી ગયાં છે. કરવામાં આવે છે.
ચાલ જામ
મારી બા
' ' રીત -
Page #5
--------------------------------------------------------------------------
________________
તો૦ ૭-૧-૩૩
-
પ્રબુદ્ધ જૈન
ભે દી પત્રો.'
સાગરજીની હદ વગરની બીરૂદાવલી ગાનાર, તેમની ક્રિયાઓ અંગે વર્તમાનપત્રમાં બનતું કરવા ખડેપગે ઉભા રહેનાર, તેમની આજ્ઞાનુસાર હેન્ડબોલે મોકલનાર, મુંબઈ સમાચારના રીપેર્ટર, તટસ્થતાને દંભ સેવનાર, મેસમેરીઝમના જાણકાર, ઘડીયાળીની અટકથી ઓળખાતા મી. સાકળચંદ માણેકચંદે સાગરાનંદ ઉપર લખેલા કાગળ –
મુંબઈ, ૩.
પારસી ગલી, મીરઝા સ્ટ્રીટ, મુંબઈ. તા. ૧૫-૪-૧૮ આચાર્ય મુનિરાજ શ્રી ૧૦૦૮ શ્રી સાગરાનંદ સુરીશ્વરજી સ્વસ્તિથી પાશ્વજિન પ્રણમ્ય શ્રી સુરત બંદરે પંચ મહા- ની સેવામાં વ્રતધારી, ત્રણ ગુપ્તિવાળા, પાંચ સમિતીવાળા, છકાયના રક્ષક, જત અને સધળા કુશળ છે. આપની આજ્ઞાનુસાર કેટલાક આઠ મદના ટાલણહાર. નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, હેન્ડબીલે મોકલ્યાં છે. તે સંભાળી લેશોજી. દશવિધ, યતિ ધર્મ પાળનાર, સત્તર ભેદ સંયમના પાલણહાર, માણેકજી પારસીને દિક્ષા અપાઈ નથી એવી ખબર મળી
નીપેરે તેલ્લી, ચંદ્રની માફક શીતળ, રત્નાકરની પરે ગંભીર છે કેમકે સંઘે સપનું વાંધે ઉઠાવ્યું હતે હાલ એજ ધર્મસેવા કંચન, કામીનીના ત્યાગી, મહાવૈરાગી, સમકિતસંગી, વિવિધ ફરમાવશે. અંગે વ્રતધારક, શુદ્ધ યાધર્મ પ્રતિપાલક, જીન શાસન પ્રભાવક
લી 'વિનય મૂળધર્મ આરાધક મહાશાંત, દાન્ત, વિશુદ્ધ જ્ઞાન ધ્યાન
સાકરચંદ માણેકચંદ્ર ધડીયાળીની. ચારિત્રમય શુદ્ધ સ્વાવાદ્ માર્ગ વહન કરવામાં ધુરંધર ધરી
- ૧૦૮ વાર વંદણા સમાન એવા અનેક શુભ ગુણાલંકૃત શ્રી શ્રી શ્રી ૧૦૦૮ -- આચાર્યશ્રી આનંદ સાગરજી મહારાજના પાદ કમળમાં, યોગ્ય સંબંધમાં, વર્તમાન પત્રે વિગેરેમાં મારાથી બનતી દરેક સેવા શ્રી મુંબઈથી લી. સાકરચંદ માણેકચંદ ઘડીયાલીની વંદણા કરવા હું તૈયાર છું, તે તે સંબંધમાં જે કંઈ કામકાજ હોય '૧૦૦૮ વાર અવધારશે.
તે સરવર લખશે. - બીજું હું આપશ્રીના દર્શન અર્થે સુરતમાં આવ્યો હતે આપ તથા સર્વશિષવર્ગ સાતામાં હશે સર્વને મારી તે વખતે આપશ્રી સાથે ગુજરાતી”ની ભેટની ચોપડી સંબંધમાં વંદણું. કેટલીક વાતચીત થઈ હતી. તે સંબંધમાં આપશ્રી તરફથી કાંઈ મારા સખી સેવા ફરમાવશે. તજવીજ થઈ હોય તે લખશેજી, કે જેથી મારાથી બનતી સેવા હું પણ કરી શકું.
સાકરચંદ માણેકચંદ ઘડીયાલીની બીજું વૈશાખ માસમાં જે ક્રિયાઓ વગરે થનાર છે તે
૧૦૦૮ વાર વંદણા.
લી.
ઉદ્દેશ ઉપર અંધકાર.
એક વખત ૫કા સુધારક હતા, અને હદય પલટો થવાથી કેટલાક વખતથી રૂઢીચુસ્ત અને શાસનપ્રેમી થયા છે, એમ તે
જાહેર નિવેદનમાં જણાવે છે.) તે સંસ્થાનું મુખપત્ર “સોસાયટી કાર્યવાહકો અજવાળું પાડશે?
સમાચાર” નીકળે છે તેના તે તંત્રી છે. એટલે સંસ્થાની નૌકાનું સુકાને તેમના હાથમાં છે તેથી તેમની પાસેથી ખુલાસે
મેળવે યોગ્ય ધારી તે ઉદ્દેશ સંબંધી નીચે પ્રમાણે ખુલાસો લેખક:-મહાસુખભાઈ ચુનીલાલ-વીસનગર.
માગું છું:
(1) કોઈ પણ સાધુ કે સાધ્વીપરના આક્ષેપો આપની જૈન સમાજમાં રૂઢીચુસ્તની “ધી યંગમે જેને જાણમાં આવ્યા છે? સોસાયટી” નામની સંસ્થા સ્થપાએલી છે, જે શાસનપ્રેમી (૨) આવ્યા હોય તે જાત તપાસથી કે પત્રદ્વારા ખાત્રી અને ધમી તરીકે પિતાને ઓળખાવે છે. તે સંસ્થાના ઉદેશની કરી
(૩) જેની જેની ખાત્રી થઈ હોય તે સાચા માન્યા છે ? '. ચેથી કલમ નીચે પ્રમાણે છે –
(૪) સાચા માન્યા હોય તે ખાનગી રીતે સમજાવવા . . “Èઈ પણ સાધુ કે સાધ્વીપરના આક્ષેપે જાત તપાસથી મન એ છે કે
કે પત્ર વ્યવહાર દ્વારા ખાત્રી કર્યા વિના સાચા માનવા નહિ, અને | (૫) પ્રયત્નમાં નિષ્ફળ ગયા છે તે મુખ્ય કાર્યાલયને તે આક્ષેપ સત્ય જણાયે પણ તેમની જાહેર પત્ર દ્વારા વગેવણી ખબર આપવામાં આવી છે ? કરવા કરતાં તેમને ખાનગી રીતે સમજાવવા પ્રયત્ન કરવો, (૬) ખબર આપવામાં આવી હેય તે તેનું શું પરિ. અને તે પ્રયત્નોમાં નિષ્ફળ ગયે મુખ્ય કાર્યાલયને ખબર આપવી.
ણામ આવ્યું ? (નટમાં) . જ ના સિદ્ધાંતમાં સત્ય બિના દબાવવાને સંસ્થાને
" (9) પ્રયત્નમાં સફળ નિવડ્યા છે તે તે બાબત શું
પગલાં ભર્યા? આશય નથી.”
(૮) જાહેર વર્તમાન પત્રમાં જે થિનાઓ પ્રગટ થાય છે. આ પ્રમાણે ઉદ્દેરા બહાર પાડેલ છે. આ સંસ્થાના તે સંબંધી તપાસ કરી છે ? તપાસ કરી હોય તે તે કેવી અગ્રગણ્ય સંચાલક શ્રી ચીમનલાલ કેશવલાલ કડીઓ છે. (જે પ્રકારની તે જણાવશે ?
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન,
તા. ૭-૧-૨૩
ઉચ્ચ કેળવણી પામેલ વર્ગની સમાજહિત પ્રત્યે કૃર બેદરકારી.
– એક આશા ચિન્હ –
નાનાલાલ દોશી.”
મોતભાથી
સમાજના પાપ ધુએ છે.
આ
૨ :
૧ીની એક મોટી ફરીયાદ એ
વર્તમાન પરિસ્થિતિ.
અશક્ય નથી, નીડર અને ચારિત્રશાળી મનુષ્ય પોતાની પ્રતિભાથી - આજે જેના જેના હસ્તકમાં જૈન સંસ્થાઓનું સુકાનીપણું સમાજના પાપ ધુએ છે. આજે એવાજ કડધારી યુવકની સોંપાએલું છે, તેઓની એક મોટી ફરીયાદ એ છે કે જૈન પ્રજાએ સમાજને જરૂર છે. એશ-આરામી પ્રજા નથી આત્માનું
જે જે પૈસે ઉચ્ચ કેળવણી પાછળ ખર્ચો છે તેને સમાજને સ્વાતંત્ર્ય મેળવી શકતી કે નથી પોતાના સમૂહનું સ્વરાજ્ય - યોગ્ય બદલે મલ્યા નથી. આ ફરીયાદ તદન અસ્થાને તે નથી જ મેળવી શકતી. ધનીક વગર તેમના ભંડારે ખુલ્લા મૂકી પરંતુ વધારે અતિશયોકિત ભરેલી તો છે જ ! તેમજ આ કરી. કેળવાએલ વગની સલાહે ચાલી ઉદાર મનથી સામાજીક યાદ સામે બે અગત્યની દલીલ પણ મૂકી શકાય તેમ છે. ક્ષેત્રમાં કાર્ય કરશે તે લક્ષ્મી અને સરસ્વતીના સંગથી ૧ એકતા આપણે વર્ગ બહુજ થોડા વખતથી કેળવણી પામવા સમાજનું ખરેખરૂં હિત થશે. તે વિષે વધારે ભારપૂર્વક માડ છે અને દરેક વ્યકિત પગભર ન થઈ શકે ત્યાં સુધી તેની કહેવાની આવશ્યકતા નથી જ, પાસેથી બહુ આશા તાત્કાલીક નજ રાખી શકાય ૨. અને વિચારશીલ અને ખંતીલા યુવાને વખતને થોડેઘણો બીજી દલીલ એ છે કે એક બાજુ આજના રૂઢીચુસ્ત વર્ગને ભેગ આપી સમૂહનું હિત હૈડે ધરે તે આપણું ભૂતકાળની
દરેક પળે નમતું આપવું બની શકે તેમ નથી અને ત્યારે કોઈ જાહેરજલાલી બેશક પૂનઃ સંપાદિત થાય, ની છે નીડરતા પૂર્વક તેમની સામે ઝુંબેશ માંડે છે ત્યારે તે પાઘડીવાળા આપણું સંખ્યાબળ ઘટતું જાય છે, એ બાબત પર રોદણાં
- વર્ગ તે ઉત્સાહી વ્યકિતને આગળ લાવવાને બદલે બાજી ખસેડ. રેવા કરતાં કંઈક સંગીન કાર્ય થશે તે ઓછી સંખ્યામાં તે વાને જ પ્રયત્ન કરે છે.
કાર્ય દીપી નિકળશે, તદુપરાંત જૈન સંઘમાં શાંતિનું સામ્રાજ્ય આ કડવું સત્ય કેટલાકને નહિં ગમે પરંતુ કોઈપણ કાર્ય માટે વ્યવસ્થિત સાધન ન હોય ત્યાંસુધી વિચારના વિચારોને
આજતે જ્યાં ત્યાં ઠરાવો કરી, બુમો પાડી, અગ્રગણ્ય અમલ ન થઈ શકે તેમજ ક્રાન્તિ પણ ન જ લાવી શકાય. યુવા
બાજુ ખસી જાય છે. અને વર્ષને અંતે મોમાં મેટા ઓવાળાથી નોએ અને કળવાએલ વગે સંપૂર્ણ ઉત્સાહથી જૈન સમાજના
બહાર પાડે છે. આવી રીતે દંભ અને પ્રમાણુતા, જ્યાં ત્યાં દરેક પ્રશ્નમાં રસ લઈ તેના નિરાકરણ માટે વ્યવસ્થિત બનવું
પ્રવતી રહી છે એ સુ વિદિત છે. જોઇએ. અને તેવી જ રીતે તેમના વિચારોને માન આપી વિડી
આપણી શિક્ષણ સંસ્થાઓ તેમજ અન્ય સંસ્થાઓમાં લોએ આ યુવાનને પદસ્થિત કરવા જોઈએ.
ખરેપ્રાણ ત્યારેજ પૂરાશે અને ખરી પ્રગતિ ત્યારેજ સધાશે કે નવા સુકાનીઓની આવશ્યક :
જ્યારે શિક્ષણના આદર્શોથી જ્ઞાત વર્ગ તેમને વહિવટ હસ્ત
સિધ્ધ કરશે. 'સૂર એરરકારી મારે એટલા માટેજ કહેવી પડે છે કે જ્યારે
જે માણસ અમુક અમુક સમૂહ વચ્ચે જન્મ ધારણ કરે જૈન જગત કલહથી અને ધામી' કે તેમજ સામાજીક મતભેદોથી છે તેને ત્રણ હોય છે, અને તે ત્રણ ભર્યા વિના તેનું દેવું અપૂર્ણ બન્યું છે ત્યારે કાઈપણ એવા ઝંડાધારી યુવકે બહાર ઉભું રહે છે. આપણા મૂડીવાદી સમાજમાં અજ્ઞાન વર્ગને ઉચી આવી આ અંત વગરની તકરારને નથી નિવેડો લાવતા તેમજ ભાવ એ શિક્ષીત સ્વયંસેવનું મહાકાર્યો છે. આ વર્ષ નથી કંઈ કાર્ય દિશા સુજાતા.
વારંવાર લખાયું છે એટલે વિષેશ લખવું ઉચીત નથી. નેતૃત્વના અભાવે એક ઝનુનીપો સમાજમાં કડવાશ મહાવીર વિદ્યાથી મંડળ. પેદા કરી રહ્યા છે. મનુષ્યમાં મહાન શક્તિ છે તેને માટે કશું ગયા માસમાં મહાવીર જૈન વિદ્યાલયના જુના ' (૯) આ બાબતમાં અત્યાર સુધી આપની તરફથી કોઈ પણ વિદ્યાથીઓએ તેમનું મંડળ સ્થાપ્યું છે. શ્રી ચીમનલાલ હિલચાલ થઈ હોય તેમ જણાતું નથી ઉલટું ઉદ્દેશની નોટ પરીખ અને શ્રી અમૃતલાલ શાહ તે મંડળના મંત્રીઓ છે. “સિદ્ધાંતમાં સત્ય બિના દબાવવાને સંસ્થાને આશય નથી” ઉદેશે સુન્દર છે. આ ઉદ્દેશ માટે તનમનથી મથવા અને એવી જે ભાર દઈને જણાવવામાં આવે છે તેના વિરુદ્ધ સંસ્થાનું સમાજ હીતની નવી નવી યોજના ઘડી કઈ રચનાત્મક કાર્યો વતન જૈન સમાજ જોઈ રહ્યા છે. કુસુમવિજય, કાન્તિલાલન કરવા આ મંડળ બીડું ઝડપે તે તેનું અસ્તિત્વ સમાજ માટે
દીક્ષા ત્યાગ સંબંધી અમદાવાદમાં મેજીસ્ટ્રેટે આપેલા જજમેન્ટમાં અગત્યનું છે. જેટલી આશા આ મંડળ પાસેથી રાખી શકાય. - તે સંબંધી ટીકા પણ કરી છે, એટલે મારે કહેવું પડે છે કે તેટલી આશા બીજી કોઈપણ સંસ્થા પાસેથી ન રાખી શકાય
આપની સંસ્થાના ઉદ્દેશ ઉપર અંધકાર છવાઈ રહ્યા છે, માટે આ સંસ્થા પાસે નવું લેહી નુતન વિચારે અને સમૃદ્ધ
જાહેર જનતા આગળ ખુલાસો કરે, જેથી સમગ્ર સાધુ સંસ્થાને. થળી છે. ' , કેલક લગાડનાર એવા કેણુ કાણુ સાધુ-સાધ્વીએ છે તે જણાઈ વિદ્યાલયના તંત્રે આ પ્રત્યે લડકા બાળકની વાત્સલ્યતા
આવે, અને જનતાને સાવધ રહેવાની સમજ પડે, ખાત્રી છે. દાખવી તેને ઉત્તેજન આપવું જરૂરી છે. જય ભાઈશ્રી ચીમનલાલ ઉપર પ્રમાણે પૂછેલા પ્રશ્નોને ખુલાસે “યુવક નવસૃષ્ટિને સરજનહાર છે.” એ સત્ર જે આંપી આભારી કરશે.
આ ઉત્સાહી બંધુઓ શોભાવશે તેવી શુભેછા પ્રદર્શીત કરી તા. ૧-૧-૩ર વીસનગર,
વિરગીશ, " ,
છે.'llighlig)
verist the
Page #7
--------------------------------------------------------------------------
________________
તા૭ -૧–૩૩
લોક સાહિત્ય અને જેનો. એક
નિશાકાન્ત : (તા. ૧૦-૧૨-૩૨ ના અંકથી ચાલુ.) –
કવિ મેઘાણી જ્યારે જૈન સાહિત્યને આશ્રય લે ત્યારે વિશાદ ન હોય. પરંતુ તેથી જ્ઞાન કે કળા પ્રત્યેની તેમની તેને અર્થ શું હોઈ શકે., મેધાણીની. દરમ્યાનગીરી અર્થાત અભિરૂચી હતી, તે તે ન જ કહી શકાય. દેલવાડા અને જૈન લોક-સાહિત્યકારોનો અભાવ. આ વિષે એક જ સીધે આબુના જૈન મંદિર, ઉત્તર ગુજરાતને સીમાડેથી ઉભા ઉભા અને સરળ પ્રશ્ન હોઈ શકે કે તમારા સ્વામિત્વની વસ્તુ વિકાસ પણ એ સાદ પૂરે છે. અરે શિલ્પીઓને રસમાંથી જેટલી માટે બધી શક્તિ અન્ય વ્યકિત તરફથી ખર્ચવામાં આવે તે કેરણી પડે તેના ભારોભાર એનું આપતા. આનું પરિણામ શું નથી લાગતું કે તમે પ્રસ્તુત વસ્તુનું સ્વામિત્વ ભોગવવા માટેની આવ્યું ? શિલ્પ શાસ્ત્રીઓ અને સ્થાપત્યકાએ મંદિરની લાયકાત મેળવી નથી તેમ જ જો જૈન સાહિત્યમાં શ્રી મેધાણીજી ગેરવવર્ધક કળામાં પિતાની કળાં પ્રત્યેની ભવ્યભાવના રેડી, પરંતુ દરમ્યાનગીરી કરે તો એ માનવું ચગ્ય નથી કે જૈનત્વનું આપણે વસમી વીસમી સદીના શ્રીમતિ કે જેના દેહને એકેએક અણુમાં ભાન ગુમાવ્યું નથી. જૈન તરીકેના આપણા મમત્વને ભાવાર્થ મુડીવાદના આવરણે બંધાયા છે. તેને નથી પડી કળાની કિંમત શું હોઇ શકે જૈન સાહિત્યના ઉંડા અને અડંગ અભ્યાસી થવું કરવાની કે નથી પડી સાહિત્યનો ઉદ્ધાર કરવાની. એ તો. જોઈએ, કારણ કે જુગજુની ભારતની સંસ્કૃતિની રચનામાં જૈનત્વે પિતાનું મનસ્વિપણું વધારે તેજસ્વી અને ચંચળ કેમ બને એંજ 'પણ ફાળે સમર્પે છે. આપણી સંસ્કૃતિ અસ્તિત્વ ભગવતી પ્રકારની ભાવનાને વાંછી રહ્યા છે. હું પૂછું છું કે આજના હોય તે ભારતના અધ્યાત્મવાદને આભારી છે. જયારે જૈનધર્મે કયા જૈન શ્રીમતે, જૈન સાહિત્ય અને જૈન સંસ્કૃતિના વિકાસાર્થે સિંદાય અધ્યાત્મવાદનું જ પ્રબોધન કર્યું છે. કૃષ્ણ યુગથી માંડી પિતાને જીવનકાળ સમર્યો છે? તેઓ તે કેવળ લક્ષમીના ગુલામે સાંપ્રત યુગ સુધીનું આખુંય લોક-સાહિત્ય અવલે શું તે બની જૈન સાહિત્ય કે જૈન સંસ્કૃતિનું ગમે તે થાય તેની લેશ માત્ર હેમાંથી કંગાર, વીર, કરૂણ કે બીજા તેવા રસનું સંમિશ્રણ પરવા ર્યા વિના પૈસા પાછળ દિવાના બન્યા છે. આમ સંગીન હશે પરંતુ આજ સુધીના લોક-સાહિત્યના ઇતિહાસમાં ભક્તિરસે આર્થિક શકિત હોવા છતાં પણ જૈન સાહિત્ય પ્રત્યે પોતાની ફરજ બજા જોઈએ તેટલું સ્થાન મેળવ્યું નથી. જ્યારે જૈન સાહિત્ય નર્યું વવામાં નિષ્ફળ નિવડી એ શ્રીમતિ સમાજને કલંક તેમજ ભારરૂપ ભક્તિરસથી તરબળે છે. આજ કારણુને લઈને જૈન સાહિત્ય થઈ પડ્યા છેઆજે જે તેમને ઝગડા હાડવા દો તે તેમાં જરાય પ્રજાવાદને પ્રગતિના પંથે હેના ભકિતરસદ્વારા માર્ગદર્શક થઈ પડે પાછા નહિ પડે. આમ તેમની વિલીન થતી શકિત જોઈ ખેદ એમાં શંકાને જરાએ સ્થાન ન હોય. પરંતુ સાહિત્યકારોનાં ઉપન્ન થાય એટલું જ નહિ પરંતુ સમાજ તેમજ રાષ્ટ્રને માટે અભાવને અગે જૈન સાહિત્યમાં છુપાયેલું લોક-સાહિત્ય દિન પણું શરમને વિષય પણ ગણી શકાય. ' પ્રતિદિન કરમાતું જાય છે.
જે
લેક સાહિત્યના મેધા અભિલાષ આપણે પ્રજાવા પામી આજે તે આપણને આપણાં પોતાના સાહિત્ય અને શક નથી, તેનું કારણ શ્રીમતિની તુમાખીજ કહી શકાય, સંસ્કૃતિ વિષે જરાય અભિમાન નથી... આજે તે આપણે ગણ શિષ્ટ અને સંસ્કારી સાહિત્ય હું પ્રથમ ભાગમાં જણાવી. ગયા
પ્રદ વિષય કંકાસ થઈ પડ્યો છે. આપણને આજે એક બીજા તેમ ભાષા શાસ્ત્રી, અક્ષર શાસ્ત્રી અને શબ્દ શાસ્ત્રીઓએ જ - સાધુઓ સામે ગાળી પ્રદાન કરવાનો તેમ જ અયોગ્ય લેખ લખ- રચ્યું છે. આ વર્ગ શ્રીમતિ સાથે નીકટ પરીચયમાં આવતા - વાને ભયંકર અને ચેપી રોગ લાગુ પડે છે. નથી સંસ્કૃતિ કે હાઈ કેટલાક શ્રીમતિની સહાયથી આ વર્ગનું સર્જત લેવાથી
સાહિત્યનું અભિમાન રહ્યું આપણને. પરંતુ આપણે કંકાસ સાહિત્યમાં પ્રજા જીવનનું સાચુ ચિત્ર આલેખી શકયો નથી તેનું ' ગ્રંથિથી જોડાઈ આપણી આશાભરી પ્રેરણાત્મક ઉદબોધદાક્ષીની કારણ તેને સામાન્ય અને દલીત પ્રજા વચ્ચે રહી જીવનને માતાસંસ્કૃતિને સંહાર કરવા બેઠા છીએ.
મૂલે આદેશ આલેખવાને અવન અવસર તેને સાંપ નથી. .., આમ સંહાર કરી આપણે સાચું જૈનત્વ ગુમાવવા બેસીએ ત્યારે લોક સાહિત્ય લેક જીવનની સાચી છાયાનુંજ દીગુદર્શન - એ આજના, વિપ્લવ સંક્રાંતિ અને ચેતનપ્રેરક યુગમાં કેમ કરાવે છે. લોક સાહિત્યકારને મેટાં સમુહ પ્રસ્તુત વર્ગમાંથી - પાલવી શકે, એ આજના યુગ સૂત્રવાહક યુવાને પળવાર પણ પરિણમે છેઆથી તેમના સર્જેલા સાહિત્યના ગદ્ય પદ્યનાં
કેમ નભાવી લે. જૈનત્વ રાષ્ટ્ર કે સમાજને કદી પણ વિઘાતક વિયેમાં લોક જીવનનું સાચું ચીત્ર આલેખાવ્યું છે ત્યારે એક નિવડયું નથી હેને સાક્ષાત્કાર જૈન સાહિત્ય છે.. જૈન સાહિત્યે પ્રખર સાહીત્યકારની વિચાર સુષ્ટીમાં એ વસ્તુ પરિણમતી નથી, તે એકતા સાધના પ્રત્યે ઉડી દીલજી જે સમપી છે પરંતુ અરે લેક કવીઓએ તે લેક જીવનના મેધા અભિલાષે સરઆજની કેટલીક અધકચરો સાનને પલે ઉપાડનારી સમય જાવતા અનેક રડતાં હદયને હસતાં કર્યા છે અને હસ્તાને રડાવ્યા. ધર્મના સૂત્રોથી વંચિત રહેનારી અવિચારી સંકુચિત વિચારની છે પરંતુ પ્રખર સાહિત્યકારમાં હું હજુ સાચાં ચિત્ર-લેખન વ્યકિતઓએ જૈન સાહિત્યના વિપુલ અભ્યાસથી વંચિત રહી જોઈ શક નથી પણ અક્રોસ એટલો જ છે કે એવા લેક જૈન સાહિત્યને અર્થ કરવામાં પોતાનું મનસ્વિપણું વાપર્યું છે કવી કે સાહિત્યકારીને જોઈએ તેટલે આદર મલ નથી અને એ ખરેખર પૂરાતન જૈન સાહિત્યકારોને અન્યાય કરવા બરાબર આદરના અભાવે કરીને. હજી કેટલું સાહિત્ય ચીમળાઈ જાય છે. પ્રાચિન કાળમાં સાહિત્યને વિકાસ થતા તેનું કારણ શું છે. અને જે સાહિત્ય કે લેક કવીઓ કે સાહિત્યકારોના હૈયે એ એક અગત્યને પ્રશ્ન છે. પ્રાચિન ભારતના જૈને, કળા જન્મી હૈયેં મરે છે, તેની સર્વ જવાબદારી આપણા શ્રીમતિમાં સાહિત્ય અને શાસ્ત્રના પરમે પાસ ના ભલે તેઓ તે વિષયમાં “ રહેલી ધુણાત્મક દ્રષ્ટિ જે ગણી શકાય. જેઓએ હજુ સુધી લેક
Page #8
--------------------------------------------------------------------------
________________
८८
AN ANA
પ્રબુદ્ધ જૈન
धर्मों में भिन्नता.
fear होती हैं या नहीं इस प्रश्नका उत्तर देनेके पहिले संक्षेप में यह विचार करलेना उचित है कि धर्म क्या है ? और उसकी आवश्यकता क्यों हुई ? जिस कार्य के लिये धर्मकी आवश्यकता हुई धर्मोकी भिन्नता उसकार्य में साधक है या बाधक ? यदि बाधक है तो वह भिन्नता नष्ट की जा सकती है या नहीं ? अथवा उसकी बाधकता का लोप किया जा सकती है या नहीं ?
MAMA
ता० ७-१-३३
अनुस्वार जब यह काल नष्ट हो गया तब राजा श्रीमान् आदि पैदा हुए, कष्ट बढे । उसके बाद अनेक धर्म पैदा हुए। इससे यह बात सिद्ध होती हैं कि जबतक समाजमें विषमता पैदा नहीं होती, समाज दुःखी नहीं होता, तब तक कोइ धर्म पैदा नहीं होता । धर्मकी उत्पत्ति दुःख को दूर करनेके लिये ही हुई। गीता का यह पसिद्ध लोक भी इस बातका समर्थक है:यदा यदाहि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानम् सृजाम्यहम् || ईश्वरको अगर हम घमे प्रवर्तक मानेतो इसका यहि अर्थ है कि दुःखको दूर करने के लिये ईश्वरका या धर्मका अवतार होता है। महात्मा बुद्धने संसारको दुःखसे छुडाने के लिये एक धर्म संस्थाको जन्म दिया । महात्मा ईसा, महा. पुरुष मुहम्मद आदि, संसारके सभी धर्म संस्थापकाने दुःखी समाजके दुःखको दूर करनेके लिये धर्मसंस्थापना की है और अपना जीवन अर्पण किया है ।
साधारण लोगों की मान्यता यह है कि धर्म परलोक के लिये है यह बात मानी जा सकती है कि धर्मसे परलोक सुधरता है, परन्तु धर्मोकी उत्पत्ति लौकिक आवश्यकता का ही फल है । पारलोकिक फल तो उनका आनुषङ्गिक फल है। जैन धर्मके अनुसार जिस समय यहां भोगभूमिथी अर्थात् युगलि योका युग था उस समय यहां पर कोई भी धर्म नहीथा - यहाँतक कि जैनधर्म भी नहीं था ? इसका कारण यही है कि उस समय मनुष्य को कोइ लौकिक कष्ट नहीथा ! उस समय साम्यवाद इतने व्यापक रूपमें था कि प्राकृतिक दृष्टिसे भी लोगों कोई विषमता नहीं थी । जनशास्त्रं कहते हैं कि उस समय स्त्री पुरुषोंके शरीरकी द्रढता में भी विषमता नहीं थी, उस समय कोई राजा या अफसर नहींथा, वैयक्तिक सम्पत्ति नहीं थी, अत्याचार अनाचार आदि नहीं था, स्वामी सेवकका भेद न था ! जैनशास्त्र उस कालको पहिला आरा या सबसे 'अच्छा काल कहते है और कहते हैं कि उस समय वहां कोई धर्म नहींथा। जैनशास्त्रोके इस वर्णन के पोषणमें आज हम ऐतिहासिक प्रमाण भलेही न देसके परन्तु उससे इतना तो मालूम होता है कि जैन धर्मके संस्थापक प्रवर्तक और संचालक जिसे सबसे अच्छा काल कहते हैं वह काल धर्म रहित था, श्रीमानों और गुरुओं के बोझसे रहित था। जैनधर्मके સાહિત્યને જોતા આવકાર આપ્યા નથી, કાઇ ભાજક કે હાકાર નવા છંદ રચી લાવે તેની કળાની કદર કરવામાં આવશે નહિં, પરંતુ તેને અવગણવામાં આવશે આવા પ્રસંગે ઉપસ્થીત થતાં અનેકગણું લોક-સાહિત્ય દટાઇ જાય છે. અને તેથી તે સાહિત્યમાં રહેલી વિશિષ્ટાના સામાન્ય પ્રજાને • साल भगी रातो नथी. हि जैन साहित्य કયાં આવ્યું. કેટલુંક જૈન સાહિત્ય ઍવુ છે કે જેને જૈન તેમ જ જૈનેતર પ્રજા પણ ગાય છે તેમ જ વાંચે છે. આનંદ-દેવરિએ બનાવેલ છે. તે સરલ અને સુંદર બાલધિની નામની
વિદ્યાનાને ખુશ ખબર. ( न्यायना अपूर्व यथ )
જેની લાંબા સમયથી રાષ્ટ્ર લેવાઇ રહી હતી અને જે કલકત્તા, મુંબઈ અને બીજી અનેક યુનિવર્સિટીના ગ્રેજ્યુએટના ધ્રાસમાં’ન્યાય પ્રથમામાં, અને એજ્યુકેશન ખાડ માં દાખલ થયેલ છે, ते न्यायो अद्वितीय ग्रंथ “प्रमाणनयत-स्वालोक" (प्रभाणुनयતત્ત્વાલેાકાલ કાર) કે . જેને ન્યાયશાસ્ત્રના ધુરંધર વિદ્રાન વાદિ
ઘનજીના પો તેમ જ ધીરાત્રેજયજી, વિજ્યજીના સ્તવના તેમ જ સઝાયા . એવાં છે કે જેમાંથી લેક-સાહિત્યમાં એક નવા જ રસ દાખલ કરી શકાય. એટલું જ નહિ પરંતુ ભારતની
સંસ્કૃતિની પુચના માટે કેટલાંક જવલંત દ્રષ્ટાંતો પણ સંપ્રાપ્ત કરી શકાય. જો કે આ સ્તવન અને સઝાયેામાંનુ કેટલું ક સાહિત્ય જૈન જૈનેતર સમાજમાં પણ ગવાય છે. પરંતુ સમાજ પાસે નથી લેક-સાહિત્યકાર કે નથી તેવા સાહિત્યકારોને આશ્રયદાતા, જો આ બન્ને વસ્તુ સાંપડે તે ભારતીય સંસ્કૃતિના નિંહાસમાં સુંદર સટ્ટા ઉમેરનાર જૈન સાહિત્ય સાહિત્યની આલમમાં અનેખું અમરત્વ ભાગવે અને જૈન સાહિત્યમાં રહેલુ વિશિષ્ટ જગતની પ્રજા પણ જાણે.
તદ્દન નવી અપ્રસિદ્ધ ટીકા સાથે થોડા સમયમાં બહાર પડશે. આ ગ્રંથને ન્યાય-કાવ્યતીર્થ, તર્કલ'કાર મુનિરાજશ્રી હિમાંશુવિજયજીએ એડીટ કરેલ છે અને જેમાં નેટ, પાઠાંતર, અનુક્રમણિકા આદે આપી પ્રસ્તાવનામાં ગ્રંથ, યકાર અને જૈન ન્યાયના વિષયમાં સારો પ્રકાશ પાડયા છે. અાવીશ રતલી સુંદર કાગળમાં, ક્રાઉન સેાપેછ સાઇઝમાં લગભગ સવાસો પૃષ્ઠન हमार अथनी हिम्मत मात्र । ०-१४-० ध्याना . પોસ્ટેજ અલગ.
धर्म सुखके लिये इस सर्वसम्मत बातको सिद्ध करनेके लिये अधिक प्रमाणदेकी तो जरुरत ही नहीं है किन्तु साथही उपयुक्त वक्तव्य से यह बातमी सिद्ध होती है कि धर्म, समाज के एहिक (वर्तमान) दुःखको दूर करनेके लिये पेदा होता है ।
धर्मकी आवश्यक्ता कयों हुई जब हमें यह बात मालुम हो गइ तब, धर्म क्या है, इसके समजने में कठीनाई नही रहजाती ! क्योंकि धर्म जब दुःख दूर करनेके लिये है तब जन कार्यों से दुःख दूर हो सकता है वे कार्य धर्म कहलाये । जब सभी धर्म दुःख दूर करनेके लिये है, तब उनमें परस्पर विरोधता होनाही न चाहिये उनमें जो भिन्नता होगी वह तास्विक भिन्नता न होगी, किन्तु उनके व्यवहारिक रूपांकी भिन्नता होगी, इतना ही नहीं किन्तु व्यावहारिक रूप के बाह्य कारणोकी भिन्नता होगी। -- अपूर्ण.
भगवातु डेटा:भेसस थे. मेभ, भेन्ड हैं . ) श्रीविनयधर्भ सूरि श्रथभागा भु. पालीताणा. ઘેટા શરાકા - (डाही भावाउ) उन (भगवा) Printed by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid Bunder Road Bombay, 3. and Published by Shivlal Jhaverchand Sanghvi for Jain Yuvak Sangh. at 26-30, Dhanji Street Bombay, 3.
Page #9
--------------------------------------------------------------------------
________________
યુવક પરિષની આવશ્યકતા
છુટક નકલ મે યાંર્ષિક રૂા. ૨-૮-૦
પ્રબુદ્ધ
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા અજાવતુ નૂતનયુગનું જૈન સાપ્તાહિક
શ્રીમતી
શ્રીમાન્
Reg, No. B, 2917 Tele. Add Yuvaksangh'
જૈન
શ્રી સુઈ જૈન યુવક સંઘનું મુખપત્ર, તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
સામાન્ય સભા.
સરે યુલર
=
વર્ષ ૨જી, અંક ૧૫ મે. શનીવાર તા. ૧૪-૧-૧૯૩૩:
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ.
ZF 59.3.
હૈના અને ભાઇએ,
વિ. વિ. સાથે વિજ્ઞપ્તિ કે મજકુર સભાની એક મીટીગ તા. રર-૧-૩૩ રવિવારના રોજ રાત્રીના આઠ વાગે (સ્ટા. ટા) શ્રી સંધની ઓફીસમાં નીચેનું કાય કરવા મળશે. તે પ્રસગે વખતસર જરૂર પધારશે. ૧ કાય વાહક સમિતિએ પાસ કરેલ ઓડીટ એલ હિંસામ તથા રિટ પાસ કરવા. ૨ ઉમેદવાર પદ્મ ઉપરથી, કાયવાહક સમિતિ, મત્રીએ અને એડીટરોની ચુટણી કરવા. આપણા સંધના ધારાધેારણમાં સુધારો વધારો સુચવને ભાઇ મનસુખલાલ હીરાલાલ લાલનના ખરા રજુ કરવામાં આવશે.
૩
લી સેવા.
મત્રીએ.
હેાય તેએ સાથે લેતા
તા. ક!સલના સભ્યનું તથા “પ્રબુદ્ધ જૈન”તુ જેઓએ લવાજમ ન ભર્યુ. આવવા મહેરબાની કરે.
ઓડીટ થએલા ચાપડા શ્રી સધના સભ્ય માટે જોવાને એફીસમાં ખુલ્લા છે.
શ્રી મુંબઇ જૈત યુવક સંઘના સભ્યાન અગત્યની સૂચના
વિ. માં વિજ્ઞપ્તિ કે મજકુર સધની તા. ૮–૧–૩૩ ના રાજ મળેલ કાર્યવાહક સમિતિએ ચાલુ સાલના વહીવટ માટે નવી કાય વાહક ાિંતની ચુંટણી કરવાનું ધારણ ઉમેદવાર પત્રપર નકકી કર્યું છે તે તે લેવાની છેવટની તારિખ રર–૧–૩૩ નકકી કરી છે, તેથી આપને ઉમેદવારી કરવી. હેય તેા નીચે મુજમ પત્ર ભરીને મુકરર કરેલ મુદત પહેલાં માકલી આપશેા. અને જેવણ આપના યુવક સ'ઘના સભ્ય હોય તેવા કોઇપણ ભાઈની ટેકો આપનાર તરીકે પત્રકમાં સહી કરાવરો.
લી સેવા.
ઉમેદવાર પત્ર.
મુંબઈ તા.
-૧૯૩
શ્રી મુખ′ જૈન યુવક સત્યના મત્રીએ જોગ,
મુંબઇ
વિ. માં હું નીચે સહી કરનાર શ્રી મુબઇ જૈન યુવક સંઘના સભ્ય છું, અને કાર્યવાહક સમિતિની નવી ચુટણીમાં મારી ઉમેદવારી જાહેર કરૂ છું તેની નોંધ લેશો.
લી.
ટેકા આપનાર સભ્યની સહી
ઉમેદવારી કરનાર સભ્ય શ્રી જૈન યુવક સધના સભ્ય છે અને તેઓને હું ટેકો આપુ છું.
લીટ
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ ન.
તા ૧૪-૧-૩
પ્રબુદ્ધ જૈન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
સંસ્કૃતિઓનું કેન્દ્ર. અહિંના વાતાવરણમાં જે વિચારણા ___सच्चस्स आणाए से उवहिए मेहावी मारं तरइ ।। ચાલશે, જે રાહ નક્કી થશે તે સર્વમાન્ય થશે કારણ કે ત્યાં | હે મનુષ્યો ! સત્યને જ બરાબર સમજો. સત્યની આજ્ઞા પ્રત્યાઘાતી બળનું પણ અસ્તિત્વ છે. પરે ખડે થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.'
એથે નંબરે ઉજજૈન આવે છે, આર્યાવર્તનું આ પૂરાણું
(આચારાંગ સૂત્ર) નગર હજુ પણ વિદ્યા અને ક્રાંતિનું કેન્દ્ર છે, હિન્દુ સંસ્કૃતિમાં :::
2:2213Aresearch engine ::::::::::::
ana આ નગરનું અનોખું સ્થાન છે, હેને પવિત્ર તીર્થ પણ માન
વામાં આવ્યું છે. દર બાર વરસે અહિં એક મેળો ભરાય છે,
હેને કુંભ મેળે એ નામથી ઓળખવામાં આવે છે, આ
મેળામાં મ્હારથી એટલે કે હિન્દુસ્તાનના જુદા જુદા સ્થળેથી - શનીવાર તા. ૧૪--૩૩
લગભગ દશથી બાર લાખ માણસ ભેગું થાય છે. હેમાં અનેક
સાધુઓ પણ આવે છે, આ બધાને સીધું સ્ટેટ પુરૂ પાડે છે, એટલે યુવકે પરિષની આવશ્યકતા
વાલીયર સ્ટેટને આ મેળાને અંગે લગભગ પંદરથી વીસ લાખનું ખર્ચ કરવું પડે છે. આ શિરસ્તો .કે મહારાજાના વખતથી ચાલ્યો આવે છે, ને ત્યાં દરેક ધર્મના કેપો પડે છે. આ પ્રસંગને
લાભ લેવા ખાસ કરીને વ્યાખ્યાતૃ ચુડામણિ શાસનદીપક મુનિગતાંકમાં યુવક પરિપની આવશ્યકતા શા માટે છે, તે
રાજ શ્રી વિદ્યાવિયજી મહારાજ ઉપર દૃષ્ટિ હરે છે. હેમનામાં આપણે વિચારી જોયું, હવે ક્યાં ભરવી, કઈ રીતે ભરવી વગેરે
ઉત્સાહ છે, સમાજ અને ધર્મને ઉન્નત બનાવવાની ભાવના છે, પ્રશ્ન આજે વિચારી જોઈએ.
ભૂતકાળમાં યુવકને અનેક વખત પ્રેરણા આપી છે, તેઓ જે . પ્રથમ તો યુવક પરિષ એવા સ્થાનમાં ભરવી જોઈએ કે
ધારે તે આ પ્રસંગને લાભ જૈન સમાજને જરૂર મેળવી આપે જયાં સ્વતંત્ર વાતાવરણ હોય, કાર્યવાહકે ઉત્સાહી હોય સેવા
કારણ કે વાલીયરની મહારાણી સાહેબ તથા ત્યાંની ગવર્નમેન્ટમાં ભાવી, શાસન અને સમાજેન્નતિના પિપાસું હોવા જોઈએ.
હેમની પૂરેપૂરી લાગવગ છે એટલે પૂરતી સગવડ સાથે આપણે મુંબઈ આ બોઅંત માટે કેન્દ્ર છે. દુનીયાની દરેક પ્રવૃત્તિના
ત્યાં સારામાં સારો સ્વતંત્ર જૈન કેમ્પ ઉભો કરી શકીએ, જે પડ્યા પહેલાં અહં જ પડે છે, અહિંથીજ વિવિધ પ્રવૃત્તિનાં
કે ગુજરાતીઓ માટે આ સ્થળ દૂર જરૂર છે પણ ઉજૈન એ રૂપમાં તે હિન્દુસ્તાનનાં દરેક વિભાગમાં ફરી વળે છે. યુવક
ઐતિહાસિક દૃષ્ટિએ બહુજ મહત્વનું શહેર છે, વળી, કુંભને ' શકિતનું મૂર્તિમંત સ્વરૂપ જેવું હોય તે અહિંથીજ મળી
મેળે છે, અનેક પુરાણા સ્થાનો ઉજજૈનમાં જોવા જેવાં છે, શકશે. આ યુવક શક્તિને સદુપયોગ કરવાનો કોઈ ભાવનાશાળી
ત્યાંના ખંડિયેરે આજે પણ કાળનો પડઘે ઝીલતાં શર્ય અને , નિશ્ચય કરી આગેવાની લે તે જરૂર તે સમાજ અને શાસન માટે આવકારદાયક થઈ પડે, હેમાં જરાયે શંકા નથી. મુંબઈને
જાહેરજલાલીનું મૂર્તિમંત સ્વરૂપ ખડું કરે છે. આપણે ત્યાં પણ
ઉજજૈન તીર્થ તરીકે મનાયું છે. એવંતી, પાર્શ્વનાથનું એ આંગણે અનેક વખત આવી પરિષદ ભરાઈ છે, હેનાં યુવકને
ધામ છે, સિદ્ધસેન દિવાકર જેવા મહર્ષિઓએ વિક્રમ જેવા એ બાબતને સંપૂર્ણ અનુભવે છે. જો કે પરિષદમાં કઈક
- પ્રતાપી રાજાઓને અહિંથીજ પ્રતિબંધિત કર્યા હતા, એટલે આ વખત આપણી દૃષ્ટિએ નિષ્ફળતા સાંપડે છે, પરંતુ પ્રમાણિક
સ્થાન પણ કંઈ જેવું તેવું નથી. વળી મુનિરાજ શ્રી વિદ્યાઉોયા જે કાર્ય કરવામાં આવે છે તે દિ નિફળ નિવડતુજે, વિજયજીને પણ આપણે પૂરેપૂરો લાભ લઈ શકીએ. માળવાના. નથી. આપણે ફરી વાર શા માટે પ્રયત્ન ન કરવું ? યુવકોમાં અગર મુનિશ્રી આ બાબત પ્રેરણું રેડે તે જરૂર
બીજે નંબર વડોદરા અમારી દૃષ્ટિ સમક્ષ તરવરે છે સમાજને આવશ્યકીય લાભ થાય. વડેદરા એ દરેક બાબતમાં ગુજરાતની મોખરે છે, સામાજીક આ ચાર સ્થળે શિવાય મારવાડનો ગોવાડ પ્રાંત પણ અને રાજકીય, અને સુધારાઓમાં મોખરે રહે છે, ત્યાંના અગર ધારે તે આ કાર્ય હાથમાં લઈ શકે, ત્યાં અનેક સુધાયુવકે માં શકિત છે, ઉત્સાહ છે, જેમ અને કાંઈ કરવાની રાઓને અવકાશ છે, ત્યાં પણ અમુક કાર્યકર્તાઓ છે કે જેઓ
તૈમુન્ના છે. વડોદરા જો ધારે તે સમગ્ર જૈન સમાજનાં યુવકનું આવું સંગહન ઇરછે છે. ખાસ કરીને સેહનલાલજી અને * એ સંગાન કરી શકે, મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી મહારાજ પુખરાજજી છે તો હેમને માટે આ કાર્ય ઘણું જ સરળતા જે આ બાબત માટે નિશ્ચય કરે તે કંઈ અશકય નથી. ભર્યું છે. આ બધાં સ્થાને યુવક પરિષદ્ માટે અનુકૂળ છે, 3 કે ત્રીજે નંબરે ખંભાત આવે છે જે કે અહિં નવા અને આવા કાર્યો જે સ્થાનિક યુવકો હાથમાં લે તે ખર્ચ માટે તે જુના નેનું સમાન બળ છે. પરંતુ સમાજના ઇતિહાસમાં ચિંતાજ ન હોય, કારણ કે સ્વાગત સમિતિમાંથી ખર્ચ ઉભો ખંભાતેનું સ્થાન કંઈ ઉતરતું નથી. પ્રસિદ્ધ જૈન પુરીઓમાં થઈ શકે છે. જોઈએ છીએ આટલા સ્થાનમાંથી યુર્વક પરિબંદુ પણું ખંભાતનું સ્થાન અપૂર્વ છે. ભૂતકાળમાં અનેક વખત
ભરવા કાણું પહેલ કરે છે? સમાજના અધિષ્ઠાતાઓએ અહિંથીજ પ્રેરણા મેળવી સમાજની સ્થિતિમાં ફેરફાર કર્યા છે. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર, દરેક ? ચાપડાઓ આવી ગઈ છે. ' માટે અહિંથી આપણે ખૂબ પ્રેરણા મળી છે. આજે તે પજુસણ વ્યાખ્યાન માળાની ચિપડીએ' ? કાં પહેલ ન કરે? ત્યાં પણ ઉત્સાહી અને આભેગી યુવાનોનું
સાનાનું રે છપાઈને આવી ગઈ છે. ગ્રાહકોએ ચુવક સંઘની
. અસ્તિત્વ જરૂર છે, “ચેકસી” જેવા જે વિચાર કરે તે જરૂર ;
તા જરૂર છે એફીસમાંથી લઈ જવા મહેરની કરવી. દીર
- આ લાભ મેળવી શકે, ખંભાતે એટલે નવી અને જુની અને કાયદાના થયા હોય
દિ
યુ
.'
-
Page #11
--------------------------------------------------------------------------
________________
તા. ૧૪-૧-૩૩
પ્રબુદ્ધ જૈન
,
-
ના ઉપાશ્રયને નાતે હ
ભા અને કિંમત. રોજથીની
ની છે, એટલે એમને
પા............. ......
૫ ત્ર .
આ ભંડારમાં લગભગ પોણાસા તાડપત્ર ઉપર લખાએલ કિંમતીપુસ્તકે સાધ્વીના ઉપાશ્રયમાં એક કબાટમાં અંદર પડેલાં જોયાં.
સંધ સાસાયટીના ઝઘડા અંગે પુસ્તકનું લીસ્ટ જોવા ન મળી જૈન સમાજની હતી, કીર્તિ વિ. જે કહો તે તેના જૈન
શક્યું એટલે ડાક પુસ્તકાના બંધને છોડી જોયાં તો કેટલાક મંદિર અને જ્ઞાન મંદિર છે, એમ કહીએ તો ખોટું નથી. , પુસ્તકોમાં ઉધેઈએ ઘર કરી ખરાબી કરી છે. છતાં ખેતરવસીના આ બન્ને મંદિરોમાં જૈન મંદિરમાં પૈસાની દ્રષ્ટિએ શહેરની પાયામાં આવેલ ઉપાય
ને મંદિરમાં જેને મારામાં પૈસાના કોષ્ટએ રીઉના પાડામાં આવેલ ઉપાશ્રયનાં ઠેકેદાર શ્રી ધર્મોવિજ્યજીએ તેમના સ્થિતિ સારી ગણાય, ત્યારે ગામડાની સ્થિતિ ઘણે ભાગે સારી ' 'અને તેમની સાળીઓના ઉપાશ્રયમાં પિતાના નામની તકતીએ ન ગણાય. જ્ઞાન મંદિરોની સ્થિતિ શહેર કે ગામડે કોઈ સ્થળે મારવામાં જેટલી કાળજી અને ચોકસાઈ બતાવી છે, તેટલી સમાજને શોભાવે તેવી તો નહિ જ, જ્ઞાન મંદિરમાં આપણું ચોકસાઈ આ બેનમૂન ગ્રંથ માટે બતાવી હોત તે જેની કિંમત પાટણ અગ્રસ્થાન ભોગવે છે. અહિં ઘણાજ કિસ્મતી અને
પણ આંકી શકાય નહિં તેવા નમય ગ્રંથની આ સ્થિતિ એનમન જ્ઞાન ભંડારો છે. તે જૈન સમાજ તે શું પણું જૈનેતર થાત નહિં. પુસ્તકની આ સ્થિતિ સંધ સંસાયટીના ઝધડાએ. અરે પાશ્ચાત્ય વિદ્વાનો પણ જાણે છે. "
નથી કરી. પરંતુ સાધુ, અને શ્રાવાની ,-એકાળજી કહે-કમ - પેરીસમાં રહેતા ડે. સીલ્વનલેવી જૈન સાહિત્યના અભ્યાસી
અકકલ કહો, ગમે તેમ પણ તે પુસ્તકોના ઉદ્ધારની જેમ બને ગણાય છે, તેમને જૈન સાહિત્ય માટે માન છે, એટલે પાટણના તેમ તાત્કાલીક જર છે ઢીલઃ
તેમ તાત્કાલીક જરૂર છે. જો ઢીલ થશે તે ભૂકંકા થઈ જવા જ્ઞાનભંડાર અંગે માન હોય તેમાં નવાઈ શી? તેમણે પેરીસમાં
સંભવ છે. એટલે તેના વહીવટકર્તાઓને અથવા જે સાધુની નામદાર ગાયકવાડ સરકારની લીધેલ મુલાકાતમાં સાહિત્યની કે વાતચીત કરેલી એટલે તેમાં પાટણના ભંડાર : અંગે પણ વાત * *
સત્તા હોય તેમને વિનવિએ છીએ કે આ પુસ્તકૅનો જહદી ઉદ્ધાર કરે. થઈ હોય તે બનવાજોગ છે..
* બપોરના સાગરના ઉપાશ્રયનો નાનો ભંડાર જે. મહાનામદાર ગાયકવાડ સરકાર સાહિત્યના રસિયા અને હિંમત રાજશ્રીની દેખરેખથી સાચવણી સારી છે. પરંતુ ચોમાસામાં આંકનારા રાજવી છે, એટલે એમને સાહિત્યના ફેલાવા અંગે ઉપાશ્રયનાં છાપરામાંથી પાણી પડતું હોવાથી પુસ્તકોના કબાટને એમના રાજયમાં અનેક સગવડ કરી છે, પછી તેમની જ નુકશાન પહોંચે છે. તે ઉપાશ્રયના સંચાલકે આ બાબત કાળજી હકુમતના શહેરમાં બેનમુન પુસ્તકના ભંડારે હોય તે જોવાની રાખશે. નાના ભંડારને નીહાળી, ભાભાના પાડે આવેલ જ્ઞાન કિ તપાસવા ઇચ્છા થાય એ બનવાજોગ છે, એટલે તે તપાસી ભંડારને જોયો. ત્યાં હસ્તલેખીત પ્રતો સારા પ્રમાણમાં છે. પણ તેમ આજસુધી પ્રગટ થયા ન હોય તેવા અગત્યના હસ્તલેખિત અવ્યવસ્થીતતાને લીધે વ્યવસ્થિત કરવાની જરૂર છે. પુસ્તકો પ્રગટ કરવાને તેઓએ શ્રી ભટ્ટાચાર્ય, પંડિત શ્રી લાલ- ' આ પ્રમાણે પાટણના જ્ઞાન ભંડારોનું નિરીક્ષણ કરી ચંદભાઈ, શ્રી ભાટે સાહેબ, રા. રા. મહાસુખભાઈ વિગેરેની એક કમીટિએ જે સૂચનાઓ કરી તેમાંની મુખ્ય સુચનો એ હતી કે કમીટિ નીમી. આ કમીટિએ પાટણ પધારીને તા૦ ૪-૧-૩૩ દેશ પંદર હજાર ખર્ચા એક નાનકડું જ્ઞાન મંદિર બાંધી ના રોજ સાગરના ઉપાશ્રયમાં બિરાજતા શ્રી પવતંકળ કાન્તિ- પાટણના તમામ ભંડારોનો તેમાં સંગ્રહ કરી સ્ટીલના કબાટમાં વિજયજી મહારાજની મુલાકાત લીધી. અને તેવણની સાથે લાકડાના ડબાઓ અંદર પુસ્તકા રાખી કેન્દ્ર બનાવવામાં આવે વાટાઘાટ બાદ મુનિરાજ શ્રી ચતુરવજ્યજી તથા મુનિરાજ શ્રી તે તે માટે જોઈતી સલાહ, સૂચના અને જરૂર પડે તે તે આવીને પુણ્યવિજયજી તેમ નગરશેઠ કેશવલાલ ભાઈ, રા. વિદ્યાધિકારી જાતે કામ કરી જવાની પંડિતજી અને ભટ્ટાચ. ખુશી બતાવી. અને રા. વહિવટદાર સાહેબ વિગેરે મડળી જ્ઞાન ભંડારો જોવા નીકળી. જેવી રીતે પાટણ જ્ઞાન ભંડારે માટે પ્રખ્યાત છે. તેવીજ I પહેલે દિવસે એટલે તા ૪-૧-૭૭ ના રોજ વખતછની રીતે લક્ષ્મી ભંડારા માટે એટલે ધનીક માટે ૫ણું જાણીતું શેરી અને સંઘવીના પાડાના જ્ઞાન ભંડારનું નિરીક્ષણ કર્યું, જે
તુ રવિણ લે જે છે. અને તેમાં પણ આપણી સમાજ અગ્રસ્થાન ભોગવે ભંડારે માટે શ્રી પવર્તક કાન્તિવજયજીના પ્રયાસ્થી તેના છે. છતાં લમી નંદન! બેપરવાહ' છે અથવા અણુમલ ઉધારનું કામ ચાલુ થઈ કબાટે તૈયાર થઈ ગયાં છે. લાકડાના
જ્ઞાનની કિંમત નથી. માટે તે પાટણમાં દશ પંદર હજાર ડભાઓનું કામ ચાલુ છે એટલે ટુંક વખતમાં તે ભંડાર , કંઈક વ્યવસ્થિત થઈ જશે એમ લાગે છે. ' ' '
" : શું? લાખના ખર્ચે તમામ સગવડવાળું સુંદર જ્ઞાન મંદિર ' બીજે દિવસે ઝવેરીવાડામાં શ્રી વાડી પાર્શ્વનાથજીના ઉભું થઈ જાય. ઉજમણાં માંડીને, સંધે કાઢીને, બે દહેરાસરજીનો ભંડાર અને તેની વ્યવસ્થા જોઈ. સાથે ભૂતકાળમાં ટંક મીસ્ટાજ ઉડાડીને, હુંસાતુંસી કરીને, લાખના ખર્ચ લાકડા કામની ઉત્તમ કારીગરીથી શોભતા દહેરાસરની જગ્યાએ કરનારાએ જ્ઞાન મંદિરની મહત્તા વિચારશે ? જે વખતે જ્ઞાન પાષાણુમય ગગનચુંબી મંદિરમાં પ્રાચિન પાષાણ પરિગ્રહ અને ભંડારોનાં અનેક કિસ્મૃતિ ગ્રંથ જીવાતના ભોગ બની ભૂકે પ્રતિમાઓ જોઈ હર્ષ થશે, પરંતુ જીના મંદિરના લાકડ કામના બની જવાથી નદીમાં પધરાવાતા, તે વખતે તે ભંડારોના ઉદ્ધાર બેનમૂન કળામય નમૂનાઓને સંગ્રહ ન જોતાં ખેદ થયો. જેને માટે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ પારણું રહીને પુસ્તકાની કળાની હિંમત નથી, કારીગરીની પિછાણુ નથી, તેવા તેને સુધારણું કરી ઉદ્ધાર અર્થે અવારનવાર ઉપદેશ આપ્યાજ કરે સંગ્રહ કરે કે પૈસા ઉપજાવી લે ? આપણી કમનશીબી છે કે છે. ત્યારે પાટણમાં ચેમાસાં રહીને ઉપાશ્રય ગજવનારા બીજાઓ તેવા કળામય મંદિરના વિભાગે રાચવવાની કાળઝુવાળા , માન સેવે, એ કેવી નવાઈ ? પાટણના લક્ષ્મીનંદનેને અને પાટણ અથવા તેની કિંમત આંકનારા ઘણું ઓછા છે. " આવતા મુનિરાજોને વિનાવિએ છીએ કે પાટણના જ્ઞાન ભંડાર
છે, વાડી, પાર્શ્વનાથ ભંડાર જોયા પછી, ફોફળીયાવાડામાં માટે વેલાસર એને અને પાટણના આંગણે નમુનેદાર જ્ઞાનમંદિર પિળની શેરી ભેર જોયે, મકાનમાં શરદીને ભાગ વિશેષ ઉભું કરીદે, નહિ તો જે સ્થિતિ છે. તે કાયમ રહેશે, અગર
અને પુસ્તક સાચવવાની કાળજી ઓછી એટલે કમીટીએ સ્થળ: તેમાં બગાડે થશે તે, પુસ્તંકે રહ્યાં છે તે નષ્ટ થઈ જશે.. બદલવાની સૂચના કરી. ખેવસીના પાડામાં ભંડાર જેવા ઉપડયા. તે આપણા જૈનને કપાળ સંભાળવું પડશે.
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જન.
તા ૧૪ ૧-૩૩
અ મ દાવાદના..........અ વ ન વાત સ્વીકાર અને સમાલોચના. - (૧) આણંદજી કલ્યાણજીની પેઢીનાં જે નોકરોનો પગાર
શ્રી પ્રશ્નોત્તર પ્રકાશ દ્વિતીય ભાગ, લેખક મુનિશ્રી વધુ પડતા હતા, તેમના ઉપર કાપકુપની, કાતર ચાલી છે. !
સાગરચંદ્રજી મહારાજ, પ્રકાશક ગોકળદાસ મંગળદાસ લુહારની કેટલાક કાલતુ નેકરને કમી કરવા માટે પેઢી ગંભીર પણે
પોળ અમદાવાદ પિસ્ટ ખર્ચની એક આનાની ટીકીટ બીડવાથી વિચાર કરી રહેલ છે એમ લાગે છે. (૨) માજી સરકારી વકીલ
ઉપરોકત ટેકટ મોકલી દેવામાં આવે છે. આમાં સુખલાલ રા, બ. મણીલાલ ભગુભાઈ ઝવેરી પંચત્વ પામ્યા છે. (૩) રૂઢી
ખૂબચંદ નામના કોઈ માણસે તા.૧૩-૫-૩૨ ના વીરશાસનમાં ચુસ્ત પક્ષની નાની છાવણીઓએ આત્મ વિસર્જન કરવા માંડયું
મુનિશ્રી સાગરચંદજીને પચીશ અને પૂક્યા હતા તેના આમાં છે. (૪) રા. કાન્તિલાલે સવચંદે સ્વ. બુદ્ધિસાગરજીએ મહુડીથી
- ઉત્તરે છે. કરેલ વિહારના સંબંધમાં જે આક્ષેપો કર્યા હતા તે આક્ષેપના
શ્રી નડિઆદ હિન્દુ અનાથાશ્રમના વાર્ષિક રિપોર્ટ - સંબંધમાં એક જાહેર ખુલાસે બહાર પાડી કેટલેક અંશે નમતું
સં. ૧૯૮૭ ની સાલને અમને અવકનાર્થે મળે છે. આપ્યું છે. (૫) પલ પત્રિકાના ભાવિ પ્રકાશનના ભણકાર માત્રથી
આજના સમયમાં કે જયારે હિન્દુ સંસાર. અનેક બદીઓથી રૂઢીચુસ્ત વર્ગને ગગન વજ સમો પ્રચંડ આઘાત થયો છે. ૬)
સળગી રહ્યા છે ત્યારે આવા આશ્રમો આશીર્વાદ સમાન નીવડ્યા
છે, આવા આશ્રમોને પિધવા એ જનેતાની ફરજ છે. રિપોર્ટ સ્વ. શેઠ લાલભાઈ દલપતભાઈના માતુશ્રી ધર્માત્મા શેકણી ગંગાબાંઈનું સ્વાસ્થ લથડયું છે. (૭) મુનિ મહારાજ શ્રી ચંદ્ર
જોતાં સંસ્થા સારી પ્રગતિ કરી રહી છે તે બદલ તેના કાર્યવિજ્યજી પધાર્યા છે. (૮) આણંદજી કલ્યાણજીની પેઢીની
કર્તાઓને ધન્યવાદ. ' ધ્રાંગધ્રા ખાતેની કમીટિ દેરા વિગેરેને ગેરવહિવટ ચલાવે છે,
વીર વિભૂતિ–મૂળ લેખક ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજઅને દેરાસર વિગેરેને હિસાબ બહાર પાડતી નથી, એ વાતની
યજી. અને અંગ્રેજી ભાષાન્તર કર્તા. બી. ભટ્ટાચાર્ય એમ. એ. પિતાને જાણ હોવા છતાં પેઢી તે સંબંધમાં કેમ અખાડા કરે
પી. એચ. ડી. રાજરતન ડીરેકટર ઓરીજીનલ ઈન્સ્ટિટ્યુટ બરેડા છે એ સમજાતું નથી. (૯) ખાદી તેમજ અસ્પૃશ્યતા નિવારણની
પ્રકાશક શ્રી જિન યુવક સંઘ વડેદરા મુળ લેખક મુનિરાજ શ્રી તરફેણને જે ઉપદેશ મુનિશ્રી ઇનચંદ્રજી. આપતા હતા, તે કેટ
* ન્યાયતીર્થ ન્યાયવિજયજી મહારાજે સત્તાવન લેકમાં વીરવિભૂતિ લાક ભાઈઓને ન રૂઓથી મુનિશ્રીને હાલ તુરત.' અમદાવાદ
નામનું નાનું શું અપૂર્વ કાવ્ય રચ્યું હતું. હેનું આ ઇગ્લીશ
ભાષાન્તર છે. કોલેજ્યને માટે આ ઘણું જ ઉપયોગી છે. • છોડવું પડયું છે. (૧૦) રૂઢીચુસ્ત પત્રના એક લેખકને લીલું
નાળીયેર મળ્યું છે, અને કડીયાએ એક બીજા લેખકની શોધમાં છે. આટલી મોટી રકમનું આંધણ મૂકનારાઓને હાઈ સ્કૂલ કે ' પડયા છે, (૧૧) ધોળકા વ્યાયામ મંડળના યુવકે શદ ચતુ-' કઈ સારી લાયબ્રેરી સાપવા કે શ્રાવકાશાળા બેડીંગ આદિને , થીને દિને શ્રી મૂળચંદ આશારામ ઝવેરીના પ્રમુખપદે મળેલી ' , મદદ કરવાનો વિચાર સરખાયે ને આવ્યા એ જ્ઞાન વિષયક
સભા સમક્ષ વ્યાયામના અત્યંત મોહક પ્રયોગ કરી બતાવ્યા બાબતમાં ઉપધાન કરનાર તેમજ કરાવનારાઓની એકંદર ન હતા. -(ર) રાઃ મણીશું, રાકળચંદની, કાપડની દુકાનો મનોદશા કેવી વિચિત્ર હોય છે તે પ્રતિતી કારક છે. જ્ઞાન પ્રત્યે
બહિષ્કાર,સેકારવા માટે છે. ભાઇઓની ધરપકડ થઈ છે. (૧૩) આવા ભયંકર ઉપેક્ષાવૃત્તિ હોય એ જેવું તેવું શોચનીય નથી. શ્રી મોહનલાલ મગનલાલ ઝવેરી ડીસાવાળા''એક ભવ્ય પ્રતિમા . (૨૧. પતે ફરીયાદ માંડવા કે પિતા કે કોઈ બીજા આગળ ગિરિરાજ શ્રી સિધ્ધગિરી ઉપર પધરાવવા ઈચ્છે છે. (૧૪) : ફરીયાદ મંડાવવાની જયાશ્રોએ સાફ ના પાડયાથી જયશ્રીના ગાંધી કારાવાસ સંવત્સરીદીનની ઉજવણી ને -તે જે ભાઈઓની પિતા વિલે મોંએ પાછો ક્યાં છે, વળી ફરીયાદ માંડવા માટે જે તે
ધરપકડ થઈ હતી તેમને છોડી મૂકવામાં આવ્યા છે. (૧૫) તપસ હોવાનું જયાશ્રીના પિતાએ એક દૈનિક પત્રમાં એકાદ * એમ. વાડીલાલની કંપનીનાં સ્વાતં યે શહીદ ભગતસિંહનાં .
માસ ઉપર પ્રગટ કર્યું હતું. તે લાગતા વળગતાઓને એક બેટી ફેટાવાળા કાડૅ જપ્ત થયાં છે. (૧૯) મનસુરિનું આગમન થાય
ધમકી રૂપ હતું એમ સ્પષ્ટરીતે જણાવ્યું છે. જયાશ્રીની ચેકકેસ - તે તેમનું કાળા વાવટાઓથી સ્વાગત કરવાનો વિચાર કેટલાક
- મને વેધક પ્રતિકૃતિ (ફે) જેથી ફરીયાદ કરનારનો પરાજય થાય ભાઈઓના મનમાં આજથીજ ગુંજી રહે છે. (૧) બે ભાઈઓને સ્ટેટ બેલવા માટે દરેકને એક આવા હોવાની છે તે હાલ એક સુયોગ્ય સ્થળે છે. અને ચેડા વખતમાં બહાર 'અને ૫૦ રૂપીઆ દંડ. દંડ ન ભરે તે અવાડીયાની વધુ કેદની પડશે એવી વાત બહાર આવી છે (૨૨) રામવિજયાદ સાધુઓ સજા ફરમાયેલ છે. (૧૮) શ્રી દયામચારીણી મહાસભાના અને કડીયા..વિગેરે સંસાઈટીના કાર્યકરો વચ્ચે થોડા દિવસ ઉપદેશકાએ જેતપુર, પાવી, બેડેલી, આદિ ગામોમાં કરેલું ઉપર પાલીતાણામાં જે વિાંષ્ટ થઈ, હતી. તેને પરિણામે રામપ્રચારકાર્યો અત્યંત પ્રશંસનીય નિવડયું છે. જાંબુડા રાજ્યમાં તૈયાર કોઈ નવા દાવ ખેલવા માંગે છે. એને જય છે. પ્રચારકાર્ય થવાની વકી છે. (૧૯) અમદાવાદ કેન્દ્રરૂપ હોવાથી “ (ર૩) સુધારકમાંથી રૂઢીચુસ્ત બનેલા કડીયાને ધર્મવીર મહાસુતેમજ અમદાવાદનું વાતાવરણ દિન પ્રતિદિન સુંદર અને દરેક ખભાઈ જેવાના પ્રશ્નના જવાબ આપવાનું અત્યંત મુશ્કેલ થઈ રીતે અનુકૂળ થતું જતું હોવાથી અમદાવાદના યુવકના અગ્રગણ્ય ' ' પડયાથી, પતે એક મીલટરી માણસ છે. એટલે સૈનીકને કાર્ય કરે એ યુવક પરિષનું અધિવેશન અમદાવાદમાં ભરવાની ખુલાસા કરવાનું કે જવાબ આપવાનું જ હોય. એમ હેમણે આ ચળવળ સવર ઉપાડી લેવાની અત્યંત" આવશ્યક્તા છે. યુવક જણાવ્યું છે એજ કહી બતાવે છે કે કડીયાક સૈનીકનો સ્વાંગ - સંઘ અને યુથ લીગના નેતાઓ આ દિશામાં કંઈ પહેલ કરે છેડી હવે થોડા દિવસમાં ચતુર્થ સ્વરૂપ ધારણ કરનાર છે ! છે. એ સર્વથા ઈચ્છવા યોગ્ય છે. (૨) આ વખતે થએલા ધન્ય છે કડીયાને
છે . ઉપધાનનો ખર્ચ લગભગ લાખ સવાલાખને અડસટવામાં આવ્યા
. ખબરપત્રી
છે.
રીત
:
Page #13
--------------------------------------------------------------------------
________________
તા
૧૪ : ૩૩
__ _
એકદમ કઘા, લગભગ શીકાર
ના હાથથી છુટેલા હરણની
- . . . . .
-
અને પુસ્તક અને લેખો વારોલા કે જેના
નવું ઇટાલી
--
હોય છે,
પડવા માંડી
જર્મનીથી પત્ર છે.
હજાર વર્ષ ઉપર એક મહાનગરની સંસ્કૃતિને વિનાશ કર્યો હતો.
પણ અત્યારે તેનો કંઈ ઉત્તાપ જણાતું ન હતું. કેણ કહી શકે બોન (જર્મની) તા ૨૯-૧૨-૩૨ પ્રિય ભાઈ
કે તેને એક વખત મનુષ્ય પ્રલયની ભૂખ લાગી હતી ? સૂતેલા ગયા વખતે નેપલ્સ પહેચા સુધીનું વર્ણન લખી પત્ર સિંહને જોઈને જેવી પ્રતિમાને આભાસ થાય તેવી જ કેટલીક બંધ વાન્યા હતા. અમે નેપલ્સ સવારમાં પહોંચ્યા હતા. પણ , લાગણાિ આ મહાગરાને જોઈને થતી હતી.
જ્યાં સુધી ઈટાલીયન સરકારને પાસપોર્ટ અમલદાર અમને અમર સારી થઈ ગઈ છે” અમારામાંના એક ગામમાં જવાની રજા ન આપે ત્યાં સુધી અમારાથી શહેરમાં કે જે મીટરની તહેનાતમાં અત્યાર સુધી ઉભેલા, તેણે આવીને : પગ દેવાય તેમ ન હતું. અમારો પ્રાંત-પ્રવેશ અનુજ્ઞાવિધિ પૂરે કહ્યું, અમે અમારા ટેબલ ઉપરથી એકદમ કુદ્યા, લગભગ શીકા- - થયે ત્યારે સાડા આઠ ઉપર વાગ્યા હતા. નેપલ્સ કે જેના રીના હાથથી છુટેલા હરણની માફક, અમને કોઈને ઉપર જણાવેલ ઇતિહાસ વિષે અનેક પુસ્તક અને લેખ વાંચેલા તે જોવાને ઉતારૂને મેટર માટે ન કહેવાની પણ સુઝ પડી નહિ. મન તલસી રહેલું. વિસવિસ, પોપાઈ, નવું ઇટાલી-(Eascist)
મારે અમને પંપાદ આસ્થા, અમે ઉપર ગયા. જલ્દી વિગેરેને ઝીણવટથી જોવાની દરેક યાત્રિકની મહત્વાકાંક્ષા હોય છે, જદી જોવા માંડયું. પણ મને ઉતાવળ કરવામાં ફીક ના તેથી જે ડ! ક્ષણોમાં જેટલું વધારે નિરિક્ષણ કરી શકાય
પડવા માંડયું, તેથી મેં પાછળ રહી જવાની દરકાર કર્યા વિના તેટલું કરવા અમે પ્રવેશ-અનન્ના મલ્વે સ્ટીમરમાંથી દવા જરા ધીરે ધીરે નિરંક્ષણ કરવા માંડયું. માંડયું. અમે આઠથી દશ જણા સાથે જનાર હતાં. સ્ટીમરથી
રાહેરની રચના અને મકાન મારા મનમાં ખાસ રસ નીચે ઉતર્યા એટલે કેટલાય ભજિયાઓએ ઉત્સાહભેર અમને નહાતાં ઉત્પન કરતાં, પણ તેમને જોઈને તેમના એક વખતના વધાવ્યા, તેમની અતિ ઓછી માગ, તેમનું અતિ ગહનકાર્ય, જીવનને લગતા કલ્પના તરંગો મને આ સમયે તે સાદા, સીધા જેવાની અનેક વસ્તુઓ, ટુંક સમયમાં સર્વે જ્ઞાન આપવાની
રસ્તાઓ ઉપર સ્થિર કરી રાખતા. લગભગ આખું શહેર છેદી શક્તિ વિગેરે વિગેરે ભાવાર્થના વાકયે એ જે લગભગ કોઈ
શોધવામાં આવ્યું છે. પ્રાય: સંપૂર્ણ રચના હજી જેવી હશે વકતાની યાદ આપતા હતા. અમને કંઈ ખાસ અસર કરી તેવીજ દેખાય છે. તેથી એક રીતે અનેક જીંદગીઓનો નાશ નહિ. કારણ કે અમને તરત જ જણાયું કે આ ગૃહસ્થ જણના
કરવા છતાં વિસંવિસે ઉપકાર પણ કર્યો છે. પ્રાચિન સંસ્કૃતિ અમારા યજમાને આગળ જણાવી ગયો છું તે વેપારીઓ વિષયક શોધમાં મોટો ભાગ કલ્પના અને જુજ ભાગજ સ્પષ્ટ કરતાં પ્રમાણિકતામાં બહુ ચઢી જાય તેવા ન હતા.
હકીકત હોય છે. પાંપ:ઈ વિષયક શોધમાં મોટા ભાગ હકીકત અમે મોટર કરી. દરેકમાં પાંચ પાંચ જણા બેસી અને થોડા ભાગજ કપના છે. અને ત્યાં કેટલાં કે બી પિંપાઈ તરફ સીધાવ્યા. શરૂઆતમાં અમારી મોટર ઠીક ઠીક તર સંશોધન કરતાં, પ્રાચિન સંસ્કૃતિ વિષયક સ્મારકામાં તેનું રાલવા લાગી. પણ એવા સાધારણ બને છે. તે ત્યારે આપણે સ્થાને અનીય છે. મને પંપાઈના રસ્તાઓ અને માને. કઈ વસ્તુઓ માટે પહેલાંથી અનેક ચિત્રવિચિત્ર તરશે આધી કાઈ આધુનિક પ્રવૃત્તિના જેટલાંજ જીવંત લાગ્યાં, પાંપાર
છેડવાનું મન ન થયું, પણ છેડયા વિના છૂટકો નહોતો. રાખીએ. તેજ વસ્તુ પ્રાપ્ત થતાં આપણને વધારેમાં વધારે વિશ
સ્ટીમર ચાર વાગે ઉપડવાની હેઈને વખતસર પાછા ફરવું પડ્યું. નડે છે. મોટરના મશીનને કંઈક થયું, અને રસ્તામાં એક હોટેલ કે જેની અગાસી ઉપરથી વિસઅસના દેશ ન થઈ શકતી, ત્યાં
મોટરની દુર્ભાગ્ય ઘટનાના લીધે નેપસના એક રસ્તા સિવાય
વધારે ન જોઈ શ. આગળ આવીને અટકી, બીજી મેટર ન મળે ત્યાં સુધી આગળ વધવું
આખો દિવસ અને રાત મન પિપાઈના વિચારોમાં વ્યગ્ર અસંભવીત હતું, અને મેટર હેજે મળે એવી આશા જ નહોતી.
જ નહતા. રહ્યું. સમુદ્રમાં તરંગ-મસ્તી તે લગભગ હંમેશા થતી હશે, પણ Dર હાઇવરે મશીન સુધારવાના અનેક પ્રયત્ન કર્યો, લગભગ તેની યાં સુધી તે આપણા પોતાના જીવન પ્રવાહને સ્પર્શ ને અડધા કલાક પછી અમારી વિશુળતા વધી પડી, અમારા
કરે ત્યાં સુધી કાણુ નેધ લે છે ? મારું પણ એમજ થયું, ક્ષોભમાં અમે કંઈક સાધન મેળવવાના અગ્ય પ્રયત્ન કરવા માંડયાં. પૂછતાં પૂછતાં ખબર મળી કે હોટેલમાં એક ટેલીફોન
જયાં સુધી પાઈ નહતું જોયું ત્યાં સુધી તેના વિષયક ભાગ્યેજ
વિચાર આવતા. વળી એક વખત અમુક વસ્તુ આપણા છે. અમારામાંના એક જણે જઈને મેનેજરને મારી કફોડી
જીવનનાં પરિચયમાં આવે છે, ત્યારે શા માટે તે અમુક ચોકકસ સ્થિતિ મુશ્કેલીથી સમજાવી. મેનેજરે પંપાઈ નેપસ કરતાં
સ્થાન લઈ લેતું હશે? કોઈ પ્રેમપાત્રની માફક તે દિવસે તે નજીક હોવાથી કોઇ ટેક્ષીવાળાને ફોન કર્યો. અમારા કમનશીબે
પિપાઈ મનઃ પ્રદેશમાંથી ખસ્યું જ નહિં. આગળ વધતી સ્ટીમરના તેજ વખતે ફોન પણ બગડેલો હતે. ટેલીફોનથી નિરાશ થઈને
અગ્ર ભાગમાંથી હું દૂર અંત પંપાઈ અને વિસુવાસની અમે બહાર આવ્યા. અમારી મેટરની હજી મૃત સ્થિતિ હતી.
દિશામાં બદ્ધ દૃષ્ટિએ જોઈ રયે.. પ્રાઈવર પંપ લઈ કશાકમાં હવા પુકારતા હતા. લગભગ દર્દક બીજે દિવસ પ્રભાતે જીનેવા આવવાનું હતું. જીનેવા કલાક હોટેલમાં બેઠા હોઈશું. ત્યાં સ્ટીમરમાંના એક ઉતારૂની
આવવાની સાથે અમારા સમુદ્ર પ્રવાસનો અંનું થવાને હતે. મોટર ત્યાં આવી. અમે તેમને પંપાઈ પહોંચીને અમારા માટે
ત્યારે ઘણી વખત સમુદ્રમાં હતા ત્યારે ભૂમિ ઉપર ઉતરવાનું એક ટેક્ષી મોકલવા વિનંતિ કરી, તેઓ. થોડીવાર માટે હોટેલમાં | મન અનેકવાર થઈ આવતું. તેમ છતાં જલયાત્રા શેષ થશે, વિશ્રાંતિ કરવા ગયા. અમે પણ બહાર એક એક ચાના કુપ એ વિચારે હૃદય જરા ખિન્ન થયું, કારણ કે ક્ષયાત્રાના અવસાન મંગાવી અમારી મોટરના સામે નિરાશ દૃષ્ટિએ બેઠા.
સાથે અનેક કુદરતી દ્રશ્યને અંત થવાના હતા. હવે જુલાકાશ દર વિમુઅિસ વૃક્ષતિ તળેટી ઉપર વધેલ જણાતા રકત કરતું પ્રભાતકિર્ણ વારિસમૂહ ઉપર હીલોળાં ખાતી સ્ના હતે. ધુમાડાનું ચિહુ માત્ર ન હતું. માત્ર તાપને લીધે જરા અને સમુદ્ર તરંગોનું અનવરત ખેલન ફરી ક્યારે જોવા મળવાનું? તેના ઉપર ઝાંખાશ વળી હતી. આ જ વિસુવિઅમે લગભગ બે
લી. શાંતિ.
વધારે ન જા, નાના વા
રાક
આશા
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રબુ જૈન
તા૦ ૧૪-૧-૨૩
-
જૈન મંદિરોમાં શ્રાવકો દ્વારા-પૂજાતાં શિવલિંગો.
'
શ્રાવકોએ હવે સાવધાન રહેવાની અગત્ય.
--- નામeep- મુનિરાજશ્રી જયન્તવિજ્યજી મહારાજ. -તા૧૨-૧૧-૩૨. ના અંકુથી ચાલુ- પોતાના ભક્તોને ઇચ્છિત સુખ દેવાવાળા એક એકથી સવાયા (9) જૈન મંદિરની અંદર જ, તેનાં કંપાઉંડમાં જ અથવા અનેક દેવ-દેવીઓ છે. માટે ચિન્તામણિ રત્ન સમાન જૈનધર્મ જોડાજોડ શિવલિંગે છે તેને માટે ઉપરના થોડા દાખલા ટાંક્યા પ્રાપ્ત કરવા છતાં આમ જ્યાં ત્યાં અથડવા-ભટકવાથી ઉભય છે. બાકી શ્રાવકાએ. હિંદુઓના મુખ્ય મુખ્ય દેનાં અને ભ્રષ્ટ થવાશે. “ન મિત્રા રામ, મથા ન” એવી દશા જાણ્યા અજાણ્યા નાના મેટાં અને હલકા દેવ-દેવીઓનાં મંદિરે, થશે. માટે બીને કુતરે ઘરને હિ તેમ ધાટને દેરીઓ વિગેરે બંધાવ્યા છે તેની વિગત લખવા બેસીએ તે નહિ.” એવી દશા ન થવા દેતાં કલ્પવૃક્ષ સમાન પ્રાપ્ત થએલા ખાસું એક પુસ્તક લખાય તેમ છે.
પોતાના જૈન ધર્મને જ વળગી રહેવા સાથે તેમાંના કેઈ પણ મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ વિગેરેએ પિતાની તથા જૈન
એક દેવની સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક આરાધના કરશે તે ઈચ્છિત ફલ
એ વત ધર્મની ઉદારતા જણાવવાને માટે, કીર્તિને માટે સાર્વજનિક પ્રાપ્ત જફર મેળવી શંકશે.
* તિર. - પ્રેમ અને સજન્યતાને ખાતર અન્ય ધર્મનાં દેવળ બંધાવ્યાં, સમરાવ્યાં તેમાં મદદ કરી તે એક જુદી વાત છે.'
આઇ શ્રીમહારાષ્ટ્રીય જૈન વિદ્યાભવન જુનેર અને અન્ય ધર્મની શ્રદ્ધાથી, અજ્ઞાનતાથી, અંધશ્રદ્ધાથી તે કે આર્થિક લાલચથી તેમ કરવું એ બીજી વાત છે. છતાં પણ
જૈન મંદિરો અને તેના કંપાઉન્ડની બહાર અન્ય ધર્મનાં સુરતમાં બોલવાની ઉગ્ર ઉ 'ઠ. 'મેંદરે, દેહરીઓ વિગેરે બંધાવે કે મૂર્તિઓ વિગેરે સ્થાપન કરે સંવત ૧૯૮૯ ના માગશર સુદી ૧૪ ને જ અત્રેના તે તે ઘણીની. ખુશીની વાત છે. તેમ કરવાથી લાભ કે નુકશાન શાહ પોપટલાલ છગનલાલના ભાણેજના શુભ લગ્ન જૈન વિધિથી
જે થાય તે બંધાવનાર કે સ્થાપન કરનાર ધણીને જ થાય છે. થયાં હતાં તે વખતે જૈન અને જૈનેત્તરની સારી મેદની વચ્ચે - તેની સાથે સંકલ જૈન સંધને કંઈ લાગતું વળગતું નથી. પણ અત્રેની પાઠશાળાના માસ્તર સાહેબ ભગવાનદાસભાઈએ ભવનની
ખાસ જૈનમંદિરની અંદર જ અન્ય ધમાં દેવ-દેવીઓની દહેરીઓ ખાસ આવશ્યક્તા છે એવા રૂપમાં નીચેના સારાશનું ભારણું કરાવવી કે મૂર્તિઓ બેસાડવી, તેમાં, પરિણામે જૈન પ્રજાને-જૈન આપ્યું હતું.' સંધને ખુબ આપત્તિ સહમ કરવી પડે છે અને આગળ ઉપર આધુનિક જાગૃતિના યુગમાં-સર્વ કેળવણી દ્વારા પ્રગતિ વધારે સહન કરવી પડશે. માટે આ જમાનાના અનુસાર જે જે સાધવાના સુંદર પ્રયત્ન સેવાઈ રહ્યા છે, કેળવણીની મહત્વતા ગામનાં જૈન મંદિરે ક તીર્થોમાં અન્ય ધર્મ દેવ-દેવીઓનાં' વધી છે, આજે કેળવણી એટલે વિદ્યાભ્યાસ નહિ પણ કેળવણી મેટા કે. નાનાં સ્થાને, ગંખલાઓ કે મૂર્તિઓ હોય. તે ગામના એટલે સર્વા ગીવિકાસ, તેમજ વિદ્યાભ્યાસ સાથે, માનસિક, શારિસંઘે આગેવાનો સાવધાન થઈ પહેલેથીજ સાવચેત થઈ સાવ રિક, આધ્યાત્મિક, નૈતિક તેમ ઔદ્યોગીક કેળવણીની અગત્યતા ચેતીથી શાંતિપૂર્વ કે તે આંબતને યોગ્ય, નિકાલ લાવશે, તે સર્વાનુમતે સ્વીકારવામાં આવી છે. આવી કેળવણી મનુષ્યને ભવિષ્યમાં જૈન સંઘને ચારૂપ તથા શત્રુંજય વિગેરે સ્થાનો જે ખરે મનુષ્ય બનાવે છે. કડ અનુભવ આપણે કર નહિ પડે.
' ાનેર અને તેની આસપાસનાં ગામડામાં ચુંકેળવણીના - અંતમાં પૂર્વ મુનિરાજે, જેન કેન્ફન્સના ઉપદેશકે, અભાવે ઘણા જૈન વિદ્યાર્થીઓની જીંદગી બરબાદ થાય છે. તેથી પ્રસિદ્ધ વક્તાઓ અને પ્રચાર કાય કરનારાઓ આગેવાન-યુર્વક હરકોઈનું હૃદય પીગળ્યા વગર રહેતું નથી, આવી દયાજનકે વિગેરે પોતાના પ્રવાસ દરમ્યાન આ વિષય ઉપર પુરતું ધ્યાન સ્થિતિ દૂર કરવા એક સ્વતંત્ર સ્કૂલ સાથે ભૂવન ૩૦ વિદ્યાથથી આપીને જયાં જયાં આવી વસ્તુ સ્થિતિ જોવામાં આવે, ત્યાં ત્યાંના ઘણા છેડા વખતમાં, ખેલવા નકકી કર્યું છે. ઉદ્દેશ-જૈન આગેવાનોને ભારપૂર્વક ચેતવણી આપીને પહેલાંથી જ સુવ્યવસ્થા કામમાં ધાર્મિક, વ્યવહારિક અને નૈતિક દળવણીને પ્રચ ૨ - કરાવવાં લક્ષમાં લેશે તે ભાવિષ્ય માટે તે ઘણું જ લાભદાયક કરે. શિક્ષણ એજના–પ્રાથનિક અને આધ્યમિક શિક્ષણ થઈ પડશે.
એટલે મરાઠી ચેથા ધેરણથી ઈંગ્રેજી સાત ધોરણ સુધી હાલની સર્વ દેવ સાચા”' આવી શ્રદ્ધા રાખનારા મારવાડી સામાજીક પદ્ધતિ અનુસાર વ્યાપારિક, વ્યવહારિક, વાગિક, શ્રાવકોએ એક વાત અવશ્ય યાદ રાખવી જોઈએ કે-ઉપર વ્યાયામ, સંગીત અને જૈન ધર્મનું ઉચ્ચ જ્ઞાન ખાસ તે તે પ્રમાણેની શ્રદ્ધા રાખવાથી આલોક સંબંધી કે પલક વિષના વિદ્વાન, અનુભવી અને સેવાભાવી શિક્ષકે રોકી ચાલુ સંબંધી કલ્યાણ થવાનું નથી જ્યાં સુધી એક ધર્મ અને કરવાની તૈયારી છે. અનેક સાક્ષરે પૂજ્ય મુનિ મહારાજે અને એક દેવ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખવામાં ન આવે ત્યાં સુધી કોઈ કેળવણીકારોની ભૂવન શરૂ કરવાની સહાનુભૂતિ આવી ગઈ છે. " પણ કાર્યની સિદ્ધિ થતી નથી. તમારી સુખ સંપત્તિને પૂરવા સલાહકાર મંડળના સભ્ય બનાવવા વિનંતિપત્ર લખવા શરૂ વાળા મિશ્નાવી દેવો છે, જૈન ધર્મમાં એવાં કોઈ દેવ-દેવીઓ કર્યા છે, વ્યવસ્થા, ધારાધોરણ, કંડની એજના-ધડાઈ ચૂકી છે. . નથી, એમ તમે માનતા હો તે તે મોટી ભૂલ છે. જૈન ધર્મમાં જે મીટિંગમાં પસાર થઈ છે.' ' . ' '
રક્ષણ
મરચી ઈગ્રેજી સાત ધોરણ
પ્રમાણેની શ્રદ્ધા રાખી યાદ રાખવી જોઇએ તેવાડી સામાજીક પદ્ધતિ
Page #15
--------------------------------------------------------------------------
________________
- 1
-
-
' ' . . :
* *
-
*
* *
. . :--
.
તા૧૪-૧-૩૩,
,
,
પ્રબુદ્ધ જૈન
. .
.
. .
.
. . . .
.
' '
,
ક
*ક,
*
*
*
*
- - -
-
. .
.
રી
ક
કરી શકે છે.
અને તેથી
Evegistressessesaageverseas e s
' આચાર્ય વર્ય શ્રી નેમિસૂરીશ્વરજી ' શહેરની અને જ્ઞાતિઓમાં
સમાધાન થવાની સંવર જરૂર છે. એમ સમજી સમાધાન થાય . . . " ચર્ચા પત્ર. :
તે માટે સુરત પગલાં લે તે કેવું સારૂં? શહેરની બન્ને જ્ઞાતિ• ©ewsTorros/ ities is sites regimes of
એ વચ્ચે જે ભારે વૈમનસ્ય ઉત્પન્ન થયું છે. તે દૂર કરવાની , " આ ચર્ચાપત્રમાં આવતી હકીકત સાથે અમે સમ્મત છીએ
સર્વથા ઈષ્ટ છે. હાલ અશાન્તિવાળા વાતાવરણને લઈને અને તેમ કોઈએ માની લેવું નહિ.
સાતવાળાઓ, ધામક ક્રિયાઓ, જમણવારે, વિગેરે માં એક .' આમાં આવતી ચર્ચાઓ સંબંધી બંને બાજુઓને એગ્ય બીજાથી તદન અલગ રહે છે. જે બીલકુલ ઈચ્છવા યોગ્ય નથી. સ્થાન અં.પવામાં આવશે.
આથી આચાર્યશ્રી સમાજના ભલા માટે બને જ્ઞાતિઓમાં A S. cછે. હ. કામળ શહેરની જૈન જ્ઞાતિઓમાં કલહનો દાવાનળ.
સમાધાન કરાવવાની બાબત ઉપર ખાસ લક્ષ આપશે. એવો
મારી તેમને નમ્ર પ્રાર્થના છે. એક બીજી વાતઃ + કેસ કર્યો આચાર્ય નેમિસુરિજીએ સમાધાન કરાવવાની જરૂર
ચઢયા પછી વીસાથીમાળા ભાઈઓ ખુબ પાદેડી કરી રહ્યા
છે. આમ છતાં ભાસ્કરરાવ જેવા સત્યાન સરન્યાયાધિશ હોવાથી આ શહેરમાં ઉપધાનની જંગી મેદનીમાં ગઈ માગશર શુદ
ન્યાય સારી રીતે છણાશે: તેમાં શક શાન હોય ?. ? ' .. ૭ ને દિને ચંદુલાલ નામના એક ઓશવાળ છોકરા ઉપર
. . .લી. રસંધ સેવક - " “બાબુ” નામના એક વિશાશ્રીમાળી યુવકે ચંપુથી હિંસક હુમલો
વિશાશ્રીમાળી જૈન યુવક, કર્યો હતો, અને એ હુમલાને પરિણામે ચંદુલાલનું એક દિવસ બાદ મૃત્યુ થયું, એ બિના સુવિદિત છે. આ હુમલાને લગતા
પાલીતાણામાં ચાલતી પતીતદશા કેસ કોર્ટની દેવડીએ ચઢી ચુક્યું છે. એ વાત પણ જગજાહેર છે. આ પ્રાણઘાતક હુમલા બાદ ઓશવાળ અને વિશાશ્રીમાળી
જગમશહુર મેહનસૂરિની વાલીબાઈ નામે એક અનુરાગીજ્ઞાતિઓમાં કલહને દાવાનળ જાગે છે. આ કલહથી બને
ભકતાણી સુરિજી હાલ પાલીતાણામાં હોવાથી પાલીતાણે આવી જ્ઞાતિઓના હિતને દિનપ્રતિદિન જબરૂ નુકશાન પહોંચે છે. તેથી
રહેલ છે, અને તે હઠીભાઈની ધર્મશાળામાં ઉતરેલ છે. તેના કેલાહની શક્તિ થવાની અનિવાર્ય અગત્ય છે:
સગાઓએ જાતે. આવી તેને પાછી આવવા ઘણું એ સમજાવ્યું : - આચાર્ય નેમિસૂરીશ્વરજી જેઓ હાલ એક પ્રતિનિમિતે
પણ તેમાં તેઓ નિષ્ફળ નીવડેલ છે. બીજીબાજુ રિજી પિતાના પાલીતાણા ખાતે બિરાજે છે, તે ધારે તે આ કલહનું નિવારણ
સંધાડાના ક૯યાણુથી નામે એક સાવી. તેમજ બીજાઓ
મારી મજકુર વાલીબાઈને દીક્ષા અપાવવા, તેમજ દીક્ષા બાદ કરી શકે તેમ છે. આચાર્યશ્રીની પ્રતિભા અને તટસ્થ વૃત્તિ
પિતાની સાથે રાખવાને મનેથ સેવી રહ્યા છે. એમ કહેવાય છે . સુવિખ્યાત છે. અને તેથી તેમનું વજન ઘણું પડી શકે એ
દીક્ષા વિગેરે નિમિત્ત ૫-૧૦ હજારનું પાણી કરાવવાને સુઃિ *" * દેખીતું છે. ખરી રીતે જોતાં લહનું નિવારણ મેહનસૂરિએ
જીને નિરધાર હોય એમ પણ કહેવાય છે. આ બધી વાતની કરવું જોઈતું હતું, પણ હેમણે તે બાહ્યાડંબરમાં તણાઈને
સત્યાસત્યતા વિષે ઘણો ઉહાપોહ થતાં વાલીબાઈ અને કેટલીક શહેરને સર ત્યાગ કર્યો. અને તેઓ પાલીતાણે જઈ વસ્યા છે. બને જ્ઞાતિઓ વચ્ચે સમાધાન થાય તે માટે ધંર્ય અને
સાવીઓને હઠીભાઈની ધર્મશાળામાંથી કાઢી મૂકવા માટે એ હિંમતથી તેમણે કોઈ ઉચિત માર્ગ લેવા જોઈતા હતા. અને
ધર્મશાળાના કાર્યકર વિચાર કરી રહ્યા છે એનું શું પરિણામ
આવે છે તે જોવાનું રહે છે. જરૂર જણાયે સત્યાગ્રહ કરની પણ તેમને જરૂર હતી. પણ
. કેન્ડ કંપનીવાળા મી. જ્યતિલાલ કુંવરજી પણ પાલીતાણા સૂરિજીત પિતાનું કર્તવ્ય ચુકયા છે. અને તેથી નેમિસૂરીશ્વજીને
માં ચાલતી પતીત દશાનું ભાન કરાવી રહ્યા છે. તેઓ છોકબને જ્ઞાતિઓ વચ્ચે સમાધાન કરાવવાનું કર્તવ્ય કરવાનું રહે છે.
એના સંસર્ગ ન છેડવા લાડુ ખવરાવવા વિગેરે બહાને છોકરા 1 સ્થાનિક સભ્ય પિતાની સલાહને, જાત મહેનતને, સુવિ- એને બહારગામ પણ લઈ જાય છે. કોઈવાર સાંડસામાં આવી ચારાને સારે કાળા આપે છે, ને સુરતમાં ભૂવન ખેલાય તેવી જાય તે પિતાની ભૂલે કબુલ કરી દે છે. લાગતા વળગતાઓની ઉકંઠ ધરાવે છે. વિદ્યાથી ઓના વાલીને પોતાના બાળકને આંખે હજુ કેમ ખુલતી નથી?
ગુપ્તચર. મોકલવા વિનંતિ કરવામાં આવે છે. અંતિમ નિવેદન, આપણા સમાજની ધાર્મિક, માનસિક શારીરિક ઉન્નતિ ચાહે છે? આપણી
સ્વ. નગીનદાસ સ્મારક ફંડમાં મળેલી સમાજના બાળકે ભવિષ્યના શેહેરી બને એમ આપ ઇચ્છો છો? આપ જૈન કોમની આર્થિક અવનતિ અને અજ્ઞાન
ભેટની બેંધ. વિહારવા આકાંક્ષા ધરાવો છો ? તે તમોએ આરંભેલા કાર્યમાં
પ-૦-૦ શાહ કૃષ્ણજી ભીખાજી વિલસાડ,
* સાકરચંદ ખીમજી , જેમ અત્રે ભરાયેલ ૧૩ મી જૈન કોન્ફરન્સના દરેક કાર્યો સફળ
એ લલ્લુભાઈ દુર્લભદાસ ,, કરવા સાથમાં છે. જે સેવા બજાવી છે, તે અત્યુત્તમ છે, તેટલીજ બલકે તેથી વધારે સેવા અમારી સાથમાં રહી, અમને
,, ગુલાબભાઈ દેવચંદ , દરેક કાર્યમાં પ્રોત્સાહન આપી, દરેક બાબતની સલાહ આપતા
ટેચંદ ભાણજી ,
પ-૦-૦ ગાંડાભાઈ ગુલાબચંદ , ; , રહેશો, અને સક્રિય સહાનુભૂતિ, નિર્દોષ સલાહ, પ્રેમાં દેલન અને
પ-૦- ૦
નાથાલાલ ખુબચંદ , 'વિશુદ્ધ નિર્ણએ આ કાર્યને અવલંબે છે.
મગનલાલ ખુમચંદ , - છેવટે એડ તાલુકાના શાહ બાલુભાઈ મગનલાલ અને
, 'ભૂદરજી ભગવાનજી , અત્રેના શાહ. પોપટલાલ છગનલાલ જુનેરકર બન્ને તરફથી. . - મેલાજી તારાજી , સંસ્થાની શરૂઆત કરવા રૂ. ૫૧ એકાવન આપ્યા હતા. છેવટે
,, દુલભ રૂપાજી ) : 'પુન, ગુલાબ' લઉં. મેળાવડી વિસર્જન થયે હતે.
પ-૦-૦ , જેચંદ જવેરચંદ છે. દારભાઈ વલસાડ,
વધતું
અરમ તને છે.
મને
જરા વિચાર
2
=
2
ર
.
| છે
| 6
| 6.
| $
1 $ * e e ee ee ee e.
of $
| ' ! t
| e r
| es
| a |
ર
ર
ર
ર
ર
=
Page #16
--------------------------------------------------------------------------
________________
...प्रभुद्धन
...
त०१४-१-3
અખિલ ભારતવર્ષીય પોરવાલ સમેલન અપીલપર સમ્મતિ.
गत १५-११-३२ को समाज सुधारक हितैषी, श्री. , सरेमल धूडाजी अगवरी । समरथमलजी सिंधीजीने पोरवाल महा सम्मेलन भरनेके लिये ...,, नवलमल दानाजी, वेलांगरी। . एक निवेदन प्रगट किया है, उस विषयमें हम नीचे लिखे , शंकरलाल हिन्दूजी, , .. सही करनेवाले बड़े मानपूर्वक अपनाते हुए साथ २ अपनी .., वरदीचंद धूडाजी, कलापरी
, सम्पत्ति प्रगट करते है।
,, शोकलचंद धूडाजी, सिआणी पोरवाल महा सम्मेलन यह शब्द "श्वेताम्बर जैन' पत्रके , पुनमचंद धनाजी, मनोडा अकमें पढते ही बडी प्रसन्नता हुई। इस समाज का अबतक
“ आवश्यक
आवश्यकता " ... कोइ सम्मेलन ही नहीं हुआथा । आज हमारे उत्साही नव युवकनें सम्मेलनकी आवश्यक्ता बताते हुए जो निवेदन किया
श्री श्वेताम्बर जैन कन्या पाठशाला मु. गुढाबालोतरा है। वह मानो समाजके अन्धकार को दूर करनेकी किरण
(मारवाड) के वास्ते एक सुयोग्य अध्यापिका कि जो जैन मूर्ती निकली है।
पूजक हो व उन्की उम्र कमसे कम ३५-४० वर्षकी हो, पोस्वाल भाइयो। कृपाकर आप इसकी और ध्यान दें,
विचारशील हो । जो हिन्दि, गणीत, व धार्मिक विषयमें पंच गतांकमें आपने सिधीजीका निवेदन पढा होगा, उसमे अपने
प्रतिक्रमण, जीवविचार, एवं सीना,पोना, गूथेना, आदि उद्योसे अपील की है, उन्होंने कितनी बातों पर ध्यान खींचा है.
गीक विषयकी जानकर हो, आगे किस जगह पढाती थी उलपर ध्यान देना जरुरी है। तमाम पोरवालभाई अपने २.
सो भी लिखे, वेतन योग्यतानुसार दिया जायगा। 'गांवकी सहीसे, अपनी सम्मति वर्तमान पत्रों में प्रगटकरे ।
शाह एस. टी. पोरवाल, भ्रमात्रा सुहाग - हमारी सम्मति यह है कि, "पोरवाल सम्मेलन' जरुरी
..- संचालक श्री. सेवा समिति नव युवक मण्डल मिलना चाहीये । मिलना कहां? तो उत्तरमै मालुम हो. स्थल , मु. पो. गुढाबालात्तरा, स्टेशन एरणपुरा रोडं (मारवाड) पवित्र भूमि बामणवाडजीमे झंडा और चैत्र मासमें तिथि मुकरर करे तो, अति सुभीता है। एक वक्त भगवान महावीर
विद्वानाने भुश सम२.. देवने इस स्थल पर 'बहारकर भूमि . पवित्र कीथी, इसीसे हम आज तक इस जगहको पवित्र . तीर्थ मानते आये है, आर • भगवान महावीरका जन्म इस चैत्र मासमें ही हुआथा, और (न्यायन अपूर्व ) तीन लोकके अन्धकारमें प्रकाश चमक उठा था, इन्हीं चिर
नीलांना समयथा राव नेवाः सीली भने । स्मरणीय पवित्र दिनों में अन्धकार भगानेकों प्रकाशरूपी 'प्रस्ताव
; કલકત્તા, મુંબઈ અને બીજી અનેક યુનિવર્સિટીના ગ્રેજ્યુએટના बहार पंडें तो, समाज बचशके, जिसमें सन्देह नहीं। हालतो
કોર્સમાં ન્યાય પ્રથમામાં, અને એજ્યુકેશન બોર્ડમાં દાખલ થયેલ છે, हम अपन भाइयाँसे यह निवेदन करते है कि तुरत ही अपने
ते न्यायका अद्वितीय श्रेय "प्रमाणनयत-स्वालोक' (भाय२. ग्रामसे तमाम सजनोकी सही लेकर उपरोक्त महाशयजी के
તત્ત્વાકાલંકાર) કે જેને ન્યાયશાસ્ત્રના ધુરંધર વિદ્વાન વાદિनिवेदन की मान पूर्वक पुष्टि करें, यही हमारी आग्रह पूर्वक विनति हैं।
દેવસૂરિએ બનાવેલ છે. તે સરલ અને સુંદર બાલબાધિની નામની
તદ્દન નવી અપ્રસિદ્ધ ટીકા સાથે થોડા સમયમાં બહાર પડશે. शा. मंखालाल हंसराजजी, देलेन्दर.
આ ગ્રંથને ન્યાય-કાવ્યતીર્થ, તકલકાર મુનિરાજશ્રી હિમાંશુशंकरलाल मनरुपजी, वराडा.
વિજયજીએ એડીટ કરેલ છે અને જેમાં નેટ, પાઠાંતર, અનુ... जवेरचन्द बनाजी, , ,, चमनलाल रुपाजी, ,,
ક્રમણિકા આદિ આપી પ્રસ્તાવનામાં ગ્રંથ, ગ્રંથકાર અને જન , कपुरचन्द मनरुपजी, जावाल
ન્યાયના વિષયમાં સારે પ્રકાશ પાડે છે. અઠાવીશ રતલી સુંદર केशरीमल पन्नाजी, ,
કાગળમાં, ક્રાઉન સળગેજી સાઈઝમાં લગભગ સવાબસે પુટના " फूलचन्द बीसाजी, बरलूट
घणार अंथना हिमत. मात्र . .-१४-१ यासाना छे. ., रघुनाथजी रतनचन्द,.,.
પિસ્ટેજ અલગ. ,, एल. देवीचन्द जैनी, करनूल
भगवानुआ :- , एल. डी. जैनी कालन्द्री ...
- મેસસ એ. એમ. એન્ડ કું.) શ્રીવિજયધમ સરિગ્રંથમાળા , देवीचंद कपूराजी ,
भुपालीता.
छोटा शा .. ,, केसरीमल हिन्दूजी, पाडिव
... ( आप) ). . Gork (भval)
•
.
Printed by Laljj Harsey. Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid : Bunder Road Bombay, 3x and Published by Shivlal Jhaverchand Sanghvi for
Jain Yuvak Sangh. at 26-30, Dhanji Street Bombay, 3.
HEREFO
R
MSAB
Page #17
--------------------------------------------------------------------------
________________
* *
કેશરીયાજી પ્રકરણ.
Reg. No. B. 2917 ele. Adich 'Yuyaksangh'
પ્ર બુ ધ
જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
- - -
-
-
૬
છુટક નકલ 1 અને વાર્ષિક રૂ. ૨-૮-૦
શ્રી મુંબઈ. જૈન યુવક સંઘનું મુખપત્ર.
તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
વર્ષ ૨જુ, અંક ૧૩ મિ. શનીવાર તા. ૨૧-૧-૧૯૩૩.
આઝાદીના દુશ્મનોની અવદશા
તુરાબ”
.
--
-
-
“સમુદ્રનાં નીર સ્વતંત્રપણે વહેતાં હતાં, આનંદની છોળો ઉડતી. ઉલ્લાસની ઉમિ ઉછળતી. ત્યાં મુકિત અને જેમના ઉછાળા હતા. એ નિબંધ આઝાદી ! પરદેશી ખડકે સમુદના પ્રદેશમાં પગરણ કર્યા. સ્વતંત્ર વહેણને ખાળવા, માર્ગ પ્રતિબંધ કરવા, હેણે જડ સત્તા જમાવી. નીરની આઝાદ પ્રકૃતિ ગુલામી અંખી કેમ શકે? એ શુદ્ર ગુલામી હામે ઝઝુમવા સમુદ્રમાં બળ પ્રજળી ઉઠશે. પ્રોપ ફાટ. કેવની ઝડીઓ ઝરવા લાગી બંડખેર નીર ખડક ઉપર ધસી આવ્યાં. સંગીનના બળે ખડકે હેમને પાછળ હડસેલ્યા, કેટલાંક પડ્યાં, કેટલાંક ઘવાયાં, અફળાયા, ઝીકાયાં, પાછળ હઠયાં, પ્રથમ પ્રયાસમાં પાછીપાની કરવી પડી, પીછે હઠુ થઇ, પરંતુ આઝાદીની લગની નહિ રચી; ખડકને એ યુધ્ધમાં ઘા વાંગ્યાં કેટલાક લૂલા થયા, કેટલાકને ઉઝરડા પડ્યા, આઝાદીનો જુવાળ પાછો ચઢયે. સમુદ્રનાં નીરે . જન્મસિધ્ધ મુકિત માટે ફરી પાછો પ્રચંડતાથી ઘસારો કર્યો. ખડકના સાંધા ઢીલા પડ્યા. પાયો હલવા લાગ્યા, ને કડડ ભૂસ કરતે નીચે તૂટી પડશે. આજે એ સ્વતંત્રતાનો શત્રુ સમુદ્રના કાંઠે લોકના પગવતી કચડાય છે. જગતલક કહે છે કે એ દરીયાની ઝીણી રેતી. સમુદ્રનીર અટ્ટ હાસ્ય કરે છે. આઝાદીના સર્વ દુશ્મનોની આ વલે !”
આઝાદીને દુશમનોને સમુદ્ર પણ પડકારે છે કે હમારી સ્થિતિ હારી મર્યાદામાં જે સ્થાન રેતી ભેગવે છે. હેના કરતાં પણ બુરી થશે. સમાજની આઝાદી હામે જેમણે અનેક ૦ વખત મોરચા માંડયા છે, સુધારક સામાં જહેમણે અનેક વખત કાંટાઓ વેર્યા છે.
એટલું જ નહિં પણ સમાજની ઉન્નતિનાં પ્રમાણિક ઉદ્દેશથી જહેમણે પ્રયત્ન કર્યો છે. હેમને અંગત ભાંડવામાં પણ મણું રાખી નથી. એવા એ મદાંધ અધિષ્ટાતાઓ સમુદ્રના મૂક પડકારને પણ નહિ સમજે? જડ પ્રકૃતિ પોતાનું કાર્ય કર્યું જ જાય છે, અનંત કાળના વહેણ સાથે કઈક મદોને પ્રકૃતિ હડપ કરી ગઈ છે, એ નગ્ન સત્ય સમજાતું નથી ? એજ ગગન, એજ પૃથ્વી, અને એજ સુર્ય ચંદ્ર, એ પલ્ટાતા નથી, સમય પલ્ટાય છે, હેની જોડે માનવ પ્રકૃતિ પણ પલ્ટાય છે, આ ષટા સ્વાભાવિક છે, તે કેઈથી એ રોકાતા નથી. હેમાં અનંત શક્તિ ભરેલી હોય છે, હેની હામે થવાની છે જે હામ ભીડે છે, હેનો નાશ થએ જ છટકે છે. ભૂતકાળનો ઈતિહાસ એ બાબતની સાક્ષી પૂરે છે. વર્તમાન કાળ ચક્ષુ. સમીપ જ છે. અને ભવિષ્ય કાળ એજ ઈતિહાસનું પુનરાવર્તન કરશે,
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન,
તા. ૨૧-૧-૩૩
પ્રબ દ્ધ જે ન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।।
દેવતાને હવાલે આપી પિતાની માલિકી સિદ્ધ કરે છે. એ આળા છે ડવgિ મેટાથી મારં તરણ બાબતમાં મુનિરાજ શ્રી જયેન્તવિજયજી મહારાજે “જૈન મંદિરમાં હે મનુષ્યો ! સત્યને જ બરાબર સમજે. સચની આજ્ઞા પૂજાતાં શીવલીંગ” એ મથાળા નીચે ખૂબ લખ્યું છે, આ પર ખડે થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
બાબતમાં જો આપણે ધ્યાન નહિ આપીએ તે આપણે માટે (આચારાંગ સૂત્ર) ભવિષ્ય બહુ ખરાબ છે, એમ સમજવું ઘટે. આમ આવાં
મહાતીર્થ ઉપર ધાડ આવે છતાં પણ આપણી કલેશાત્મક પ્રવૃત્તિ બંધ ન પડે. અયોગ્ય દીક્ષા બંધ ન થાય, સંધ સત્તાની અવગણનાજ કરાય. આપણી બધી શકિત આમાંજ વેડફાય તે આપણે સમજવું જ રહ્યું કે આપણે નાશ નજીકજ છે.
ભવિષ્યના ઇતિહાસકારે કહેશે કે જૈન સમાજ ગુણને પૃજારી શનીવાર તા. ૨૧-૧-૩૩.
મટી વ્યકિતને પૂજારી બને, તેથી તેને નાશ થયે. શું એ
સ્થિતિ આપણે ઉપસથિત કરવા માંગીએ છીએ? કેસરીયાજી પ્રકરણ.
આપણે જીવનના ભાગે પણ કેસરીયાજી તીર્થ બચાવવુંજ
રહ્યું. આજે કેસરીયા ઉપર ધાડ આવી હોય તે હેમાં જગતમાં જે નિર્બળ હોય છે, તેને જીવવાને પણ હકક કેવળ પંડાઓનેજ હાથ નથી. પરંતુ હેની પાછળ કોઈ જબરનથી. જ્યાં ત્યાં તે હડધૂત થાય છે, આજે વીસમી સદી જેવા જેસ્ત શકિત કામ કરી રહી છે, સંભળાય છે કે ના. વાઈસરોય
કડક શાસન હોવા છતાં પણ કાય બળવાનના પક્ષમાં જયારે ઉદેપુર પધાર્યા ત્યારે લગભગ આઠ નવ લાખ રૂપીઓને ઉમે રહે છે. નિબળને તે જરાયે રક્ષણ આપતા નથી અને ધુમાડો કર્યો હતે. સ્ટેટ પાસે તે પૈસા ન હતા, પરંતુ કેસરી
લેવામાં આવ્યા છે. સમાજ આજે નિર્બળ બને છે. તેનાં અંગો શિથિય અથ વાળની ભ ડારમાંથી ચાર લાખ રૂપી છે. અંદરો અંદરની તકરાને લઈને હેની રહી સહી શકિત
જે આ બાબત સાચી હોય તે જૈનેને પૂછ્યા સિવાય એક
દમડી પણ લેવાન રાજયને હક નથી. શું આ બાબતને ગાણુ પણુ ક્ષીણ થઈ રહી છે, તે સ્થિતિને લાભ લેવા આજે ઇતર
બનાવવા તો એ બધી ધમાધમ નથીને! શા માટે આ બાબસમાજ તરફથી પ્રયત્ન થઈ રહ્યા છે, કેસરીયા પ્રકરણ હેને તમાં સત્તાવાર ખબર આપણી આણંદજી કલ્યાણજીની પેઢી, જીવતો જાગતો પૂરાવે છે.
તરફથી બહાર પાડવામાં આવતી નથી. આણંદજી કલ્યા- આપણામાં પ્રાચીન મનાય છે, આપણુજ ણજીની પેઢીએ હવે પિતાનું મન તોડવું જ જોઈએ. તીર્થો વડવાઓનું એ પુરાણી જાહોજલાલીનું અવશેષ છે, મેવાડની ઉપર ત્યારે ધાડ આવતી હોય, સમાજની જયારે અંદર અંદર પુનિતભૂમિ ઉપર એ તીર્થની આજે હજારો વર્ષ થયાં સ્થાપના કલહના લીધે છિન્નભિન્ન સ્થિતિ હોય ત્યારે એવી મોભાદાર થઈ છે, અને અત્યાર સુધી એ આપણું જ તીર્થ મનાતું સંસ્થા ન રહે, એમાં પણ કંઈ અર્થ સૂચક જરૂર છે. પણ આવ્યું છે, અત્યાર સુધી આપણું સ્વતંત્ર સત્તા એ તીર્થ ઉપર એટલે ખ્યાલ રાખવું જરૂરી છે, કે કોઈ પણ તીર્થ ઉપર ધાડ હતી. પરંતુ આપણી નિર્બળતાને, હાભ લઈ જેને આપણે આવે છે તે બાબતમાં લોકમત કેળવી નાખવાની અનિવાર્ય આશ્રય આગે એ પંડયાએ તે તીર્થ પચાવવા તલપાપડ થઈ આવશ્યકતા છે, કાયદાની બાબતમાં આપણા સમાજમાં વકીલે રહ્યા છે. પ્રથમ ભંડારમાંથી ધન, દેવય લેવાની યુકિત રચી બેરીસ્ટ અને સોલીસીટને તે નથી. હેમણે કાયદાની અને હેમાં આપણી બેદરકારીથી કાવ્યા, એટલે આખુયે તીર્થ દ્રષ્ટિએ કેસરીયાજી માટે લડવું જોઈએ, લમીનદનેએ લક્ષ્મીને જૈનાનું નથી પણ અમારૂં છે, એટલે વૈષ્ણનું છે, ભાગવતમાં ' ભાગ આપ રહ્યા અને યુવકેએ આત્મભોગ આપવાને માટે વર્ણવેલ આમ અવતાર શ્રી બહુપદેવજી છે, તે આજ છે, માટે કટિબધ થઈ જવું જોઈએ. સમગ્ર સમાજનું કેન્દ્ર આજે
છે જેનોન બીલ નથી માત્ર શ્રેણત તીર્થ છે. આના કેસરીયાજી બનવું જોઈએ. યાદ રાખવું જોઇએ કે અત્યારે ઉપર જૈન સંઘની બીસ્કુલ માલીકી નથી. આવા પ્રકારને
આપણે કશે પ્રયત્ન નહિ કરીએ તે આપણા હાથમાં આપણા દો દાખલ કર્યો છે. તેમજ ભંડારમાંથી દ્રવ્ય લેવાનું તથા
પૂર્વજોને જે વારસે છે, કળાના જે બેનમુન ખજાનાઓ છે એલીની આવકમાંથી હિંસે લેવાનું તો ચાલુ કરી દીધું છે. લુંટાઇ જશે, બરબાદ થઈ જશે. શું આ સ્થિતિ આપણે એમ વર્તમાનપત્રો વાંચવાથી માલમ પડી આવે છે. આવાં તે
લાવવીજ છે? જે ન લાવવી હોય તે આજેજ કમર કસે.
લાવેલીજ ' અનેક તીર્થો માટે આપણે લડીએ છીએ, અત્યાર સુધી તે
આપણા સ્થાવર અને જંગમ બને તીર્થ ઉપર ધાડ આવી ઉંદગંબરે આપણી તીર્થમાં હસ્તક્ષેપ કર્તા હતા. હવે વૈષ્ણવે ' રહી છે, સ્થાવર તીર્થ ઉપર જૈનેતર અને જંગમ તીર્થ ઉપર પણ કરવા. લાગ્યા, અને આવતી કાલે સારી દુનીયા આપણામાં
ખુદ સાધુતાના લેબાશમાં કેટલાક લેભાગુ શયતાનો જુલમ ગુજારી
: પાણી નહિં હોય તો પચાવી જશે. આપણે ત્યાં ખાસ કરીને
રહ્યા છે, આ બન્નેને સામને આપણે કરવું જોઈએ. શું દેવ મંદિરના પૂજારી તરીકે બ્રાહ્મણની પહેલી પસંદગી કરીએ
' હજી પણ લાગતા વળગતાઓ માનું રહેશે? શિરોયાજી માટે
આટલું તે જરૂર કરવું જોઇએઃછીએ અને મંદિરમાં પૂજા વગેરે આ લેકેજ કરે છે, બ્રાહ્માણ
*
સાધુઓએ કલહ અને કંકાસને તિલાંજલી આપી સ્થળે શીવમતાનુયાયી તેમજ બીન દેવી દેવતાઓને માનતા હોવાથી
- સ્થળે કસરયાજી માટે લેકમત કેળવઅને ગામેગામના સંઘ તેઓ આપણા વિશ્વાસને લાભ લ શીવના લીંગને કે
દારાં કરવ કરાવી વાઇસરોય અને ઉદેપુરના રાણા ઉપર એ બીજા ભળતાજ દેવી દેવતાની આપણા મંદિરમાં સ્થાપના
ફરાવની નકલ બીડવી. સમાજની દરેક સંસ્થાઓએ ડરાવા કરી કરી દે છે, વખત જતાં આપણા લેક પણ અજ્ઞાનતાને વશ થઈ તેવા દેવી દેવતાઓને પૂજે છે, આમ અમુક
ઉપરોક્ત અને સ્થળે મોકલી આપવા.. યુવકોએ જરૂર પડે તે સમય વ્યતીત થયા પછી આ લાંછે મદરના માલિક અમિબેગ આપવાની તૈયારી કરી રાખતી. શું આ આશા બની જાય છે. પરિણામે મહાદેવજીન લિંગ અને બીન ધી વધારે પડતી છે?
૦.
Page #19
--------------------------------------------------------------------------
________________
'
કે
, ' , ,
તા
૨૧-૧-૩૩
પ્રબુદ્ધ જૈન
શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફર? બધાજ
હિન્દુસ્તાનમાં શાસ્ત્રને ઉત્પન્ન કરનાર, તેને સાચવનાર, શાસ્ત્રજીવી પિતાની શાસ્ત્ર જાળમાં બને તેટલા વધારેમાં વધારે વિક્સાવનાર, અને તે દ્વારા શક્ય હોય તેવી બધી પ્રવૃતિ કરનાર અનુયાઈને બાંધી રાખવા બીજા શાસ્ત્રજીવી સાથે વિવિધ જે વર્ગ તે બ્રાહ્મણ તરીકે મુખ્ય પણે જાણીતું છે. એજ રીતે રીતે કુસ્તીમાં ઉતરવા લાગ્યો, અને આચાર્ય સિદ્ધસેન કહે છે શસ્ત્રરાખનાર, વાપરનાર, જે વર્ગ તે મુખ્યપણે ક્ષત્રીય તરીકે તેમ એક માંસના ટુકડા માટે લડનાર બે ધ્યાનમાં ક્યારેક જાણીતા છે. શરૂઆતમાં બ્રાહ્મણ વર્ગનું કાર્ય શાસ્ત્રદ્વારા લેક- મૈત્રી બંધાય પણ બે સગાભાઈ શાસ્ત્રજીવી એટલે વાદી હોય રક્ષા એટલે સમાજ રક્ષા કરવાનું હતું. શાસ્ત્રદ્વારા સમાજ તે તેમાં મંત્રીને જિ સંભવ નથી હોતો. એ સ્થિતિ સંમારક્ષણ અને શસ્ત્રારા સમાજ રક્ષણ એ બંને રક્ષણ છતાં જમાં આવીને ઉભી રહી. બીજી બાજુ શસ્ત્રમૂર્તિ વર્ગ પણ તેનું સ્વરૂપ મૂળમાં જુદુ હતું. શાસ્ત્રમતી બ્રાહ્મણ જ્યારે કોઈને શસ્ત્રજીવી થઈ ગયા હતા. એટલે તેમાં પણ ભાગ વૈભવની કરીબચાવવા માગે ત્યારે તેના ઉપર શાસ્ત્રનો પ્રયોગ કરે, એટલે તેને ફાઈ, અને કર્તવ્યમ્યુતિ દાખલ થઈ હતી, તેથી અનાથ અગર હિતબુદ્ધિથી, ઉદારતાથી અને સાચા પ્રેમથી વસ્તુસ્થિતિ સમ- આથીત પ્રજાવર્ગનું પાલન કરવામાં પોતાની શકિત રોકવાને જાવે. આમકરી.તે પેલા આડે રસ્તે જનારાને કદાચ બચાવીજ. બદલે એ વર્ગ સત્તા અને મહત્તા વધારવાની પાછળ ગાતુર લે, અને તેમ કરવામાં સફળ ન થાય તે પણ તે પિતાની જાતને થશે. પરિણામે એક શસ્ત્રજીવો અને બીજા શસ્ત્ર છવી વચ્ચે તો ઉન્નત સ્થિતિમાં સાચવી રાખેજ, એટલે શાસ્ત્રનું કાર્ય કરી અનાથ અગર નિર્બળની રક્ષાને કારણે નહિ પણ અંગત મુખ્યપણે વકતાને બચાવવાનું જ રહેતું. સાથે સાથે શ્રાતાને પણ પ અને વૈરને કારણે યુદ્ધ શરૂ થયાં અને એ યુદ્ધાગ્નિમાં જે બચાવી લેવાનું બની આવતું. અને જો કોઈવાર તેમ ન બને લાખ અને કડોની રક્ષાને વાતે તે વર્ગો સર્જાયા હતા તે શાતાનું અનિષ્ટ થાય તે ઉદ્દેશ જ રહે. શમૂત અગર જેની રક્ષાને મજે તે વર્ગને આટલું ગર્વ પ્રાપ્ત ક્ષત્રીય જે કાઈના આક્રમણથી પિતાની જાતને બચાવવાને હેય થયું હતું તેજ લાગે અને કરડે લેકે હોમાયા. આ રીતે તે તે શસ્ત્રારા પેલા આક્રમણ કરીને મારીને અગ્ર હરાવીને- આપણું આર્યાવર્તાને ઈતિહાસ, શાસ્ત્ર અને શક્ય બંને દ્વાર જ નિર્બળને બચાવી શકે, એટલે લક્ષ્ય રક્ષણમાં. એકની રક્ષા વિશેપ કલુષિત થયા અને પોતાની પવિત્રતા. અખંડ રાખી ને કરવા જતાં મોટે ભાગે બીજાને નાશ સંભવે છે. એટલે કે શકયો. એજ સંબંબ છે. " આ દેશમાં લાગે નહિ પણું કરોડો સામાના ભોગેજ આત્મરક્ષ કે પરરક્ષા સંભવે છે. આટલા શાસ્ત્રજીવી વર્ગની વ્યકિતઓ હોવા છતાં અજ્ઞાન અને વિખતફાવતને લીધેજ શાસ્ત્રને અર્થ એ કે શાસનકરી એટલે વાદનો પાર નથી, એટલું જ નહિ પણ ઉલટું એ વર્ગે અજ્ઞાન સમજાવીને કોઈને બચાવવાની શકિતને, જે ધરાવે છે. શાસ્ત્ર, અને વિખવાદ વધારવામાં કે પધવામાં પણ નાને-સુને અને બીજાને હણી એકને બચાવવાની શકિત જેમાં હોય તે શસ્ત્ર ભાગ નથી ભજવ્ય. શુદ્ધ અને સ્ત્રીવર્ગને તે જ્ઞાનના અનધિઆ તફાવત સાત્વિક અને રાજસ પ્રકૃતિના તફાવતનું સૂચક છે. કારી ગણી તે વર્ગે તેમની પાસેથી માત્ર સેવાજ લીધા છે એ તફાવત હોવા છતાં, બ્રાહ્મણ અને ક્ષત્રિય પ્રકૃતિ જ્યાં સુધી પણ ક્ષત્રિય અને વચ્ચવર્ગ જેમને જ્ઞાનના આધકારી ગુણ્યા ના પિતાના સમાજ રક્ષાના ધ્યેયને યથાર્થપણે વફાદાર રહી ત્યાંસુધી તેમનામાંથી પણ અજ્ઞાન દૂર કરવાને પેલા શાબજીવી વર્ગે તે બંને પ્રકૃતિએ પોતાની મર્યાદા પ્રમાણે નિઃસ્વાર્થ પણે કામ પિતાનાથી શકય હોય તે કોઈ વ્યવસ્થિત પ્રયે વ્યાપક રીતે બજાવ્યા કર્યું, અને શસ્ત્રને શાસ્ત્રને મોભો સચવાઈ રહ્યા. ', કરેલો નથી. શસ્ત્રજીવી વર્ગ પણ અંદર અંદરની અદેખાઈ, - પ્રણ વખતજતાં એ શાઅદ્વારા પ્રાપ્ત થએલ પ્રતિષ્ઠાન બેગવિલાસ અને કલેશને પરિણામે પરરાષ્ટ્રને અક્રમથી ફળ આસ્વાદવાની ક્ષત્તિ જમી. પરિણામે, ધીરે ધીરે સાત્વિક પિતાના દેરાને બચાવી ન શકશે અને છેવટે પિતે પણ ગુલામ અને રાજસ પ્રકૃતિનું સ્થાન તામસ પ્રકૃતિએ લીધું, અથવા તેમાં છે. વડવાઓએ હાથમાં શાસ્ત્ર કે શસ્ય લેતી વખતે જે ' તામસપણું દાખલ થયું, અને એવી સ્થિતિ આવી કે શારઅમૂર્તિ રાખેલું તે બેથી તેમની સંતતિ પ્યુન થતાંજ તેનું અનિષ્ટ વર્ગ શાસ્ત્રછલી બની ગયું અને શસ્ત્રસૃત્તિ વર્ગ શસ્ત્રની બની. પરિણામ એ સંતતિ ' અને એ સમાજ ઉપર આવ્યું. શાસ્ત્રગયે. એટલે કે બન્નેનું મુખ્ય ધ્યેય રક્ષણ મટી આજીવીકા જવી વગ એટલે બધા નબળી અને પેટભરૂ થઈ ગયો કે તે પુરતું થઈ ગયું.
. , પૈસા અને સત્તા માટે સત્ય વેચવા લાગ્યા. તે શસ્ત્રજીવી રાજ શાસ્ત્ર અને શસ્ત્રધારા મુખ્યપણે આજીવીકા સાધવી, મહારાજાઓની ખુશામત કરે, અને મોટપ માને. શસ્ત્રની પિતાની જોગવાસના તૃત કરવી એવી વૃત્તિ જપતાંજ શાસ્ત્ર- વર્ગ પણ કર્તવ્યપાલનને બદલે દાન દક્ષિણા આપીનેજ પેલા
જીવી બ્રાહ્મણવર્ગ માં તડાં પડયાં, એક બીજાની અદેખાઈ કરવા ખુશામતી' વર્ગ દ્વારા પિતાની ખ્યાતિ સાચવી' રખવાનો પ્રયત્ન લાગ્યા. ભકત, અનુયાઈ, અને શિયા કે જેમને અજ્ઞાન કરવા લાગ્યા. આમ બને વર્ગની બુદ્ધિ અને સત્તાને તેમાં અને કુસંસ્કારથી બચાવી લેવાનું પવિત્ર કામ બ્રાહ્નણ વર્ગને બીજા આશ્રિત લોકો ચગદાઈ ગયા અને છેવટે આખો સમાજ સોંપાએલું હતું તેઓને તે રીતે બચાવવાને બદલે પેલો શાસ્ત્ર- નિર્મલ થઈ ગયો. જીવી વર્ગ પિતાના હાથમાં પડેલા અભણ અને ભેળાર્ગની આપણે આજે પણ મટે ભાગે જ છીએ કે કેમ સેવા શકિનને બને તેટલે પોતાના લાભમાં - વધારેમાં વધારે ઉપનિષદ્ર અને ગીતા પાઠી, તે શાઓ વાંચી પાછળ હિંસાબ ઉ . કરવાની હરીફાઈમાં પડે. એટલે દીકરીની પેઠે એક મુંકે છે. દક્ષિણામાં કેટલું ઉપન્ન થયું. તેના માં ભાગવત
ના દેરાને બચાવી ન શકયો એ
નામસપણે દાખલ થયા
અતિએ લીધું, અથવા તેમાં
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જન
તાઃ
૨૧-૧-૩૨.
અ મ દાવા ના...... અ વ ન વા. કેટલાક સાધુઓ દીક્ષા છોડતાં સામાન્ય આર્થિક સહાય મળી
શકે તે દીક્ષાને તિલાંજલી આપવા તત્પર છે એવી બાબત
બહાર આવી છે. (૮) શ્રી ચામૈચારિણી મહાસભાના પ્રયત્નથી - (૧) શા. કેશવલાલ તારાચંદ સમાણીને ચળવળને અગે . મારવાડના કેટલાક ઠાકરેએ પોતપોતાના પ્રદેશમાં જીવહિં સાં બંધ બે માસની સજા થઈ છે. (૨) પિતાનું જબરૂ દેવ ચકવવાથી કરાવી છે. (૯) નાગજી ભૂધરની પોળમાં ઉત્સવ ઉજવાઈ દીક્ષા લેનાર રામપાણીના એક સાધ છે એમ 4 ગ. (૧૦) અનેક કાલિમાયુક્ત કલંક કથાવાળા મેહનસૂરિ પરિત્યાગ કરનાર છે. . મજકુર સાધુએ છેલ્લા બે ત્રણ માસમાં.
અમદાવાદ આવતાં અચકાતા હોય એમ જણાય છે. (૧૧) રામટાળીને ખૂબ ચગાળે ચઢાવી છે. એ ખાસ વધવા : શ્રીમતિ નિર્મળા બેન બકુભાઇએ નરોડામાં તા* ૧૧ મીએ છે. (૩) સાધુઓના પ્રપંચ અને ધાંધલે એાછાં થાય, એમાં
થયેલ હરિભજન પ્રસંગે અસ્પૃશ્યતા નિવારણની તરફેણમાં પ્રસંગ જેમના સ્વાર્થને મોટું નુકશાન પહોંચે છે, એવા ૨-૩ રૂઢીચુસ્ત
ગોચિત સુંદર ભાષણ આપ્યું હતું. (૧૨) જે મહારાજે વર્ષોથી ગૃહસ્થની દોરવણીથી ચૈત્ર માસની ઓળીના દિવસે દરમ્યાન
અમદાવાદમાં પડ્યા પાથર્યા રહે છે હેમણે વિહાર કરવાની જરૂર તાલધ્વજગીરીની છત્રછાયામાં કંઈક ખટપટ થવાની છે. સમાજે
છે. (૧૩) ઉપાધ્યાયજી શ્રી કનકવિજ્યજીને સિદ્ધિસૂરિને વરદ ચેતવું જોઈએ. (૪) મારવાડના કેટલાક મંદિરનો જીર્ણોદ્ધાર
હસ્તે વદ સાતમના રોજ આચાર્ય પદ્ધી અપાઈ હતી. લાયકાત માટે આર્થિક મદદ મેળવવા માટે આણંદજી કલ્યાણજીની પેઢી
કરતાં પોતાના પક્ષમાં એક આચાર્ય વધારવા ના ઉદ્દેશથી આ તરફથી સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યા છે. (૫). વીશા શ્રીમાળી દવા
પદ્ધીપ્રદાન થયું હોય એમ જણાય છે. (૧૪) રાષ્ટ્ર હિતૈષી ખાનાને ગયા મહિનામાં ચાર હજાર દરદીઓએ લાભ લીધે
નરવીર શેઠ અંબાલાલ સારાભાઈ અને કસ્તુરભાઈ લાલભાઈએ હતે. (૬) એક ઠાકરડીને જૈન ગૃહસ્થ જોડે પરણાવવાના
અસ્પૃશ્યતા નિવારણ સંધને પાંચ પાંચ હજાર રૂપીઆ આપી આરોપસર રા. સકરચંદ ધરમચંદની ધરપકડ થઈ છે. (૭)
અનુકરણીય ને પ્રશંસનીય રાખલો બેસાડે છે. (૧૫) સમેતશિખર ઉદરપોષણ નિમિત્તેજ જેમણે સાધુવેષ જાળવી રાખે છે, એવા
પેશ્યલ તા. ૧૮ મીની રાત્રે ઉપડી ગઈ. યાત્રિકોની સંખ્યા
લગભગ સાડાત્રણ જેટલી થઈ છે. (૧૬) બે ભાઈઓને સટ્ટો વાંચનાર બ્રાહ્મણની દ્રષ્ટિ માત્ર દક્ષિણ તરફ હોય છે. અભ્યાસના રમવા બદલ દશ દશ રૂપીઆને દંડ થયેલ છે. (૧૭) સુધારકવીર બળે લોકો ઉચ્ચારે જાય છે, અને આંખ કોણે દક્ષિણા મૂકી શ્રી વીરચંદભાઈ ગોકળભાઈ ભગતનું સ્વાથ્ય સુધારા ઉપર છે.
અને કોણે ન મૂકી એ જોવા તરફ ફર્યા કરે છે. * * (૧૮) યંગમેન્સ સોસાયટીમાં કેટલાક વધુ સભ્યોએ રાજીનામાં | દુર્ગાસપ્તશતીને પાઠ કરનાર માટે માગે દક્ષિણા આપને આવ્યા છે. (૧૯) જયાર્થીને તે સારી બનાવવા કટલોક આતનાર માટે કરે છે. ગાયત્રીના જપે પણ દક્ષિણા દેનાર માટે
સ જને વગેરે પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાંક વિશિષ્ટ કારણોને થાય છે. એક યજમાન પાસેથી દક્ષિણ મેળવવા શાસ્ત્રજીવી
લઈને જ્યાથી સાધુ વેશમાંજ રહેવાનું પસંદ કરે છે કે પુન: વર્ગની અને એક યજમાનને ત્યાંથી સીધું મેળવવા તે વર્ગની
સંસારમાં પ્રવિણ થાય છે તે જોવાનું રહે છે. (૨૦) અસ્પૃશ્યતા ‘અદરો અંદર જે . મારામારી થાય છે તેને એક ટુકડા માટે
નિવારણને ખરડો ધારાસભામાં રજુ કરવા દેવા માટે જે મીલ લતા બે શ્વાને સાથે સરખાવી શકાય. જમીનના એક નજીવા
માલેકાએ નામદાર વાઈસરોયને વિનંતિ કરી છે તેમાં શેઠ ટુકડા માટે પણ બે શસ્ત્રજીવીઓ હવે કેટે
અંબાલાલ સારાભાઈ સામેલ થયા છે. જ્યારે કેટલાક મીલ એજ રીતે લડે છે.
માલેકાએ ખરડો ધારાસભામાં રજુ ન કરવા દેવાની ના વિશેષ શું? શાસ્ત્રજીવી વર્ગમાં જે સ્વાર્થ અને સંકુચીતપણાને દેવ દાખલ થયે તેની અસર બદ્ધ અને જૈનના ત્યાગી ગણાતા
વાઈસરોયને અરજ પણ કરી છે. (૨૧) રા. મયાભાઈ મણી
ભાઇની દુકાનને બહિષ્કાર પિકારવા માટે બે ભાઈઓની ધરપકડ ભિક્ષુક વર્ગ ઉપર પણ થઈ. આ બે વર્ગમાં અંદરો અંદર કુસંપ અને વિરોધ દાખલ થઈ. ન અટકતાં તે તેના પેટા
થઈ છે. (૨૨) મણીભાઈ સાકળચંદન ઘેર બહિષ્કારના પોકારે ભેમાં પણ દાખલ થયેલ. દિગંબર જન ભિક્ષુ શ્વેતામ્બર
કરવા માટે બે ભાઈઓ પકડાયા છે. (૨૩) વીરચંદ દીપચંદ ભિક્ષને અને વેતામ્બર ભિક્ષુ દિગંબરને હલકી, દ્રષ્ટિથી જોવા
* લાઈબ્રેરીનો વહીવટ સુધરે એ ઉદેશથી દ્રસ્ટીઓ જેઓ મુંબઈ
રહે છે. તેમને વસ્તુસ્થિતિથી વાકેફ કરવાની લાગતા વળગતાઓને લાગે. ઉદાતાને બદલે બંનેમાં સંકુચીતતા વધવા અને જવા લાગી, અંતે એક શ્વેતામ્બર ભિક્ષુ વર્ગમાં પણ શાસ્ત્રને નામે.
અત્યંત જરૂર છે. (૨૪) મેહનસૂરિને અમદાવાદમાં સ્થાન ન ખૂબ વિરોધ અને તડ જમ્યાં અને આધ્યાત્મિક ગણાતા તેમજ
મળે તેમ હોવાથી તેઓ પાટણ જવા માટે ખૂબ પ્રયત્ન કરી
રહ્યાં છે, પરિણામ શું આવે છે તે જોવાનું રહે છે. (૨૫), આધ્યાત્મિક તરિકે પૂજાતાં શાસ્ત્રોનો ઉપયોગ એક યા બીજી
રામપાર્ટીએ પોતાની ઉમેદ પાર પાડવા ચિત્ર માસની ઓળી માટે રીતે દ્રવ્ય ઉત્પન્ન કરવામાં, વિરોધ સાથે કડવાશ વધારવામાં અને પિતા પોતાની અંગત દુકાન ચલાવવામાં થવા લાગ્યા. એ પછી પોતાના દાવ ખેલી શકે તે પહેલાં સમાજને યથેચ્છ
તળાજાની પસંદગી કરી છે. શ્રી વિજયનેમિસુરિને આગળ કરી M., ' આ રીતે શાએ શાસ્ત્રનું સ્થાન લીધું. અને તે પણ ખરી રીતે જાગૃત થવાની અત્યંત આવશ્યકતા છે.' (૨૬) એસાયટીની હિં તો તે શુદ્ધ શસ્ત્રનું નહીં પણ, ઝેરી શસ્ત્રનું સ્થાન લીધું. તેથી જ લગભગ બધી પ્રવૃત્તિઓ બંધ પડી ગયાથી પ્રવૃત્તિઓ આગળ
કાંડ આજે જે કલેશ કંકાસનાં બીજ વધારે દેખાતાં હોય, અગર - ધપાવવા માટે રામવિજયના આગ્રહપૂર્વક પત્ર આવવા લાગ્યા | દર વધારે વ્યાપકરીતે કલેશ, ' કંકાસ ફેલાવવાની શકયતા દેખાતી છે. હવે આગળ વધવાનું મૂલ છે એવો જવાબ અપાઈ
- તી ત:ત્યાગી, કરાવા ના રાજવી વગ માજ છે, અને ગમે છે. કડીઓ અને ગણધરલાલ ઉપરજ સોસાયટીની હવે ય છે એની અસર જ્યાં ત્યાં આખા સમાજ ઉપર વ્યાપેલી છે. આ બધી આશાઓ અવલંબી રહી છે. ' ' ' ' '' -
આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાંથી જ
- ડાયા
Page #21
--------------------------------------------------------------------------
________________
પહાડ
તા ૨૧-૧-૩૩
દીક્ષા અને તેનું શાસ્ત્ર.
પ્રબુદ્ધ ન.
----cee
"कारण उत्थावि अजकालएहिं पवत्तिता । कहं पुण ? उज्जेणीए नगरीए बलमेस भाणुमेत्तारायाणो । तेसि भाइणेजो अजकालओ निध्विसतो कतो । सो पहाणं आगतो तत्थ साप्त वाहणो गया सावगी । तेण समण पूयणछणो पवत्तितो अंतेउरं च भणित- अहमिमादिसु उक्वासकाउ अमावसाए उपवासं काउं इति पाठांतरं पारणए साहूणभिक्खं दातुं पारिज्जह। अन्नया
પઝોક્ષમળા વિસે આલળે. આવતે અગાજળ સાતવાળો મળતો-માતા ! બોલ જંગમીજુ વંન્નોવલળલ ૨૫ મળતો વિલું મમ તો અનુજ્ઞાતવ્યો. હાં તિતોળ પક્ઝુવાસિનિને चेतियाणि साधुणो य भविस्संति तिका तो छठ्ठीए पज्जोवण भवतु । आयारिएण भणितं न वहति अतिक्कमेतु । रण्णा भणियं તો વસ્થાળુ મવતુ નારિયળ મળિત-પુત્રં હાત્તિ-ચકા कता पच्जोवणा । एवं चउत्थी विजाता कारणिता ( दशाचूर्णि વત્ર શ્રૃંખ)
—શ્રી કાલિકાચાર્યે કારણસર ચેાથ પણ કરી છે. કેવી રીતે ? ઉજ્યની નગરીમાં બલમિત્ર અને ભાનુમિત્ર નામના રાજાઓ છે. તેમના આ કાલકાચાર્ય ભાણેજ હતા. જેને હદપાર કર્યાં. તે ત્યાંથી પ્રતિષ્ઠાનપુર આવ્યા. ત્યાંને શાલિવાહન રાષ્ન શ્રાવક છે. તેણે સાધુપૂજાના મહાત્સવ ચાલુ કર્યાં. પોતાના અતઃપુરને કહ્યું : કે-અષ્ટની આદિ વિસે ઉપવાસ કરીને-અમાસને દિવસે ઉપવાસ કરીને’ એવા પાાંતર છે-પારણાને દિવસ સાધુને ભિક્ષા આપીને પારણુ કરો. એક દિવસે પાસગુ નજીક આવ્યાં ત્યારે કાલકાચાર્યે શાલિવાહન રાજાને કહ્યું કે-ભાદરવા શુદિ પાંચમે પાસણ છે, રાજાએ કહ્યું-તે દિવસે મારે દ્ર પૂજવાનો છે એટલે ચત્ય-મંદિર અને સાધુઓની ભકિત દર્શન નહિ કરી શકાય માટે ચેાથના પાસણ કરો. આચાર્યે કહ્યુંએમ થાઓ. એમ કહી ચેાથને દિવસે પાસણ કર્યાં. એ રીતે કારણસર ચાથ પણ થઈ.
.
લેખકઃ
કેશવલાલ મંગળચંદ શાહુ
**
las
"पज्जोसवणाकप्पो दिवसओ कहिउं नचैव कप्पट्" इत्यादि निशीथ चूर्णि १० उद्देशायुक्त पर्युषणाधिनाथर्वाग् चतुर्दिने निशा प्रतिक्रमणानन्तरकेपणमार्ग परित्यजन दिवा श्राद्ध समक्ष -वाचन समहोत्व चरित्र जागरण मयुर पिच्छ दण्डासनकाद्यम्यु વામન માત્તરતિ ! સંગમત ગુણન પત્ર ૨૬.
ચીંનાં દશમા ઉદ્દેશમાં કહેલ, પર્યેષણા દિવસના પહેલા ચાર કલ્પસૂત્ર દિવસે વાંચવુ કહ્યું નહિ ઇત્યાદિ નિશીય દિવસમાં રાત્રિના પ્રતિક્રમણ બાદ કક્ષત્ર સાંભળવાની રીતને છેડવી અને દિવસે શ્રાવકા આગળ વાંચવું, મેરીપ છનાં દંડાસણુ રાખવા ઇત્યાદિ આચરણથી જાવું.
૧૩
હોવા છતાં લાભાલાભની ષ્ટિએ આગમેત નિષેધ વિરૂધ્ધ કલ્પસૂત્ર દિવસે વાંચવાની નિશીય ચૂીમાં મનાઈ કરેલી બ.વધુ! સમક્ષ કલ્પસૂત્ર દિવસે વાંચવાનું કાઇ પૂર્વાચાર્ય ધરાવે છે.
સગવડ અને બ્રાભાલાભની દ્રષ્ટિથી પરિવર્તના થવાના દાખલાએ રજુ કર્યા છે એ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે પૂર્વાચાર્યાએ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે આગમત આદેશ કે નિષેધાત્મક-વિધાનોની વિરૂધ્ધ જનાં વિધાન ફર્યાં છે.
પસણ વ્યાખ્યાન માળાની ચાપડી છપાઈને આવી ગઈ છે. ગ્રાહકોએ યુવક સધની ઓફીસમાંથી લઇ જવા મહેરબાની કરવી.
શ્રાવકાથી અંગમા વાંચી શકાય નહિ તેવા યા આગમામાં હોય એમ આપણે સ્વીકારી લઇએ, તા પણ આજે શ્રાવકા આગમ વાંચી શકે તેવી છૂટ આજના આચાર્યાં આપે તેમાં લાભ છે કે કેમ ? એટલા જ પ્રશ્ન વિચારવાનો રહે છે. કારણ આજે ભલે આગમે!, મૂળ ભાષામાં વાંચનારા શ્રાવકા ગળ્યા ગાંધ્યા હોય, પરંતુ આજે જન, ઈંગ્રેજી વિગેરે ભાષામાં આગમાનાં ભાષાંતર થયેલાં છે અને તે જૈન - પણ જૈનેતર ગૃહસ્થે છુટથી વાંચી શકે તેમ છે, એટલુંજ નહિ પરંતુ વંચાય છે, એટલે સામ્પ્રદાયિક પરિભાષાથી જે શંકા સમાધાન શક્ય હાવાના અભાવે દેખીતી રીતે લાભને બદલે હાની છે, એટલે મુળ ભાષામાંજ શ્રાવકને વાંચવાની છુટ આપી. થાવાને આજના આચાર્યાંક ઉપાધ્યાયે વંચાવતા હોય તો એમાં લાભજ છે. અસ્તુ. આ વિષય અત્રે નહે હાવાથી મૂળ વિષય ઉપર વિચારીશું તો જણાશે કે જૈન શાસનમાં પરિવર્તનને સ્થાન છે, અને જ્યારે જ્યારે જરૂર જાઇ ત્યારે ત્યારે પરિવર્તના થયાં છે એટલે પરિવર્તને નજ કરી શકાય એ કહેવું તે જૈન દૃષ્ટિથી, જૈન શાસ્ત્રથી વિદ્ધુજ છે. અર્થાત્ જૈન શાસ્ત્ર સમયાનુકૂળ પરિવર્તનની શકયતા સ્વિકારે છે.
યાદ રહે કે કેવળ પાંચમના દિવસે રાજાને પૂન્ન કરવાની હોવાથી રાજાની સગવડ ખાતરજ ચેાથ કરી અને સ્પષ્ટ શબ્દોમાં કહીદીધુ ૩-છ્યું પરી વિજ્ઞાસા જાળિતા એ રીતે કારણસર ચેાથ પણુ થઇ. એક રાજાની સગવડ ખાતર દિવસ કરી શકે છે, એ ઉપરથી નથી સમજી શકાતું કે આમાં રાજાની સગવડ સિવાય બીજો કેા પણ હેતુ નથી, એટલે આ પરિવર્તન સગવડ માટે જ થયું છે, એમ ના પણુ કેમ પાડી શકાય. આ જાતને બીજો દાખલો પશુ શ્રીમદ્ કાલિકાચાર્યનો જ છે. જીઓ
( અપૂર્ણ )
અચલમત દલન પુત્ર ૧૭,
શ્રીળિ ચાતુર્માક્ષનિ પિયુપ્રધાન શ્રી રાજુ ચાચા लोकानां संलग्न बृहत्पाक्षिक चातुर्मासिक प्रतिक्रमणद्वय पष्ठतपः ચાપડીઆ આવી ગઈ છે. करणाशक्ति प्रमादाद्यवलोक्य पूर्णिमायाश्चतुर्दश्यामांचीर्णानि
યુગપ્રધાન શ્રી કાલિકાચાર્યે ત્રણ ચામાસીઓ એક સાથે પાક્ષિક અને ચામાસી પ્રતિક્રમણ તથા તપ કરવાની અર્થાત પ્રમાદ આદિ જોષી પુનમને બદલે ચાચ્છુની કુરી”
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જૈન
તા. ૨૧-૧-૬૩
વર્તમાન જૈન દીક્ષા અને તેમાં થવું જોઇતું પરિવર્તન.
લેખક:– કાન્તિલાલ ભેગીલાલ શાહ માજી કુસુમવિજયજી.
ભાગવતી દીક્ષા બંધન નમી જનને શ્રીકાર - - - 31" ; . . . સારાસાર વિકમય ટુંક જણાવું સાર.. ; - , ; '
: (આ લેખમાળા લખવાને ઉદ્દેશ એજ છે કે-શ્રમણ ભગવાન શ્રી મહાવીરની પવિત્ર દીક્ષામાં જે વિકારે ઉત્પન્ન થયા છે અને એને પરિણામે એ પવિત્ર ભાગવતી દીક્ષા પ્રત્યે જનતાના હૃદયમાં જે અણગમે વધતો ચાલ્યો છે. એટલું જ નહિ ? પણ એ પવિત્ર પ્રયા દ્વેષના કારણરૂપ બની ગઈ છે. એ સ્થિતિ નાબુદ થાય, અને સત્ય વસ્તુસ્થિતિ સમજાય એ ઉદ્દેશ " લેખમાળાને છે. કોઈ એમ ન માને કે--કોઈને પણ ઉતારી પાડવાનો કે કોઈની પણ અયોગ્ય ટીકા કરવાનો લેશપણુ ઈરાદો" છે. આ લેખમાળાદ્વારા એટલું જ ઇચ્છું છું કે-સે ખરી વસ્તુસ્થિતિથી પરિચિત થાય અને સારાસારની પરીક્ષા કરી સાચાને, સાધુના ઉપાસક બને તેમજ સાધુઓ પણ પિતામાં વધી પડેલ ગંભીર શિથિલતાઓ અને દેશને દૂર કરે અને જૈન સમાજ અત્યારની પરિસ્થિતિથી વાકેફગાર થી સુધારણનો માર્ગ લે.).
.
: : ' ' વાસ્તવિક દીક્ષા.
.
“આપણે મુખ્ય વિષય ઉપર આવીએ કે યુવાનો વિરોધ દીક્ષા એ જીનેશ્વર દેએ ફરમાવેલ છે. અને દીક્ષા વર્તમાન દીક્ષા પ્રત્યે શા માટે છે? શુદ. “” ધાતુ ઉપરથી બનેલો છે. સંસ્કૃતમાં “શ્રી” દીક્ષા વિકારના દ્રષ્ટાન્ત ધાતુને અર્થ. “સર્વ પાપથી વિરામ” એ છે. જે દીક્ષામાં આપણે જાણી ગયા કે-જૈન શાસ્ત્રકારે દીક્ષા લેનાર માટે સર્વપાપથી વિરામ હોય તેવી દીક્ષાથીજ જૈનશાસન- વિજયવંત વૃત પાલનના ઘણા ઉંચા એ દશે રજુ કરે છે. એ આદર્શો રહે એમાં કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી કારણ કે જૈન વર્તમાન દીક્ષાઓમાં સચવાય છે કે નહિ ? એ વિચાર હું, શાસનના દીલાપાલનના નિયમે સર્વોત્તમ છે. જે નિયમો વાંચ- નીચેના દાખલાઓ ટાંકીને બતાવું છું. '' .. ! વાથી જ જન, શાસન કેઈપણ આત્માને માટે કેવું જીવન શ્રીમાન દાનમ્રારના સમુદાયમાં રહેતા શ્રી રામવિજપૂછ વળચંવાને ઉપદેશ આપે છે તે જોઈ શકાય. અને આવું જ જ્યારે અમદાવાદથી વઢવાણ તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે જીવન જીવવું જોઈએ એમ કાઈપણ સજજને કથાવના નહિ રહે. ખામગામમાં આવતાં એક માણસ રામવિજયજીને ' મન્યા. એ જૈન શાસ્ત્રકારોને જીવન જીવવાનો ઉપદેશ..:
માણસે દીક્ષા લેવાની ભાવના વ્યકત કરી, રામવિજ્યજીએ એ - જન શાસ્ત્રકારે દિક્ષિત આત્માઓનાં જીવન ઉપર એટલે.
માણસ માટે પિતાના ભક્તને ' પૂરતી ભલામણ કરી અને તે અંકુશ મૂકે છે કે કોઈ પણ જીવની હિંસા કરવી નહિ. કોઈને
માણુને વડોદરા લવામાં આવ્યું. ત્યાં તેને દીક્ષા આપપણ હિંસાને ઉપદેશ આપવો નહિ અને. જેમાં હિંસા કરતા વામાં આવી, દીક્ષા લીધાને હજી ત્રણ કે ચાર રાતે. ગઈ હશે હોય તેઓને ઉચ્ચ માનવા નહિ.. એટલું જ નહિ પણ, એ શાસ્ત્ર ત્યાં એ માણસ દીક્ષા છોડીને ચાલ્યો ગયો. શા માટે ? કારણ કારે એથી એ આગળ વધીને એટલે સુધી કહે છે કે- કાદપણું એજ કુ-દીક્ષાના પવિત્ર ઉદેશ સંમજાવવામાં આવતા નથી. આત્માને દુઃખ થાય તેવું એક પણ કામ કરવું નહિ. ૨ ગમે લેનારની યોગ્યતાને ખ્યાલ કરી નથી અને કેવલ પંથ મેહના તેવા પ્રસંગે હાંસી આદિથી. પણ મૃષાવાદ (અસત્ય) બોલી શકાય કારતેજ તપ્ત કરવામાં આવે છે. આથી ઉદ્ધાર નથી થત
3 અનિલા જ રિટાય નહિ. અને 41 દીક્ષા લેનારને કે દીક્ષા આપનારને.. માત્ર જૈન શાસનની હેલણ એલનારને સારે પણું મનાય નહિ. એજ પ્રમાણે ચેરી, મિથુન શિવાય કશુંએ પરિણામ નથી આવતું. તથા પરિકને માટે પણ જાવું. જોંક આ દીક્ષિત આત્માઓ માટે મુખ્ય ઉદેશ છે. પરંતુ ગ્રહને માટે પણ આવું જ જીવન જીવવાની ભાવના રાખવાને ઉપદેશ કર્યો છે. અને ભરૂચના શ્રી સંઘને ચેતવણી ? આત્મપ્રગતિના આ કિરણો ધીમે ધીમે જીવનમાં ભરવાં જોઈએ. દેવસરગર છના અગ્રગણ્ય વિચારવંત સભાસદો જેગઃ વર્તમાન દીક્ષા સામે વિરોધ.
. મુનિસુવ્રત સ્વામીના દહેરાસરના ચોગાનમાં શેઠ ગેરધનદાસ આવા ઉચ્ચ જીવનને કાણુ વિરોધ કરી શકે તેમ છે ?, કરસનદાસના મકાનની બારીઓ પડે છે, જે બારીઓ બંધ અત્યારે સુધારાને શું દીક્ષા સામે વિરોધ છે ? તેઓને શું કરાવવા અગાઉ ગુણ ભેગે છે હતા. અને છેવટે ધણું કરીને દીક્ષા વસ્તુ ગમતી નથી ? નહિજ યુવાનો દાદાને બરાબર એ દરાવ થ છે કે બારીઓ બાબત કંઈ લખાણ કરાવી માને છે. પરંતુ આજના મહત્વકાંક્ષી સાધુઓએ દીસા વસ્તુને લેવું અથવા સદંતર બંધ કરાવવી. સબબ કે જે બારીઓ
તદન મામલી અને કિંમત વિનાની બનાવી દીધી છે. તેથીજ હોય તેજ રાત્રે મળમૂત્ર નાંખવા ઉપગ થાય. તે હેનાં કરતાં , એથી યુવાનોને તેની દીક્ષા સામે જાહેર વિથ છે. શું અત્યારે સદર બે કરોધવી ઠીક. ગઈ સાંલ " બાબતના નિકાલ રવાનો શાસ્ત્રને મૂકીને વાતો કરે છે : નહિ જ. યુવાનો પણ કર્યા વગર પાછું જમણ જમે હા, આ ઓલ એમને સાંજે શાસ્ત્રોને સંપૂર્ણ રીતે માને છે. માત્ર યુવાનો ઉપધાન જિમણાં ઉજમણુ અને ઉત્સવ છે. આ વખતે જો બેક' શ્રત થઈને જિનપૂજા, અંગરચના વિગેરે અનેક બાબતમાં જે અણુધરતા - ઉપરોકત બાબતમાં કશું કરવા માગશે તે જરૂર કરી શકશે. રકાર નું વધારાએ બૅયા છે તેમાં શાસ્ત્રનુસાર સુધારે માણે આશા છે કે, ગ આ બાબતમાં ઘટતું કરશે. , . છે અને સમયેળને વિચાર કરીએ તો સુધારો આવશ્યક છે
|| e . . . . -ભરૂચ નિવારસી.
,
, ,
(અણું ) -
Page #23
--------------------------------------------------------------------------
________________
તા૨૧-૧-૩૩
પ્રબુદ્ધ જૈન.
જર્મન દ્રષ્ટિએ જૈનધર્મ માપભાઈ જિલ-મિનાર
લેખક:
મહાસુખભાઈ ચુનીલાલ-વિસનગર
જર્મનીના બલીન શહેરના પ્રોફેસર હેમુ ગ્લાજેનાથ “જેના દતિહાસ સંબંધી હકીકતે મેળવવા માટે જે નામના ફેસરે જર્મન ભાષામાં “જૈનીઝમ્સ” (Jainisums) સાહિત્ય મળી આવે છે તે આ છે:--શં, શિલા લેખો અને નામનો ગ્રંથ સન ૧૯૨૫ માં પ્રગટ કરેલે, તે બહુજ ઉપયોગી સ્થાન, સ્મરણ મંદિર, શિકાઓ આદિ સંધને–પ્રોજને જણાયાથી સર કીકાભાઈ પ્રેમચંદ રાયચંદની આથક મદદથી ગ્ર, બહુ કામમાં આવે એમ છે. જૈનાએ તે ધર્મના ભાવનગરની શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ તે ગ્રંથનું ગુજરાતી ઈતિહાસ વિષે ગ્રંથનું સૂત્ર સળંગ રાખે જવાના પ્રયત્ન કર્યા ભાષાંતર કરાવી “જૈનધર્મ” નામને પાંચ પૂછને ગ્રંથ છે. યુરોપીયનના શાસ્ત્રીય વિવેચનની દૃષ્ટિએ આ ગ્રંથેનું પ્રસિદ્ધ કરે છે. તેમાંથી જૈન જનતાને તેમજ જૈનેતરાને પણ મહત્વ બેશક જુદું જ છે x x x જૈન ધર્મને ઇતિહાસ ઘણીજ જાણવા જેવી હકીકત મળી આવતી હોવાથી તે વાંચકે જૈનેના હાથે જે પુસ્તકમાં લખાય છે, તેમને માટે ભાગ આગળ રજુ કરું છું, લેખકે સાત અધ્યાયમાં તેને સમાવેશ કથાનિશ્ચિત છે. એતિહાસિક હકીકતે વર્ણવાય તેના કરતાં કરેલ છે. પહેલામાં ભૂમિકા, બીજામાં ઇતિહાસ, ત્રીજામાં ચ, શ્રદ્ધાળુ વાંચકને એકાદ કલાક ધાર્મિક વાંચન આપી શકાય એ
થામાં સિદ્ધાંત, પાંચમામાં સંધ, ક્કામાં કર્મકાંડ અને હેતુએ એ પુસ્તક લખાયાં હોય એમ એના ઉપર દૃષ્ટિ નાખતાં સાતમામાં સમાપ્તિ. આ ગ્રંથ લખવામાં લેખકને મળેલી જણાઈ આવશે. મારા હાથમાં એવાં અનેક પુસ્તક આવેલાં મદદના સંબંધમાં આભાર પ્રદર્શિત કરતાં શરૂઆતમાં તે લખે છે કે, જેમાંની હકીકતે આજ સુધી શુદ્ધ ઐતિહાસિક મનાતી
' આવી છે, તેમાં પણ યુરોપીયનની દષ્ટિએ વિચારીએ તે કથા હિન્દુ અને શ્રાદ્ધ ધર્મની તુલનામાં ભારત વર્ષમાં જન્મ ભાગનો છોક વધારે છે. અને આ ખાત્રી છતએ જેનેના ' પામેલા ત્રીજા ધર્મ જૈન ધર્મ વિશે પશ્ચિમમાં જોઇએ ઘણુ ઈતિહાસ ગ્રંથમાં મહત્વનું સાહિત્ય ભરેલું છે. અને તેટલું ધ્યાન નથી અપાયું છે કે એ ધમેં ગંગા ભૂમિનાં ઈતિહાસ, વિવેચન દૃષ્ટિ રાખીને ચાલીએ તો તેમાંથી ઉપયોગી અનેક " સાહિત્ય તથા કલા ઉપર કાંઈ ઓછો પ્રભાવ નથી પાડયે, અને વસ્તુઓ પ્રાપ્ત થાય. x x x અમુક સાધુ સંધના ગુરૂ પર છે તેના વિશિષ્ટ વિચાર અને આચારા વિષે ધર્મ સંધાને બહુ પરાના પત્રકમાંથી જેને ખાલી કહે છે, તેમાંથી પ્રખ્યાત પુરુમહતવને રસ પડે એમ છે. આ પુસ્તક એ ખાત્રી કરવાની ના જીવનકાળ વિના નિર્ણય કરવા માટેના ઉપાણી સાધન અને વર્તમાન જૈન ધર્મ વિષે સારી રીતે સાચી હકીકતનું મળી આવે છે, પણ ત્યાં એ વિશ્વાસ તે વિચારીને જ મેલ. થયાશા સંપૂર્ણ ચિત્ર આપવાની ઈચ્છા રાખે છે. મારા આ કારણ કે લેખકે પિતાને લાગતી ઉણુ પાતાની કલ્પનાએ પૂરી ” કાર્યમાં મને જૈન સંઘના પ્રસિદ્ધ પુરૂષની સાયતા મળી છે, દે છે. અને એવી રીતે એ લેખાએ મહાવીર સુધીને.' તેમણે મને અનેક ગ્રંથો જોવા આપ્યા છે અને પ્રશ્નોના ઉત્તર અથવા એમની પૂર્વે થઈ ગએલા પાર્શ્વનાથ સુધીને ઈતિહાસ આપ્યા છે. એ સહાયતા માટે મારે તેમને આભાર માનવે દેરી કાઢયા છે. જૈનોના કાતિહાસ ગ્રંમાં આપેલી હકીકતને ઘટે છે. ધર્મમૂર્તિ શસ્ત્રવિશારદું જૈનાચાર્ય શ્રી વિજ્યધર્મ, આપણે કરીએ ચડાવી લેવી જોઈએ, અને બ્રાહ્મણોના, - ધર્મત્તિ ઇતિહાસ તત્ત્વમહોદધિ વિજયેદસરિ, મુનિ હંસવિજ્યજી, શ્વેના અને બીજા ગ્રંથની હકીકતોની સાથે તાળી પારખી શ્રીયુત એસ. કે. ભંડારી. (ઇન્દર) શ્રી બનારસીદાસ જૈન (લંડન) લેવી જોઈએ. આ ગ્રંથની વાસ્તવિક્તા પશુ બેશક અનેકવાર શ્રી સંપતરાય જૈન (હરાઈ) શ્રી છોટાલાલ જૈન ( કલકત્તા) શશશીલ છે. કારણ કે જૈનોના પ્રતિપાધું હોવાથી તેમના શ્રી લક્ષ્મીચંદ જૈન (અલ્હાબાદ) શ્રી સી. એસ. મલ્લીનાથ જૈન ઉપર અસ અને અપરાધે આપવાનો પ્રયત્નમાં તેઓ (મદ્રાસ) શ્રી પન્નાલાલ જૈન (દીલ્હી) રા. બ. જગમંદરલાલ મિત્ર અને પ્રશંસની જ વારંવાર થી વિમુખ (ઇદેર) શ્રી પુરણચંદનહાર (કલકત્તા) તેમજ અખીલ ભારત થઇ ગયા છે. જૈન મંડળ (ઈદેર) રાઈટ એનેબલ મી થકાબીએ અને પ્રાની જેટલી વિપુલ તે નહિ, પણ અનેક રીતે વિશ્વાસપ્રોફેસર આર. સીમેને આ પુસ્તક ભલે ભાવે સુધારી આપ્યું છે. પાત્ર માહીતી શિલાલેખોમાંથી મળી આવે છે. અમુક ઘટનાને છે. કોલે, . બી, પ્ર. એલ. ચુઆલીએ, ડે. એફ. પ્રસંગ લેખે કેતરવામાં આવેલ હોય છે, ત્યારે આ લેખને ડબલ્યુ થસે મને જોઈતી વિગતો આપી છે. ડે. ડબલ્યુ કે, અમૂક તાજી અને સાચી હકીકત સાથે સંબંધ હોય છે. અને રાઈટ ઓનરેબલ મીડ્રીસે, બ્રુકલીન ઇન્સ્ટીટયુટ મ્યુઝયમે, તે હકીકતો પછીના સાહેટ્સમાં નેધાય છે. ઘણાખરા લેખો ઈન્ડીયન ઈન્સટીટયુટે, માનવ શાસ્ત્ર વિષેના સરકારી મ્યુઝીયમે ધર્મપ્રિય રાજાઓએ કે શેઠ શાહુકારોએ કતવેલા હોય છે, ને તથા વિક્ટોરીયા અને એબર્ટ મ્યુઝીયમનાં ભારત વિભાગે પિતાની તેમાં દેવાલય કે દેવપ્રતિમા કરાવાની ભૂમિદાન કર્યાની કે ન્યાય પાસેના સુંદર સાહિત્યના સંગ્રહમાંથી મને ઉતારા કરી લેવા આપ્યાની હકીકતો ધેલી હેય છે. તેમાં આવતા રાજ્યકર્તા દીધા છે. મારા પિતાએ જૈન કાવ્યના ગ્રંથોના ઉતારા આપ્યા અને તેની પૂર્વેના રાજાઓનાં નામ, દાન આપેલા સાધુના અને છે. એ માટે એ સૈને આ સ્થળે આભાર માનું છું” તેમનાં ગુરૂઓનાં તથા વાચાર્યોનાં નામ, અને તારિખ આપ
ફેસર હેમુથ ગ્લાજેનાથ ગ્રંથના બીજા અધ્યાયમાં ણને ઈતિહાસનું કાર્ડ બાંધવામાં બહુજ ઉપયોગી થાય છે. કારણ , તહાસની મધ લેતાં જણાવે છે કે: ' ' ' '' '' '' ' એના અનિટia'
' કે એના ઍનિહાસિક રહે. વિંધે ઘણું કરીને શું કા લેવા જેવું
એ' વિશ્વ પ્રથ', .'' છે
*
Page #24
--------------------------------------------------------------------------
________________
२०४
સમાજકે
h
પ્રબુદ્ધ જૈન
ता० २१-१-३३
निरपराध अबलाए - प्राण देती रहेगी ? कल्पना भी भयंकर है। युवको ! इस नग्न पाशविकता को हमारी अधग आंखे देखती है, हमारे निर्लज्ज शाम सुनते है। जैन समाज का कितना कर पतन है ? युवक शब्द के विद्यमान रहते हुए निर्दोष बहिनें Dumb Driven Cattle की तरह काटदी जावे - यह युवकों की भीरुता है । यह अत्याचार की कहानी कभी समाप्त नहीं हो सकती यह असीम है अनन्त अपरिमित रोह करण से अधिक कोमल, आह से अधिक दुखमय है ! मैंने आज यह मूक अनुपात, अव्यक्त रोदन तथा मूंगे कष्टों की मर्मभेदी कहानी जहाँ जीवन के प्रत्येक पल में निराशा की निस्तब्ध तर उठती है और उठ कर हृदय स्थित सभी लालसाओं को अपने अन्तराल में अन्तर्हित करलेती है- क्यों सुनाई ? यह पन्त, अवर्णनीय और सीमारहित कहानी क्यों. बखानी ? इस लिए कि आज पोरवाल कन्या कसाई के बंकरे की तरह नष्ट की जा रही है।
नवयुवक कहलाने संतान है जिन्होंने न्योछावर कर दिये
याद रखिये ! आप नवयुवक है और का दावा करते हैं. आप उन्ही धीरो की हँसते २ जाति के उत्थान के लिये प्राण थे प्रत्येक स्थान के नवयुवकों का प्रत्येक जन संस्था का कर्तव्य हैं कि ऐसे विवाह को रोकने में सहायता करे. इस कार्य में समाज के सारे युवकों का साथ देना जरुरी है मारवाड के नवयुवको से और जैन नवयुवक मंडल, गुढा बालोतरा से आशा है कि व इस कार्य में पूरी तरह भाग लेंगे क्योंकि यह कार्य उन्हीं के प्रान्त में हो रहा है.
વીર યુવકાંસે અપીલ.
( लेखक :- श्री भँवरमल सिंधी. )
विश्व के अन्यान्य युवक एक तरफ और जैन नवयुवक दूसरी तरफ ! लज्जा कष्ट, क्षोभ, उद्विग्नता सारे अपनी लाल २ आंखें दिखा कर इस जैन समाज को विनाश की प्रबल आंधी में उड़ा ले जाना चाहते है। हजारों विधवाए से रही है । उनके करुण - क्रन्दन से इस जर्जरित समाज का नाश होने वाला है। समाज का शरीर सूख गया और पीडित यह समाज अपने अन्तिम सांस गिन रहा है ।
सहस्त्री बाल विधवाओं की हृदय विदारक आहे इस पापी नर समाज को भस्म कर देनेवाली है। उनके आंसुओं का अवरुद्ध प्रवाह इस बात का संकेत कर रहा है कि जैन जाति शीघ्र ही नष्ट होने वाली है। हजारों अबलाए पति वियोग के असा शोक से मृतप्राय होकर इस पापी समाज के बनाये हुए ज्वलन्त नर्ककुण्ड में पड करं परम यातना से व्यथित होकर उन धुरन्धर 'लडडू पुजारी' महारथियों और नर हिंसक दलालों को पग २ पर धिक्कार देती और अपन दारुण प्रलाप से उनके वज्र हृदयों को वेधती हुई मानव यातनाओं को पूरी करती है। वाह रे । समाज । तुझे लज्जा नहीं आती। तेरा पाषाण हृदय चूर २ नहीं हो जाता ! ! ! हरी वनस्पति और फलाहार में पाप समझने वाले समाज तुझे अबलाओं का बाल अबलाओं को खा जाने में पाप नहीं होता ? पापी पंचो ! तुम ही भगवान् महावीर की संतान हो ? किस मुहसे किस नाक से ऐसा कहते हो ? पंचो ! अपने को पहचानों ! महावीर के पुत्रों को यह अभिनय शोभा देता । । कन्या दलालों ! तुम्हें तो कितनी बार धिक्कार दें ? ऐसे नीच निर्दयी कार्य के लिए तो जद लेखनी में भी सामर्थ्य नहीं है । क्या Trade depression को पूरा करनेका यही साधन हैं ? सच कहते है तुम तो जानवरों से भी गये बीते हो ।
इससे बढ कर क्या हो सकता है ? अबोध बालिकाओं का बूढे नर पिशाच, क्षत वीर्य पुरुषों के साथ मृत्यु शय्या पर पेड़ हुए भ्रष्टाचारियों के साथ व्याहकर, विधवा हो जाने रॉड और पंति-भक्षिणी के Titles देकर सत्कार किया जाय । अंधे समाज ! कंत्र तक तेरी बलिवेदी पर अबोध अबलाए
એ કાણુ હતા?
શિહેાર (કાનાવાડ)માં ઉપધાન મહોત્સવને શુભમિત્ત એક ગરીબ ઓશવાળના છેકરા ધર્મસ્થાનકમાં ધોળે દિવસે बनायो भने मात्र गयो, माने सगतों उस याझे छे. દરમીયાન ભાવનગરવાળા શ્રી સુરજ્જન દીપચંદ અને છંટાલાલ નાચંદ ઓશવાળાને રમત રમાડવાના અનેકવિધ નવનવા અખતરાએ જમાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ ભાઇ કાછ રીતે કાવ્યા નાંડે. એટલે ગયા સોમવારે ભાવનગરથી ખાસ મેટર લઇને વેરાજીભાઇ સાકળચંદ, દેશી કુંવરજી આણુ છુ, શે નાનચંદ કુંવરજી, રોફ હરજીવન દીપંચ તથા શાહ ફત્તેહ દ ઝવેરભાઇ આવ્યા હતા, તે શિહેરના નગરશે ત્રિભુવનદાસ પરમાણંદદાસને ઘેર ઉતર્યાં હતા હેમણે ત્યાં આવી ખૂબ આગમ નિગમની વાત કરી, પરંતુ કાઇ ભાઇએ એ બને જણાવ્યું કે તમારા ઘરમાંજ કલ છે. પગ તળે મળતું ઠારવાની તમારી એ પહેલી ફરજ છે, એમ શીખામણ આપી. જતાં જતાં રા જીગાભાએ વાતચીતમાં ઘણુંયે વાતો કહી. એ વાતચીતના સાર એ હતો કેઃ- ખેદકારક મનાય અની ગયા. એ અનાવના દુ:ખનું વર્ણન થઇ શકે તેમ નથી. વળી એ બનાવ કા રીતે વિસરી શકાય તેમ નથી, પણ હવે શિહારમાં પ્રતિષ્ઠીત ધમ કાર્યાં થવાનાં છે. તો એવાં સારા કાર્યો માટે વૈમનસ્ય ભૂલી જવુ જોઇએ. તમારૂં વૈમનસ્ય દૂર થાય તે માટે અમારા બધાનું આવવુ થયુ છે. વીશા શ્રીમાળી ભાઇઓએ અંતીમ ક્રિયા વખતે માથાસન રૂપે પણ ભાગ ન લીધો તે બહુ ખોટુ યુ છે.વે સધની જ એ છે કે ગઇ ગુજરી ભૂલી જઇ મ નારના કલ્યાણ માટે સ્મારક થવુ જોઇએ.” ચાલતા કરો આવી દાદોડી અને ધમાલ કરનાર ભાઇ કાણુ હતા. અને હેમના હેતુ શું છે? એમ કેટલાક ભા જાણવા માંગે છે. આ
भाव या अारती समाधान भाटे देती, ते विषे लागता ખુલાસા કરશે ક
જૈન યુવક
પ્રકારના સ્થાને હારના લેખા સ્વચ્છ કરવાને
કશુ હોતુ નથી, આજસુધી ટકી રહેલા વિવિધ અને દેવાલયો ઉપર જેમના નિર્વાણના કે કાતરેલા હોય તે તે પણ ઐતિહાસિક વિષયને હુ કામ લાગે. એ લેખ ખાસ ઉપયાગના તા એટલા માટે છે કે ભૂતકાળનાં માણુસાન, વસ્તુન્, અને સ્થિતિનું સવ ચિત્ર એ આપણી સામે ખડુ' કરે છે, અને તેથી પ્રાચીનકાળ સંબંધના પુસ્તક વિગેરેથી આપણને પ્રાપ્ત થએલા જ્ઞાનને સ્વચ્છ કરી શકયા છે.
છેલ્લા દસકામાં અનેક સંશોધકએ, આ કાણું કાય કરવામાં જે ગડમથલ કરી છે, તે બેશક મહત્વનાં પશુ, છતાંએ જૈનધમ ના હતહાસ સંબંધી કાંઈ નિર્ણીત ચિત્ર દોરી શકાય એટલાં પ્રમાણું છે. મળી શક્યાં નથી, તેમાં અનેક સ્થાને અનેક દ્રિ છે, અનેક અસ્પષ્ટતા છે, એ ધના ઉત્પત્તિ અને તેના આચાર વિચારના વિકાસ સબંધી જે સાત વાતો આજે અંધકારમાં છે. તેના ઉપર પૂર્ણ કદિએ પ્રકાશ પાડી શકાય કે કેમ એ વળી શકાનેજ વિષય છે. જૈનધમ ના સ્વરૂપનું ચિત્ર આંકવા આજમ્મુધી જે બધા પ્રયત્ન થયા છે, તે હા તે વિરલ ઐતિહાસિક ઘટનાઓને, શંકાસ્પદ વાર્તાને અને વળી ધાર્મીક તથા સામાજીક કથાઓને એકઠી કરીને અતિહાસિક સત્રમાં ગુંથવા પૂરતાંજ થયાં છે. તેવીજ રીતે ગયા અનેક સૈકામાં જનાએ જે ચડતી પડતી જોઈ છે, તેના પ્રતિ
ત્યારે
असितु चित्र यांच्यानो आ ग्रंथभा में प्रयत्न !यो है. ते पण તેમના ઇતિહાસનું સંપૂર્ણ ચિત્ર આપવાના ધવા કરતા નથી. ચાલુ
વળગતા
Printed by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid Bunder Road Bombay, 3, and Published by Shivlal Jhaverchand Sanghvi for Jain Yuvak Sangh. at 26-30, Dhanji Street Bombay, 3. .
Page #25
--------------------------------------------------------------------------
________________
સસ્તું સાહિત્ય.
પ્રબુદ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા અાવતુ નૂતનયુગનું જૈન સાપ્તાહિક.
Reg, No. B, 2917 Tele. Add. Yuvaksangh
છુટક નકલ ૧ આને શ્રી મુંબઇ જૈન યુવક સ’ઘનું મુખપત્ર, વાર્ષિક રૂા. ૨-૮-૦ તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
વર્ષ ૨, અંક ૧૪ મે. શનીવાર તા. ૨૮-૧-૧૯૩૩
વડોદરા દીક્ષા સમિતિએ દારેલી કાયદાની રેખા
દીક્ષા સદંતર બંધ કરવા માટે નહિ પર ંતુ કુમળી વયના દીક્ષા અંધ કરવા માટે કાયદાની અગત્ય છે. માટે સરકારે નામ સન્યાસ દીક્ષા નિયામક નિષ્ઠધ” રાખવું.
(૧) દીક્ષા લેનારનો કમીમાં કી ઉમર કેટલી હોવી લેતાં માબાપ વગેરેની સંમતિ લેવી જોઇએ કે કેમ ? આ એ વિચારવાની રહે છે આ માટે કિમિટના અભિપ્રાય છે કેઃ—
ખાળકને અપાતી અયેાગ્ય કરવા ધારેલ આ કાયદાનુ
જોઇએ (૨) દીક્ષા લેનારે દીક્ષા માબતે દીક્ષાના પ્રશ્નને અંગે
કમીમાં કમી જે ઉંમરે છોકરા કે છોકરી પોતાની જાતે કાયદા પ્રમાણે સંમતિ આપી શકતાં હૈાય તે ઉંમર લક્ષ્યમાં રાખીને વિચાર કરતાં એમ લાગે છે કે ૧૮ વરસ જેટલી નહિ પણ સેાળ વરસથી કમી ઉંમરનાને દીક્ષા આપવાનું બંધ કરવામાં આવે તેજ ચાગ્ય છે.” (ર) દીક્ષા લેવાની ઇચ્છા કરનાર પુરૂષકે સ્ત્રીએ લગ્ન કરેલ હાય અને સ્ત્રી કે ધણી હયાત હાય તા પેાતાની સ્ત્રી કે ધણીની સંમતિ વગર દીક્ષા લેવાને તેને પ્રતિબંધ કરવા એ વ્યાજબી અને તેટલા માટે જોકે ૧૬ વરસ તથા તે ઉપરની વયના શખ્સ દીક્ષા લેવા લાયક ગણાય છે તે પણ જો તેની સ્ત્રી કે ભ્રૂણીની સંમતિ ન હેાય તેા દીક્ષા લેવાને પ્રતિબંધ થાય તેવી કલમ કાયદામાં હાવી જોઇએ
(૩)“ દીક્ષા લેનાર કાઈપણ શખ્સ દીક્ષા છેાડી પા સંસારમાં આવે ત્યારે મિલકતના હકક તેને ફરીથી મળવા ન જોઇએ.”
(૪) “અયોગ્ય દીક્ષા અપાયાના ગુન્હા માટે પ્રથમ ફેજદારી ન્યાયાધીશ વર્ગ ૧ લા આગળ ફરીયાદ રજુ કરવી. અને [] અજ્ઞાનને આપેલ દીક્ષા અદલ એક વરસની ગમે તે પ્ર ારની કેદ અને રૂ. ૫૦૦ ના દંડ સુધીની શિક્ષા કરવી. જ્યારે [] સજ્ઞાન શખ્સ લેખ કરીઆપ્યા સિવાય લીધેલ દીક્ષા અગર તેણે લેખ કરી આપ્યા છે, એવી ખાત્રી કર્યાં વગર આપેલી દીક્ષાના ગુન્હા બદલ છ માસ સુધીની આસન કેદની અગર પાંચસા રૂપીઆ સુધીના દંડની શિક્ષા થવી જોઇએ”
ચાપડી
આવી ગઈ છે.
પશુસણ વ્યાખ્યાન માળાની ચાપડીએ છપાઇને આવી ગઈ છે. ગ્રાહકોએ યુવક સંધની ઓફીસમાંથી લઇ જવા મહેરાની કરવી.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૦૬ '
પ્રબુદ્ધ જૈન.
''
ના
૨૮-૧-૩૩.
પ્રબ દ્ધ જૈન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
ત્યારે અનાદિકાળથી જે ધર્મ ચાલ્યો આવે છે તે સંકુચિત सच्चस्स आणाए से उवठिए मेहावी मार तरइ ॥ વૃત્તિવાળા વાડામાં કેમ ગંધાઈ રહ્યા છે, તેનાં કારણો શોધવાની
હે મનુષ્યો ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા પણ કોઇએ દરકાર કરી છે? કરડેની સંખ્યામાં એક વખત પર ખડે થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
જે ધર્મ વ્યાપકે હવે તે આજે લાખોની સંખ્યામાં વ્યાપક A ( આચારાંગ સૂત્ર) નથી, કયાંથી હોય? આપણને એ બાબતની દરકાર કયાં છે ? teese are assessmentarieved 2010 Taalsar આપણે તે આપસમાં લડવું છે, દીક્ષા અને દેવદ્રવ્યમાં અટવાઈ
રહેવું છે, પૂરાણા રીતરિવાજ અને કુઢીઓમાં મસ્તાન બનવું 1 . છે. એને બહારની દુનીઆનું ભાન કયાંથી હોય ? એક એ
પણ સમય હતો કે બંગાળ જેવા દેશમાં ગાતમ ઇદ્રભૂતિના શનીવાર તા ૨૮-૧-૩
પચાસ હજાર શિષ્ય અહિંસા મહાધર્મને વાવટો ફરકાવતા
હતા, આજે એ બંગાળમાં જૈનોનું ઈતર દેશીય સિવાય જરાયે સસ્તું સાહિત્ય.
આસ્તત્વ નથી. તેનું કારણ આપણા પ્રચાર અને સાહિત્યનો
અભાવ “એ” છે. આ ઉણપ આપણે શા માટે પૂરવી ન જોઈએ. કોઈ પણ દેશ, ધર્મ, રાષ્ટ્ર કે સમાજને ઉન્નતિ સાધવી
આપણે ત્યાં વિદ્વાનોને તે નથી. સાધુઓ જે આ કાર્ય હોય, પિતાના સિધ્ધાંતોનો ફેલાવો કરે હોય તેં પ્રચાર
ઉપાડી લે, તે ધર્મ અને સમાજ બને બહુ સારી રીતિ પ્રગતિ
સાધી શકે. મુનિરાજોએ હવે સામાજીક ટંટાઓમાંથી હાથ અને સાહિત્ય આ બંને વસ્તુની જરૂર છે. જેમ રાજ્ય ચલા
ઉઠાવી આ બાજુ ધ્યાન આપવાની ખાસ જરૂર છે અને તેમણે વવામાં કલમ અને તવાર એ બન્ને વસ્તુની જરૂર છે, તેમ આટલું તો કરવુંજ જોઈએ – ' ' પિતાના સિદ્ધાંત ફેલાવવામાં, રાષ્ટ્રની પ્રગતિ કરવામાં, સમાજ જે જે ગામમાં તેઓ વિચરે ત્યાં જે જે ગ્રંથ ભંડાર અને ધર્મની ઉન્નતિ કરવામાં સરતું સાહિત્ય અને તેના પ્રચા- હેય તેનું લિષ્ટ બનાવે, તેને વ્યવસ્થિત કરે, જે જે અપ્રસિધ્ધ રકાની અનિવાર્ય આવશ્યકતા છે. યુરોપમાં આજે એટલાં બળો પ્રથા હેય તેને આધુનિક દૃષ્ટિએ એડીટ કરી પ્રસિદ્ધ કરે, કાર્ય કરી રહ્યાં છે કે જનતા વિમાસણમાં પડી છે, તેનું મુખ્ય ' આમવર્ગને જે થે ઉપયોગી હોય તેનું ભાષાન્તર કરાવી ગટ કારણ સાહિત્ય અને પ્રચારકે છે. રશીયા આજે સમગ્ર જગ- કરે અને પાણીનાં મૂલ્ય તેને વેચાવી તેને પ્રચાર કરે. આધુતને ધ્રુજાવી રહ્યું હોય તો તેના સાહિત્ય અને પ્રચારકાને અંગે. નિક પદ્ધતિથી જૈન દષ્ટિએ પ્રચાર કરવા નવું સાહિત્ય સર્જન આજે એવો કોઈ દેશ, શાસન કે રાષ્ટ્ર નહિ હોય કે જ્યાં કરે, એટલે નેવેલદાર કે સામાન્ય શિષ્ટ સાહિત્યદ્વારા કે જે બેરોવીઝમની કડક ટીકા નહિ થતી હોય, છતાં પણ ધીમે ધીમે આમવર્ગ હોંશે હોંશે વાંચે. આટલું જે થશે તે સમાજે મકકમ પ્રગનિ એ સાથેજ જાય છે. ગઈ કાલના જર્મનીમાં સાહિત્ય પ્રત્યે પોતાની ફરજ બજાવી એમ ગણાશે. કે ...
જ્યાં કોમ્યુનિછના નામથી પણ ભડકતા હતા ત્યાં આજે લાખ નહિ બે કરોડ સુધી એ માન્યતા ધરાવનાર સમુહ અસ્તિત્વ " ધરાવે છે. કાંસ અને ઈંગ્લાંડ પણ એનાથી બાકાત નથી. ઈટા- રાષ્ટ હતી. લીમાં ફેસબળે જે વિજય મેળવ્યો હોય તે તેમાં પણ તેનું અમદાવાદથી એક બંધુ અમને રાષ્ટ્ર હિતૈષીની વ્યાખ્યા સાહિત્ય કારણભૂત છે. સારી દુનીયામાં પોતાના વિચાર ફેલા. પૂછે છે. તેનાં જવાબમાં જણાવવાનું કે જગતમાં એવો કયો વવાને તદનુસાર સર્જાયેલ સાહિત્ય અજોડ હથીયાર છે. જગતનાં કમભાગ્ય મનુષ્ય હશે કે જે પોતાના રાષ્ટ્રનો હિતૈિપી નહિ હોય, મહાન પુરુષે મહાવીર, ગૌતમ બુદ્ધ, મહેમદ પયગંબર, ઇસુ, રાષ્ટ્રનું હિત એટલે આપણા ભાઇ ભાટું કુટુંબ કબીલાનું હિત વગેરે એ હથીયારથીજ સમગ્ર જગતમાં આજે વ્યાપક બન્યા દેશનું હિત, કોઈ પણ માણસ આપણા દેશમાં અન્ન અને છે, છેલ્લે મહાત્માજીએ પણું એજ હથીયારને ઉપયોગ કરી. વસ્ત્ર વગર ન રહે જોઈએ એવી મનોદશા ધરાવતા હોય અને જગમાં પિતાની સંપત્તિના સિદ્ધ કરી છે. એટલે સહિય દેશ પોતાના પગ ઉપર કેમ ઉભે રહે તેવા પ્રયત્ન તરફ સાડાએ પ્રચારનું અણમોલું સાધન છે.
નુભૂતિ ધરાવનાર તેમજ તે બાબતમાં રચનાત્મક કાર્યક્રમમાં આપણે ત્યાં પણ સાહિત્યને તે નથી. અનેક પ્ર સાથ દેનાર હોય તે રાષ્ટ્ર હિનૈવી કહેવાય. કઈ પણ માણસ આજે જીના ભંડારોમાં પવન પણ મેળવી શકતા નથી. સંખ્યા- પિતે જે બાબતમાં દેશનતિના વિચાર ધરાવતા હોય અને તે બંધ સંથો કે જેમાં અપૂર્વ સાહિત્ય ભર્યું છે તે અપ્રસિદ્ધ હસ્ત કોઈ પણ જાતના અંગત સ્વાર્થ વગર અમલમાં મુકવાને લિખિત પ્રતમાં ટાયેલ છે, સમયને જેટલું ય ઝઘડા અને કંટા- પ્રયત્ન કરતે હૈય, તેટલા અંશે તે દેશ હિતધી કહેવાય. અલ
માં આપણે કરીએ છીએ એનો શેડ ભાગ પણ આવા બત્ત સવશે કદાચ દેશ હિતૈષી ન કહેવાય પરંતુ તેથી તે દેશસાહિત્યની પાછળ કરીએ તે સાહિત્યનો ઉદ્ધાર શીધ્ર થાય એમાં - હી ને નથી કરી શકતે. એટલે દેશ હિતેષીનું ટાઇટલ કદાચ * જરાયે શક નથી.
આવા ટાગારની આગળ લાગે તો તેમાં એટ નથી. કારને - થોડા સમયથી આર્ય દેશમાં આવેલા ઇશાઈ મીશન આજે સંપૂર્ણ ભોગ આપવાની તાકાત ન હોય તેવા માણસે સહાનુભૂતિ કેવાં વ્યાપક થઈ રહ્યાં છે એ કહેવાની ભાગ્યેજ જરૂર છે. બતાવીને પણ દેશ પ્રત્યેની ફરજ અદા કરે છે, એથીએ દેશને અહિં લગભગ સાડાત્રણથી ચાર કરોડ માણસે ઇસાઈ પંથને મન થઈ શકતું નથી. કોઈ અસ્પૃશ્યતા નિવારણમાં માનતા માનતાં થયાં છે, તેનું મુખ્ય કારણ તેના સાહિત્યનો પ્રચાર છે. હોય અને તેમાંજ પિતાનો આત્મા રેડે તે એ પણ દેશહિતૈષીજ ગઈ કાલનો આર્ય સમાજ આજે આશ્ચર્યજનક પ્રગતિ કરી કહેવાય. અમે ધારીએ છીએ કે અટલે ખુલાસો ઉપરોક્ત રહ્યા છે. તે પણ તેના પ્રચાર અને સાહિત્યને આભારી છે, બંધુને પૂર છે.
પ્રાસંગિક નોંધ.
થયાગ કરી વક્તિ , કોઈ પણ જા
Page #27
--------------------------------------------------------------------------
________________
તા
૨૮-૧-૩૩
પ્રબુદ્ધ જૈન,
૧૦૭
સાચી માનવતા.
કોનો વાંક?
– ભોગીલાલ પેથાપુરી.
-નાનાલાલ દેશી.
માં થયેલી એવી આભાર .
યા, લામાના
ગાંધીજીની તપશ્ચર્યાનાં ફળરૂપે હિન્દના કતિહાસમાં માનવ
જીવનમાં ઘણી મૂશ્કેલીઓ તેમજ સંકટ આવે છે, પરંતુ પ્રગતિનું જે નવું પ્રકરણ ઉમેરાયું છે, તે વિષે પ્રબુદ્ધ
તેવી પરિસ્થિતિમાંથી પાર ઉતરે છે અને હૃદયમાંજ વિષાદ જૈનના કોલમમાં આજે વધુવાર ચર્ચા કરવા પ્રેરાયો છું.
છવાય છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. મુશીબતે સામે ગાંધીજી કદાચ તેમના ગાંધીવાદના સિદ્ધાંત માટે કે તેમના
ઝઝુમતા ઝઝુમતા એ ચિંતાગ્રસ્ત અને ઘણી વખત દુ:ખી બને નૈતિક બળ માટે હજાર વર્ષ જતાં ભૂલાઈ જાય છે તે માની
છે. અને મુશ્કેલીઓમાંથી પાર ઉતરવા મધુરાં સ્વપનાં સેવે છે, શકાય, પરંતુ અંત્યજોધારના ભગીરથ પ્રયાસ માટે તેઓ કદિ નહિ ભૂલાય. તેમણે આ તપથી હિન્દને સામાજીક કે રાજકીય નિવશે? પરંતુ જયારે તે અમલમાં આવે છે, ત્યારે સત્ય
કે ભવિષ્ય કેટલું સુખી, કેટલું આનંદી, અને કેટલું સંતોષી વમળમાંથી બહાર કાઢયું છે, તેટલું જ નહિ પરંતુ સાચી દયા,
વસ્તુનું નિરાકરણ કરે છે, દુ:ખની છાયા લય પામે છે, ઉદાસ્તા સારો પ્રેમ, સાચો પશ્ચાતાપ અને સાચી માનવતા શું છે ! ટાવાય છે અને
કેળવાય છે, અને સત્ય તેમજ નીતિમય કાર્યની પાછળ મંડ્યા તેને અજોડ પાઠ સમજીજનોને આપે છે. પ્રભુ મહાવીરના
સ ટાયની પાક વખતમાં પણ તેમના મતથી વિ વખતમાં પણ તેમના મતથી વિરૂધ્ધ થનાર હતા, તે ફક્ત
. મહાવીરના રહી તેને ચાર જ
એવી આબાદ સ્થિત કહેવાતા અધમ) સુધારાની માનવીની શકિતવાળા ગાંધીજી સામે કશે ઉહાપોહ આ વિષયમાં
થયેલી છે. ધર્માધ લોક નાસ્તિક, અધમ અને ધર્મને લજાથાય છે તેમાં કશું આશ્ચર્ય થવા જેવું નથી, ગુલામોના વેચા
વનાર માને છે. ઘણાં ખાદી વાપરનારને પાપી માને છે, ઘણા ણને પ્રશ્ન જેટલું મહત્વનો આજથી વર્ષો અગાઉ હતો, તેવો જ
હાલની લડનને તિરસ્કારે છે, અસ્પૃશ્યને મંદિરમાં દાખલ આ હિન્દના અત્યજોને પ્રશ્ન છે. હિન્દની પ્રજા એકી અવાજે
કરાવતાં શબ્દોનો મારો ચલાવી ધર્મોનો નાશ માને છે, વધીને આ પ્રશ્ન વધાવે તો તેણે અત્યારની જગતપર વસ્તી પ્રજાઓને
નાતબહાર મૂકવા સુધી પહોંચે છે, ઘણા આ બાજુ બેદરકાર સમાનતાનો અમુલ પાઠ શીખવ્યો છે તેમ કહેવાશે, કારણ કે
રહે છે, ઘણા તટસ્થ વૃત્તિ સેવે છે, અને ઘણા ખાઈ પી આની આજે દરેક સુધરેલ દેશમાં એક કે બીજા પ્રકારે સામાજીક
* પાછળ મંડયા રહે છે. અસ્પૃશ્યતા ચાલી રહી છે. આપણે એ અસ્પૃશ્યતાને ધાર્મિક
પરંતુ તેઓને એ વાત નથી સમજાતી કે અત્યારે આખીયે આપેલ તેથી તેનાં મૂળ વધારે દૂર દૂર પ્રસર્યા હતાં. આ સિવાય ?
જૈન પ્રજામાં વિપ્લવનો જવાળામુખી ફાટી નિકળે છે. તેઓની બીજી વસ્તુ એ તરી આવે છે કે ખરું આત્મબળ હંમેશ'
( અનુસંધાન માટે જુઓ પૃ. ૧૦૯ ) વિયવંત નિવડે છે. જે વસ્તુ હજારો વર્ષનાં શાસ્ત્રાર્થોથી કે
અનેક સંપ્રદાયના પ્રયાસથી શાકય ન બની તે એક વ્યવહાફ હોય ત્યાં તે માંદર નથી પરંતુ વચાતી અને લાસ વાળાઅને કુશળ રાજ પુષે પિતાની નૈતિક હિંમતથી સિદ્ધ કરી તે આનેજ જવાની જ છે. ફકત ચાર દિવાલની બહાર ન અત્યંત આશ્ચર્યની બીના છે, હિદની સંસ્કૃતિમાં આજે ખરો જનાર આ ટાદ નાહ સમજી શકે. આજે ગાંધીજીએ કહ્યું નવયુગ શરૂ થયો છે, તેમ કહેવામાં જરાયે અતિશક્તિ નથી. એટલેજ સાચું છે એમ નથી પરંતુ આ પ્રશ્ન કેટલાય સમય જે વાત વર્તમાન કાળે મગજને ન સમજાતી હોય તે આવતા પહેલાં પુરેપુર ઉંદલવાની જરૂર હતી. ધાર્મિક મતમતાંતરથી કાલના ઈતિહાસકારને અને હવેની ઉછરતી પ્રજાને બડજ છ જે માનસ પર હોય તેજ આ પ્રશ્નનું ખરું રહસ્ય સમજી શકે. દેખાશે તેમાં શક નથી.
ધર્મો પ્રત્યેની સમાન વૃત્તજ આવા ભગીરથ પ્રયત્ન સફળ કરી કે આપણે એવી સ્થિતિએ આવી પહોંચ્યા હતા કે હિન્દુઓ છે. આ૮ના ધર્મ નાયંકાને હવે અમે અરજ નહિ કરીએ, અને દલિતવર્ગના જુદા જુદા વર્ગ પત, તેટલું જ નહિ પરંતુ અમે તો તેમને હવે એમ કહીએ કે કાં તે તમે સાચી માનઆજે જે જુદી જુદી કામોના અસ્તિત્વથી રાજદારી કાંક વિના કે સાચા ધર્મ શું છે? તે સમજો. કુકન પુસ્તક ગુચવાયું હતું તેજ અઘરે પ્રશ્ન હિન્દની ભવિષ્યની પ્રજાને અને રાક્ષ, એટલે કે જુને ઇતિહાસ જુની કથાઓ અને ઉકેલવાને રહેત, અને રાષ્ટ્રવની ભાવનાને બદલે કોમી ભાવના મહાપુરનાં વ્યાખ્યાને તેમની આનાઓ જે માનવ પ્રતિંમાં વધારે વધારે પગપેસારો કરત.
બાધકાર ન હોય તેમ અમે માનીએ છીએ તે સમયાનુસાર “આજે ધર્મ નાયકે આ બાબતથી ભડતા હોય તે સમજી અનુયાયીઓને સમન અને આત્મ કલ્યાણ કરતાં અમને તેમની પરવા નથી, કાઈ તટસ્થ વિચારકને જરુર લાગશે કરતાં જન કહાણ ન ભૂલે; નાહ તે કા' ક્યાં કેત નહ, સમૃદ્ધ કે આવી પપશાહી પાલવે તેમ નથી. દેવદ્રવ્ય કે દીક્ષા જેવા કે સંધ નહિ પરંતુ હંમેશ હમેશ ઉપસ્થિત થતા સંજોગે એવી પ્રશ્નમાં અમે માથું મારીએ તે હજી અમને અજ્ઞાનતાના સામાજીક અને ધાર્મિક ક્રાંતિ લાવશે કે જેની કલ્પના કરવી પડળને અડક્ષેપ સહન કરવાની કંઈક શકિત છે, પરંતુ છતી અત્યારે મુશ્કેલ નથી. તમારો માનસ ખુલ્લાં છે, તમારાં આંખે જેમાં અધર્મ જેવી વસ્તુ છે, તે વસ્તુને ધર્મને નામે ગાને સંગ્રહે, માનવહત માટે ખુલ્લા મૂકો, અને સંગ લેખવાના પ્રયાસ થાય તેમાં અમાનવીપણાની અવધિ છે. નરી કે દ્વેષ રહિત પ્રભુના દર્શન કરવાની ઈચ્છા ધરાવનારને અંધશ્રદ્ધા છે.
તમાાં મંદિરમાં આવકાર આપે, તેમાં તમારી ઉદાસ્વચ્છ અને સુઘડ મનુષ્યને પછી તે બ્રાહ્મણ હોય કે રતા છે, તમારા ધમ અને શાની મહત્તા છે, તેમજ અંત્યજ તે સને બેહ્નાવ વિના મંદિર પ્રવેશ કરવાની ટ ન માનવપ્રેમની ભાવનાને પુરવે છે, જે
**
બાધકાર ની સાખ્યાનો તેમની
આજે ધર્મ ના
તટ વિચાર કરો જેવા કે
તથી ભડકતા તે
અને ધાર્મિક
Page #28
--------------------------------------------------------------------------
________________
aesent vise pursus પ
૧૮
પ્રબુદ્ધ જૈન
ચકચક ચક ચ તા૦ ૨૮-૧-૩૩
પત્રકારના ખુલાસા કે સત્ય છુપાવવાના ફાંફાં !
—કેશવલાલ મંગળચંદ્ર શાહુ,
શ્રી સિદ્ધચક્ર પત્રના તંત્રૌ સિધ્ધચક્ર પત્રના અ। ૬ માં પૃષ્ઠ ૧૪૩ ઉપર તેમજ અંક ૭ માંના પૃષ્ઠ ૧૬૬ ઉપર ‘પત્ર-સાગરાનદને માટે ઉચીત નથી, કારના ખુલાસા” એ શિક હેઠળ પોતાના માનેલા ગુરૂ સાગરાનંદની ઉત્સત્ર પ્રરૂપણા ઉપર ઢાંકપીછેડા કરી સત્ય છુપાવવાનાં ફાંફાં ” મારવાનો જે પોકળ પ્રયત્ન કર્યાં છે તેથી ખરેખર દુઃખ ચાય છે. એટલુજ નહિ પરંતુ આ રીતે સત્યને છુપાવવા પ્રયત્ન કરી જનતાને અસત્યના પંથે ઘસડી જઈ નાં અસત્યનો પ્રચાર કરવામાંજ તંત્રો મહાશયને શાસન રસીકતા કે ધર્મપ્રેમી પશુ પણ જણાતુ હાય અને તેમાંજ પેાતાની ગારવતા દેખાતી હાય તે! તેમાં સાચું ધર્મપ્રેમીત્વ નથી, કે નથી ભગવાન મહાવીરના શાસન પ્રત્યે પ્રેમ, કે નથી શાસન રસીકતા. પરંતુ કેવળ ની ભજ છે એમ કહેવામાં જરાયે અતિશયેક્તિ નથી એ સહુ કાઇ સ્વીકારશે. સત્ય છુપાવવાનાં ફાંફાં
(૧) સિદ્ધચક્ર તા ૧પ-૧૦-૩૨ ના અર્ક ૧ ના પૃષ્ટ ૧૩ ઉપર “સાગર સમાધાન” પ્રશ્ન ૪૭-ધર્મબન્ધુમાં દીક્ષા માટે છ માસની પરીક્ષા રાખી છે, તેનું શું ? એ પ્રશ્નના સમાધાનમાં સાગરાન દે જનતાને શાસ્ત્રનાં નામે આડે રસ્તે દોરવી પોતાની ચેશ્વાકાંક્ષી વૃત્તને પાપવા શાસ્ત્રોકત કથનને ઇરાદાપૂર્વક મચડી નાંખી કેવળ ઉત્સત્ર પ્રષણાજ કરી છે. તેથી સદરહુ સમાધાન કપલ કલ્પિત હોવાથી સાગરજી સ ય સ્વીકારશે કે ઉત્સુત્ર ભાખી કહેવરાવશે?” એ શિર્ષક હેળ તા ૪-૧૨૧૯૩૨ ના જૈન પત્રમાં પૃષ્ટ ૮૪પ ઉપર શસ્ત્રોના આધારો સહ એક લેખ લખી અંતપાદન કરેલું કે, “ધર્માબદું” “પુંચ વસ્તુ” “ધર્મ સગ્રહ '' આદિ શાસ્ત્રામાં છ માસની પરીક્ષા પ્રથમનીજ એટલે કેવડી દાણા પહેલાની દીક્ષા આપતાં અગાઉ લેવાની છે, નહિ કે સાગરજી કહે છે તેમ વડી દીક્ષા માટે છ માસની પરીક્ષા છે. પરંતુ મારા સદરહુ લેખ જો ખોટ હોય તે સાગરાન' કે 'મે. આપેલા શાસ્ત્રધારા ખેટા છે એમ બતાવી આપી, પેાતાનું મ ંતવ્યજ શાસ્ત્રોકત છે એ સિધ્ધ કરી આપવું જોઇતુ હતુ, પરંતુ “ એ દિન વાંસે કે મીયા કે પાંઉમે ત્તિયા !' સાગરાનંદને સાચેજ જ્ઞાનને મદ થયા છે અને એથી એ એમ માને છે કે શાસ્ત્રને નામે ગમે તેમ હું રાખીશુ તો પશુ આપણા ભકતો હા-હજાર કહી બાળા વાકય પ્રમાણજ કરવાના છે. એટલે હાંકે રાખવામાંજ આખાએ જગતમાં પેાતાના ભકતાની માફક બીજાને પણ મૃ ક અજ્ઞાન સમજી જે ચાલબાજી ખેલે છે. તેમાં સપડાઇ જતા પાનાના ભકતામાં પેતાની પ્રતિષ્ટા કાયમ રાખવા અગર તેા ભકતના મનનું સમાધાન કરવા બિચારા તંત્રી મહારાયના નામે ખુલાસે કરી ભકતને વાલે આપી સમાધાન કરી દેવામાં જે હશિયારી વાપરી ધાનાની સાધુતા (હતીજ કયાં કે પીકર હાય ! )ને એળ લગાડી, પેાતાની વ્રુધ્ધાવસ્થાને પણ લાંછન લગાવી રહ્યા છે, એ અતિ શૅચનીય છે. સાગરજી શા માટે પોતાનાં નામે ખુલ્લામા નહિ કરતાં પત્રકારના ખુલાસામાં યદ્રાનંદ્રા લખી મારે છે? પેાતાને સાચી પ્રતીતીજ હોય તે પછી સત્ય ખુલાસો કરવામાં
પડદા ખીમી બની ખીચારા પત્રકારના લેબાસમાં ખુલાસો કરવા એટલું જ નહિં પરંતુ દયાને પાત્ર છે. સાગરાનä તથા મી॰ પત્રકારને આથી હું આાન આપું છું કે, તા. ૨૭-૧૨-૩૨ ના સિધ્ધચક્રના અંક છ ના પૃષ્ટ ૧૪૩ ઉપર ‘પત્રકારના ખુલાસા' એ શિક વિષે જે ખુલાસો કરવામાં આવ્યું છે કે ધબિન્દુ-પુચ વસ્તુ” વિગે રેમાં પરીક્ષાને જે કાળ છે તે દીક્ષા અને વડી દીક્ષા વચ્ચેના છે. અને તે પ્રમાણે દીક્ષા અને વડી દીક્ષા વચ્ચેનેજ પરીક્ષાને ફાળ હેાવા વિષેની જાહેરાત પોતપોતાની સહી સાથે બહાર પાડે, કે જેથી જગત્ સન્મુખ સાગરાનદની રાદાપૂર્વકની શાસ્ત્ર વિરૂદ્ધ ઉત્સૂત્ર પ્રરૂપણાની સાબીતી કરી આપી. સાગરાતદને એમના મૂળ સ્વરૂપમાં રજી કરવાને કાળા મ્હારા શીર આવે. આથી ફીને પણ પત્રકાર ભાને સૂચના કરૂં છું, કે તમા તે સાગરાનના હથિયાર છે, એટલે તમારા ગુરૂ સાગરાન૬ની સહી સાથે જાહેરાત આપો અને તમારાજ સિધ્ધચક્રમાં પ્રગટ કરે એટલે તમારા સાગરાનાંદને ઉસૂત્રભાટ્ટી સાખીત કરી આપી ઉત્સૂત્રભાષી પ્રત્યેના વ્યવહારનો સાગરા જે સ્ફોટ કર્યો છે તેને લાયક સાગરાન પોતેજ છે એમ સાખીત કરી આપવાનુ સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય. માટે ફરીને પણ સૂચવું, હ્યું કે તમારા સાગરાન દની સહીથી પ્રગટ કરાયા કે પરીક્ષાનો કાળ દીક્ષા અને વડી દીક્ષા વચ્ચેના છે.
પ (૨) સિધ્ધચક્ર તા ૧૫--૧૦-૩૨ ના પ્રથમ અંકમાં સાગર સમાધાનના પ્રશ્ન-૫૫. ચામાસાની દીક્ષા માટે યા
શાસ્ત્રમાં વિધાન છે? એના સમાધાનમાં સાગરજી કહે છે કે ચેકમાસાની દીક્ષાના પાડે નીશીથચૂર્ણિ ઉદ્દેશ ૧૧ ગા. પપ,” અને વિજ્યદાનસુરિ વીરશાસન પુત્ર પુસ્તક ૮ અ ૧૯ પૃષ્ઠ ૨૮ ઉપર કહે છે કે “ ચેકમાસામાં દીક્ષા આપવાની જિનેશ્વર દેવાએ મનાઇ ફરી છે” આથી “આમાં સાચુ કાણુ ?” એ મથાળા નીચે તા ૧૮-૧૨-૧૯૩૨ ના જૈન પત્રમાં પૃષ્ઠ ૮૩૩ ઉપર મે એક લેખ લખેલો. તે ઉપરથી સિદ્ધચક્રના તંત્રી તા ૧૧-૧-૩૩ ના સિદ્ધચક્રના અંક છે. ના પૃદ્ધ ૧૬૮ ઉપર પત્રકારના ખુલાસાના શિર્ષક હેઠળ અલીન માન્યતાના અનુક્રમ ન. ૨૪. “વગર કારણે અન્ય ધર્મને ચેમાસામાં દીક્ષા ન દેવાય એવી માન્યતામાં પરસ્પર મતભેદ પડાવવા મથવું ” પત્રકારને હું પુછું છું કે પક્ષ પપ માં પ્રશ્નકારના પ્રશ્નમાં
વગર કારણે અન્ય ધીને ચોમાસામાં દીક્ષા ન અપાય કે અપાય એ કયા શાસ્ત્રમાં છે એ જાતને! પ્રશ્ન નથી. સાગ અન્ય ધર્માને દીક્ષા ચેમાસામાં આપવાને! કે ન આપવાનો રાન દજીને જવાબ પણ તે જાતને નથી કે “ વગર કારણે પાર્ડ નીશીથ ચુર્ણમાં છે.” વિજયદાનર વીરશાસનમાં એમ નથી લખતાં કે વગર કારણે ચામાસામાં અન્ય ધર્માને દીક્ષા ન આપવા શ્રી જિનેશ્વર દેવોએ ફરમાન કરેલું છે.” ત્યારે આ જાતની માન્યતા કેાની છે? શું વિજયદાનસૂરિની એ જાતની માન્યતા છે કે વગર કારણે ચેામાસામાં અન્ય ધર્મીને દીક્ષા ન આપી શકાય.” અને એ જાતની એ માન્યતા ઉપર જણાવેલ વીરશાસનનાં લેખમાં વિજયદાનસારએ બતાવીજ નથી એ
Page #29
--------------------------------------------------------------------------
________________
www
તા ૨૮-૧-૩૩
પ્રબુદ્ધ જૈન
મે' મારા લેખમાં સાખીત કરી આપેલુ છે. તે પછી અહિ જેની હયાતીજ નથી તેવી બાબત રજી કરી સત્ય છુપાવવાના ફાંફાં મારી સત્ય અતાવનારને આ રીતે ખોટી રીતે મલીન માન્યતાવાળે ધરાવવામાંજ ભાઇ પત્રકાર તમને તમારા ગુરૂ સાગરાન દે મપૂછ્યું પ્રાપ્તિ બતાવી હશે? ભાર આ રીતેજ તમારા શાસન પક્ષમાં પૂણ્ય પ્રાપ્ત થતી હોય તે દેવલે નવા વસાવવાં પડશે; કારણ કે આ રીતે પુણ્ય કમાવવા માટે તે દરાજ લાખા માણસો પ્રયત્ન કર્યાં કરે છે. કવચીતજ ક્રાઇ મળશે કે જે સત્ય તે સત્યજ કહેનારા નીકળશે. એટલે તમારા ગુરૂની બુદ્ધિને માટે ધન્યવાદ કે સત્ય વસ્તુ પાવી, સત્ય બતા-ગુરૂએ વનારનેજ મલીન માન્યતાવાળા ચીતરી, જગતમાંથી સત્યનેજ અસત્ય અને અસત્યનેજ સત્ય પ્રસિદ્ધ કરવાનું તમારા ગુરૂશ્રી સાગરાનંદ તથા વિજ્યજ્ઞાનસુરિના અધ્યક્ષતા નીચેના કહેવાતા શાસનપક્ષમાં હોય તો તે તમને મુમ્મારક હા ! તત્રી મહાશયજી! આ રીતે શબ્દ જાળ બીછાવી બિચારા ભોળા અને અજ્ઞાન લેાકાને ભ્રમણામાં નાંખી, મારા જેવા ઉપર ખાટા અને પ્રપંચી આક્ષેપો કરવામાં તમારી ધ પ્રયતાજ છે એ જાતનું સટીપીકેટ તમારા ગુરૂ સાગરાનન્દે સિવાય ખીન્ને કાઈ નાંજ આપે, એ ફરી કરીને પણ કહું છુ. અને આમાંજ તમે ધર્મ માનતા હો તો માર્ગ ભૂલ્યા છે. એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નથી, તો કાઇ સદ્ગુરૂને શેાધી તેના આશ્રયે જા. બાકી સાગરાનદ પાસેથી તમે આનાથી કાંઇ વિશેષ મેળવવાના નથી. કારણ કે શ્રીજીનું જીવનજ એ રીતે વ્યાર્તત થયું છે. એટલે હા ચેતા. નહિતર જેમ તમે જે એક પછી એક ભૂલ
પહેલાના નાયકા તથા ધર્માચાર્યો સમાજમાં સુધારાનું ખી
રાખવામાં અગ્રગણ્ય પાઠ ભજવતા, ક્રાન્તિના આંદોલને: ફેલાવસાગરાનદને આશ્રીને કરી રહ્યા છે એ વધેજ જશે. વાવામાં પણ તેમના પ્રથમ પગરણ મડાતા, અને ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવી જનતાને ઉન્નતિના માર્ગે દોરતા. હાલની માફક વિલાસી, ધર્માંદાંગી કે સ્વાધીન હતા, આચાય કે પન્યાસની પદવી ધારણ કરી શ્રીમ તેની ડાળ ‘હા’ કરનાર ન્હોતા, માનની ખાતર દશ દર લઢી નબળા હેાના પડના, ચેલાચ્યાના લેહી ચુસી સાધુપણાના દાવા ન્હોતા કરતા, કાને બળજબરીથી રહી કાય વર્ધક પ્રસંગાથે શ્વેતા પોતા; તેને સ્પષ્ટ સમભેખધારી કરવા ન્હાતા મથતા, તેમજ સાધુપણાના પવિત્ર પોશાકમાં ભકિત છે. તે તમે સાચા ધર્મપ્રેમી હશું તે દીન દુઃખીની જાવતા કે શ્રેષ્ઠમાં શ્રેષ્ટ માનવ ધમ છે, પ્રભુની સાચી ખબર લે, જૈન બચ્ચા યિાતો હાય તેની દરકાર લે, અને મનુષ્ય સેવા. માટે તમારું સર્વસ્વ અર્પણુ કરો. ભાઇ ભાંડુ કે પ્રત્યેક આત્માને માટે મરી ફીટવા તૈયાર થા! અને મનુષ્ય પ્રેમી બની આત્માની ઉન્નત સાધો.
બીજી એક ભૂલ તમારી થઇ છે તે મારી દૃષ્ટિએ બતાવુ છુ, પરંતુ તમારી દૃષ્ટિએ એ ભૂલ જ હાય તો પછી મારે કાંઇ કહેવાનું રહેતુંજ નથી. કારણ કે એ ભૂલ છે કે નહિ એ આખુંયે જગત્ જાણે સમજી શકે તેમ છે એટલે વિશેષ ઉદ્ગાપોહ કરવાનું કારણ નથી. મુનિ રામવિજ્યના શિષ્ય કુસુમવિજ્યજી તે હાલના કાન્તિલાલે રામવિજયને કેટલાક પ્રશ્ન પુછેલા, તે જૈન તથા પ્રમુદ્ધ જૈનમાં પ્રગટ થયેલા. તે પ્રશ્નો પૈકા પ્રશ્ન ૬ માં આ જાતનું વાકય હતું કે “પોતાને માતા પિતા પછી પ્રાપ્રિય સ્રો હોય કે નહિ?” આ ઉપરથી સિદ્ધચક્રનાં અક
19
ના પ્રશ્નકારના ખુલાસામાં મલીન માન્યતાના શિક હેઠળ અનુક્રમ નં. ૭ “ સ્ત્રીને પ્રાણપ્રિય જાહેર કરવી.” ભાઇ કાન્તિલાલે સ્ત્રીને પ્રાણપ્રય કહી એ શુ''તમારી દૃષ્ટિએ મલીન માન્યતા છે? એમ તમે હજી પણ માનનાજ હો તો મારે એક પ્રશ્ન પુછવો પડે છે કે સંસારીને માતાપિતા પછી ઓ પ્રાણપ્રિય ન હોય તે શું સ્ત્રીને વીકારાની તૃપ્તિ કરવાનું મશીન માનવું, એ શુદ્ધ માન્યતા કહેવાય ?' તંત્રી મહાશયજી ! આ જાતની માન્યતા જે તમારી હોય તો આ માન્યતા તમારે સુધારવીજ રહી. હું નથી માનતા કે તમે આ જાતની માન્યતાને શુદ્ધ માન્યતા કહેતાજ હેત તમારી એજ માન્યતા હોય ક સ્ત્રીને પ્રાણપ્રિય માનવી. એ મલીન માન્યતા છે તે! તત્રોજી આવતા અંકમાં ખુલાસો કરશે કે તમે તમારી સ્ત્રીને પ્રાણપ્રિય નહિં માનતાં વિકારની તૃપ્તિનું સાધન માત્ર માને છે કે કેમ? જો જે ભુલતા. તંત્રોછ!' જરૂર - જાહેર કરો-જરૂર ખુલાસા કરો કે આપશ્રી આપશ્રીની ને કઇ રીતે માને છે.
10
તંત્રીજીની કદાચ એ જાતની શાન્યતા હોય તે ના પણ ન પાડી શકાય, કારણ કે ઢીચુસ્તામાં સ્ત્રીઓનુ સ્થાનજ એથી વિશેષ નથી હતું. એટલે તત્રી મહાશયે પણ એ માન્યતાએ આ શબ્દોને મલીન માન્યતા તરીકે ધરાવી દીધા હોય તો એમાં તંત્રીજીની ભૂલ છે. એમ કહી શકાયજ નહિ, કારણ કે એ એ રીતેજ જીવે છે-એ રીતે પોષાયા છે અને હજી એમના ગુરૂ સાગરાન દ એ રીતે જીવવા ઉપદેશ આપી રહ્યા છે, એટલે બિચારા તંત્રીજીના પ પણ નજ કાઢી શકાય,
તંત્રીજીને એક વાત કરી લઉં છુ કે તંત્રોચ્છ તમારા આ રીતે સત્ય છુપાવવામાંજ ધમ શીખવાડવા હોય તે એમાં નથી તમારૂ કલ્યાણ કે નથી તમારા ગુરુનું કલ્યાણુ. અં મિત્રભાવે સૂચવી અત્રે વિરમું છું.
(૧૭ માં પૃષ્ઠ નું અનુસંધાન)
ધ ઘેલછાથી ધર્માંચા મનાવવાની ખાતર યાતા મેટપની શેખમાં તણાઇ અગ્નિમાં થી હેાની આગને વધુ તેજવાન બનાવ છે. સમસ્ત પ્રા આથી ખળભળી ઉઠ્ઠી છે,તીત્ર આંદોલનો શરૂ થઈ ચૂકયાં છે, નવયુવાનોએ સમાજને અંધકારમાંથી પ્રકાશમાં લાવવાનું ખીર્ ઝડપ્યુ છે, કઇક યુવાને અત્યારે હસ્તે મુખડે ધ થેલાઝ્માના વાકપ્રહારો ઝીલી રહ્યા છે, ક યુવાને અધ શ્રદ્ધાળુએથી તિરસ્કારાય છે, ઘણા છાપાદ્વારા પણ નિદાય છે, છતાં પણ આજના વીશમી સદીના યુવક સત્ય અને નીતિથી ચાલવામાં આવાની દરકાર નથી કરતા.
ત્યારે કહા ભલા ક્યાં છે. આવા નાયકાની ક ધર્માચાર્યાની કર્તવ્યગારી કર્યાં છે. આવાં લિદાન આપવાની ભાવના? અને કયાં છે તેમની મનોવૃત્તિ જ્યારે આ વસ્તુને અભાવ હોય, તેમાંનુ એક બિન્દુ પણ નજરે ન આવતું હોય ત્યાં હાલના વિચારક ન્યાય અને સત્ય બુદ્ધિવાળા જ્યારે આવાને ન માને પક્ષના ” અને એ તે નાનું બચ્ચું પણું કબૂલ કરશે કે કામમાં તેમાં દોષ કાનો ? તે આવા નાયકા અને સાધુઓના કે સુધારક દાવાનળ પે.પનાર આવા દાંબીક નાયકા અને સાધુએ છે. છતાં રહી છે-પેપે છે, તેમાં દોષ તેઓના નથી પણ તેમની અધએજ નવાઇની વાત છે કે હજી સુધી સમાજ તેવાને પેપી શ્રધ્ધાના છે. હજી પણ જનતા આંખ ઉઘાડે, આવા સાધુ અને નાયકાથી ચેતતી રહે, અને જૈન શાસનની સાથે જૈન કામની અધેતિ થઇ રહી છે. તેમાંથી બચાવે.
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પ્રબુદ્ધ જૈન,
તા
૨૮-૧-૩૩
સાધુતાની શોધમાં
:
-લાલચંદ જયચંદ સ.
Sજક
——
—
- [ મુનિ રામવિજ્યજી સાથેનાં ટુંક પરિચય પછી ઉપજેલા વિચારો |
માને છે ? શું આવી છે અને એ બધા ને
ભક્ત સાધુઓ પોતાના
કેટલાએક સાધુઓ આપણી પાસે ધર્મની અને આત્માની ની સ્વરાજ કે સ્વતંત્રતાની ચળવળ સામે તીરછી નજર ફેંકે મોહક વસ્તુઓ મુકે છે, અને તેમની વાકચાતુર્યતાથી તેમજ છે અને પછી હતાશ થઈ અંદર સમસમે છે. ઘણીવાર તાવિદ્વતાથી પિતાનો પ્રભાવ પ્રજા ઉપર પડવા ઇચ્છે છે. કેટલાક ઓને પકો આપી કહે છે કે આ તમને બધાને શું થઈ પિતાની તપશ્ચર્યા યાને ઉપવાસાદિ બાહ્ય કુન નિયમોથી પિતાની ગયું ? તમને આમ કેણે ભરમાવ્યા કે તમે દેવ, ગુરૂ અને પ્રાતા જાળવી રાખવા પ્રયત્ન કરે છે, અને કેટલાક પિતાની શાસ્ત્રથીજ ભડકતા ભાગે છે અને એ બધા કલેશના કારણે પુરાણી ધનિને વળગી રહેવા માટે જ અનેક દાવ ખેલે છે. માને છે ? શું આવી મહાને વસ્તુઓને નાશ કરવાથી જગ
મુનિ રામવિજયજી જેવા રૂઢીભકત સાધુઓ પિતાના ધર્મ માં શાંતિ ફેંલાવાની છે ? વગેરે...... વિષે ગમે તેટલા પ્રમાણિક વિચારો ધરાવતા હોય, પણ જયારે સમાજ તો સાધુતાને ઝંખે છે, દીક્ષા-ભાવનાને પણ ઝીલે 'સમાજ વ્યવસ્થા, માનવપ્રેમ અને સર્વ ધર્મપ્રાંત સમભાવની છે, પણ જ્યાં ન માનસ અને જ્યભીત મનોદશા હોય છે, વાતે નિકળે ત્યારે તેઓ જરૂર પાછા હશે અથવા તે તેઓનું ત્યાં સામે પડ પડવા અશક્ય બને છે. મહાત્મા ગાંધી હાકલ નબળું માનસ બહાર દેખાઈ આવશે.
પાડે અને લાખો માણસે પોતાના પરિગ્રહો નથી ત્યજતા ? - સાધુ થવું સહેલ છે, પણ સાધુતા પ્રકટવી અને તે નિભા- દીક્ષા ગમન નથી કરતા ? પુરાણી પ્રથાને વળગી રહેનારા રૂઢી વવી મુશ્કેલ છે. એમ સામાન્ય માણસ પણ સહેજે બોલી ઉઠશે. ભા સાધુઓ બાહ્યાચાર અને રૂઢીને ધર્મ માની, પિતાને - આ રૂટ પરંપરાના સાધુઓ સંસારી ને ઉપર પોતાનું અનુસરવા સહુ કોઈને કહે છે. પણ જે વસ્તુ દેશકાલને અનુકુલ પાંડિતય જરૂર ફેંકે છે પણ તે તિરસ્કારની દૃષ્ટિએ. આ સાધુઓ
નથી, ધર્મ-સંસ્થાપન માટે અવ્યવહારૂ છે, ત્યાગ માર્ગમાં આ સંસાર સામે દયાની નજરે નિહાળવા તૈયાર નથી. પણ ધિકારની મારૂં એજ સાચું છે અને સંસારીજનો બધા તુચ્છ-કીચડમાં દાંથી 'જીવે છે અને તેથી. સંસારીજનો ઉપર-સંસારીજનોના પડેલાં માનવીએ છે.” એવી મનેત્તિ શા માટે હોય? આવા હૃદય ઉપર કંઈ છાપ પાડી શકતા નથી. સંસાર અસાર છે,
ભકત સાધુઓ પિતાને આસ્તિક કહેવડાવે છે, પણ આ તેથી સંસારીજનો તુચ્છ પ્રાણીઓ છે. એ એમની મનોદશાજ
દષ્ટિએ તે ખરેખર તેઓજ નાસ્તિક છે કે, જેને માણસ જાત ઉચ્ચ-નિચના ભેદો દેખાડે છે અને જનસમાજને સુસાધુ,
ઉપર શ્રદ્ધા કે સાચો પ્રેમ નથી. સાચા અહિંસકને અમુક વાડા કુસાધુનું સાચું ભાન ધં) આવે છે, અને એવા સાધુઓની
કે ગ૭ નજ હોઈ શકે. અસ્પૃશ્યતાને તે કેમ સંધરી શકે ? દયા ખાવાનું મન થાય છે. તે વખતે વખત એવા પ્રકારનું તેએ દલીલ કરે છે કે અન્ય જ્ઞાતિએ કે અસ્પૃશ્ય જાતિને ઉપદેશે છે કે “તમે સંસારી, આ મેહ-પાશમાં શા માટે પડી કોઈ માણસ જૈન ધર્મ સ્વીકારે તે ન તે જૈન મંદિરમાં પ્રવેશી રહ્યા છે ? સાધુઓની માફક બહાર નીકળી . વંદનીય બને. શકે છે ને તે નકારશીમાં સાથે (એક પંગતે) ભજન કરી મરવાને ભય તમને કેમ નથી ? પરભવમાં તમારું શું થશે ? શકે ! પણ હા, જે તે ક્રીશ્રીયન અથવા મુસ્લિમ બને અને વીશ વસે એકને એક દીકરો ગુજરી જાય તે કેમ સાંખી એક વાર ધર્મ પરિવર્તન કરે અને પછી જૈન ધર્મ અંગીકાર
છે ? તે પછી જન્મ-મરણને ફે ટાળવા આ માહ કરે તે મંદિરમાં આવી શકે. અને ભોજન વ્યવહારમાં તે છોડો અને સાધુ થયા પહેલાં નીતિ-ધર્મની વાનજ ફોકટ છે, અનાદિથી આમ ચાલતું આવ્યું છે તે પ્રમાણેજ કરવાનું રહે. કારણ કે તમે દેવ-ગુરૂની પૂજા જે કાંઈ કરે છે તે અમુક બાટ્ટી ઇદી મા જેમ અત્યારે કરી રહ્યા છે. તેમ જે સંસારી સ્વાર્થ માટે કરે છે. એટલે જયાં સુધી સર્વ ત્યાગ બનવા લાગે તે આપણે શું કરીશું? અને બધે સમાજ (દીક્ષા) ઉપર ન આવે ત્યાં સુધી આ મધમ કેમ પામી પલટી જાય તે પછી જરૂર જૈનાએ એ સ્વિકારવું પડશે.' શકાય ? વગેરે......
આ માનસિક ગુલામીમાં જકડાયેલા મનુ દ્વારા નવસર્જ. આ વિચાર પરથી સ્પષ્ટ પારખી શકાય છે કે, તેઓ નાની-સમાજના માનસિક આરોગ્યની શી રીતે આશા રાખી સરકારના સિંહાસનપદેથી બધી વાત કરે છે. માનવ જાત અને શકાય? જયાં સુધી જી હા કરનારા મેંદાએ તેમને મળી સંસારીજનો પ્રત્યે તિરસ્કાર દાખવી, બુદ્ધિને એક ટુકડે ફેંક- આવવાના છે, ત્યાં સુધી અજ્ઞાન સમાજ તેમના સન્મુખ વાથી સમાજમાં પરિવર્તન લાવી શકાય તે સંભવીત નથી. નિકળે છે, ત્યાં સુધી તેઓ બજ. તેઓ મહારાજશાહી કે સંસાર ભાવને તેઓ નિંદે એ સમજી શકાય છે, પ મુ સંસારી સાહેબશાહી ચલાવી સમાજને દબડાવી તેમનું માનસિક આરોગ્ય જનને તુરછ માની પિતાને અનંત જ્ઞાનીના ઉપદેશ આપવાને બોળી રાા છે, અને ભયભિતતાથી ધર્માધતા વિસ્તારી રહ્યા છે. અધિકારી માની લેવા, ત્યારેજ ભેદભાવના દેખાય છે.' - જેમ અસ્પૃશ્યતા નિવારણ યાને ગરીબ, અજ્ઞાન અને
- બાહ્ય દૃષ્ટિએ તેઓ બધા સાધુઓ છે, પણ સાધુતાની નબળા જનસમાજમાં ચેતન રેડી તેમને ઉંચે લાવવાનું તેમનું - મૂર્તિઓ નથી. કાઠિયાવાડ-ગુજરાતમાં ઠેર ઠેર શિષ્યની માગણી બળ નથી, તેમજ ખાદી વિષે છે. ખાદી એટલે રેંટીઓ. આ ,
અર્થે ભમે છે, પણ એક જીવ બુઝ નથી ત્યારે હતાશ થઈ, ડીઆ અને ભીલ બે વસ્તુમાં કઈ વસ્તુ તેમને શ્રાહ્ય લાગે તે કવાર પામ સંસ્કૃતિનો દોષ કહે છે ને કેe! વાર મહાત્મા- જગવવા તેઓ તૈયાર નથી. અલબત તેઓએ એટલું સ્વીકાર્યું
Page #31
--------------------------------------------------------------------------
________________
sapnuu.be
પ્રબુદ્ધ ન
તા૦ ૨૮-૧-૩૩
પત્ર
જેથી
ધાવારી વીશાશ્રીમાળી જેનામાં તા. તડાં પડી ગયાં આ ઉપરથી ઘેધારી વીશાશ્રીમાળી જ્ઞાતિમાં તડ પડાવવામાં મુખ્યત્વે કેણે ભાગ લીધો છે એ સહજ સમજી શકાશે. આ પ્રમાણે પક્ષા પડી ગયા પછી સામસામા ખુલ્લા તેમજ હેન્ડખીલે ઘણા વખત સુધી બહાર પડયાં હતાં લદમાં એર વધારો થયેા હતો. આ પ્રમાણે કલહ ચાલુ રહે અને જ્ઞાતિ સ્પ્રિન્નભિન્ન દિશામાં રહે એ કેટલાક સમ ભાઇઓને જ ન લાગવાથી તેમણે એક સપી માટે ચળવળ શરૂ કરી છે. એ ખુશી થવા જેવુ છે. બગડા પાર્ટી (ભાવનગર ની લઘુમતિ પાટી)એ પણ એક સાસાટીને નામે હૅડખીલા બહાર પાડી સમાધાનની વાત આગળ કરી છે. વળી સમાધાનના કહેવાતા ઉદ્દેશથી થોડા દિવસ ઉપર ભાવનગરના નગરશે?ના પ્રમુખપણા નીચે સભા મળી હતી. મજકુર સભામાં એડાવાળા ભાઇએ ઓછી સંખ્યામાં આવ્યાથી નગરશેફે ખુલાસે માંગતાં એક ભાઇએ જણાવ્યું હતું કે અમારી એકતા માટે હિલચાલ ચાલે છે વહાણ લગભગ કીનારા ઉપર આવી પહેાગ્યુ છે પણ તેને ડૂબાડી દેવા માટે ખગડાવાળાના પ્રયત્ન થઈ રહ્યા છે. આમ સ્પષ્ટ વાતો થવાથી ભાવનગરની પ્રતિષ્ઠા ખાતર અને પક્ષાએ હૃદયશુદ્ધિ કરી તુરત એકસપી સાધી લેવી તેએ એવી સુંદર સલાહ આપી નગરશે ચાલી ગયા હતા. તડા બંધ કરવાના ઉદ્દેશથી નગરરોક્ની સલાહ અનુસાર એકતાને પંથે ચાલે એવી મારી નમ્ર પ્રાર્થના છે —જ્ઞાતિ યુવક .
દરેક જ્ઞાતિબંધુ
અમદાવાદના જૈનામાં સનસનાટી
ઐક્ય માટે હૃદય શુધ્ધની જરૂર. ધારી વીશાશ્રીમાળી જૈન ભાઈના ધોળકાીવાડમાં બહુ વ્યાપક છે, એ ઘોળમાં આશરે ૫૦૦ ગામેાના સમાવેશ થાય છે, ધેાળની એકસ’પી વરસો સુધી બહુ સારી રીતે જળવાઈ હતી. આમાં ભાવનગરી ભાઈએ બહુસારા ભાગ ભજવ્યે હતા, અને તેથી તેએ એકસપી માટે મશહુર થયા હતા.
પણ વળા મુકામે થાડા વર્ષ ઉપર ધેાળનુ સંમેલન થયું. અને તેમાં એક પેરવાળ ભાઈને ધેાળમાં લેવાના પ્રશ્ન ઉપર મતભેદ પડયા અને પછી ધેાળમાં જે તડાં પડયાં છે, તે જ સુધી સધાયાં નથી. ભાવનગરના જાણીતા નેતા શ્રી જાડાભાઈ વહેારાએ સંમેલનને અરજી કરનાર પોરવાડ બંને ઘોળમાં લેવાના સમર્થનમાં અત્યંત સુ ંદર ભાણું આપ્યું હતું. પણ તેમના તે વિચારે સંમેલનની વધુમતિને નાપસંદ પડયા હતા. અને સંમેલનની થયેલી અરજ આખરે નિષ્ફળ નિવડી હતી, એટલે કે તે નામંજુર થ હતી, એક પોરવાડ બંધુને આ પ્રમાણે ઘેળમાં લેવાના પ્રયત્ન નિરર્થક ગયાથી ભાવનગરના કેટલાક ગૃહસ્થાને જાની ગાદી ફેરવવા માટે પ્રયત્ન કરવાના વિચાર થયા આથી સંમેલનને કરેલી અરજીમાં નિષ્ફળ નિવડેલ પોરવાડ ભાઈને ભાવનગર એકડા રાખવા માંગે છે. એમ કહી તે ભાવનગર એ પ્રમાણે ઉપરોકત પેકરવાડ ભાઇને ભેગા રાખવાનું કરે તે વેળના ૧૨ તાલુકાનું તે સબંધમાં કેવું વલણ છે તે સત્ર કરી જણાવવાનુ શિહોરવાળા રા. મૂળચંદદાસ ગોરધનને કહેવામાં આવ્યું. આ ઉપરથી મૂળચંદભાઇ બધે ગયા અને પાલીતાણાના શેક રજા આપતા હોય તે પોતાને કંઈ વાંધો નથી - ઍવા દરેકે દરેક તાલુકાનો અભિપ્રાય તે મેળવી શકયા.
આ પછી પાલીતાણાના નગરશેના સલાહકાર રા. લક્ષ્મીચંદ્ર ભગુભાઇનું મન મનાવી લેવાની જરૂર પડી અને રા. લક્ષ્મીચંદભાઈનું મન મનાવાયું. એટલે ઉપરાંત પોવાડબાને ન્યાતમાં લેવા સબધી ભાવનગરવાળાએ બધા તાલુકાને પત્ર લખી ભેળવ્યા, આથી તાલુકાઓમાં ખળભળાટ થયા તે પક્ષા પડયા, જે બાદ એવુ બન્યું કે રા. મૂળચંદ ગોરધનને ર. લક્ષ્મીચંદભાઇ સાથે કઈક આર્થિક કારણે વિરાધ પડ્યો. એટલે પોરવાડ ભાઇને જ્ઞાતિમાં લેવા સંબધી રા. લક્ષ્મીચંદ ભગુ સાથેના ભાવનગરવાળે ખાનગી પત્ર યેવાર અદાર આવતાં નાતિમાં મેં કે રેંટીઆમાં મીલની અપેક્ષાએ અપ હિંસા છે, પણ તે સમાજને અપ હિંસાવાળા વસ્ત્રા સ્વિકારવાનું પ્રમેાધી શકે નહિ અને સમાજમાં વધી રહેલા ભુખમરાને આવા ગૃહ-ઉદ્યોગો સ્વીકરાવી શકે નહિ. ત્યાં આટલી બધી નબળાઈએ ભરી હાય ત્યાં તેને સમાજના ‘તારક’ કહેવા એ ખરેખર સમાજ માટે બેહુદું લેખાય. ત્યાં રક્ષકાજ ભક્ષા બની રહ્યા છે, ઉપદેશકાજ સમાજનું આધ્યાત્મિક આરેગ્ય બગાડી રહ્યા છે ત્યાં સમાજે અડ કર્યા સિવાય આરે આવવાના નથી.
વિદ્વાના! ચેતે, ચારિત્ર સંપન્ન ધર્મગુરૂઓ ! જાગો, અને અમારા ડુબી રહેલા નાવને હંકારવામાં સાથી બને. રૂઢીચુસ્તતા સામે ખંડ ઉઠાવે! અને દેશકાળ અનુસાર પુરૂષાર્થ ખેડી નવસર્જન કરવામાં પાછી પાની ન કરશે. આમ કરતાં...અલબત્ત થોડું સહન કરવુ પડશે, તપશ્ચર્યા કરવી પડશે; પણ એજ જીન શાસનને સાર છે. ‘અસ્તુ.’
૧૧૧
છેકરીઓને અપાયલી ગુપ્ત દોક્ષા.
માળાપે રાત્રે ઘેર્ આણી સંસારી કપડાં પહેરાવ્યાં.
અમદાવાદ તા. ૨૧-૧-૩૩
એમ જણાવવામાં આવે છે કે કાલે છે. જૈન કરીએ છાનીમાની પોતાનું ઘર છેડી જઈ જન સાધ્વી તરીકે દીક્ષા લીધી હતી. મેડી રાત સુધી તે ઘેર પાછી ન ફરી ત્યારે તેમના માબાપે તપાસ કરી તે! તે ઉપાશ્રયમાંથી મળી હતી. તેમને સાધ્વીના પોષાકમાં ઘેર લાવવામાં આવી. એ કપડાં ત્યાગી તેમને પાા સંસારીનાં કપડાં પહેરાવવામાં આવ્યાં. આ બનાવથી અમદાવાદના જતામાં ભારે સનસનાટી ફેલાઈ છે.
અને કાન્તા દીક્ષા લીધેલાં કપડામાં પોતાને ઘેર પાછી કરતાં શાહપુર ચુનારાના ખાંચે રહેતી એ જન બાળાઓ શાન્તા અત્રેના જૈન સમાજમાં ભારે ખળભળાટ થયા હતા. આ બાબતમાં વીગત એવી છે કે ચુનારાના ખાંચામાં રહેતા એક જૈન ગૃહસ્થે શા. મેહનલાલ કરમચંદની ૨૦-૨૧ વર્ષની કુંવારી પુત્રો શાન્તાનું મન કેટલાક વખતથી મુનિ ભક્તિવિજ્યજીના ઉપદેશથી દીક્ષા તરફ વળ્યું હતું. ભાઇ શાન્તા પોતાના પાડોશી મી. નાથાલાલની આશરે પંદર વર્ષની પુત્રી સાથે ગઈ કાલે બપોરે બે વાગે પોતાના ઘેરથી દીલ્હી દરવાજા બહાર ડીભાઇની વાડીએ પહોંચી ગઇ અને ત્યાં હાલમાં રહેતા માન ભાકવિજ યૂના સંધાડાના સાધ્વી સંધાણશ્રીજીના હસ્તે દીક્ષા લેવામાટેના કપડાં પહેર્યાં હતાં આ વાતની એ છેકરીઓના સગાવ્હાલાને ખબર પડતાં હરીભાઇની વાડીએ પહોંચી ગયાં હતાં. અને બન્ને છેૉકરીને દીક્ષાના કંપાંમાં પાાં લઈ આવ્યા હતા.
Page #32
--------------------------------------------------------------------------
________________
www
. ११२
પોરવાડ જ્ઞાતિકા દિગદર્શન.
( हिम्मतमल रूपचंदजी )
यह एक सृष्टिका अविचल नियम है कि जो जितनी उन्नति को प्राप्त करता है वह एक वार उतनी ही अवनति को प्राप्त होता है। ठीक यही नियम प्रत्येक देश, धर्म, समाज एवं व्यक्ति के उपर जीवन में एक वार नहीं किन्तु अनेक वार अवश्य ही आता है, मैं जिस ज्ञाति का दिग्दर्शन पाठकों को कराना चाहता हूं यह जाति भी ठोक इसी दशा को प्राप्त
પ્રભુનૢ જૈન
पोरबाड शब्द यह प्राग्वद जाति का अपभ्रंश है, इस के मूल स्थापक आचार्य श्री स्वयंप्रभरि (पश्वनाथ के पांचवे पट्टपर) थे। श्रीमालनगर के राजा व प्रजा को जैन बना कर आप पद्मावती नगरी, कि जहां का राजा पद्मसेन किसी देवी के उपसंग को शान्त करने के लिये अश्वमेघ यज्ञ करनेवाला था उस पर अपने अतुल विद्याबलद्वारा अंतरमुहूर्त में ही • पहुंच गये।
मुनि क्रिया से निवृत्त हो राजसभा में जाने के लिये कटिबद्ध हो गये । राजसभा में पहुंचते ही राजा व प्रजाने आप का उचित सत्कार किया ! सभामंडप प्रेक्षकों से चकारबद्ध भर गया। राजा के पास वे यज्ञाध्यक्षक (यज्ञ करनेवाले ) भी बेठे गये । तत्पश्चात् आचार्यदेवने अपनी दिव्य वक्तृत्व शक्तिद्वारा जनता के समक्ष " अहिंसा परमो धर्मः का विस्तृत विवेचन ऐसी शालीद्वारा किया कि वहां उपस्थित श्रोतागणों के वज्र साद्दश्य हृदय भी कोमल हो गये। उन्हों को यज्ञ जैसे निर्दय निष्ठुर कार्यप्रत्ये घृणा उत्पन्न होने लगी ।
उसी वक्त राजा प्रधानादि ४५००० घरोंने सूरिजी के पास जैन धर्म स्वीकार किया। सूरिजीने उनका नाम प्राग्वट वंश से उद्घोषित किया ।
पोरवाड जाति को अंबिका देवी के दिये हुए सात वरदानो को पोरवालोंने ठीक चरितार्थ कर दिखाये थे ।
श्री.
दुर्गप्रदानेन, गुणसतकंरोपणात् । पुसतकवतोsपि, प्राग्वट ज्ञाति विश्रुता ॥
आद्यं प्रतिज्ञानिवीही, द्वितीय प्रकृतिः स्थिरा । तृतीय प्रौढवचनं चतुर प्रज्ञा प्रकर्षवान् ॥ पंचम प्रपंचज्ञ, पष्टं प्रपलं मानसम् । सप्तमं प्रभुताकांक्षी, प्राग्वट पुटसप्तकम् ॥ (विमलचरित्रम् )
अर्थ -- ( १ ) प्रतिज्ञा का पालन करना ( २ ) प्रकृति के स्थिर अर्थात् धैर्यवत शांतचित्त से कार्य करना (३) प्राढवचन ( ४ ) बुद्धिमता (५) प्रपंचज्ञ - सर्व कार्य करने में कुशल (६) मन की मजबूती (प्रभुताकांक्षी ) प्रभुता प्राप्ति की इच्छा वाले ।
वि. सं. १०८ के अंदर जावड़शा और भावशा नाम के रत्न पोरवाड शांति में उत्पन्न हुए थे कि जिन्हाने पवित्र
२०
ता० २८-१-:3
तीथोधिराज शत्रुंजय का उद्धार कराया था ! ऐसे बहुत से रत्न पोरवाड जाति में पैदा हुए हैं कि जिनका यदि पूर्ण इतिहास लिखा जाये तो बडा भारी ग्रंथ बन जाय ! यहांपर तो कुछ वीरो का ही परिचय दिलाना ही उपयुक्त होगा ।
प्राग्वाटवंशीय वीर नोना, लेहरीने पाटनाधिपति वनराज चावडे के सेनापति के पद रह कर बड़े २ वीरता के कार्य किये थे। इन्हीं के वंश में ही विमलशा नाम के महादानेश्वरी नरकेशरी पैदा हुए थे कि जिन्होंने केवल पोरवाड ज्ञाति को ही नही परंतु सारे जैन समाज को उन्नति के शिखर चढा दिया था और उन के बनाये हुए आयु व कुम्भातियाजी के जिनालय सिर्फ भारत में ही नहीं परंतु उन्हेंा की शिल्पकला युरोप-अमेरीका तक प्रसिद्धि पा चुकी है, विमलशा के परिचय धैर्यता, धर्म व राष्ट्रसेवा किसी इतिहासज्ञा से छीपा नहीं है ! के लिये उन शुभ नाम ही पर्याप्त होगा, उन की वीरता,
जिन्हों की शौर्यता, वीरता, उदारता, परोपकारता, धर्म व राष्ट्रसेवारूप कीर्ति जगविख्यात है, जिन्होंने अपनी असंख्य लक्ष्मी सद्कार्य में व्यय की है व नररत्न बीरशिरोमणी वस्तुपाल- तेजपाल इसी जाति में उत्पन्न हो कर संसार को बता दिया था कि जैन धर्म कायरों का नहीं परंतु शुरवीरों का धर्म है।
जिन्होंने राणकपुरजी का भव्य जगविख्यात जिनालय. बंधाने का साभाग्य प्राप्त किया वे इसी वंश के नररत्न धना सा थे, और भी आसोसा असंख्य नररत्नोंने धर्म, समाज और राष्ट्र की सेवा बजा कर जो सौभाग्य प्राप्त किया था वह भी इतिहासक्षेत्र में अपना गौरव बतला रहे है, कहां तो उपरोक्त प्राग्वटवंशीय नरवीरों की वीरता, शथिता, परोपकारता, उदारता, धर्म व राष्ट्रसेवा आर कहां आज उपरोक्त भावनाओं की मंदता व दिनपरदिन घटती हुई संख्या और अंदर ही क्लेश-कदाग्रहादि ?
के पोरवाड शांति के अग्रेसरो ! अब उठ कर कर्मक्षेत्र में आगे पैर बढाओ और जनता के समक्ष अपने पूर्वजों का इतिहास उपस्थित करो कि अब भी हमारे में पूर्वजो का गौरव नसोनस में भरा हुआ है।
अतएव उन्नति व अभ्युदय के लिये अपने पूर्वजों का इतिहास को जानना प्रत्येक देश व ज्ञाति के लिये अनिवार्य है। किसी अंग्रेजी कविने बहुत ही ठोक कहा है-
A people which takes no pride in the achievements of remote ancesters will never achieve anything worthy to be remembered with pride by remote descendents.
अर्थात् जो अपने पूर्वजों का श्रेष्ट कार्यों का अभिमान् और स्मरण नहीं करती वह ऐसी कोई बात न कर सकती जो कि बहुत पीढी पीछे उन की संतान से सगवे स्मरण करने योग्य हो ।
Printed by Lalji Harsey Lalan at Mahendra Printing ! Press, Gaya Building Masjid. Bunder Road Bombay, 3. and Published by Shivlal Jhaverchand Sanghvi for Jain Yuvak Sangh. at 26-30, Dhanji Street Bombay, 3.
Page #33
--------------------------------------------------------------------------
________________
Reg No B, 2917 Tele. Add. 'Yuvaksangh
જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
છુટક નકલ ૧ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ઈ. વર્ષ ૨ જું, અંક ૧૫ મિ. વાર્ષિક રૂ. ૨-૮-૦ ( તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
શનીવાર તા. ૪-૨-૧૯૩૩ , શ્રી મુંબઈ જૈન યુવક સંધ
લોક સેવા. સામાન્ય સભા. સરકયુલર
દુઃખના ડોળને વશ થઇને આપણી દયા અપાત્રે જવાની
કલ્પના અથવા અભાવને લીધે સેવાની પ્રેરણાઓની અવગણના કરવી બહેને અને ભાઈઓ, | | જોઈએ નહિ; પરંતુ તે વૃત્તિને. બને તેટલી ખીલો અને સાચા
વિ. વિ. સાથે વિજ્ઞપ્તિ કે || ગરીબ પ્રત્યે દયા બતાવે. - મજકુરે સભાની મુલતવી રહેલી
જગતનું બંધારણ અને માણસની સ્થિતિ એવી છે કે જે એક મીટીંગ તા ૮-૨-૩૩ બુધવારના રોજ રાત્રીના આઠ 3
| સર્વ સંબંધે એગ્ય રીતે જાળવવામાં આવે તો ગરીબને પૈસાદારની વાગે (સ્ટા. ટ.) શ્રી સંઘની ઉદારતાથી જેટલું લાભ થાય તેના કરતાં પૈસાદારને ગરીબના ઓફીસમાં નીચેનું કાર્ય કરવા સાનીધ્યથી વધારે લાભ થાય છે, દયાનું વહેણ દેવાથી તનમનનું ' મળશે. તે પ્રસંગે વખતસર જરૂર !
આરોગ્ય ખીલતું ચાલે છે, અને તેને રોકવાથી નૈતિક બન્ધારણમાં .. પધારશે. ૧ કાર્યવાહક સમિતિએ પાસ ,
નુકસાનકારક સડે પેસે છે. કરેલ ઓડીટ થએલ હિસા- માતાને પોતાની છાતી પર ઝુલતા અને પિતાની પાસેથી જ બ તથા રિપોર્ટ પાસ કરવા. | પષાણ મેળવતા ન્હાના નિરાધાર બાળકના સહવાસથી જે આરોગ્ય ૨ ઉમેદવાર પત્રો ઉપરથી,
અને સુખ મળે છે તે હેના અભાવથી મળનાર નથી, તેમ આપણને • કાર્યવાહક સમિતિ, મંત્રોઓ અને એડીટરેની
પણ ગરીબો સાથે સહવાસ અને ઉદારતા રાખવાથી જે આનંદ હિત ચુંટણી કરવા.
અને આશિષ મળે છે, તેથી તે ઝરાને અટકાવીને નાશ કરે જોઇએ
નહિં, આપણને એ આખા ઝરણની જરૂર છે, માટે તેને યોગ્ય રસ્તે રણમાં સુધારે વધારે ને વાળીને વહેતોજ રાખો. સુચવત ભાઈ મનસુખલાલ !
પરોપકારી વ્યવસ્થિત મંડળોને ટેકો આપીને તમે જે કંઈ હીરાલાલ લાલનને ખરડો રજુ કરવામાં આવશે.
સેવા કરે તે ઉપરાંત દુઃખી ના નિકટ સંબંધમાં આવીને સ્વતંત્ર 1 લી સેવં કે,
રીતની સેવાપણ હમારે કરવી જોઇએ. મંડળે અને આર્થિક ફાળે મણીલાલ એમ. શાહ. જોકે હમને રસ્તે ઉપયોગી છે. છતાં દાતાને આ પ્રણાલિકાઓથી અમીચંદ ખેમચંદ શાહ. / ઉચ્ચતર પ્રકારનો લાભ મળતો નથી. આંખે આંખને, હાથ હાથની - તીલાલ સી. કેડારી.
અને હૃદયે હૃદયના અંગત સંબંધ પૂર્વક જે સેવા અથવા સહાય * મંત્રીઓ. તા કહ-સંધના સભ્યનું તથા થાય છે તેજ પપકાર કરવાનો અને આશિષ મેળવવાને સૈથી પ્રબુદ્ધ જૈન” નું જેઓએ ઉત્તમ પ્રકાર છે. અને તેથી કરીને યુવાન અને વૃધે, રંક અને
રાજાએ દરેકે એવી રીતે પણ બને તેટલી લોકસેવા કરવાનો પ્રયત્ન સાથે લેતાં આવવા મહેરબાની |
કરવો જોઈએ. ઈચ્છાવાળાને માટે તે આવા અસંખ્ય પ્રસંગે મળી ઓડીટ થએલા ચોપડા થી . શકે છેજ જગતમાં એવી રીતે છે કે જેથી આ લેકમાંથી જ્યારે સંઘના સભ્ય માટે જોવાને !! ઓફીસમાં ખુલ્લા છે."" જાઓ ત્યારે જગતને હમારી બેટ પડે. –રે. ડ. આ.
I
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા.૦ ૪-૨-૩૩
--
પ્રબ દ્ધ જૈન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि।
પિતાને ત્યાં લગ્ન પ્રસંગે તાયફાના મજરા અને મહેફીલે ઉડાડી सच्चस्स आणाए से उबलिए मेहावी मार इतर ॥ પૈસાના ધુમાડા કરે છે. ત્યારે કોઈ પોતાને ત્યાં થયેલ ઠરાવ
હે મનુષ્ય ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા પ્રમાણે જાહેરાત કરી દીક્ષા લે અને નકારશી, વરઘોડા, પર ખડે થનાર બુદ્ધિવાન્ મૃત્યુને તરી જાય છે.
. એવે, ઈત્યાદિ પાલ ગમે તેટલા પૈસા ઉડાડે તેને વધાવી
(આચારાંગ સુત્ર) લે છે, કોઈ મૂર્ખ શિરોમણી, ઉપદે પેદા કરવાના બહાને જwas wાજરાજ સ્વછ દી સાધુએના મઠ મહેટ કરવા લોકોને લલચાવી ઉધ
રસ્તે દોરવા મહેનત કરે છે.
સમાજની આર્થિક સ્થિતિ જોતાં આ પ્રમાણે પૈસાને
ખાટ વ્યય કરવો સમાજને લગારે પાલવે તેમ નથી. જેઓ શનીવાર તા ૪-૨-૩૩.
સમાજના હિતાહિતને વિચાર કરી શકતા હોય-સમાજ માટે
અંતર લેવાતુ હોય તેવા યુવાનોએ આવા બેટા ખર્ચ સામે આપણી આર્થિક સ્થિતિ. - જરૂર થવું જોઈએ. અને સમાજના વેડફાઈ જતા પૈસાને સમાજ
' હિતાર્થે ખરચાવવા લાગવગ–પ્રચાર વિગેરે કરવું જોઈએ. તેનાથી
મિન બેસી રહેવાય નહિ, પછી ભલેને પાટણ હોય કે પાલનપુર * આપણી આર્થિક સ્થિતિ આજે કયે ચીલે છે તેને વિચાર સિદ્ધપુર હોય કે લાલપર હોય, ગમે તે શહેર હોય કે વ્યકિતગત હોય. કરવાની નથી આપણને પુરસદ, નથી સમાજને કર, કે નથી
- આજે સમાજની આર્થિક સ્થિતિએ જે ગંભીર સ્વરૂપ આપણા સાધુઓને તેની કંઈ પડી. ઉલટું સાધુ અને તેના એજન્ટે આપણી સ્થિતિને વધારે કગી બનાવી રહ્યા છે. પકડયું છે, તેને શ્રીમતિએ કે જેઓ શાસનના સુકાનીઓને આપણી આર્થિક સ્થિતિની ખરાબી થવામાં બાકી રહી નથી. દાવો કરે છે તેવા સાધુઓએ કે દિ વિચાર સરખથે કર્યો છે? હવે તે આપણે જે આપણી ' આ " બગડેલી બાજીને સુધારવા આજે સમાજના લાખે. મનુષ્ય. બેકારીતે ભોગ બન્યા છે. માગતા હૈઈએ-આર્થિક સ્થિતિને ઉન્નત બનાવવા માગતા હોઈએ, તો, સામાજીક, જકીય, પથીય, કે ધાર્મિક સડાઓને પહેલી
ત્યાં આપણા બાળમાં તેજ, હોરા કે તાકાત ક્યાંથી હોય ? તકે દફનાવવાન્સ જરૂર છે. ભલે આજે મમાં પૈસાદા હોય. " જ્યાં પેટ માટે રોટલાના સાંસા ત્યાં હાશ કયાંથી• હોય તેમના કરેડાંધી અને લાખોપતિઓ હોય, ભલે મહેટા વેપારી અને સદ્દા પર કે તેમના માબાપ પર ! આપણી ઉત્પન્ન શક્તિ ઘટી ગઈ ખેલનાર-સાડી પડયા હોય. પણ સમાજને મહટે વર્ગ-' છે, અને આપણા બાંધા માયકાંગલા થઈ ગયા છે. એને જરા મહે વર્ગ શા માટે આખી સમાજ કહોને આજે આર્થિક વિચાર કરે અને ભૂખ્યાને અન્ન આપવું-એટલે ધંધે લગાડવા રોગથી પીડાય છે. હવે તો કોઇ રામબાણ દવાની જરૂર છે.
: એજ ખરી કરેજ છે, એમ સમજે.
તે આજે એક હુક્કા રોટલાને માટે મનુષ્યને કેટકેટલાં ફાંફાં મારવાં પડે છે ! આજીજી કરવી પડે છે .. નાં પણ પૂરત રોટલે કેમે બે ચાર શહેરાના ડાકડમાલ, પૂજા આરતીમાં બોલાતાં કરી મળતું નથી ! તેમ નથી. માત રોજગાર મનુષ્ય રોટલાના ઘી, રેવે રસ્તે નિકળતા સં છે. સામૈયાના વડા, મેઝીલે, ટુકા માટે રોજગારની શે.ધમાં સ-જીગારે ચઢે છે અને વિગેરે પાછળ થતા ખરચ ઉપરથી રખે ભુલતા કે જૈન સમાજ ખુવાર થાય છે. રના સાભાગ્યરૂપ ગણાતા કંકણરૂપી છેલ્લું માલેતું જાણે છે. તેમાં બેકારી છેજ નહિ. તેની બેકારી જેવી તણખલું પણ હે ચઢી ગુમાવે છે. પૈસા ગયા, પેટલે ગયે, તેમજ એટલા મા પછી તે એક મૃત્યુનું શરણુ શોધે છે. અને
ગામડાંઓમાં છે તેથી શહેરમાં લગારે ઓછી નથી. તેને કેટલાક હિંમત હારી. જવાથી કમે.તે મરે છે. આજે સમાજની અભ્યાસ કરનાર નીકળે તે તેની ખાત્રી થાય કે સમાજમાં આ સ્થિનિ છે. ત્યારે સમાજના મોવડીઓમાં કાઈ નફટ બનીને કેટલી બેકારી છે: પીપળwwholoળી ઝાળીની મીનીયમીતીની
વડાદરા નરેશનું પ્રશંસનીય પગલું. ' 'હજુ તે બ્રિટિશ હિન્દ સામાજીક કાનુનમાં પડ્યું કે ન પડવું તે વિચારે છે ત્યાં તે વડોદરા રાજ્ય, એની હંમેશની રીત મુજબ એમાંય દેખરે ઉભું રહે છે. ગયા અવાડીએ વડોદરા સ્ટેટની એસેંબલીએ ત્રણ નવવિધાયક કરો પસાર કરી સમસ્ત હિન્દુ સમાજ પર આશિર્વાદ વરસાવ્યો છે. સિથી અગત્યનો કાનુન આજના જુવાને માંગી રહ્યા છે તે, અઢાર વર્ષ કે હન. અંદરની બાળાને પાતાળીસ વર્ષના પુરૂષને પરણાવવાની મનાઈ કરે છે-તે છે. આ. કાનુન ફર્સ્ટકલાસ મેજીસ્ટ્રેટને ગુન્હાની તપાસ કરવ ની અને અટકાવવાની સત્તા આપે છે, આ પગલું આવશ્યક અને આવકારદાયક છે.
. આજે જૈન સમાજમાં લક્ષ્મીના જોરે કેટલાયબબુચકને પરણતાં આપણે હદયે વ્યથા અનુભવતાં હતાં અટકાવી નથી શકતાં. કાનુનની સહાય વિનાના અમણે અશક્ત બની જોયા કરવું પડે છે. અને એવા વૃદ્ધ લગ્નેથી અત્યાચાર, વ્યભિચાર, અને વિધવાઓનું પ્રમાણ... વધતું જાય છે, પ્રતિદિન હિન્દુ સમાજ ધસાતે જાય છે, આવે ટાણે વડોદરા રાજ્યનું આ પગલું અમે મુકત કડે વધાવી લઈએ છીએ
, ewwwww[*w*** **wwwwwwwww wWwWJENYE Wwwwww****eujeunesse #3**wwwwwwwww*
Page #35
--------------------------------------------------------------------------
________________
તા૪-૨-૩૩
પ્રબુદ્ધ જૈન
દીક્ષા અને તેનું શાસ્ત્ર.
લેખક:- ,
:
કેશવલાલ મંગળચંદ શાહ, (તા° ૨૧-૧-૩૨ ના અંકથી ચાલુ) દીક્ષાના શાસ્ત્રોકત વિધાનના મૂળ ભૂતઉદ્દેશ, : વાવે છે માં સત્તામા- જાગ રે મમ વાળે
શાસ્ત્રકાર મહારાજાઓ જ્યારે જયારે આદેશ કે નિષેધાત્મક પુરાના વા તર્જ, ત્તિyળ પળા, તો પૂરું તે સૂરા, કાજે - વિધાન કરે છે, ત્યારે ત્યારે તે હેતુ એટલે ઉદેશ વિના તે સમયેં મત-
જ વાયવ્યંતિ ૨ રૂમ શ્વા , નથી કરતા, કારણ કે, કાર્યની ઉત્પત્તિ કારણ વિના સંભવતીજ સમય-રવા સ્થિતિવાળને સમરિ, ૪ ચમણિનાં
નથી હોતી. એટલે દીક્ષા અંગે કરાએલા વિધિ-વિધાનમાં તિ, તિગ્નિ તા થા જિં, જ્ઞાત્તિયં તે
પણ ઉદ્દેશ તે હોજ જોઈએ એ નિર્વિવાદ પણે કહેવામાં 1 મિત્તિ ૨૧ જૂને વત્તામi- મમં વિરં શારું છેબેમત તે નજ હોઈ શકે. આથી કહેવાનું તાત્પર્ય એજ છે કે, દર વર્ષ નં વં અં અorમિ, ત્તિ તે ઘળે રાત્તિ ૪ /
દીક્ષાના પ્રશ્ન અંગે જે વિવાદ ઉપસ્થિત થએલે છે, તેમાં બન્ને મા નરામય વઘાઘનિહિ–જાદુ જ્ઞાણ દિg મોજી ધ પક્ષ તરફથી પિતપતાના સમર્થનમાં શાસ્ત્રોક્ત આધારે રજા ગણg Rા મો વ વવારે૩: જgિ yણે અચાઇઝરાઇ જ કરવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ રૂઢીચુસ્ત વર્ગ છે, જે ળ વતિ વાવિ જેવા ઉદ્ઘતમા વ ારું
પિતાને શાસનપ્રેમી કહેવરાવે છે, તે પક્ષ કહે છે કે, સુધારક પુશ ળો શિક્ષિત છે. જ્ઞાળિ જે વેર #iર વા તે જે આધારે રજુ કરે છે તે આધારે વાસ્તવિક રીતે આધારે વેન વિલિતા મeત છonો વાયા ળિો ચાહે હતાજ નથી, પરંતુ પિતાને અનુકુળ અવતરણો જયાંથી પ્રાપ્ત થળ જિ નામ મgi # #ાવં પુત્તિ વારું gagi uળ થાય ત્યાંથી મેળવી લઈ શાસ્ત્રના નામે જનતાને ઉંધે રાતે દર તિ I ga ઘઢમમાં ચિતિમ પળ રિઝર્વ તિ પર્વ અg' જવવા રજુ કરે છે. આ જાતની પરિસ્થિતિમાં આજે જનતાને વાગ્યા | ફત્તેસિં અજું મંviળ થાવારે છિન્ને આ વાત સત્ય સમજવામાં શાસ્ત્રો ઉપર પણ વિશ્વાસનીય વિશ્વાસ નથી વિ છvoirgam તપણા પુરતો તે ઘણે જીિને ર્તિ અg રહે. કારણ સ્પષ્ટ છે કે, જનતાને એ જાતનો એટલે શાસ્ત્રોનો જ કમળ િિર્થાત, સેસેલું વિશëત તેના વિસ્થ ) અભ્યાસજ નથી હોતું અને જ્યારે બંને પક્ષો શાસ્ત્રોનાજ નામે છઠ્ઠ-દૃમમાં બધar. ફેસ તિ બસુ વિ મનનું પણ પુરત
તપતાના પક્ષનું સમર્થન કરે ત્યારે સત્ય શું? એ પ્રશ્ન કસવિદ પળે છિન છને વા gિ g શ્રેષ્ઠ વા ક્રમે સહેજે ઉદભવે. આથી પ્રસ્તુત લેખમાં હું એ વસ્તુ પ્રતિપાદન ક્રિાંતિ થાળ પુળો અર્થ એ વિલેયતિ–પરમ-સતિ પંચમ
કરવા ઈચ્છું છું કે, શાસ્ત્રકાર મહારાજેએ જે-જે આદેશ , --રમેય રાઘાર વારે છિorroળસર્વસ્વ પુરા સાવજો, - નિષેધાત્મક વિધાને કરેલા છે તે ઉદેસાનુસારજ કર્યો છે. એટલે તે તે વા છિUTIષો . વિતિ | વુિં વાર?
- શાસ્ત્રકાર મહારાજોએ જે ઉદેસની પૂર્તિ માટે આદેશ કે, નિષે- લરવ-સો-ળs, મg વિપુત્તે સવતં તિા અનંતમg - ધાત્મક વિધાન કર્યા હોય તે ઉદેશની સિદ્ધિ માટે વર્તમાનમાં અને વિ જ ન િતુમ નાસા તિ ઝિom grળ - અવકાશ ખરો કે નહિ ? અને જે અવકાશ હોય તો આજે ધ્વનિ, હૈિં યાર ? @r મોર્ફોરસ રિમાળ ન જા સકતે
જે રીતે શાસ્ત્રના નામે જ બધું કહેવામાં આવે છે તે ખરેખર , પરિમાણ વવહાર અદમત ! છિન્ન, વસ્ ૪ જગ્યું . જ છે સત્ય છે કે કેમ ? એ આપોઆપ સમજાઈ જશે કે, આ જાતનું કયું, થોઘં લેસ, જાણો વિ થોથું અરજીત રિએ વકર્મ cmતિ કૃત્ય તે કર્તવ્ય છે અને આ અકર્તવ્ય છે.
-जदि अणीसरो तो दिविखाज्जति, ईसरो पुण थोब कम्मसेसं ' ' શાસ્ત્રકારોએ અઢાર પ્રકારના પુરૂષ, વીસ પ્રકારની સ્ત્રીઓ વા ઘંધિતું પિરવેઝ વિંદ જાળમ્ સ્રરે જ વાહૂતિ ? જળ છે. અને દસ પ્રકારના નપુંસક દીક્ષાને માટે નાલાયક ગણાવ્યા કરે છrge? તો મન-તં વસંવત લો રિદો સર્ચ આ જ છે. તે અડતાલીસ પ્રકારના મનુષ્ય દીક્ષા માટે નાલાયક પગ -તુમમળ્યા, અર્ધ રદ કર્થ acqળા છે તુમસમર્થ આપ કો છે, એવું શ્રી પંચક૯૫ ચૂર્ણિ-ભાષ્ય-નિશીથ ચણિ-ભાષ્ય અર્થે સો રે રાજુદ્ધ જરજીસ ટુરન કર તરળ ઘળઉંતો
તથા આચાર દીનકર, પ્રવચન સારોદ્ધાર અને છેલ્લે ઉપાધ્યાય મત, રૂવામાપાત્ત તેં જ યતિ 1 જે રિતે તસ્વ તૈન વિ શ્રી. માનવિજયજી મહારાજે ધર્મ સંગ્રહમાં જણાવ્યું છેqતા . પુ ષવેિના ૩ો વિતું
છે. તેથી તે એમજ કહી શકાય કે અઢાર પ્રકારના પકો, પુના રિદા શરૂ કરાશે વા વળ સુતા મા વધવંધા વદવળે વીસ પ્રકારની સ્ત્રીઓ તથા દસ પ્રકારના નપુસકે દીક્ષા માટે વરેસ્ક્રતિ સેન પેજીસ વિ ળ વ ા મચત્ત , નાલાયકજ હોવા જોઇએ-પરંતુ તેમ નથી. આ જાતના અઢાર " નિથિ જૂળે તિર રંક વત્ર રૂ૩-રૂછી
પ્રકારના પુરૂષોનું વર્ણન કરતા નિશીથ ચૂર્ણિકાર પોતાની ટીકામાં ભાવાર્થછે એટલે વિવરણમાં અઢાર પૈકી સત્તરમાં મન ના વિવરણમાં કહે છે કે ભૂતક ચાર પ્રકારને-દિવસ ભૂતક, યાત્રાભૂતક કવ્વાલ બતક ' '' માં રવો --વિરમગજ નામથ-વૈર્ણ- અને ઉગ્વત્તાય ભતક-ટૂંકમાં આ ચારે પ્રકારને ભતક દીક્ષાને યોગ્ય
મથા વાચમચો T | Uત્ત તાવ સંવતો રો વિ નથી. આ ચારેનું સ્વરૂપ આ પ્રમાણે-કાળ નકકી કર્યો હોય, ફો ન થવુતિ વિષેj || ઉત્તેëિ ૪ ૩z વિ સનિબં-ઝાહો આખા દિવસના બદલામાં આપવાનું ધન રૂપીઆમાં નકકી ર્યું
: fઇનો-સરળ ઘળે પિ છિદં ૪પ દુિં, કે મમ Tä હોય-મારૂં કામ કરવું પડશે એમ નકકી કર્યું હોય. gવં રિળ ટિળે મય સેન, સો ળેિ અgoળે છે જતિ આ રીતે દરરોજ ભતક લેવાય છે એને દિવસ પુરા થયા
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા
૪-૨-૩૩
- જર્મનીથી પત્ર પાંચમો.
સિવાય બત્રજ્યા આપવી કે નહિ. ૧ યાત્રાભતક આ-દશ ચેાજન મારા સહાયક રૂપે અથવા એકલાએ જવું, આટલું ધન આપીશ, કામ થયા પછી તારી ઈચ્છા. બીજા આચાર્યો બે વાત કરે છે-જવું અને કામ પણ કરવું. ૨ કવ્વાલ બતક
બેન, તા. ૧–૧–૩૩. આ-કવ્વાલ એટલે જમીન ખોદનાર એડ આદિ તેને કામ સંપ
પ્રિય ભાઈ! વામાં આવે, બે ત્રણ હાથ નકકી કરેલ હોય, અથવા નક્કી
જીનેવા સવારના પહોરમાં આવ્યું. ઇષદ્ મેઘાછાદિત કર્યા સિવાય (ઉચ્ચક) આટલું ધન આપીશ. ૩ ઉવ્વત્તાય ભતટ
આકાશમાંથી પ્રભાતની આછી રકતભા જલરાશિને રંજીત કરતી તારે મારું કામ અમુક મુદત સુધી હું જે જે કહું તે કરવું.
હતી. સ્ટીમર હજુ બંદરમાં નહતી પહોંચી. પાઈલટ હોડીની આટલું ધન આપીશ. ૪ યાત્રાભતકને દીક્ષા આપવાની વિધિ
રાહ જોઈને લગભગ સ્થિર ઉભી રહી હતી. સામે સમુદ્ર તટે યાત્રા પુરી થાય તે પછી મૂલ્ય લીધું હોય કે ન લીધું હોય તે
અચિંત શહેરની હસ્ય રેખા દૂર દૂર જઈ જલધિમાં લીન થતી પણ દીક્ષા આપવી કલ્પ મૂલ્ય લીધું હોય અને યાત્રા પૂરી ન
હતી. જીનેવા તે ઈટાલીનું એક મહા બંદર છે, અને કાંઈક થઈ હોય તે દીક્ષા આપવી ને કલ્પ. કવ્વાલને માટે પણ
અંશે પાશ્ચાત્ય જગતનું પ્રવેશદ્વાર ગણી શકાય. તેથી અનેક એમજ જાણવું. ઉલ્વતંભતકને મુદત પુરી થયા અગાઉ દીક્ષા
દેશથી આવતી જતી સૈકાઓનો જથો સુવ્યવસ્થિત બંદરમાં ન અપાય. હવે જે, દીક્ષા માટે કરે અને ન કલ્પે તેને ભંગ
ગોઠવાએલો હતો. નકારાશિમાંથી ઇટાલીનું “ગોરવ રેકસ” ઉંચા વિશેષથી કહેવામાં આવે છે. વ્યાપાર-કામ નકકી કર્યું હોય,
વધેલા મુખસ્તંભ વડે દૂરથી પિતાની મહત્તા બતાવતું હતું. મુત નકકી કરી હોય અને પૈસા નકકી કર્યું હોય. છિન્ન એટલે
છેવટે સ્ટીમરે બંદરમાં પ્રવેશ કર્યો. અને અમે બધા અમુક કામ કરવું, આટલી મુદત સુધી અને આટલા ધનથી.
0 તૂતક ઉપરથી નીચે કેબીનમાં વિહારની તૈયારી કરવા ગયા. જેમ આ પહેલે ભંગ-વિક૫. બીજા વિકલ્પમાં પૈસા નકકી કે
સ્ટીમર ઉપર મુસાફરીના પ્રથમ દિવસે ધમાલ હોય છે, તેવી જ કર્યો હોય. એ રીતે આઠ વિકલ્પ કરવા. આ આઠે
રીતે મુસાફરીના છેલ્લા દિવસે ઉતરવાની અને નાના કાર્યચારિવિકલ્પમાં નકકી કર્યું હોય કે ન કર્યું હોય, મુદત
ગણમાં પિતાના વહાલેરાઓને મળવાના ઐસુયને લીધે વ્યગ્રતા પણ નકકી કરી હોય કે ન કરી હોય, પણ સાક્ષીઓ પાસે
જણાતી હતી. સ્ટીમરનું બીલ વગેરે ચુકવી દરેક પિતાના જાહેર કર્યું હોય અને ધન નકકી કરીને લઇ લીધું હોય યજમાનની શોધમાં નીકળી પડયા. કામ પૂરું કર્યા વિના દીક્ષા ન આપે. બીજા વિકલ્પમાં આપે.
લગભગ પંદર દિવસ સુધી ભેગા રહેલા સાથીઓ ડાક તે બીજો ચોથો-છઠો અને આઠમો વિકલ્પ. અથવા બીજા એટલે
કલાકમાં પોતપોતાના રસ્તે પડી જવાના હોવાથી વિદાય શિષ્ટાચાર આઠ વિક૯૫માં સાક્ષીએ આગળ જાહેર ય ન હોય અને ક્યાં પછી અમે પાંચ-સાત જણ સાથે, સામાન લઈને બહાર નકકી કરેલ કે નકકી નહિ કરેલ પૈસા લીધા ન હોય તે કામ
નીકળ્યા; પ્રવાસ વ્યવસ્થા પેઢી દ્વારા અમારા પ્રવાસ સ્થળની પુરૂ કરે કે ન કરે તે પણ દીક્ષા આપી શકાય છે. હવે આજ
ટીકાનું નકકી કર્યા પછી શહેરમાં એકાદ ચકકર લગાવવા વાતને વિશેષથી કહે છે.-પહેલા, ત્રીજા, પાંચમાં અને સાતમાં
બહાર પડયા. મિલાન જવાની ગાડીને હજી વાર હતી. રસ્તામાં વિકપમાં કામ અને તેની મુદત નક્કી કરી હોય કે ન કરી
-અગવડ ન વેઠવી પડે તેથી અમે અહિંજ થોડું ઘણું જમી હોય પણ સાક્ષી આગળ જાહેર કરી દીધું હોય તે-શરત પ્રમા
લીધું અને ગાડીના વખતે સ્ટેશન ઉપર ગયા. કેટલીક નજીવી સેના પૈસા લીધા હોય કે ન લીધા હૈય–પણ દીક્ષા ન આપી
મુશ્કેલીઓ વટાવી અમે ઇનોવા છેડયું. શકાય. શું કારણ? કારણ–તે કહે કે-મેં સાક્ષી આગળ જાહેર
આટલા દિવસની સ્ટીમરની મુસાફરી પછી રેલ્વે પ્રવાસ કિયું છે અને મેં તારી આશાથી બીજે રાચ્ચે નથી જેશ વગવાન લાગ્યા.. ટ્રેઈન પર્વતની હારમાંથી પસાર થતી હતી. દર નકકી મેં કર્યા હોય તે દીક્ષા આપી શકાય. શું કારણ છે દૂર હજુ શિયાળાને ઘણી વાર હોવાથી, પુષ્પ અને ફળવાળાં વૃક્ષોથી કારણ કે મહેનતાણું નકકી કર્યું નથી. મહેનતાણું નક્કી સુશોભીત બગીચાઓ અને ક્ષેત્રે પથરાએલા ગાલીચા જેવા કરેલ નહિ હોવાથી ન્યાય મેળવી શકાય. ધન નક્કી કર્યું હોય, લાગતા હતા. વચમાં વચમાં ગ્રામ્ય-ગ્રહ દો, ગાડીને વેગને ઘણું કામ કરી લીધું હોય, થડ બાકી હેય. મદત પણ લીધે લણવારમાં વિલુપ્ત થતાં હતાં. થોડી બાકી હોય તે આ રીતે દીક્ષા આપવી પે-જે ક્ષેત્ર, પહાડ અને બગીચાનું બાહુલ્ય છતાં હિન્દમાં જે ગરીબ હોય તો દીક્ષા આપી શકાય. ધનવાન હોય તે તે જાતનાં ઝુંપડા હોય છે, તે જાતનાં ઝુંપડાનો અભાવ અમારા થડ બાકી રહેલા કામને બળજબરીથી અધીને પણ મનમાં એક જાતની શંકા ઉત્પન્ન કરતઃ યુરોપમાં ગામવંજ પુરૂ કરાવે. શું કારણ?. કે ધનવાન હોય તે ન આપવી નહિ હોય ? દરેક ઠેકાણે સુંદર રસ્તાઓની બે બાજુએ ઈટઅને ગરીબ હોય તે આપવી ? એ કહીએ છીએ-તે ચૂનાથી ચણેલા દેખાવડા ધરે નજરે પડે, કોઈ ઠેકાણે ઘાસના દીક્ષિત શિષ્યને તે ગરીબ પતે. પકડવા માટે અસમર્થ છે. અને છાપરાંવાળા કુબાનું નામ નહિ ! કેવું વિચીત્ર :જે સરકારમાં જાય અને પકડાવે તે તેમાં ધનને ખર્ચ થાય. ' લગભગ ચાર વાગે અમે મિલાન પહોંચ્યા. કેટલીક ભાંજેપિસા ન હોવાથી તે સરકારમાં ન જાય, માટે ગરીબ હોય તે ગાને અંતે સ્ટેશન પાસેની એક હોટલમાં જઈ ઉતરવાને અમે ! દીક્ષા આપવી. કે. ધનવાન હોય તે હઠમાં આવી, યાદ ઠરાવ કર્યો અને મિલાનના સુશોભિત ચિત્રાંતિ ભવ્ય સ્ટેશનમાંથી રાખજે. કરી. પકડાવે માટે તેના અને જે ગરીબ હોય પણ બહાર નીકળી નજીકના વિશ્રાંતિ ગૃહમાં પડાવ કર્યો. ચાહ પાઉંને જ હોય, છાતીનો બળીઓ હોય ને મારપીટ આદિ નુકશાન નાસ્ત કરી રહ્યા ત્યારે પાંચ ઉપર વાગી ગયા હશે. જે થોડો' | - કરે તેમ હોય તે તે ગરીબના પણ કામ કરનારને દીક્ષા ન વખત રહ્યા હતા તે દરમ્યાન કંઇક જોવાની ઈચ્છાએ અમે
* . . - તકઢાર સમાત. . બહાર નીકળ્યા ને ટેક્ષી કરી મિલાનના સુવિખ્યાત ચર્ચમાં ગયા.
Page #37
--------------------------------------------------------------------------
________________
તા. ૪-૨-૩૩
પ્રબુદ્ધ જૈન
૧૧૭
કરૂણ
થા.
આ ચર્ચ તેની વિશાળતામાં અદ્વિતીય છે તે વિષે જરાયે શંકા નહિ પણ આકૃતિની સમાનતા (Monotonousness) ૨ ના લીધે કેટલીક વખત કંટાળો ઉત્પન્ન કરતું. અંદર દિવાલો
ચન્દ્રવિજય. ઉપર કાચમાં સુંદર ચિત્રકામ સંસ્થાના સુવર્ણ પ્રકાશમાં અજબ ; , દીપી નીકળતું હતું. જ્યારે વેદી આગળ પહોંચ્યા ત્યારે એક
' (સાધુ સંસ્થામાં અંદર પેટે ખટપટે અને બેપરવાઈથી, પાદરી, ક્રોસ ઉપર લટકાવેલી ક્રાઇસ્ટની મૂર્તિ આસપાસ રાખેલા
અળખામણું સાધુઓની કેવી સ્થિતિએ થાય છે, તેનું મીણબત્તો-દડે સળગાવતે હતો. તેનું પ્રચંડ શરીર અને
૧ ૨જી કરતી આ આખાય કાગળ સમાજ આગળ તેમાંય ખાસ કરીને ઉદર પરિધ જોઇને અમે મહા પ્રયતે અમારું
રજુ કરીએ છીએ, તે વાંચકે વાંચે અને સાધુસંસ્થાને હાસ્ય રોકી શકયા. ઈટાલી કે જયાં ફેસીસ્ટ રાજ્ય પ્રણાલી
સડો વિચારે.
--તંત્રી.) અંગીકૃત થએલી છે, અને જે કંઇક અંશે આ પાદરીઓથી
સંસારીપણામાં આત્મકલ્યાણ સાધતો હતો અને યથાશક્તિ વિરૂદ્ધ હોવા છતાં, આ લોકોને આટલા પ્રમાણમાં વધવાને
ધર્મસ્થાન કરતા હતા, તે અરસામાં પન્યાસજી " ભકિતવિજયજી અવકાશ મળે છે તે જોઈ આશ્ચર્ય થયું. અમને આવેલા
ગંણુ અને મેરૂવિજ્યજી પન્યાસના સમાગમમાં આવ્યા. તેમની જાણી તે ઉત્સાહભેર (અમને) ચર્ચ બતાવવા તત્પર છે અને
ઈચ્છા અને સાધુ બનાવવાની હોવાથી મને અનેક પ્રકારની ચર્ચની એક બાજુએ આવેલા કમરામાં સંગ્રહિત પુરાણી
લાલચો આપી, અને ઉધું-ચતુ સમજાવી સાધુ બનાવવાની છબીઓ અને દાગીનાઓને, અંગ્રેજી-લેટીન મિશ્ર ભાષામાં
તરકીબો કરી, અને હું તૈયાર થશે. મારા બનેવીની ના છતાં પરિચય આપવા માંડયો. તેના શબ્દો એક મંત્રોચ્ચારના જેવા -
તેમની ઉપરવટ થઈ, મારી પાસે જે ચાર-પાંચ હજારની મુડી ગૂઢ, અમારા કાન ઉપર અથડાઈ અસર કર્યા વિના લુપ્ત થઈ
હતી તે સાધુ થવાના ખર્ચમાં ખરચી નાખી. સાધુપણું અંગીગયા. કેટલાક પરિચિત નામને લીધે અમે અટકળ કરી કે
S. કાર કરી શ્રી નેવિજય પન્યાસને હું શિષ્ય થયો. અમુક વસ્તુ અમુક વ્યકિતને લગતી છે. દશ મિનિટમાં દેખા
દીક્ષા–બાદ થોડાક દિવસ તે ઠીકઠાક ચાલ્યું. પણ જેમ ડવાનું પતાવી તેણે અમારી પાસે સીધીજ માગણી કરી
વખત જતે ગયે. તેમ તેમ વિટંબણાઓની શરૂઆત થઈ. સાધુક્રાઈસ્ટના નામે કંઈ આપશો ?”
ઓની અંદર અંદરની ખટપટના પરિણામે મને જુદો કરાયો. અમારે કંઈ આપ્યા વિના છુટકે નહોત! અમે મને
છતાં મહારે તે ચારિત્ર પાળવુંજ હતું એટલે એક ગૃહસ્થની કમને કઈક આપી છુટા બારી મેળવી. ક્રાઈસ્ટે જેમને પિતાને
ભલામણથી સમીવાળા શ્રી ભક્તિવિજયજીના શિષ્ય શ્રી સુમતિઉપદેશ ફેલાવવાનું કાર્ય સંપ્યું, તે લેકાના આ જાતના તાગડ
વિજ્યજી સાથે રહેવાની ગોઠવણ થઈ અને હું તેમની સાથે ધિન્ના જોઈને તેણે ક્રોસ ઉપર ચઢવા પહેલાં અમઘાતનો વિચાર 5.
ચોમાસુ રહ્યા. છતાં મારા ગુરૂ મેરવિજયજી–મને હેરાન કરે કર્યો હોત. જે ગરીઓને માટે તેણે શૂળી સ્વીકારી તે ગરીબોને
હોય કે ગમે તે બુદ્ધિએ-મને જે રાખે તેમને અંડુઅવળુ લખે
ય ો તે અહિ-સને રાખે તેમને આ તેના સિદ્ધાંત પ્રચારકે પીડન કરશે એ તેને સ્વને પણ ખ્યાલ
અને રહેવા ન દે. ચોમાસુ પુરું થયું કે, જે ગૃહસ્થ ભલામણ નહિ હોય! પણ હું આ જગાએ તે વિષે વધારે નહિ લખુ કરીને મને સુમતિવિજય સાથે રખાવેલ તેમણે મારા ગુરૂને કારણ કે લગભગ બધેજ આ જાતની કફોડી સ્થિતિ થવા પામી
લખ્યું કે, તેમનું ચોમાસું પુરૂ કરાવ્યું છે, હવે બોલાવી લઈ છે. માત્ર બીજાના દોષ જોવા તે અન્યાય છે.
સાથે રાખે.” મારી માન્યતા હતી કે, “જેવી લાગણીથી મને ચર્ચમાંથી બહાર આવી, શહેર જોવાના ઈરાદાથી અમે
- શિષ્ય બનાવ્યા છે, તેવી લાગણીથી જરૂર સાંથે રાખશે. પરંતુ
આ વાહન ન કરતા અમારા મુકામ સુધીનું અંતર ચાલી નાંખવાનું
હું જેવો રાધનપુર ગયે કે, ધકકે મારી વદાય કર્યો અને કહ્યું હરાવ્યું. અમે જ્યારે બજારમાં ચાલતા હતા ત્યારે એક વિચિત્ર : અરે તારો ખપ નથી તારે વે હેય યાં ચાલ્યો જા ? ઘિટના બની: અમે ચર્ચામાં રહ્યા તેટલી વારમાં આખા શહેરમાં
ત્યારે મેં ખુબ કાલાવાલા કર્યા ત્યારે કહ્યું કે, તારા બંનેવીને અમારા આગમનની ખબર પડી ગઈ. અમારી સાથે હિન્દી ઓલાવી લાવ. તેઓ આવ્યા અને આજીજી કરી ત્યારે મારા પઘાકમાં બે બહેન હતી તેથી તેમને જોવાના કુતૂહલમાં અનેક્ , જામીન માગ્યા– આ પહેલી વાર નહિ, એકવાર રાજપર મુકામે લોકો ભેગા થયા. વાત એટલે સુધી વધી પડી કે, છેવટે અમારે માગેલા. ત્યાં આપેલા. તેના બદલામાં મારા ઉપર ' દસ હુકમ ન છુટકે ટેક્ષી કરવી પડી, કારણ કે ટેક્ષી ન કરીએ તે ટ્રાફીકના રોકાણને લીધે પોલીસના કોપનો અમને ક્ય લાગે. ઘેર આવી
પાણીના હંમેશ લાવવા, મેટા સામું બોલવું નહિ અને બોલે તે અમે વાળુ કર્યું.
એક ઉપવાસનો દંડ, વિહારમાં એકાસણાં અબીલ કરવાં.” * રાતના મિલાનની મઝા ઓર તરહની હતી. અમે ત્રણ- ' આવા પ્રકારની દસ કલમોને દસ્તાવેજ કરી મારી સહી લીધેલી ચાર જણ લગભગ સાડા દસ વાગે હિસાબ પતાવી બજારમાં ફરવા
લગભગ ચાર વાગે હોવાને લીધે થોડા કલાકને માટે મારે માત્ર નીકળ્યા. રસ્તા ઉપર કાફે અને રેસ્ટોરામાંથી આવતો નૃત્ય
એકલા રહેવું પડયું. બધાને એકે એકે- છેડતાં જરા દુઃખ થયું. સંગીતવની, સ્મોકિંગમાં આખા દિવસના કર્યા તે સહેજ આરા
છેવટે મેં પણ વખત થયે મિલાન છેડયું. માથે કાફેમાં જવા નીકળેલ જનસમુદાય, શહેરની દીપકસરણી,
.આવતે વખતે આસનું વર્ણન લખીશ. આજે થાકી ભભકાદાર દુકાનોના પ્રદર્શન-ગૃહ વગેરે અતિ આકક હતું. ગયે છું. આસને વર્ણનનાં અને મારી ભ્રમણ કથા પુરી લગભગ, સાડાબારે અમે પાછા ફર્યા.
' ' થશે. તે પછી જર્મની વિષે અવાર નવાર લખતે રહીશ. અને બીજે દિવસે કોઈ દસ, કાઈ બાર, કોઈ એ એમ જુદે ત્યારે કદાચ પંદર દિવસને બદલે એક માસના અંતરે લખવાનું જુદે સમયે પોતપોતાની રેઈનમાં પ્રયાણે સીધાવ્યા. મારી ટેન બનશે.
લિ૦ શાંતિ.
માં મારા ઉપર દસ હુકમો
નો અમને ભય લાગો. ધરા
ધાડેલ, તેમાંના બે-ત્રણ
ય લગભગ ચાર વરસને દસ્તાવેજ – બાલ જે તે
Page #38
--------------------------------------------------------------------------
________________
"૧૧૮
પ્રબુદ્ધ જૈન
તા. ૪-૨-૩૩
અસલ નકલનું અંધારું.
લાલચંદ જેચંદ વહેરા,
સ્વદેશી એ શુદ્ધ અને સ્વાભાવિક ધર્મ છે; છતાં અત્યારે અત્યારે આપણી ભાવના અને વિચારશ્રેણી સ્વદેશી પ્રત્યે આપણી માનસિક વૃત્તિઓ એટલી પરાધીન થઈ ગઈ છે કે, આપણને દોરી જાય છે, તે માત્ર સ્વદેશાભિમાનજ નથી, પણ સ્વદેશીને સંદેશ ઠોકીઠેકીને દેતાંય આરે નથી આવતું. અરે ! આપણા સ્વભાવમાં રહેલું આત્મિય ગુણજ છે. સંદેશ દેનારાઓમાંય કેટલી પરાધીન મનોદશા છુપાએલી હાય પરદેશી વસ્તુઓ અને સત્તાથી આપણા દેશમાં અજ્ઞાનતાના છે ! આપણી નાદુરસ્તીની આ બદી દૂર કરવા માટે ખૂબ અને સ્વાર્થદૃષ્ટિનાં ૫ડળ વન્યા છે. Devide & Rule ધીરજ જોશે. આયુર્વેદિક ઉપચાર જોશે. “સ્વદેશીનું સેવન (ભાગલા પાણી રાય કરવા
(ભાગલા પાડી રાજ્ય કરવા) ની રાજનીતિ આપણા દરેક ઘરમાં એ એ ઉપચાર છે કે, તેમાં આખી' સમાજ વ્યસ્ત રીતે કરી વધી છે. અને સવળી નીતિથી હવે આપણે વિશેષપણે સુધરતી જાય છે.
પુરૂષાર્થ કરવાનું હોય છે, તે એ છે કે, આપણા ઘર સાફ * સ્વદેશીના ઉત્પાદન અને પ્રચારમાં બહિષ્કાર આવીજ જાય છે. યુદ્ધના ક્ષણિક કાળમાં કોઈ વેળા બહિષ્કારરૂપી તિવ્ર એપ
કરવાં જોઈએ. સ્વદેશીને પ્રશ્ન વ્યાપક કરવું પડશે. અત્યારે રેશન કરવું આવશ્યક હોય છે; પણ સ્વદેશીના સૂત્રમાં બહિષ્કાર
કાપડના વેપારીઓ લોકમતને અનુસરી, પરદેશી વસ્તુને સ્વદેશી
કહીને આપે છે, અને હજુ થોડાજ વર્ષ પહેલાં સ્વદેશી વસ્તુનેજ સહજ અને સ્વભાવીક છે.
પરદેશી અથવા અસલ વિલાયતી કહીને વેચતા. એટલે જે તેની નકલ માગતાં હજી સુધી મળી જ નથી-એટલે આપીજ સ્વદેશીને, આપણે સાચી પ્રતિષ્ઠા આપવા માગતા હોઈએ તે નથી. તેમણે લખાવેલી કલમો પ્રમાણે તેમના હુકમ ઉઠાવું, તેની ઉત્પત્તિનાં સ્થાન આપણે જોવા જઈએ,એ આપણી સેવા બરદાસ કરું, છતાં મરજી આવે ત્યારે ધકકે મારી કાઢી પડોશમાં હોવા જોઈએ. આપણે, આપણે ત્યાં એ ઉપજાવી મુકે, મારપીટ કરે, એ દરેક સહન કરવું પડે. છેવટે અત્રે પણ શકીએ અને કદાચ એ જરા નબળી વસ્તુ થાય છે તેનાથીજ જામીન માગ્યા, ત્યારે મને તેમના ઉપર ભરૂસે ન હોવાથી ચલાવી લેવું જોઈએ. આપવા ના પાડી કે તરત શ્રાવકે રૂબરૂમાં મને કહેલ કે, “મેં
હજી છેડા સમય પૂર્વે જ આપણે સ્વદેશીને ગામઠી અથવા તને ચારિત્ર ગ્રહણ કરાવેલ છે, પણ હવે તને પાર ઉતારવાની થતી હી નિતા જે આપણી ભાવનામાં ૫૯ આ પિચ રહી નથી માટે મારી વસ્તુઓ અને સેપી દે.” પણ જ્યારે
જીર હોય તે અસલ એ આપણું જ હોવું જોઈએ. આમાં સ્વાભિમેં તેમના કહેવા પ્રમાણે તેમને, તેમની વસ્તુઓ પાછી ન સાંપી માને છે. આપણામાં ઉપજેલે આમ-વિશ્વાસ રહેલ છે. અને ત્યારે મને ડરાવીને હાથે હાથ લઈ લીધી. એટલે “એ” લઈ આથી ફી
લઈ આથી કરીને નવી પ્રજામાં સાચી સર્જન શકિત પ્રગટ થશે. . લીધે.. મુંઝાય ને બેભાન જેવી સ્થિતિમાં ત્યાંથી હું ભાગ્યો
કેટલેક ઠેકાણે ગ્રાહકે એટલેથી સંતોષ માને છે કે તેમણે ને એક ગૃહસ્થ પાસે ગયા. તેમણે મને શાન્તિ આપી અને સાગરના ઉપાશ્રયે લઈ ગયાં, ત્યાં પન્યાસ લાભાવિયજી બિરાજમાન
અમુક પ્રતિષ્ઠિત ભંડારમાંથી માલ ખરીદ્યા છે, પણ આટલેથી
કોઈએ ન અટકવું જોઈએ. જો એ ભંડાર સ્વદેશી હોય તે છે. તેમણે મારા હિતને વિચાર કરી, મારાજ ભલાની ખાતરી રાત્રે એક વાગે “ ” “મુહપતિ આપી, મને ચારિત્રમાં રાખી,
તેમણે તેમના વિષે જવાબદાર થવું જોઈએ અને તેની શુદ્ધ
સેવા કરવાને માટે ચાકી કરવી જોઇએ. જો એ સાચી વસ્તુ મારી ઉપર મહાન ઉપકાર કર્યો. મારે લખવું જ પડે છે કે,
હશે તે ભંડારમાં કોઈ વસ્તુ વિદેશી નજ હોવી જોઈએ. જે-જે ગૃહસ્થ મને લાભવિજયજી પન્યાસને ભેટે કરાવી આપે
અ યારે આપણે એવું પણ જોઈએ છીએ કે, માત્ર ખાદી પહેરે તે ગૃહસ્થ અને પન્યાસ લાભાવિજ્યજી ન મળ્યા હોત તો મારે
એટલે બીજી અનેકવિધ વસ્તુઓ પાછળ ગમે તેટલું દામ કુ-અવાડે જે કરે પડત. હાલ તે હું પચાસ લાભવિજયજી - * પાસેજ રાહુ છું. અને આત્મકલ્યાણ સાધુ છું.
એ.પરદેશ મોકલે તે ઢંકાઈ રહે છે. આ વસ્તુ આપણે જાતે
અને કેમ - પન્યાસ ભકિતવિજ્ય અને શ્રી મેહવિજયના સમુદાયમાં નીરખવી જોઈએ, અને અસલ સ્વદેશી કેને કહેવું
- મારીજ આ સ્થિતિ થઈ છે તેમ વાચક ન સમજે, પણ મારી ખરીદવું, એ આપણા મિત્ર–મંડળમાં જાહેર કરવું. જોઈએ. - પેઠે ચાર-પાંચ સાધુઓને ધમકાવીને, મારીને કાઢી મુકયા છે. ' દેશમાં કેટલીએય નર્બળાઈ આવી ગઈ છે. એ નબળાઈ
મને નવાઈ તો એ થાય છે કે, દીક્ષા માટે આડુંઅવળું સમ- અનાનનાનો લાભ લેવા અનેક સાચા-ખોટા વેપારીઓ ફાંફાં જાવી શિ બનાવ્યા પછી તેમની આવી સ્થિતિ કરવામાં એટલે
મારી રહ્યા છે. બેટા વેપારીઓ પારખી શકાય છે, પણ અર્ધ તેમને મારપીટ કરી હાડી મૂકી રઝળતા કરવામાં તેમની શોભા વધતી હશે?
સાચા કે, અર્ધ બેટા વેપારીઓ નકલી વેશ કરી અસલી - સાધુ સમુદાયમાં દીક્ષા અંગે જે સ્થિતિ ઉભી થઈ છે, વસ્તુને અને તેના ધંધાને દગો દે છે. આ વસ્તુથી સવેળા તેમ શિપ માટે જે મુંગી મુકેલીઓના ડુંગરા ઉભા કરવામાં
ચેતવાની જરૂર છે. વેપારીઓમાં ઉત્પાદન શક્તિ રહી નથી, આવે છે તે દરેકમાં સુધારો થવા અથવા શાસનને નિંદામાંથી
તેથી અવળા ધંધા કરી, ગરાગને આંખે પાટા બાંધી તેઓ જીડા બચાવવા, દીક્ષા લેનારને દીક્ષા આપનારની લાયકાત માટે દરેક
વહેપાર પાછળ દેશનું દ્રવ્ય વેડફી રહ્યા છે.' સ થે કાયદા કરવા જ જોઈએ. અને એને એગ્ય તપાસ થયા . પછીજ દીક્ષા અપાય તોજે શાસનની ઉન્નત્તિ છે. '
ઇશ્વર વેપારીઓને કુમાર્ગેથી બચાવે એજ પ્રાર્થના.
Page #39
--------------------------------------------------------------------------
________________
RAANANT
તા ૪-૨-૩૩
પ્રબુદ્ધ જૈન
જર્મન દ્રષ્ટિએ જૈનધર્મ
(તા॰ ૨૦-૧-૩૭ના અકથી ચાલુ)
જન પ્રેાફેસર હેલ્મથ પ્લેજેનાથ જણાવે છે કે-કાલજીક જેવા કેટલાક એમ માન્યુ કે ઐાધનો જન્મ જૈન ધર્મ માંથી થયા છે, ત્યારે વીલ્સન, લાસન અને એવેખર જેવાએ એમ માન્યું કે આ ધર્મ માંથી જૈન ધર્મોના જન્મ થયેા છે, પણ સન ૧૮૭૯ માં યાકાળીએ બતાવી આપ્યું કે આ 'છેવટની કલ્પના તો માત્ર નિરર્થક દેખાવ ઉપરથી અને આકસ્મિક સમા નતા ઉપરથીજ કરી લેવામાં આવી છે, યાકાખીએ નિશ્ચિત સાબીત કરી દીધું છે, કે જૈન અને જૈદું એ મે એકબીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર ધર્માંસધ છે, અને મહાવીર તથા ગૈતમમુદ્ધ એ બે સમકાલિન ભિન્ન મહાપુરૂષ હતા.
અનેક પડિતાના સમર્થ પ્રયત્નના પરિણામે જૈન ધર્મના ઋતિહાસ અને પુસ્તકા વિષેનું જ્ઞાન તે ખૂબ વિસ્તાર પામ્યું. પશુ હ્તાંયે એ ધર્મના હૃદય-તેનાં સિદ્ધાન્તા સંબંધનું જ્ઞાન તેના શુદ્ધ સ્વરૂપમાં ઘણા વખત સુધી યુરોપમાં પ્રગટ થયું નહિ, આ વસ્તુ સ્થિતિનું મુખ્ય કારણ તે એ હતું કે, શ્રેણા ખરા સંશાધકાના એક તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ તરફ કરતાં પૂરાતત્ત્વ અને ભાષાંતર તરફ વધારે હતા. અને વળી વધારે સબળ કારણ તે એ હતું કે શરૂઆતના સંશાધકાએ જૈન ધર્મના સિદ્ધાન્તનું જ્ઞાન પ્રતિસ્પર્ધિ બ્રાહ્મણ ધર્મના પુસ્તકમાંથી કઈંક અશે અને જૈન ધર્મના ગ્રંથેામાંથી કંઇક અંશે પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યાં, પણ બ્રાહ્મણ ગ્રંથેામાં અસ્પષ્ટ અને જૈન ગ્રંથામાં અવ્યવસ્થિત હકીકતો હાવાથી એ પ્રયત્ને સફળ નિવડેલ નહિં તાપુ. સન ૧૯૦૬ માં આ અનિશ્રિત સ્થિતિનો અંત આવ્યો. એ વધુમાં યાકામીએ પછીના કાળના જૈન સિદ્ધાન્તના અન્યવસ્થિત ગ્રંથને ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્રને અનુવાદ કર્યાં અને નિશ્ચિત જ્ઞાન-ક્ષેત્રમાં એક પગલું આગળ ભર્યું. પુસ્તકે પ્રથમજવાર જૈન સિધ્ધાન્તાના સમગ્ર ક્ષેત્ર ઉપર સ્વચ્છ અને સ ંપૂર્ણ દૃષ્ટિ આપી અને ત્યાં સુધી અંધારામાં રહેલા ઘણા મહત્ત્વના પ્રદેશા વિષેના જ્ઞાનની ગાંડ ખાલી આપી. યાકાખીના શિષ્યાએ પોતાના ગુરૂને માર્ગે ચાલી અનેક દિશામાં પ્રયાણ કર્યું છે. હાલમાં જૈન સંશાધનનું પશ્ચિમના ઘણા ખરા દેશામાં વિવિધ પરિણામ થવા લાગ્યું' છે. જર્મનીમાં હુઈટેમાન, શ્રાડર, શુશ્રીગ, યાકાખીના શિષ્ય દિલ અને ખીજા, સ્વીડનમાં કા ટીયર, હલેડમાં કાઅેગાન, ઈંગ્લેન્ડમાં બાનેટ લીટ, સ્મિથ, શ્રીમતિ સ્ટીવન્સન વગેરે, ઘંટલીમાં બાલિની, બેલેની, પીલીવી, પ્રાવાલીની, પુલે વગેરે, નાથ અમેરિકામાં બ્લુમીલ્ડ વગેરે ઘણા સંશાધકા પ્રયત્ન કરી રહ્યા છે.
questedwWw
ગયા સૈકાના છેલ્લા દશકામાં તે! ભારત વર્ષના જૈનોએ પણ પેતાના, ધા િક અને સાંસારિક જ્ઞાન ગ્રંથાને છપાવવા માંડયા, પોતાના સન તેમજ બીજા લોકો પોતાના ધર્મના તત્ત્વ જાણુતા થાય તે હેતુથી સાથે સાથે પુસ્તક અને નિબંધો અંગ્રેજી ભાધામાં પ્રગટ કરવા .માંડયા. વળી ભાંડારકર, ભગવાનલાલ ઇંદ્રજી, ભાઉદાજી, સતીષચંદ્ર વિદ્યાભૂષણ, એસ. એન. દાસગુપ્તા વગેરે હિન્દુ પણ ધીમે ધીમે એ ક્ષેત્રમાં વધારે કાર્યકર્તા થાય છે. ભવિષ્યમાં યુપના અને ભારતના પડિતે
૧૧૯
લેખકઃ મહાસુખભાઇ ચુનીલાલ-વિસનગર.
વટથી,
વચ્ચે આ કાર્યોંમાં ગાઢો સહકાર થાય એવી આશા રાખવામાં આવે છે. યુપીઅનેાની શ્રંથ વિવેચનની પ્રણાલિ અને ઝીણુભારત પડિંતા સાચું અને વિવેચક કાર્ય કરી શકશે. ભારત પડિતાના સહકારથી યુરોપીઅનેાની દૃષ્ટિ વિવિધ પ્રકારે ખુલશે.'' એ પ્રમાણે કેટલીક હકીકત ભૂમિકાના અઘ્યાયમાં જણાવી પ્રાક્રેસર હેમુથ ગ્લાજેનાથ ખીજા અધ્યાયમાં પૂર્વ ઇતિહાસ ઉપર નજર કરતાં જણાવે છે કે:
જૈના પાંતાના ધને શાશ્વત અને વચળ માને છે, અને સમયે સમયે લુપ્ત થાય છતાંયે કદાપિ અને અંતે આવવાના નથી, કરી ફરી પ્રવના અમુક જાગેાની અંદર અજ્ઞાન છાવરીઅંધકાર પ્રવર્તાવે, પણ પાછુ એ અજ્ઞાન ટળી જાય તે જૈન ધર્મના પ્રકાશ કરી પ્રકટાય તેવાં તેનાં કિરણા કરી વિસ્તરે એવી રીતે આજે આપણે એવા જીગમાં છીએ કે જ્યારે ધજ્ઞાન પામીએ છીષ્મ. ત્યાર પછી એવા જાગ આવશે `ક જ્યારે જૈન લુપ્ત ધશે. ત્યાર પછી વળી એવા જાગ આવશે કે જ્યારે એ ધમ નષ્ટપ્રાય થશે. પણ ખરી રીતે તે એ ધમ કાપિ નષ્ટ થવાનાજ નથી. પણ વળી પાછે નવી જાવાનીમાં શાશ્વત સાં ખીલશે. જેમ તુઓમાં દર વર્ષે વન પાછી ખીલતી આવે છે તેમ જ્યારે સમય આવે છે ત્યારે અમુક વર્ષાને અતરં એક પછી એક એમ ચાવીશ તીથ કરી. પ્રગટે છે, તે સત્ય ઉપરના આવરણને સારે છે, આપણા આ જગમાં પણ એવા ચેાવીશ ધર્મજ્ઞાતા અને ધર્મ દાતા પ્રકટયા છે, જૈને એમનાં નામ જાણે છે, અને એમનાં જીવનના પ્રસંગ વર્ણવે છે. એમાંના ઘણા ખરા વિષે જે વર્ણન આપવામાં આવે છે, તે કે સાવકથાનિત છે. પહેલા તીર્થંકર ઋભદેવનું આયુંષ્ય ચારાથી લાખ પૂર્વનું હતું. એ પાંચશેા ધનુષ ઉંચા હતા, અને જે કે એક પછી એક તીર્થં કરનું આયુ અને પુદ્ગળ ઘટતુ ચાલે છે છતાંયે બાવીશમાં તીર્થંકર આરષ્ટનેમનું આયુ એક હાર વર્ષનું હતુ અને તેમનુ પુદ્ગળ દશ ધનુષ્યનું હતું. આ ક્રમમાં આવતાં માત્ર છેલ્લાં બે તીથ કરેાનાં આયુ અને પુદ્ગળ માની શકાય એવા આરેાપાયાં છે, તેવીસમાં તીર્થંકર પાર્શ્વવનાથનું આયુ સો વર્ષનું હતું તથા તેમનું પુદ્ગળ નવ હાથતું હતું . ચેલીશમાં તીર્થંકર મહાવીરનું આયુ ખાત્તેર વર્ષનું હતુ તથા તેમનું પુદ્ગા સાત હાથ હતું, વળી જૈને! જાદા જાદા જે તીર્થંકરાનો સમય બતાવે છે તેમાંથી માત્ર પાર્શ્વનાથનેજ ને મહાવીરને સમય તિહાસથી નિષ્કૃત થઈ શકે તેમ છે. મહાવીરસંત પૂર્વ આશરે પાંચશે। વર્ષ ઉપર અને પાર્શ્વનાથ સન પૂર્વે આશરે ૭૫૦ વર્ષ ઉપર થઇ ગયેલ એમ મનાય છે. પણ આજીનોમ માનવામાં આવે છે. અને તેમની પૂર્વેના તીર્થંકરોને અનુક્રમે પાર્શ્વનાથની પૂર્વે ચેારાશી દુજાર વર્ષ ઉપર નિર્વાણપદ પામ્યા એટલે દૂર મૂકવામાં આવે છે કે તેની કાળગણના થતી પણ અશક્ય થઇ પડે. આ સ્થિતિમાં યુરોપીયન સંશોધકે પહેલા આવીશ તી કરાને ઐતિોસક પુરૂષો માનવાનું કારણ નથી, અને માત્ર છેલ્લા મેં તીર્થંકરોના નિવાસ સંબંધી સંશોધન કરવા ધ્યાન આપવું જોઇએ. ( અપૃ. )
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૨૦
त०४२-३३
ધર્મો મેં ભિન્નતા.
अशुभ कर्मों का बन्ध होगा, खाये हुए अपथ्य भोजन के समान उसका तुम्हें दुःखमय फल मिलेगा, तुम्हें बुरी गति में
जाना पडेगा। अगर तुम पुण्य करोगे तो तुम्हें शुभ कमी का ( ११ या न्या.)
बन्ध होगा, खाये हुए पथ्य भोजन के समान उससे तुम्हारा वर्षा का शुद्ध जल दो तरह का नहीं होता, किन्तु पात्रो हित होगा आदि । एक धर्म लोगों को ईश्वर-कर्तृत्ववादी बनाकर के भेद से उसमें भेद हो जाता है। इसीप्रकार धर्म दो जो काम कराना चाहता है दूसरा धर्म लोगोंके ईश्वर-कततरहका नहीं होता किन्तु पात्रों के भेदसे या, जैनशाखों के खका विरोधी बनाकर वही काम कराना चाहता है। यहां शब्दोमें, द्रव्य क्षेत्र काल भाबके मैदसे उसमे भेद होता है धर्म में क्या भिन्नता है ? भिन्नता उसके साधनों में है। दृष्य क्षेत्र काल भावका भेद, विरोध का कारण नहीं होता, प.न्तु भिन्नता होने से विरोध होना चाहिये, यह नहीं कहा इतना ही नहीं बल्कि इसप्रकार की द्विविधताको हम दो धर्म
। बालक इसप्रकार का द्विावधताका हम दा धम जा सकता। विरोध वहां होता है जहां दोनोंका उद्देश्य एक भी नहीं कह सकते। वे एकही धर्मके अनेक रूप है, दुनिया दसरे का विघातक हो परन्तु यहां दोनो का उद्देश्य एक ही में अनेक धर्म है-जैन, बौद्ध, वैदिक, ईसाई, इस्लाम आदि। है। इसलिये हम इन्हें विरोधी धर्म नहीं कह सकते । उनमें परन्तु जिस प्रकार इन धर्मों के संप्रदाय' है उस प्रकार हिंसा से अगर हम ईश्वर-कर्तत्ववाद को वैज्ञानिक दृष्टि से असत्य धर्म, असत्यधर्म, अक्रोधधर्म, विनयधर्म, आदिके सम्प्रदाय नहीं मानले तो भी वह अधर्म नहीं कहा जा सकता। जिन लोगा हैं, मैं जन हूँ, तू बौद्ध है इस प्रकार के धर्माभिमान से लोग का बुद्धि की अपेक्षा मानसिक विकास अधिक हुआ है अथात् लडे हैं, परन्तु मैं अहिंसाधर्मी है, तु सत्यधर्मी है इस प्रकार जो भावुक है उनके लिये ईश्वर-कर्तृत्ववाद अधिक उपयोगी है के धर्माभिमानसे कोई नहीं लडा, हर एक धर्म अपने को व यह सोचते है कि ईश्वरके भरोसे सब छोड देने से हम न्यूनाधिक रूपमें अहिंसा, सत्य आदिका' पोषक कहता है। निश्चित हो जाते है, हममें कतृत्वका अहंकार पैदा नहीं होता इससे मालूम होता है कि अहिंसा, • त्य' आदि असली धर्म पुण्य--पापका विचार रहता है जिनकी बुद्धि अधिक विकसित हैं और इनमें विरोध नहीं है। विरोध है उसके विविध रूपोंमें है, वे तर्कसिद्ध न होने से ईश्वर को नहीं मानते वे सोचते अर्थात् सम्प्रदायों में । कहने का तात्पर्य यह है कि धर्म सुख है कि ईश्वर को कती न माननेसे हम स्वावलम्बी बनते ह-हम के लिये है और विविध सम्प्रदाय धर्म के लिये है । सम्प्रदाय ईश्वरको प्रसन्न करने की कोशिश करनेकी अपेक्षा कर्तव्यको पूर्ण स्वयं परिपूर्ण धर्म, नहीं है-वे, अहिंसा आदि धोके लिये हे करनेका प्रयत्न करते हैं। हमारे पापों को माफ करनेवाला नहीं इसलिये यह कहना बिलकुल ठीक है कि माम, भिन्नता या है. इस विचार से हमें पापसे भय पैदा होता है। जिस धर्मन विरुद्धता नहीं हो सकती। हमने धर्म के लिये उत्पन्न होने ईश्वरको माना है उसने भी इसीलिये माना है कि मनुष्य वाले या उसके एक रूपको बतलाने वाले सम्प्रदायों को धर्म पाप न करे । जिसने ईश्वरको नहीं माना उसने भी इसीलिये कहा इसलिये यह प्रश्न खडा हुआ कि धर्मों में भिन्नता है नहीं माना कि मनुष्य पाप न को दोनों का लक्ष्य एक है या नहीं?
. और दोनों ही प्राणियों को सुखा बानाना चाहते है, और एक जुदे जुदे धर्मों में जो हमें परस्पर विरोध मालूम होता अंश में उन्हें सफलता भी मिली है इतना ही नहीं, परलोक हैं वह अनकान्त अर्थात् स्याद्वाद द्दष्टि के न प्राप्त करने का को न मानने वाले नास्तिकों ने भी परलोकको नहीं माना फल है। मैं यह नहीं कहता कि प्रत्येक धर्मका प्रत्येक सिद्धांत उसका कारण सिर्फ यही था कि मनुष्य समाज सुली रहे। चैज्ञानिक दृष्टि से सत्य है। मनुष्य प्रकृति का विचार करके जब परलोक के नाम पर एक वर्ग लूट मचाने लगा और भोले हर एक धर्म में वैज्ञानिक असत्यको स्थान मिला है। परन्तु वह । भाले लोग ठगे जाने लगे, विवेकशून्य होकर दुःख सहने को 'असत्यभी धर्मके लिये ही लाया गया है, अधर्म के लिये नहीं इस जब लोग पुण्य समझने लगे तब नास्तिक धर्म पैदा हुआ । ..: बातःको स्पष्ट करने के लिये एक उदाहरणमाला को उपस्थित इस प्रकारे आस्तिकताकी सीमा पर पहुंचे हुये ईश्वर-कर्तृत्व
करने की आवश्यक्ता होगी। पहिले ईश्वरकर्तृत्व के विषय को वादी और नास्तिकताकी सीमा पर बैठे हुए परलोकाभाववादी लीजिये । * ...
।
- अपने अपने धर्मका प्रचार सिर्फ इसीलिये करते थे कि मनुष्य . एकं सम्प्रदाय कहता है कि जगत्का ईश्वर हः दूसरा निष्पाप बने, एक प्राणी दूसरे प्राणीको न सलावे, यह हो कहता है कि जगत्कर्त' इश्वर नहीं है। निःसन्देह इन दोने में सक्ता है कि इनमें से कोई धर्म कर्म सफल हो कोई अधिक, से कोई एक असत्य हैं। परन्तु इन दोनों वादों का लक्ष्य क्या werein चिरकालिक पर यह नि है ? ईश्वर-कर्तृत्व वादी कहता है कि अगर तुम पाप करोगे
कि अपने अपने देशकाल में सब धर्मोन मनुष्य समाजको तो ईश्वर तुम्हें दण्ड देगा, नरकमें भेजेगा; अगर तुम पुण्य करोगे तो वह खुश होगा, तुम्हें सुख देगा, स्वर्ग में भेजेगा। सुखी बनानेकी और समाजके दुःखमूलक विकारों को दूर करने ईश्वर-कर्तृत्व विरोधी जन कहेगा कि अगर तुम पाप करोगे तो की चेष्टा की है।
पतियारीLates.
-
Printed by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid Bunder Road Bombay, 3 and Published by Shivlal Jhaverchand Sanghvi for
Jain Yuvak Sangh. at 26-30, Dhanji Street Bombay, 3.
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રબુધ જનના વધારે
જે.
શાસનમીને ત્યાં ધાડ!
' કું
છેએક દિવસના સાધુ સંસારી બન્યા.
છે મુંબઈમાં સાગરાનના ચુસ્ત હીમાયતી અને કહેવાતા શાસન રસિક . ? , સંઘના આગેવાન સાધવી જીવણચંદ નવલચંદના આસરે ૨૨ થી ૨૫ વર્ષના
દીકરા ભાઈ જેચ દને-જેઓનું લગ્ન દેઢેક વર્ષ પર થયું હતું. તેમને કે મુનિ સાગરાન ના સાચિતોએ વિલાપારલામા સાધુનાં કપડાં મહા સુદી
કરવાના ને વાર રવીવારે બપરના પહેરાવ્યાં -- હતાં. આ તે ધરનો. - કરો છોકરો હતો એટલે દીક્ષા આપવી કેમ પાલવે ! તે નિયમ અનુસાર એ કિલો ! . . . . . . . ( ' ' છે કે જે દના સંગા વહાલાઓએ દડધામ શરૂ કરી અને મહા સુદ ૧૧ ને સેમવારે
એ સાસનના તે ભેએ સંતાકુકડીની રમત રમી દીક્ષા લેનાર જેચંદને મિ તેની માતા તથા નિ સાથે સાંજે ચાર વાગે ઘેર લાવવામાં આવ્યા. આ રીતે છે એક શ્રીમતનો દીકરે ઘેર પાછા આવ્યો, પણ કેટલાય શાસનના થઈ બેઠેલા છે?
જ પારદાર. અને ધર્મના નામે પારકા છોકરાને જતી કરવાનો ધંધો લઈ છે. એડેલા ધમાં ધાને અમે પુછીએ છીએ કે શું જેની લાગવગ નથી તેવા
વિરાડીરાંના છોકરાઓને સંતાડવીમાંજ તમે બહાદુર હતા ? એ જ્યારે વિકા ધરપર ઘોડા આવે ત્યારેજ બીજાના દુખ શું હોય છે તે સમજાય. એ
ધમ ધો અને તેને પેસતા શ્રીમતી ચેતો નંહિ તે આવી રીતે કાળ તમને
.
.!
i
s
:
:
-
"
..
"
*
: ''
''
::
'':
'
,''.
કે જરૂર ઠેકાણે લાવશે
તો
Page #42
--------------------------------------------------------------------------
Page #43
--------------------------------------------------------------------------
________________
આપણું આથીક સ્થિતી
Reg. No. B. 2917 Tele. Add. 'Yuvaksangh
પ્રબ દ્ધ જૈન
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
છુટક નકલ ૧ અને વાર્ષિક રૂા. ૨-૮-૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. - તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
૬ વર્ષ ૨જુ, અંક ૧૬ મિ.
શનીવાર તા. ૧૧-૨-૧૯૩૩.
ખરા લડવૈયાની ખુબીઓ
તેઓ સમાધાન માગતા નથી, પણ ઉન્નત્તિ માગે છે. તેઓ યુધ્ધ માગે છે, નહિ કે કીતિ. તેઓ લડે છે, મહેનત કરે છે, હામે થાય છે, વળગી રહે છે, અને જ્યાં સુધી સાધ્ય ન સધાય ત્યાંસુધી તેમાં મંડયા રહે છે; પરંતુ તેઓ નકકી કરેલા નિયમ પ્રમાણેજ રમે છે. પારું શા #ત, એ નિયમને તેઓ માનતા નથી. તેઓ અનીતિથી મળતી છતની ના પાડે છે, તેઓ અન્યાયી વિજય કરતાં ન્યાયી પરાજ્યને વધારે પસંદ કરે છે. અડચણ તેમના રસ્તામાં ધારેલાં સ્વાદાં છે. તેઓ વિરધન વિકટ પ્રસંગેની પ્રથમથી જ ગણત્રી કરે છે. તેઓ લાંચ આપતા નથી તેમ સ્વીકારતા પણ નથી. પ્રપંચ કરતાં નથી પણ પ્રમાણીક પણેજ હારવાનું અથવા જીતવાનું પસંદ કરે છે.
સખ્ત પરિસ્થિતિઓથી તેઓ પરિશિષ્ટ હોય છે અને જેઓ તેમની સ્પર્ધામાં ઉતરે છે તેમનામાં તેટલીજ થૈર્યની આશા રાખે છે. તેઓ જુઠાણાથી, ધાકધમકીથી ગભરાતા નથી, તેમ છેવટના નિર્ણયમાં સત્યને જ વળગી રહે છે.
કે, તેઓ પોતાના પ્રમાણીક હથિયારપર કાટના ડાઘ લાગવા નહિ દેવામાં સખ્ત માણસ હોય છે.
તેઓ રસ્તાના બનાવનાર અને દરિયાના ખેડનારા હોય છે, અને તેઓ તેમની પોતાની તૈયાર કરેલી યોજનાઓને જ અનુસરે છે.
તેજ સાચાવીર હોઈ, સાચા સુધારક હોય છે. સમાજના શુધ્ધ વિયરૂપ હોય છે. અંતરાત્માથી તેઓ એટલા બધા બીએ છે કે, લાલચ તેમને લેભાવી શકતી નથી કે ધમકી ડરાવી શકતી નથી. આ
તેઓજ અંધકાર સામે રેશની ધરીને ઉભા રહે છે તેઓજ લાખ રૂઢીચુસ્ત સામે ટટાર ઉભા રહી ઉન્નત્તિના ચણતર ચણી શકે છે. તેઓજ હિંસામાં ધમ માનનારા વેદીઆઓ સામે અહિંસાની જ્યોત પ્રગટાવી શકે છે. તેમણેજ રૂઢી બંધને અને પોષશાહીઓને તાબે નહિ થતાં હિંમતભર્યો સામનો કર્યો હતો. તેમણે જ ભયંકર રિપુઓની સામે વિજય મેળવવા ઘેર તપસ્યાઓ આદરી હતી. અને તેમણે જ અનિશ્ચિતતાને તાબે થવા કરતાં પોતાની જીંદગીને હોમી હતી. તેવા મહાપુરૂષોના-વીરના વૈર્યની કીર્તિ અવિનાશી છે.
તેઓ કોઈ અમુક જાતીના અથવા અમુક સંપ્રદાયના મનુષ્ય નથી. તેઓ ઉમરામાં તેમજ ખેડુતના ઘરોમાં પણ જન્મ લે છે. તેમનું મહત્વ જન્મને લીધે અથવા તેમના ઘન કે શરીરને લીધે નથી, પરંતુ “મહત્વાકાંક્ષીને લીધે છે. “ફરજ' એ તેમનું ધર્મકાર્ય છે અને તેની પૂર્ણતા એ તેમની અંતીમ આશા છે. જ્યાંસુધી કસોટીમાંથી પાર ઉતરે, નહિ ત્યાંસુધી તેઓ વિશ્રાંતિ લેતા નથી,
–યુવકરત્ન
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ,
,
પ્રબુદ્ધ જૈન.
તા૦ ૧૧-૨-૩૩
પ્રબ દ્ધ જૈન.
પુરક્ષા ! સામેવ સમમિના
આ રસ્તે વ્યાજે ધીરાય તે કાંઈ ઘટવાની નથી પણ વધવાની જ सच्चस्स आणाए से उवहिए मेहाची मारं इतर ॥ છે. ઉગ મંદિર ખોલવાથી સમાજની બેકારી દૂર થશે,
હે મનુષ્ય ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા શાળાએથી સમાજ કેળવાયલી બનશે, અને આગળ વધશે. પર ખડે થનાર બુદ્ધિવાન્ મૃત્યુને તરી જાય છે.
તમે જેમ બીજે વ્યાજ ઉત્પન્ન કરવાને મુડી રેકે છે તેમ
(આચારાંગ સત્ર) આ ક્ષેત્રમાં મુડી રે. ભલે જરાક વ્યાજ ઓછું આવે તેની pierror વિનાના: 97vvery server: enc rys પરવા ન કરો. સમાજ ઉન્નત બનશે તે દહેરાં અને ઉપાશ્રય
પોષાશે. નહિ તે જેવી સમાજની સ્થિતિ તેવી ધાર્મિક સંસ્થાઓની સ્થિતિ થતાં વાર લાગશે?
મહાવિદ્યાલય, શાળાઓ અને ઉદ્યોગ મંદિરે ખેલવાને શનીવાર તા. ૧૧-૨-૩૩.
નથી આપણે મકાનની જરૂર. જૈને પાસે ગામે ગામે ઉપાશ્રય અને ધર્મશાળાઓના પુષ્કળ મકાનો છે. આ ઉપાશ્રય અને
વધારા પતી ધર્મશાળાઓ વગેરેની જગ્યાઓને, ઉધોગ મંદિરે આપણું આર્થિક સ્થિતિ..
અને કેળવણીની સંસ્થાઓ ખેલવામાં ઉપયોગ કરી શકાય તેમ કે છે. તમે કહેશો કે ઉપાશ્રય સાધુઓ માટે છે અને ધર્મ
શાળાઓ યાત્રાળુઓ માટે છે. પણ કહેવાની જરૂર છે કે તમારા મંદીનું મેનું સારાયે જગત પર ફરી વળેલું હોવાથી કેટલાએ ઉપાશ્રયે લગભગ બારે માસ બંધ જેવા જ રહે છે. . ધંધા રોજગાર ઉપર તેની માઠી અસર થઈ છે. તેમાંય આપણી કેટલાક તે મહેલાત જેવડ હોય છે. બે કે ચાર સાધુઓ સમાજ વ્યાપારી કામ હોવાથી બીજાના મુકાબલે તેના ઉપર આવતા હોય તે હવેલી જેવડા ઉપાશ્રયોને તેમને કરવાં છે શું? વધારે અસર થવાથી તે બેકાર બને એ બનવાજોગ છે. અને અમુક સાધુઓને રહેવા પુરતી જગ્યા બાદ કરી, ઉપાશ્રયોને કે 'વણીમાં પછાન હોવાથી ન ક સર વાગે એ પણ સમજી શાળાઓ અને ઉદ્યોગ મંદિરના રૂપમાં ફેરવી શકે છે, અને શકાય તેવું છે. એટલે આ સ્થિતિમાંથી સમાજને બચાવવા તે જરકે અશક્ય નથી.-કોઈ પણ વર્ગને હાની કરતાં નથી. ઉદ્યોગ મંદિર, શાળાઓ અને મહાવિદ્યાલયની પહેલી ન ધર્મશાળામાં પણ કેટલીક એવી છે કે જયાં આવતાં યાત્રાળુઓ
કરતાં જગ્યા વધારે હોય છે. આવી જગ્યાને ઉપયોગમાં લઈ આ વસ્તુને પહેંચી વળવા પહેલી લંક પૈસાની ને મકાનની શકાય છે. આથી સમાજની ઉન્નત્તિ માટે શ્રીમતિ પર આધાર દરેકને જરૂર લાગશે. દરેક જાણે છે કે આપણા લાખો ને રાખીને બેસી રહેવું નહિ પડે, તેઓ જ તમારું દાળદર મટાવી કોડે રુપીયા લેનામાં અને વ્યાજોમાં કરે છે. મૃણ તેનો ઉપ. દેશે તેવી આશા રાખતા હે તે જરાકે ન રાખતા. તેમને ભાગ સમાજની અવદશાને સુધારવા માટે કરતાં તો પાપ જ તમારી એટલી બધી નથી પડી. એટલે સમાજને સંચાલકા ધારે છે !: સમાજની આર્થિક સ્થિતિ બગડતી હોય, સાધનોના અભાવે અને મહેનત કરે તે સમાજની સંસ્થાઓ દ્વારા ઉન્નત્તિ સાધી અજ્ઞાનતા ભાગવાતી હોય ત્યારે આપણા પૈસે બીજા નાગડધીન્ના સંકે તેમ છે. કરે, સટ્ટો ખેલે, ગમે તે ધંધા કર તું મને ખમાય છે, પણ સમાજના બંધુઓ વિચારે કે ધાર્મિક ક્રિયા કરવા માટે તમારાજ જાને ભા'ની સ્થિતિ તમારા આ પૈસે ઉનત બના- ઉપાશ્રયા, વાડીયા તેમજ છનાલયાની ટટા થા તેમની સંખ્યા વવામાં તમે પાપ લાવે છે, તેમાં તમને ધર્મનું ઘર ખંડન :
લગભગ અડધા લાખ ઉપર થવા જાય છતાં ઘણાએ નવા જીનાથઈ જતું હોય તેવું લાગે છે અને તે તમને ખમાતું નથી: લો અને ઉપાશ્રયે પ્રાવ બંધાય છે. જયારે સમાજની કાગળીયાં લેતાં કે બીજાને ત્યાં વ્યાજે મત દેવ્યનો ખ્યાલ આર્થિક સ્થિતિ જોખમાઈ રહી હોય ત્યારે એનું મુખ્ય અંગે સડી આર્ષણને નથી થતો, તેમાં આપણે પાપ નથી સમજતાં, પણ એ રહ્યું હાથ--ત્યારે કહેર અને ઉપાશ્રયે નવા બાંધી વધારો કરવા તે મુડી, સમાજના હિતાર્થે ઉધોગ મંદિર, વણીમંદિર કે સ૮. . સમાજ ઉપર ની બાજે છે. એટલે નવા બંધાવનારા બીનકારી બેન્ક ખેલવામાં આવે તે જાણે દેવદ્રવ્ય ઉચાપત કરવાનું જરી પસા પરચે છે અને કેરામાં છે જે મેટું પાપ ન કરતાં હું એ ' દહેશે અને ઉપાશ્રયની નકામી પડી . સમાજનું દુ:ખ જો હૈડે હોય તો સમાજની અધોગતિને રહેલી મુડીને સમાજની દુર્દશા સુધારવાને વ્યાજે રોકવાનું કોઈ વિચાર કરે. ઘેર ઘેર જમ! દરેકની સ્થિતિ તપાસે. ત્યાં તમે શું કહેશે તો સમાજને કે દરેક વર્ગ–પછી ભલે તે શ્રાવક હોય જોશે ? “રેજના રોટલાની જ ઉડીને કડાકુટ !'' આમ એક 'ક ઢાકા, સાધુ હોય કે સાલ્વ,બેલી ઉડશે કે દેવદ્રવ્ય ઉપા- બાજુ જ્યારે કેટલાની પડી હોય ત્યારે ધામ ધામ”ની વાત ચત કરવાનું મહા માટે પાપ કરે છે. બીએ ભલે આપણે કરવી અને ધર્મને નામે અધર્મ સેવે તે ખરેખર નિંદનીય છે.
લહેર કરે, પણ સમાજના બંધૂની સ્થિને સુધારવાનું કાર્ડ આજે આપણે ધર્મને એટલે કર્તવ્યને નામે અધર્મ સેવી રહ્યા કરે તે તે સખી શકાતું નથી, કારણ કે સમાજને બંધુઓનું છીએ. આજને “કાળધર્મ” એકજ સમજાવી રહ્યા છે કે હિત આપણે હો ઓછું છે. અહિં દહેશે કે ઉપાથના પૈસા સમાજ અને દેશનું હિત કરવું તેજ આજે ખરૂં કર્તવ્ય છેખાઈ જવાની વાતજ નથી, પણ કહેવાનો મતલબ એજ છે અને ધર્મ છે. અરે ! તેમાંજ સાચી અહિંસા છે અને તેમાંજ છે, બીજાને ત્યાં એ પૈસા વ્યાજે મુકાય, કાગળીયાં લેવાય, તે લોકકલ્યાણની ચાવી છે. પછી સમાજને માટે ઉગ મંદિર અને શાળાએ ખેલવામાં હાલના જમાનામાં નવા ઉપાશ્રય, નવા જીનાલયે, ઉજતમે શું પાપ જીવે છે તે સમજાતું નથી. દાંઓની મુડી મણાં એ, વધેડાઓ અને ગુરૂ મંદિરે સમાજને લાભદાયક
Page #45
--------------------------------------------------------------------------
________________
A
subserved
તા ૧૧-૨-૩૩
પણ ચચમ ૧૨૩
પ્રબુદ્ધ, જૈન.
.
નથી
ગયા અવાડીઆમાંજ અત્રે એક શાસનપ્રેમીને ત્યાં નામચીન સાગરજીએ છાની ધાડ પાડી એક પ'ખેરૂને સપડાવી, કળી સરખી એક વરસની પરણેતરના સંસારને ધાણી કરી નાંખ વાના કરેલા કીસ્સો નીચે મુજબ છે
નથી. જીના મ ંદિરોને નભાવી રાખીએ એજ વધારે ઉત્તમ છે. આવે ત્યારે એ ત્યાગ ને વૈરાગ્યની ડાહી વાતા સમી જાય છે ને આજે તેા કાળધમ ઓળખવા રહ્યા, સાધુએએ સમાજની તેથી ઉલ્ટુ સ્વરૂપ પ્રગટે છે. ઉન્નત્તિ અર્થે પેાતાની શક્તિને વ્યય કરવા રહ્યા. જે સાધુએ એમ કહેતાં હોય કે, “અમને તમારી. પરવા નથી, અમે તમારૂ હિત ન વાંછીએ.’” તો કહેવું પડે છે કે તે સાધુ પશુ પેટભરા છે. તેવા પેટભરાને નીભાવવા તે પાપ છે. સમા જને આવા પેટભરા પાયમાલ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. આજને સમજી જવાનવગ એવા પાખડીએને નજ નભાવી શકે. આજકાલની વાહ વાહમાં સમાજના પૈસાને મોટા દુરપયોગ થાય છે. ઉજમાં, વરઘેડા, સ્વામિવાત્સલ, સંધ વગેરેના સાચા મહત્વા ભુલાઇ ગયાં છે અને લીસાટા રહી ગયા છે, અત્યારના જમાના ઉજમણાં, વરઘોડા વગેરે નથી માગતા. તે આ બધા તરફ થતા વ્યય સમાજની આર્થિક ઉન્નતિ સંરક માગે છે. પ્રભુ પ્રત્યે માણસ પોતાની ભક્તિ સારી રીતે મનથી કરી શકે છે; તેમાં કંઈ પૈસાની જરૂર નથી પડતી. આદ્ય આડંબર નકામે છે. આપણે બાઘાડંબરમાં લાખ્ખો રૂપીઆને વ્યય કરી તેમાં ધર્મ માની રહ્યા છીએ અને ખરો ધર્મ શુ તેને વિચાર કરતાં નથી, મરતાને બચાવવા જેવા બીજે ઉત્તમ ધમ કયો છે ? પ્રભુ મહાવીરના સિદ્ધાંત અહિંસાના છે, આપણે આપણી જાતને અહંસાના પૂજારી તરીકે ઓળખાવીએ છીએ, કીડી, 'કાડીને બચવવીએ છીએ, પશુએ તરફ કરૂણા આણીએ છીએ; પણ મનુષ્ય કે આપણાજ બંધુઓ માટે આપણા દીલમાં ક્યા કયાં છે ? નથીજ. ખીજાએાના હથિયાર અની એક બીજાની
સામે નજીવા પ્રશ્નો માટે સામનો કરી ઘેર વાળવાની મનેત્તિ આપણામાં દાખલ થઇ છેઃ પછી ભલેને આપણે મેટા હેાઇએ કે નાના, શ્રાવક હોઇએ કે શ્રાવીકા, સાધુ હાઇએ એક સાધ્વી! આજે આપણે અંદર અંદર લડી રહ્યા છીએ અને સમાજમાં સંગįન કરવાને બધે સમાજને છીન્ન ભીન્ન કરી રહ્યા છીએ, એટલે ચગદાયેલી સમાજને વધારે ચગદી રહ્યા છીએ. ખેદની
વાત તા એ છે કે, પીડાતી, દુ:ખી, એકાર સમાજને ઉદ્ઘારવાની નથી આપણામાં " નથી આપણા સાધુઓમાં તાલાવેલી. સમાજની જેટલી અપેાગતી સામાજીક અને રાજકીય સડાએ કરી છે, તેટલીજ અધેાગતી સાધુઓએ કરવામાં બાકી નથી રાખી.
પ્રાસગિક નોંધ.
મુંબઈમાં સાગરાન૬ના ચુસ્ત હિમાયતી અને પરમ ભકત, અરે! તેમના બેલે ખડે પગે ઉભા રહેનાર, આપમેળે બની બેઠેલા શાસનરસીક સંધના અગ્રગણ્ય જીવ નવલચંદ ઝવેરી, જે સુરતની વીશા એસવાળ જ્ઞાતિના છે, તેમના દીકરા ભાઇ જેચંદને જેનુ વર્ષ પર લગ્ન થયું છે તેમને સાગરાન છએ સાગ્રીતા મારકતે મહા સુદ ૯ ના દિવસે નસાડી પરામાં સંતાડેલા અને ખીજેજ દિવસે કાઇપણ જાતની ધામધુમ સિવાય ગુપચૂપ માથુ મુંડાવી શિષ્યમાં વધારો કરી દીધા. આતા સાગરજીએ ભકતાનાજ ઘર ભાંગવા માંડયા એ કેમ પાલવે! તરતજ શાસનરસીક સંધના સ્થંભ જેચદના સગાસ્નેહીએની દોડાદોડી શરૂ થઇ અને સુદ ૧૧ ના ચાર વાગે સાધુના વેરા ઉતરાવી ઘેર લાવ્યા-એટલે પંદર વર્ષની બાળાના જીવતરને ધુળમાં રેાળાતું બચાવી લેવાની હિંમત બતાવી પ્રશંસનીય પગલું ભર્યું.
સાધુની આવી ધાડપાડુ ત્તિને પેધી, ધર્મના નામે પારકા છેકરાને જતી કરવાને ધંધો લઇ એડેલા ધાંધાને અમે પુછીએ છીએ કે, જ્યારે દરેક પત્નિને પોતાના પતિ પ્રાણથી ગરીબ તવગરનાં ભેદ નથી, ત્યારે શુ ગરીમા અને જેના વગ વ્હાલા છે, દરેક માતાને પોતાના પુત્ર પ્રાણથી વ્હાલા છે, તેમાં
વસીલા નથી તેવાઓના બાળકને મુડી નાંખવામાં તમે ધમ સમજો છે? આ તમારી મનેદાન કઇ વિચાર કરશે. તેજ તમારા ગુરૂના પંજા તમારા ઘર પર જ્યારે પડે છે ત્યારે સમજો! જેના માટે તમારા ગુરૂની બ્રીફ લઇ લડી રહ્યા છે, તમને પારકાના દુ:ખનુ જરૂર ભાન થતું હશે!
સ.ગરાનંદ જેવા ધાડપાડુઓની બુડી ત્તને પોષવી કે લેશ પણ મદદ કરવી એ સમાજ દ્રો છે. એટલે ચેતા અને જે દુ:ખ તમને થાય છે તેવુજ દરેકને થાય છે એમ સાચે ખ્યાલ કરા!
ખેાટી ભભકી.
હવે તે સમજા–
જે પડદા પાછળ ઉભા રહી ગોઠવેલા મહારા મારફત કે કલા ભાડુ મારફત મનમાનતા ધરાવે! કરાવી જાહેર પેશમાં મોકલવામાં પાવરધા છે, તેવાઓની ગેણુ અનુસાર કહેવાતા ગુલાલ વાડીના સઘના નામને વડાદરા સરકારને સત્યાગ્રહની ધમકી આપતા એક રાવ પેપરોમાં બહાર આવ્યા છે. એ કાના ભેજામાંથી ઉડેલે ગપગોળા લાગે છે કારણ કે મુંબઇ શહેરમાં “ગુલાલવાડી જૈન સંઘ” જેવી કાઇ સંસ્થા હસ્તીજ
· સંસાર અસાર છે, તેમાં રહેવાથી અધેાર્ગાત છે; ઉન્નાંત્ત તો સાધુતામાંજ છે.’ આવી વાતે! કરનારા ગુરૂએ ના ભકતા પણ ગુરૂની વાણી પાછળ પાગલ ખની એજ વાતો કર્યાં કરે છે,
એટલુ જ નહિ પણ સાગરાનંદ જેવા શિષ્ય-લોભીયા કાઇને નસાડે,ધરાવતી નથી. પછી તેના મંત્રો કે પ્રમુખ હોયજ શાના? ‘છતાં
ભગાડે કે કાલની પરણેતરને મૂકીને કાઈ આવે તે બે પૈસા ખરચીને પણ રાચનારાઓને જ્યારે પુછવામાં આવે છે કે, તમે ક્રમ પડયા રહ્યા છે? ત્યારે ઉય નથી આવ્યાની' ભીક વાતા કરે છે; પણ જ્યારે તે 'બીયાના ધર ઉપર ઘોડા દોડે છે ત્યારે તેમના દભ ખુલી જાય છે અને કહેવુ પડે છે કે, આ તો પારકા છેકરાનેજ જતી કરનારા છે. બાકી પોતાને ઘેર
જનતાને ખોટે રસ્તે દોરવવા એક જાતનુ જુઠ્ઠાણુ ફેલાવવામાં આવ્યું છે. મુખર્જી જેવા જૈન શહેરમાં કાઈ પણુ સંઘની જાહેર સભા મળે તે તેના હેન્ડબીલો બહાર પડે છે, દહેરાસરે સરક્યુલર લાગે છે. અને પદ્ધતિસર કામકાજ થાય છે, એ સા જાણે છે. પરંતુ જ્યારે ગુલાલવાડીના જૈન સંધના નામના રાવ બહાર આવે છે ત્યારે તે એ રાત્ર માકલનારની અક્કલ માટે ડાયજ
Page #46
--------------------------------------------------------------------------
________________
૧ર૪
પ્રબુદ્ધ જૈન
તા૦ ૧૧-૨ ૩૩
શ્રી મુંબઈજેન યુવક સંઘ. રાવ જ મજારના છે તે બાળક ના કર માતા
-૨. સંવત ૧૯૮૮ ની સાલની કાર્યવાહક સમિતિએ કરેલ ઠરાવ મુજબ ઉમેદવારના જે પત્રો આવેલાં તેના ઉપર વાટાઘાટ થયા બાદ બાદ મનસુખલાલ હીરાલાલ લાલનની દરખાસથી અને
ભાઈ મેહનલાલ પાનાચંદના ટેકાથી ઠરાવ થયે કે આવેલા ' સામાન્ય સભા.
ઉમેદવાર પત્રે પાસ કરવા અને બાકીનાં ખૂટતા સભ્ય આજની
સભાએ ચૂંટી લેવા. * તા ૮-૨-૧૯૭૩ ને બુધવારના રોજ વાર્ષિક સામાન્ય ઉપરના ઠરાવ અનુસાર નીચે મુજબ ૨૦ ભાઈઓની સભાની મુલતવી રહેલી એક મીટીંગ સંધની ઓફીસમાં, ચૂંટણી કરવામાં આવી. વિરજીભાઈ લાધાભાઈ શાહના પ્રમુખપણ નીચે રાત્રીના આઠ ૧ મણીલાલ એમ. શાહ. (સ્ટા. ટા) વાગે મળી હતી. તેમાં સર્વાનુમતે નીચે મુજબ ૨ વલ્લભદાસ પુલચંદ મહેતા. કામકાજ શરૂ થયું હતું.
. ૩ , અમીચંદ ખેમચંદ શાહ, . ગઈ મીટીંગની મીનીટ વંચાયા બાદ, પ્રમુખશ્રીની સહી જ મનસુખલાલ હીરાલાલ લાલન. , થયા પછી સર્વાનુમતે નીચે મુજબ ઠરાવ થયા હતા. '
- પ રતિલાલ એલ. શાહ. ૧. સંવત ૧૯૮૮ ના કારતક સુદ ૧ થી આસો વદ ૦)) ૬ માણેકલાલ એમ. ભટેવરા. સુધી ઓડીટ થએલે હીસાબ, સરવૈયું અને રીપોર્ટ, ભાઈ છ મહિનલાલ પાનાચંદ શાહ.. કેશવલાલ મંગળદાસની દરખાસળી અને ગોકળદાસ મગનલાલના ૮ તારાચંદ લક્ષ્મીચંદ કટારો. ટેકાથી સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતે.
૯ પુનમચંદ મેતીલાલ શાહ. આવે છે, કારણ કે તે પડદા બીબીને એટલી પણ સુજ ન પડી ૧૦ ગળદાસ મગનલાલ શાહ. કે આ ગપગોળો ઉડાડવો એ આ વીસમી સદીમાં કેટલીવાર 11 રાસલીલ સા. કહી હશે. પણ એ તો ૬ ભ પર શ્રીરામ શ્રી થયાં ૧૨ ચીમનલાલ એમ. પરીખ. હશે. એટલે દોરી સવાલ પ્રમાણે ના. ગાયકવાડ સરકારને
૧૩ મેહનલાલ દીપચંદ ચેકસી. ' ધમકી આપવાને નુકસૅ અજમાવી જોયે, આવી બેટી ભભ
૧૪ જમનાદાસ અમરચંદ ગાંધી. કીઓની મતિ વિચારોને નજ સુજે !
- ૧, વીરજીભાઈ, લાધાભાઈ શાહ. . સંગઠન કરે
૧૪. પરમા રદ કુંવરજી કાપડીઆ. ,
૧૭ કેશવલાલ મંગળચંદ શાહ. યુવાને ! અત્યારે સમાજની જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે
૧૮ ચન્દ્રકાન્ત વી. સુતરોઆ. તે તમારા ખ્યાલમાં આવે છે? તેને તમે વિચાર કર્યો છે? ન - કર્યો હોય તો સાંભળે ! આજે સમાજની આર્થિક સ્થિતિ દિવસે
- ૧૯ વીરચંદ પાનાચંદ શાહ.
- ૨૦ વીરજી પાલણુ નાગડા. દિવસે બનતી જાય છે, રૂઢીના બંધને અવનતિની ઉંડી "આઈમાં સમાજને ધકેલી રહ્યા છે; દીક્ષાના હિમાયતીઓ, જે
૩. ભાઈ કેશવલાલ મંગળચંદની દરખાસ્થી અને અવે તેને સંતાડીને, નસાડીને મુંડી નાંખવાને તાંડવ નૃત્ય કરી માણેકલાલ એ.ભટેવરાના ટેકાથી સેક્રેટરોએાની નીચે મુજબ રહ્યા છે; સમાજના હજારે બે લાખ રૂપીઆ વેકાઈ રહ્યા છે. ચૂંટણી કરવામાં આવી. " ભાઈ- ભાઈ, પતિ-પતિ, અને બાપ-બેટા વચ્ચે ધર્મના કહેવાતા ૧ જમનાદાસ અમરચંદ ગાંધી. ' પ્રેમીઓએ કલહ જગાવ્યા છેએટલે સમાજનું સુકાન ૨ મણીલાલે એમ. શાહ: ભરદરિયામાં ઝોકાં ખાઈ રહ્યું છે. ત્યારે તે સુકાન હાથમાં લઈ ૩ અમીચંદ ખેમચંદ શાહ સમાજ ઉન્નતિની ઈચ્છા થાય છે ? આજે દરેક સમાજ આ ૪ રતિલાલ સી. કેડારી. વીસમી સદીનું નવચેતન રેડતો પ્રાણવાયુ પ્રાપ્ત કરીને ગમે તે ૪. ભાઈ વલ્લભદાસ પુલચંદ મહેતાની દરખાસથી અને રીતે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે આપણે તિલાલ સી. કારના ટેકાથી ઓડીટની નીચે મુજબ ચૂંટણી જે સ્થિતિમાં છીએ તે સ્થિતિમાંથી બહાર આવવા એકત્ર કરવામાં આવી. થવાની જરૂર છે. એકત્ર થયા વિના અનેક સળગતા પ્રશ્નના ૧ ગલાલ નાનચંદ શાહ. તેડ નહિ લાવી શકાય. આથી ત્યાં અનુકૂળતા હોય ત્યાંના ૨ કાન્તિલાલ ઈશ્વરલાલ મોકો આ. યુવાનેએ, શ્વેતાંબર મૂર્તિપૂજક યુવાનને એકત્ર કરી સુકાનને
૫. બંધારણમાં ફેરફાર કરવા અંગે ભાઈ મનસુખલાલ પ્રગતિના પંથે લઈ જવાની જરૂર છે.
હીરાલાલ લાલનનો કાગળ રજુ કરવામાં આવ્યું અને ઠરાવ આ જમાને વાતને કે ખુણે ભરાઈ બેસી રહેવાને નથી
કે બંધારણની કલમ અનુસાર આ સભામાં તે ઉપર પરંતુ સંગઠનનો છે, વ્યવસ્થાને છે, કર્તવ્ય બજાવવાનું છે,
નિર્ણય કરી શકાય નહિ. તેથી તેને હવેથી પહેલી મળનાર સડાએ નાબુદ કરવાને છે; તેવા જમાનામાં જેને નવસૃષ્ટિને
-કાર્યવાહક કમિટિમાં જી કરે એમ કહ્યું. સરજનહાર કહેવામાં આવે છે. તે યુવાન કે યુવતિ હાથ જોડીને
૬. ગતવની કાર્યવાહક કમિટિ અને ઓડીટરેનો તેમણે નહિ બેસી રહેતાં સંગઠન કરવાને કાર્યમાં જરૂર લાગી જશે. યાદ રાખો કે, જ્યાં સુધી યુવાનોનું સંગઢન નહિ થાય ત્યાં કેરલ કામકાજ માટે આભાર માનવામાં આવ્યા. બાદ પ્રમુખશ્રીની સુધી કશું થઈ શકવાનું નથી.
ઉપકાર માની મેડેથી સભા વિસર્જન થઈ હતી..
Page #47
--------------------------------------------------------------------------
________________
તો૦ ૧૧-૨-૩૩
પ્રબુદ્ધ જૈન
૧૨પ
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા. se
લેખક: પં. સુખલાલજી.]
બહુ જૂના વખતમાં જ્યારે આર્ય ઋષિઓએ પુનર્જન્મની બાદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ પણ એક રીતે આસ્તિક છતાં શોધ કરી ત્યારે પુનર્જનમના વિચાર સાથે જ તેમને કામના બીજી રીતે નાસ્તિક કહેવાય. નિયમો અને આ લોક તેમજ પરલોકની કલ્પના પણું આવી. વળી એક બીજો પ્રશ્ન ઉભો થયો હતો અને તે શાસ્ત્રના કર્મતત્વ, લોક, અને પલેક એટલું તે પુનર્જનમ સાથે પ્રામાવ્યને. વેદશાસ્ત્રની પ્રતિષ્ઠા રૂઢ થઈ ગઈ હતી. પુનર્જન્મ સંકળાએલું છેજ. આ વસ્તુ એકદમ સીધે સીધે અને સાને માનનાર અને ઈશ્વતત્વને પણ માનનાર એક એવો મટે સહેલાઈથી ગળે ઉતરે તેવી તે નથીજ એટલે હમેશા એને પક્ષ હતો કે જે વેદનું પ્રામાણ્ય પૂરેપૂરું સ્વીકારતે. તેની વિષે એવ-તે મતભેદ રહે છે. તે જૂના જમાનામાં પણ એક સાથે જ એક એવો પણ મટે અને પ્રાચીન પત હિતે કે જે નાને ક માટે એવો વર્ગ હતો કે જે પુનર્જન્મ અને કર્મચક્ર પુનર્જનમમાં માનતો, વેદનું પ્રામાણ્ય સંપૂર્ણતયા સ્વીકાર વગેરે માનવા તન તૈયાર ન હતા. અને પુનર્જન્મવાદીઓ સાથે છતાં ઈશ્વરત-વમાં ન માનતે. હવે અહીં આસ્તિક નાસ્તિક વખતે ચર્ચા પણ કરતા. તે વખતે પુનર્જન્મશાધક અને શબ્દને ભારે ગોટાળા થશે. શ્વરને ન માનવાથી જે નાસ્તિક પુનર્જન્મવાદી ઋષિઓએ પિતાના મંતવ્યને ન માનનાર પુનર્જ. કહેવામાં આવે તે પુનર્જન્મ અને વેદનું પ્રમાણ સ્વીકારનાર
મવિરોધી સામા પક્ષને નાસ્તિક કહી ઓળખાવ્યું, અને પિતાના સગા ભાઈ મીમાંસકને પણ નાસ્તિક કહેવા પડે એટલે પિતાના પક્ષને આસ્તિક તરીકે જણાવ્યો. આ શાન્ત અને મનુ મહારાજે આ ગૂંચમાંથી મુકિત મેળવવા નાસ્તિક વિદ્વાન ઋષિઓએ જ્યારે પિતાના પક્ષને આસ્તિક કહ્યા ત્યારે શબ્દની ટૂંકી વ્યાખ્યા કરી દીધી અને તે એ કે વેદનાંક એનો અર્થ એટલોજ હતો કે અમે પુનર્જન્મ કર્મતત્વ માનનાર હોય તે નાસ્તિક, આ હિસાબે સાંખ્ય લોકો જે નિરીશ્વરવાદી પક્ષના છીએ અને તેથી જ જે પક્ષ એ તત્વ નથી માનતો તેને હૈઈ એકવાર નાસ્તિક ગણાતા તે પણ વેદનું અમુક અંશે માત્ર અમારા પટાથી ભિન્ન પમ તરીકે ઓળખાવવા ન” શબ્દ પ્રામાણ્ય સ્વીકારતા હોવાથી ધીરે ધીરે નાસ્તિક કહેવાતા મટી ઉમેરી નાસ્તિક કહીએ છીએ. એ સમભાવી પઓ તે વખતે . અસ્તિક ગણવો લાગ્યા, અને જૈન, શ્રાદ્ધ જેવા જે વેદનું આસ્તિક અને નાસ્તિક એ બે શબ્દ માત્ર અમુક પ્રકારના બે પ્રામાણ્ય તદનજ ન સ્વીકારતા તે નાસ્તિક પક્ષમાં રહ્યા. બિન પક્ષને સુચવવા માટે જ વાપરતા. તે સિવાય એથી વધારે અહીં સુધી તે આસ્તિક નાસ્તિક શબ્દનો પ્રયોગ વિષે થયું. એ શબ્દના વાપરની પાછળ કાંઈ અર્થ ન હતા. આ શબ્દો હવે બીજી બાજુએ, જેમ પુનર્જનમવાદી અને વેદવાદી ખૂબ ગમ્યા અને સને અનુકૂળ થઈ પડયા. વખત જતાં વળી લાકે પિતાથી વિભિન્ન એવા પક્ષને માટે એળખાણું ખાતર ઈશ્વરની માન્યતાનો પ્રશ્ન આવ્યું. ઈશ્વર છે અને તે જગતને કત નાસ્તિક શબ્દ વાપરતા અને વ્યવહારમાં કઈક શબ્દ વાપરવાની .. છે એમ માનનાર એક પક્ષ હતા. બીજો પક્ષ કહેતો કે સ્વતંત્ર જરૂર તો પડે જ, તેમ પેલા વિભિન્ન પક્ષવાળાઓ પણ પોતાના - અલગ ઈશ્વર જેવું તત્વ નથી અને હોય તે પણ તેને જગતના પક્ષને અને સામા પક્ષને ઓળખાવવા અમુક શબ્દ વાપરતા. સર્જન સાથે કંઈ સંબંધ નથી. આ બે ભિન્ન પક્ષો અને તેની તે શબ્દ બીજા કોઈ નહિ પણ સમ્યગદષ્ટિ અને મિથ્થોદષ્ટિ , અનેક શાખાએ અસ્તિત્વમાં આવી ત્યારે પેલા આસ્તિક અને પુનર્જનમને માનવા છતાં પણ કેટલાક વિચારો પોતાના ઉંડે નાસ્તિક શબ્દ જે એક વખતે માત્ર પુનર્જનમ-વાદી અને વિચાર અને મનનને પરિણામે એમ જોઈ શક્યા હતા કે પુનર્જ-મ-વિરોધી પક્ષ પૂરતાજ હતા તે બન્ને શબ્દો ઈશ્વરવાદી સ્વતંત્ર ઈશ્વર જેવી વસ્તુ નથી, અને તેથી તેઓએ ભારેમાં અને ઈશ્વર-વિરોધી એ બે પક્ષ માટે પણ વપરાવા લાગ્યા. આ ભારે વિરોધ અને જોખમ વહોરીને પણ પિતાને વિચાર કે રીતે આસ્તિક અતે નાસ્તિક શબ્દના અર્થનું ક્ષેત્ર પુનર્જ-મના મન થી તા. એ વિચાર કરવા જત્તા ૧૮ અસ્તિત્વ નાસ્તવથી વધારે વિસ્તૃત ઈશ્વરના અસ્તિત્વ નાસ્તિવ પ્રામા સ્વીકારવાની ના પાડી હતી. એ લેક એમ ધારના સુધી ગયું. હવે પુનર્જનમ માનનાર વર્ગમાં પણ ઈશ્વરને માનનાર
અને સાચેજ પ્રામાણિકપણે ધારતા કે તેઓની દષ્ટિ એટલે અને ન માનનાર બે પક્ષે પડી ગયા હતા એટલે પોતાને
માન્યતા સમ્યક એટલે સાચી છે, અને સામા દવાના પક્ષની આસ્તિક તરીકે ઓળખાવનાર આચાર્યની સામે પણ પોતાની માન્યતા મિથ્યા એટલે બ્રાનું છે. તેથી માત્ર સમભાવે તેમણે પરંપરામાં બે ભિન્ન “પાટીએ હતી અને તે વખતે પણ પોતાના પક્ષને સંખ્યદ્રષ્ટ અને સામાને મિથ્યાદષ્ટ તરીકે તેઓને ઈશ્વર ન માનનાર પક્ષ જો કે તે પક્ષ નજમવાદી એળખાવ્યા. આ રીતે જેમ સંસ્કૃતવી વિદ્વાને પોતાના હાઈ પિતાની આસ્તિક શ્રેણીને તે છતાં તેને નાસ્તિક પક્ષ માટે આસ્તિક અને પિતાથી ભિન્ન પક્ષ માટે નાસ્તિક એ કહેવાની એટલે કે તેને નાસ્તિક તરીકે ઓળખાવવાની ફરજ પડી. શબ્દો વ્યવહાર ખાતર એજયા તા તેમ પ્રાઇવી જૈન અને પરંતુ હજી સુધી એ શબ્દોની પાછળ અમુક માનવું અને માદ્ધ તપસ્વીઓએ પણ પિતાના પક્ષ માટે સમ્યગદષ્ટ અમુક ન માનવું એટલા ભાવ સિવાય બીજો વધારે ખાસ (સમાદિ8) અને પિતાથી ભિનું પક્ષ માટે મિયાણા ભાવ ન હતું. તેથી આ હિસાબે પુનર્જનમવાદી આર્ય પુરૂષોએ (
મિચ્છ1િ) શબ્દ નથી. પણ એટલાથી કંઇ અંત આવે પિતાનાજ પક્ષના પણ ઇશ્વરને ન માનનાર પિતાના ભાઈઓને તેમાં થોડું હતું? મત અને મતભેદનું વસ્ત્ર તે જમાના ફકત પિતાનાથી અમુક માન્યતામાં જુદા પડે છે એટલુંજ સાથેજ ફેલાતું જાય છે એટલે જૈન અને બૌદ્ધ બને વધી જગાવવા નાસ્તિક કહ્યા. તે રીતે સાંખ્ય, મીમાંસક, જૈન, અને હોવા છતાં તે બન્ને વચ્ચે પણુ પ્રબળ મનભેદ હતો.
એટલાથી
મન અને
.
તે જમાના
સાથેજ ફેલા
જ કલાતું જાય છે એટલે
તા ખ્ય, મીમાંસક, જૈન
જૈન, તે
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૨૬
a.
પ્રબુદ્ધ જૈન
ગમે તેટલી મહેનત કરા, ગમે તે ભોંયમાં ધાલા, પણ એ પુછડી તે વાંકીજ રહે. તેમ સાગરાન છને ચેલકાઓની જે ઘેલછાનો રાગ લાગ્યા છે, તેના ગમે તેટલા ઉપચારો કરે છતાં તે રાગ તા સુધરવાને બદલે દિવસે દિવસે ભયંકર રૂપ લેતે જાય છે. એટલે જેવી રીતે પોતાની પ્રજાના રક્ષણાર્થે ના. ગાયકવાડ સરકાર ‘દીક્ષા પ્રતિબંધ નિયમ' ને! ખરા બહાર મૂકયેા છે, તેવી રીતે જ્યારે દરેક રાજ્યા કરશે ત્યારે આ અયોગ્ય દીક્ષાને વધતા રોગ અટકશે.
ચોવીસ કલાકની દીક્ષાની કરૂણ કથા.
વાત વાયરા લઇ જાય તેમ સુરતી ભકતોમાં આ સમાચારથી સનસનાટી ફેલાઈ. સુરત તાર છુટયા. જેચંદના પત્નિ, પિતા, સસરા વગેરે આવી પહોંચ્યા. સાગરજી સાથે મંત્રણા ચાલુ થઇ. પણ સાગરજી દાદ આપે ખરા? અને પાછા આતા ભકત એટલે સાગરજીએ ઉગ્ર થઇ ભકતાને પડકાર્યાં ત્યાંજ એક ભકતે સુણાવી, મહારાજ ! એ નહિ ચાલે ? જેચંદને ઘેર લાવ્યેજ ખ્રુટકા ! વાતાવરણ વધુ ગરમાં ગરમ થતાં ભકતા વિખેરાયા અને પાલે ચડા) લઇ જવાની તૈયારીમાં પડયા.
સાગરજીએ પોતાની શિષ્ય-કૅમ્પમાં એવાં પણ નગા એકાં કર્યાં છે કે જે સગીરા તેમજ નવપરણીતાને નસાડવાના, સંતાડવાના અને જંગલેામાં મુડીનાંખવાના કારસ્તાનેમાં પાવરધા છે. ખીજા બધુ પછી-પહેલા ગુરૂની લાલસા પુરી કરવી એજ એમનું કામ, એજ એમનો ધર્મ, એથી તે આ મંડળી ઘણા ભાગે શિષ્યાની શેાધમાંજ ઘુમતી રહે છે. ઘાટકોપરના ઉપધાનમાં એડેલ એક મારવાડી છેકરાને ઉપધાનમાંથી ઉપાડી કુંડલા આજા બાજાના જંગલમાં મુડીનાંખી શાન્તાક્રુઝ પારલામાં ઉપાડી ગયા. વાલી વારસાએ ઘણાંએ કાલાવાલા કર્યાં, છતાં સાગરજીના અતરમાં, દયાની ઉણપને લીધે કંઇ જ અસર ન થઈ. અને મારવાડીઓમાં ખરૂ સ્વરૂપ જોયુ નહિ એટલે સાગરજીને એ છેકરે આબાદ પચ્યા.
ગયાજ પખવાડીઓમાં જીવણુદ નવલચંદ સંધવી. જેવણુ સુરતની વીશા એશવાળ પતિના આગેવાન, સાગરજીના પરમ ભત, તેમ કહેવાતા શાસન રસીક સંધના આગેવાન છે; વળી જેવણ દીક્ષાના ચુસ્ત હિમાયતી છે. તેવણુનાજ દીકરા જેચદભાઇ જેવણના થેડાક ભાસપર લગ્ન થયાં છું તેવણુને પિતા અને પત્નિની ગેર હાજરીને લાભ લઇ મહાસુદ ૯ ના દિવસે એક સુરતી શેકીઆની મેટરમાં નસાડી પરામાં સતાડવામાં આવ્યા. બીછબાજી ચન્દ્રસાગરની આગેવાની નીચેની ટાળી તે તૈયારજ હતી. એટલે મહા સુદ દશમે વાંદરા અને શાન્તાક્રુઝના વચમાં જેચંદભાઇનું માથું મુંડાવી, શિષ્ય મંડળીમાં એકનો વધારો કરી પાાં પહોંચી ગયા.
www
તેથી જેનેએ માત્ર પેાતાનાજ પક્ષને સમ્યગદૃષ્ટિ કહી વેદનું પ્રામાણ્ય ન સ્વીકારવામાં સગા ભાઇ જેવા પેાતાના બાહુ મિત્રને પણ મિથ્યા‰િ કહ્યા. એજ રીતે આધેાએ માત્ર પોતાને સમ્યગ્દષ્ટિ અને પોતાના મેાટા ભાઇ જેવા જૈન પક્ષને મિથ્યાદાષ્ટ કહ્યા. ખરી રીતે જેમ અસ્તિક અને નાસ્તિક તેમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એ એ શબ્દો પણ ફક્ત અમુક અંશે ભિન્ન માન્યતા ધરાવનાર એ પક્ષા પૂરતા હતા, જેમાં એક સ્વપક્ષ અને એક પરપક્ષ. દરેક પોતાના પક્ષને આસ્તિક કે સમ્યગ્દષ્ટિ કહે અને પરપક્ષને નાસ્તિક કે મિથ્યાદષ્ટિ તરીકે ગણાવે. અહીં સુધી તા સામાન્ય ભાવ કહેવાય. (પર્યુષણ વ્યાખ્યાન માળામાંથી)
તા. ૧૧-૨-૩૩
ચંદના પાંદ્ઘની આગેવાની નીચે એક મંડળી પાર્લા ઉપડી અને ચન્દ્રસાગરજીની ટાળી પડેલી ત્યાં પહોંચતાં જ કાલાવાલા અને કરગરવાની પ્રથાને તીલાંજલી આપી બાઇએ જેચંદના હાથ ઝાલ્યો. એકબાજુ પોતાના પતિને બાઈ ખેંચે અને બીજી બાજી ચન્દ્રસાગર ખેંચે. આમ જેચંદભાઇની ખેચમતાણી સાથે. માલાચાલી અને ધોલધપાટની વહેં'ચણી પણ થઈ. તેમાં ચન્દ્રસાગર અને તેની ટાળીના ભાગે આ લહાણી વિશેષ આવી સંભળાય છે. આખરે પત્નિનાં તેજ આગળ પેલા સાધુએ ઢીલા પડી ગયા અને જેચંદભાઇને ચોવીસ કલાકમાંજ ગુમાંવી બેઠા. બિચારાને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે આ રીતે ચેવીસ કલાકમાંજ ભકતો ચડી આવશે અને કર્યું કારવ્યું ધુળમાં મેળવી દેશે !
જેચંદભાઇના બહાદુર પત્નિ, પિતા અને સગા સ્નેહીઓ, જે'દભાને લઈને ઘેર આવ્યા કે જેચ ંદભાઇની માતાએ દાતણપાણી કરી અન્ન લીધું. બીજે દિવસે સવારેંજ જેચંદભાઇ અને તેમના પત્નિ હવા ખાવા ડુમસ ઉપડી ગયાં. બીજી બા એ વચન કહેવા માટે પેલા મેાટરવાળા શેઠીઆની શોધ ચાલી, નામના પતો લાગ્યા. પરંતુ શેકીઆ શાક ખાતર-શરમ ખાતર કે ગમે તેમ એ દિવસ માટે એઝલ પદે રહ્યાનું સંભળાય છે, જેચંદભાઇ સાધુ થયા અને પાછા ઘેર આવ્યા. છતાં ખા! ઘેર આવે છે ત્યારે સુરતીલાલાઓમાં જેએ બહુ ડાહી ડાહી ત્યાગ-વૈરાગ્યની વાતો કરે છે અને કાઇ વાર તા બાંહેા ચડાવવા સુધી ઉતાવળ કરે છે તે આ વખતે એકદમ ચૂપચાપ છે, કારણ કે એ તે ઘર ઉપર ધેડાને !
આ વર્તુણુ કથી સાગરજી જ ખીજાયા અને વ્યાખ્યાનપીઠ ઉપરથી ખુબ વરાળ કાઢી એટલે બીચારા ભકતામાં જેએ આંધળા રાગી છે તેમણે અને જેચંદને ઘેર લાવવામાં પૂરા સામેલ હતા તેવામાંથી કાગ્યે ગુરૂજી પાસે જઇને કહેવાય છે કે મારી માગી મહેરબાની મેળવવી.
આ મહેંની મેળવવામાં શું સકેત હશે તે તે અવાર આવે ત્યારે વાત.
ચાપડીઆ આવી ગઈ છે.
પજીસણ વ્યાખ્યાન માળાની ચાપડીએ છપાઈને આવી ગઇ છે. ગ્રાહકોએ યુવક સધની એફીસમાંથી લઇ જવા મહેરબાની કરવી.
Page #49
--------------------------------------------------------------------------
________________
#webd
તા. ૧૧-૨-૩૩
superst
–પત્ર પહોંચ્યા સમાચાર સર્વે જાણી આનંદ તમા જે અવસરે હુ વિશેષ પ્રેમ સાથે રહેવા જણાવતાં હતાં. વારંવાર ભાવના ભાવતા હતાં. જેથી અવસર અત્યારે અનુકૂળ સમ∞ આ તરફ વિહાર કરવાં જણાવ્યું હતું. પ્રતુ તે લખ્યું. જે મને ઉધરસ આવે છે. મગળથી ત્રણ ગાઉ ચાલુ છે તીહાં તાવ ચઢી જાય છે. તે તમારા શરીરને દુ:ખ પડે તેમ જરા પણ કરવાં. જરૂર નથી. શરીરને તથા મનને હાં સારૂ રહેતીડાં ખુશીથી રહે-ઇલાં કદી જરૂર હશે તા। છમ તીમ નભાવી લેશું ચલાવી લેશુ બહુ જરૂર હશે તે તાર કરીશું, વાસ્તે મહાસતીજી શાંતિમાં રહેો ખુશીમાં રહે. સવા બસો ગાઉ ખેચાજો નહિ-શરીર હશે તો બધું થઈ રહેશે. વાસ્તે શરીરને જરાપણ મહેનત પડે તેમ વિહાર કરો નિહ ખરેખર સિચ્યા ગરજે ઉપર પડે અને મેાલાવીએ ત્યારે દૂર નાસે એ. વાકય સત્ય છે. જ્યારે ચિને પોતાને આવવું હોય ત્યારે દુર હાય તેાહી પણ નજીક ગણે, શરીર નરમ હોય તો પણ સારૂં માને અશ્રૃત્ કાઇ વાત દુર્લભ નહે તેહીજ પોતાને ન કરવું હોય તે શરીર નરમ થાય. નજીક હોય તો પણ દૂર ગણાય. જ્યારે જાનાગઢથી સુરત સવાસો ગાઉની અંદર છે તો અત્યારે સુમતાશ્રીને સવા અસા થયું. વારે વાહ સુમતા-નાગઢથી ૪૦ કાશ સિધુ લીંબડી-લીંબડીથી ૨૫ ખંભાત. ખ–થી ૩૦ ભરૂચ, લચી. ૨૫ ની અંદર સુરત છે. એકદર સવાસાની લગભગ છે. એકમાસથી સવા માસના વિહાર છે તેમાં કેટલું બધુ લખવુ પડયુ વાસ્તે હવે લાંબે વિહાર કરજો નહિ . થાકી જશેા, આનંદમાં રહે જાત્રા કરતાં યાદ કરજો, શરીરને સારી રીતે સાસવો મંગળીને જરા પણ તાવ આવે તેવુ કાઇ ડાડા થવા દેજો નહિં, પત્ર વાંચીને તુરત ઇંડાં મોકલાવી દેજો. મીતિ-શ્રુ-૧૩ દઃ પાતે.
પ્રબુદ્ધ ન
ભે દી
પત્રો.
સંધ સમક્ષ પંચ મહાત્રત્ત
ધારણ કરનાર તમામ સાધુ ત્યાગી, વૈરાગી અને પંચ મહાવ્રત ધારીજ છે તેવી ભ્રમણામાં ભમતાં માનવા નીચેનાં કાગા વાંચે અને સમજે કે, તેમાં પણ આચાર્યાં, પ્રવા. તે ઉપાધ્યાયના બિરુદ ધારીઓમાં સાધુતાનું લીલામ કરનાર દેવાં નગા પડયા છે ! -તંત્રી. વેશને લજવતા હાલના આચાર્ય માહનસૂરિએ દશ વર્ષ પહેલાં સુરતથી તેમની સાધ્વીએ ઉપર જુનાગઢ લખેલા પત્ર
૧૦
આચાર્ય માહનસિરના ઉષાધ્યાય પ્રતાપ વિજ્યે શ્રાવીકા ઉપર લખેલા પત્ર.
૧૨૭
11
શ્રી હાથી લી॰ ઉપા. શ્રી. પ્રતાપ વિય આદ નત્ર દેવગુરૂ ભતિકારક સુશ્રાવક...તા...તથા તમારા +++ વિગેરે યોગ્ય ધર્મ લાભ વાંચજો. અહિં દેવ ગુરૂ પસાયથી સુખ શાંત છે-પુજ્યપાદ આચાર્ય મહારાજ સાહેબજી તથા મહારાજ વિગેરે બધા સુખ શાંતિમાં છે. તમારા પત્ર પહોંચ્યા સમાચાર જાણ્યા. તમે લખ્યું જે આ વખતે ત્યાં આવવાનું થયું. પરંતુ મારે જે કાંઇ વાત કરવી હતી તે થ નાંદુ તા લખવાનું જે મહાવની ધામધુમ તેમજ પાંજરાપેાના કામને અગે
નાના
માણસોની વિશેષ આવક જાવક હોવાથી વખત મળ્યા નથી. તમારે પત્ર લખવા લાયક હોય તો લખી જણાવજો નહિ તે વળી પછી કાઈ વખતે ભેગા થાય ત્યારે ખુલાસો કરહે. અહિં અડ્ડા મહેાવ-શાંતસ્નાત્ર વિગેરે ઘણીજ ધામધુમથી થયુ છે. વરઘોડા પણ ઘણાજ ડાંથી ભાવનગરથી એન્ડ વાજા મગાવીને ચડાવ્યા હતા. દેવદ્રવ્યની ઉપજ પણ લગભગ એ હુન્નર કુરી જેટલી થઇ છે. નવકારશી માટે પણ સંઘમાં જે પરસ્પર તકરારે હતી તે બધી શાંત કરીને એક ભાઈ તરફથી નવકારશી પણ ઘણા આનંદથી થઈ છે. એકદર બધું બહુ સારુ થયેલ છે. ભાઓને ઉત્સાન ઘણા સાગ હતા. ગઇ કાલે સાંજે પાલીતાણાના શેકીઆએ ચામાસાની વનતિ માટે હું આવ્યા હતા. પરંતુ હજી કાં ન થયુ' નથી આશ્ર” ધણી છે. ક્રસના હશે ત્યાં બનશે. ધમ કાય માં ઉજમાળ રહેવું. જ • અહિં હંમેશાં આવે છે. અને ખુશી આનંદમાં છે. શાંતિ સ્નાત્ર વખતે તેના તરફથી ત્રણ રૂપીનું શ્રી અમે મેલ્યા છીએ. . અને તેને સ્નાત્રોઆમાં ઉભા રાખ્ય! તે અહિં અમારા સર્વના શરીરે સારૂં છે. ત્યાં +++ વિગેરે સંભારનારને ધમ લાભ કહેશે. વૈ-વદ-૬૪ દા. ધર્મ. વિ. ના ધર્મ લાભ. (સ. ૧૯૨૮)
આચાય મોહન સૂરિના પ્રવક ધર્મવિજ્યજીએ શ્રાવિકા ઉપર લખેલે પત્ર.
ર
શ્રી. સિહોરથી લિ॰ પ્ર-ધર્મવિજયદ વિજ્યજી આદિ તત્ર દેવગુરૂ ભકિતકારક સુશ્રાવક શા...તથા...તથા તમારા ++વિગેરે યોગ્ય ધર્મ લાલ વાંચો. અહિં દેવગુરૂ પસાયથી સુખ શાંતિ છે. પુજ્યપાદ આચાર્ય મહારાજ સાહેબ સુખ શાંતિમાં છે તમને ધર્મલાભ લખાવ્યા છે. તમારા પત્ર પહોંચ્યા. સમાચાર જાણ્યે. તમાએ લખ્યું અમારે આવવાની ઘણી ભાવના છે. પણ ઘરમાં બીજાં કા' માણસ નહિં એટલે મન પાચ્છુ પડી ^ય છે, તે લખવાનું બીજા મણ્સ નવુ કાઇ ઘેાડુ આવવાનુ છે-જે છે તે છે-માટે તમારે પણ કરવા નહિ અથવા પાલીતાણા એમાંથ! એક કાણે જર આવવાનું છે. ત્યાં કા" સાધુ મહારાજ પણ નથી જેથી આવશે ના વ્યાખ્યાન વાણી સભલારો. પાસણ પર્વનું આરાધન થશે. ઘણા ભાગે – –શેષત ત્યાંથી++ આવવાની છે, તે પ્રમાણે – – –કોને પત્ર હતા,+++ને પણ અમે સૂચના કરી હતી કે પન્નુસણુ કરવા આવવું હોય તો અવસર સારી છે પણ તેમનું નામ +++ હોવાથી તેમને માન બૃહ ય એટલે કાણું નણું આવે પણ ખરા ને નપણ આવે. ભલે ખબ ગમે તેમ આવે ન આવે પણ તમારે ! અને ત્યાં સુધી જરૂર લાભ લેવા : ભાગ્યશાળી થવું. છેવટે અમારા
1211 000
ને જરૂર મેાકલો નમારે ન આવવું હોય તો ન આવશે. આ આવશો તો આડું બેનનુ ઘર છે. અને પાલીતાણામાં પણ તમારૂં પોતાનું ઘર છે. માટે ભાવના જ૨ રાખજો, અમે તા. અવસર હોય એટલે લખી જણાવીએ. આ ...... જન્મ દિવસ છે.ગ સાલ મહુવામાં વ્યાખ્યાનમાં પ્રભાવના વિગેરે કરી. જન્મ દિવસ ઉહ્યા હતા. પણ હુ કાણુ ઉર્જાવું હજી આજે વધુ માટે જાએ, પૃષ્ઠ ૧૨૮ મું
Page #50
--------------------------------------------------------------------------
________________
neaawwwmeiwwwwwwwwwwwwwwwwwwwwwwwwwsanaMIRIRAMM AR प्रसुद्धरेन.
०११-२-33
૧૧૮
મરુધર પ્રાન્તમેં ઘમકે નામપર,
स्थान है। गाम पावाके बाहिर चामुंडा माता व खेतला वीर
झुंजार आदि के ६ स्थान है। गाम कोशिलाव तालाबके किनारे धार हिंसा.. चामुंडा माता व पहाड पर मोमा आदिके स्थान है। गाम
मुडार के बहिर मुंडारा माता का स्थान है। गाम सेवाडी के मरते हुये पशुधन को बचाओ और बचाने में मदद
वावडी के पास खेतलावीर का स्थान है। परगना देसूरी गाम करो।
किरवा के बाहिर भंडारा माताजी व तालाबके किनारे बिदडा सैकडों पशुओं के भयंकर कल के दिन नजदीक आगये हैं।
वीरका स्थान है गाम पीरोंका बिठूडा तालाब के किनारे बिठूडा अहिंसा परमो धर्म के हिमायती जैन व जैनेतर सज्जनों
वीर का स्थान है। बिकानेर स्टेटके गाँव देसून् गाम मे करागी
माताका स्थान है। ' को घोर निद्रा से जाग्रत हो जाना चाहिये । बिचारे सैकड़ों
उपरोक्त गाँवो के सिवाय अन्य छोटे बड़े गामो में भी बकरें, धैटे, भैसे, अदि मूक पशुओं को देवी, भख, मोमा, खेतला. झुंजार आदिके सम्मुख तीक्ष्ण तलवार से कत्ल होते हुओं को
माता मामा खेतला जुंजार भैरव आदि के स्थानोंपर अज्ञानी
अनपढ मांस लोलुपी मनुष्य धर्मके नाम पर बेचारे निर्दोष बचाकर अभयदान देने का सु अवसर नहीं खोना चाहिये।
मूक पशुओंकी कत्ल करते है। इस लिये वे बेचारे निषि श्री जीवदया ज्ञान प्रचारक मंडल.
'पशुओंको अभयदान दिलाने का हर एक अहिंसा प्रेमी का अपने समीप के गामों में जाकर उपदेश द्वारा पशुओं .
कर्तव्य है। परम पूज्य मुनि महाराजा बसीवर्य व साविओं की जान बचाने में प्रति वर्ष सफलता प्राप्त करता है।
आर समस्त जैन संघ वं सज्जनोंसे प्रार्थना है कि इन दिनों आपको भी चाहिये कि मंडल की सहायता कर हिंसा रोकने
व मासों में ऐसे दिनोंमें अभयदान का लाम अवश्य ले। में भाग लीजिये। प्रति वर्ष पशुवध तिथियां नोचे मुजब हैं
श्री जीवदया ज्ञान प्रचारक मंडल को ओ सजन आर्थिक सहायता
देगें वे उपरोक्त पुण्य कार्यका यश दोनों ही प्राप्त कर सकेंगे माघ शुक्ल २ से ८ तक व सख्त दिवस ९-१०-१२
। अपनी शक्ति के अनुसार सहायता भेजने का अवश्य कृपा १३-१४ चैत्र शुक्ल १ को स्थापना से नव रात्रि से स्कती
कीजीये जिस मंडल सदस्य जीवों के प्राण बचाने में पूर्ण दिवस १०-१२-१३-१४ वैशाख शुक्ल २ से ८ तक सख्त
सफलता प्राप्त करसके। दिवस ९-१०-१२-१३-१४ अशाड शुक्ल २ से ८ तक सख्त
नेगेट ऐसे धोर हिंसा के दिनों में पशुओंका जीव बचाने दिवस ९-१०-१२-१३-१४ भादवा शुक्ल २ से ८ तक सख्त के लिये बध स्थानों पर हमारे मंडल के सदस्य पिकेटिंग करने दिवस ९-१०-12-१३-१४ आश्विन शुकु. १ को स्थापना ८
के लिये व उपदेश के साथ अभयदान दिलानेको जाते है। होमा अष्टमी ९-१० दशहरा से १२-१३-१४ तक कार्तिक
सो शिवाधारी दयाप्रेमी मित्र मंडल व स्वयंसेवकों व आदि शुक्ल २ से ८ तक सख्त दिवस ९-१०-१२-१३ १४ इन
सज्जनोंसे घोर प्रार्थना है कि मंडल के सदस्य के साथ दिनों में पशुवध बहुत होता है.। अन्य मास व दिनों में सेवा करनेको साथ होतो जरूर पधारिये। नहीं तो अपने उपरोक्त दिनों का अपेक्षा हिंसा कम होती है।
. समीप गामों में ऐसे बध स्थानों के पास जाकर अभयदान पशुबध के स्थानों की सूची-
.
देनेका लाभ अवश्य लीजीये । ___ परगना जालोर ग्राम जालोर के सुन्दरा तालाबके किनारे ."
पृश्य मुशाल शाह चामुंडा माता पुगला. आर मामा आदि स्थान है। ग्राम ।
ઉ. મંત્રી શ્રી જીવદયા મંડળ, ' सियाना के बाहिर खतला जुंजार आदि के स्थान है। गाम
ટેશન કરતપુર રોડ, ગુડાબાલોતરા. आहोर के बाहिर चामुंडा माता और कालिका देवी माता मोमा आदिके स्थान है। ग्राम वाटुडा क बाहिर अरटं वाबी व तालावके किनारे माताजी, मोमाजी खेतला वीर गुंजार आदि ।
વાંદવા પણ નથી આવેલ વહેલો મેડે આવશે ખરો. એજ के स्थान है। ग्राम शंखवाली के बाहिर अरट व पंचके पर
धर्म भा गया xxx xxx ++x xxx xxx मोमाजी आसिया तालाबके किनारे धेणाका मो जी वीर आदि ...
xxx xxx विगेरे संमानार याने तभन्न xxxने पर के स्थान हैं। ग्राम भादाजनके पहाड़ पर चाधरा माता धुवडा ।
वाम अने.मोमा आदिके स्थान है। परगना सिवाणागढ ग्राम मोकलसर
... धर्मनाभ वाल.. स्टेशनके नजदीक बोंडा जरणा खेतला वार माताजी व मोमाजी
શ્રાવણ સુદ ૭ સેમવાર मोमी अदि के स्थान ह । परगना जसवंतपुरा पर सुन्दा पहाड
(1६८८) पर सुन्देस्वरी माता का स्थान है। परगना बाली गाम बिटिया पलीताभ ५ सुप शांतिभा छ भने भान पहाड के पास बिटियाका स्थान है। गाम बालाणा के यहिर Hin पछखेतला वीर व चौधरा माता व मोमा आदि के स्थान है। 'नय- स्थगे ८५ या स्थगे माना नाम गाम कोहरा तालाब के किनारे खेतला बीर व चमुंडा माता छ, यो स्थगे इनाना नाम छ भने साननीया-ये ५३पना आदि स्थान है। गाम केरार के पेचके पास हिंगोली बीर का नाम छ, ते असो १३२ ती ६.२ ४. -तत्री.
Printed by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid - Bunder Road Bombay, 3 and Published by shivlal Jhaverchand Sanghvi for: ...
.. Jain. Yuvak Sangh. at 26-30, Dhanji Street Bombay, 3.
-
Page #51
--------------------------------------------------------------------------
________________
આપણી આથીક સ્થિતી
પ્રબુદ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા અાવતુ નૂતનયુગનું જૈન સાપ્તાહિક.
Reg. No. B, 2917 Tele. Add. 'Yuvaksangh'
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું મુખપત્ર. તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
છુટક નકલ ૧ આના વાર્ષિક રૂા. ૨-૮-૦
વર્ષ ૨જી, અંક ૧૭ મી. શનીવાર તા. ૧૮-૨-૧૯૩૩.
લોક વાયકાને ગણકારતા નહિ.
વાદળનાં ગડગડાટ બીજી ઇજા કરી શકતા નથી. પણ ધોંધાટ કરી ફક્ત ચીડવે છે. લેકવાયકા એ માત્ર અદેખાઇ અને દોષના અવિર્ભાવ છે, તેમ જેએ તેને ફુકી ફુંકીને સળગાવ્યા કરે છે તેને માટેજ તે ભયંકર નીવડે છે. દાંત વગરના કુતરાઓ ખાલી ભસલસાટ કરવામાંજ મરદાનગી સમજે છે, એટલે કરડી શકતા નથી; અને મહાસાગરમાં ડાટ મૂકનાર અજગરને ચે-ચે... કરનાર પક્ષીએ ઇજા કરી શકતા નથી.
ખાટાં અવલ’અનેા ઉરનાર કે અફવા ઉડનારની અધમતા તેના શબ્દોમાંજ રહેલી છે. એટલે એવે જીભના ઉપયોગ કરનાર, નિદા તે અદેખાઇનાજ પાયા ઉપર ઉભેલા હેાવાથી તેને નાઠેજ છુટકો છે.
પાતાની સત્તાને સરી જતી બચાવવા તમારી વિરૂધ્ધ જેટલી અસત્ય વાતા ફેલાવવામાં આવે તે તમારા લાભમાંજ છે; કેમકે તેથી તમે ઇચ્છો તે તમને સત્ય સાબીત કરવાની, તમે હેા તેવા દર્શાવવાની તક મળે છે. સમાજની વિશ્ટ કોર્ટમાં ફકત સત્ય વસ્તુનીજ ગણત્રી થાય છે અને તેનુજ વજન પડે છે.
જો તમારામાં સત્ય અને ઇચ્છા હશે તે તમને વારંવાર તમારૂ ખરૂ સ્વરૂપ દર્શાવવાના પ્રસા મળશે. અને કયાં તથા કયારે તમારી ભૂલ થાય છે તે પણ તમે જાણી શકો..
તમે પૂર્ણ ડાહ્યા હોઈ શકે નહિ, અને જેટલા પ્રમાણમાં પ્રહયા હે તેટલા પ્રમાણમાં બધા માણસે તમને તેવા જાણી શકે નહિ. આ દુનિયામાં એટલા બધા નિષ્ણ, દોઢ ડાહયા, વાંઢા જેવા, મગજ ચસ્કેલા, નકામાં માથાં મારનારા, મિજાજી, દ્વેષી અને ઢાંગી વસે છે કે કોઇ પણ કાર્ય સર્વ કોઇને સંગીન અને સારૂં લાગી શકેજ નહિ.
જો તમે એટલા ઋધા પાચા અને લાગણીવાળા હેા કે જેથી, માણસાની શંકાથી તમે અટકી પડા, અને તેમની મશ્કરીથી રસ્તા બદલા તેા તમારે માટે વધારે સારૂ એજ છે કે તમે તમારી મહત્વાકાંક્ષાને ત્યજ ઘે, કાયક્ષેત્રમાંથી વાનપ્રસ્થ થાઓ, અને તમારૂં મમત્વ જીતવાને તમે અશકત છે એમ આર્ભમાંજ કબુલ કર.
કોઇ માણસે, માણસાની ટીકાને પાત્ર થયા સિવાય કંઇ પણ અસાધારણ કાર્યને માટે શ્વન ગાજ્યું નથી. તે (ટીકા ) તે વ્યક્તિગત પ્રગતિની અનીવાય સહચારી છે.
જેમાં શક્તિ નથી તે તેમનાં કરતાં વધારે શક્તિવાળાની મહત્તાના સ્વીકાર કરતા નથી. મૂર્ખને તેની ખાત્રીજ થતી નથી, અને જે શિતઓની તેને સમજણ પડતી નથી તે શક્તિને તે મેળવી
શકતા નથી.
જો તમે પ્રગતિ કરવાનાજ નિશ્ચય કર્યો. હાય તો તમારે પ્રથમ ઉપયોગી અને બીન ઉપયાગીને પાખતાં શીખવું જોઇએ. અને હલકાં લોકોના અભિપ્રાયની ચિંતા રાખી તમારી કીમત શકિત ગુમાવી દેવી જોઈએ નહિ. તમારે તમારી શકિતના અને વિચાર ઉપયાગ અગત્યની અને મહત્વની ખામતા પાછીજ કરવા જોઇએ.
-યુવકન :
ema
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રબુદ્ધ જૈન
તા
૧૮-૨-૩૩
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
સડા વાહ વાહ કહેવરાવવા ખાતર-ધનકાને ત્યાંથી જ શરૂ सच्चस्स आणाए से उवठिए मेहावी मारं इतर ।। થયા છે, અને ભૂખને લીધે કહો કે દેખાદેખીને લીધે
હે મનુષ્યો ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા સામાન્ય વર્ગને ગળે વળગ્યા છે. એટલે તેઓએ જે પ્રથાના પર ખડે થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
મૂળ ઘાલ્યાં છે, તે મૂળ ઉખેડવાને ખાતર પણ તેઓએ પિતાને
( આચારાંગ સુત્ર) ઘેરથીજ દરેક પ્રકારના સામાજીક ખોટા-ઉડાઉ ખર્ચાઓ બંધ varnindrapregn:
: 38::::: કરી દાખલો બેસાડવાની જરૂર છે. જે શ્રીમતે આવા બેટાં
ખર્ચો કરતાં અટકશે તે આપોઆપ સમાજમાંથી ખોટા ખર્ચા. . એને અંત આવશે અને સમાજના બીજા સડાઓ પણ નાબુદ
થતાં વાર નહિ લાગે. કેટલાક બિચારાઓને કુટુંબની આબરૂને
ખાતર શ્રીમતિ પાછળ તણાવું પડે છે, પણ જે શ્રીમતિ આવા શનીવાર તા૧૮-૨-૩૩
ખર્ચાઓ બંધ કરે તે પછી ખોટી આબરૂ માટે તેમને તણા
વવાનું નહિ રહે. સમાજની આર્થિક સ્થિતિ કફોડી હોવા છતાં આપણું આર્થિક સ્થિતિ,
આવી વાહ વાહ, પાછળ આપણું લાખો રૂપિયાનો ધુમાડા
થાય છે, તે બચાવવા ધનીકે પહેલ કરશે ? ૩.
તે યુવાન ! તમારે તે સામાજીક સડાઓ સામે બંડ જગાઆર્થિક સ્થિતિ અને સામાજીક પ્રશ્નોને એક બીજા થવાની જરૂર છે. તેણે આપણી આર્થિક સ્થિતિ બગાડી છે, સાથે સંબંધ હોવાથી હવે આપણે આર્થિક દૃષ્ટિએ સામાજીક તેણે સમાજના ઉપયોગી સાધનાને જબરજસ્ત ફટ લગાવ્યો છે. પ્રશ્નોને વીચારશું. અન્ય સમાજની દેખા દેખાથી આપણી એટલે હવે તમે સમાજની જોહુકમીને દફનાવી દયે, સમાજના સમાજમાં ભજુલ ખર્ચ પાછળ આપણી અધોગતિ થવામાં પચાતયાઓને તિલાંજલી આપા દયા, અને સમાજના જરાયે બાકી રહી નથી. સડેલા રિવાજે-લગ્ન, સીમત અને તમારા હાથમાં લઈ સમાજના આર્થિક સ્થિતિન બહાલ કરતા મેરણું વગેરેના નકામા ખર્ચાઓએ સમાજના એક એક અંગને તમામ પ્રચોળ રિવાજો નાબુદ કરી સમાજને ઉન્નત બનાવે. ફેલી ફોલીને સાફ કરી નાખવાથી આપણી કામ વધારે ને
- સમાજના હાનીકારક રિવાજો-બાળ લગ્ન, વૃદ્ધ લગ્ન, વધારે આર્થિક રોગથી પીડાઈ રહી છે. આ રોગમાંથી ઉભા
કજોડાં વગેરે પણ સમાજની આર્થિક સ્થિતિને આડકતરી રીતે થવાની તાકાત આપણામાં નથી રહી. બેકારી પણ દિવસે
નુકશાન કર્તા છે. આવા લગ્નોથી આપણી પ્રજા નિર્વિર્ય અને દિવસે ભયંકર રૂપ પકડતી જાય છે. જે આ બેકારીનાં ઉપાયો
માયકાંગલી પેદા થાય છે, આયુષ્ય ટુંકા થાય છે, તાકાત ઘટી વેળાસર નહિ જવામાં આવે તે શું પરીણામ આવશે તે
જાય છે, અને કામ કરવાની શકિત મંદ પડી જાય છે. એટલે
જ કલ્પી શકાતું નથી. કુટુંબનું અને પિતાનું ભરણપોષણ કેમ
- આપણી શકિત ઘટી ગઈ છે, તેનું કારણ બાળલગ્ન, વૃદ્ધલન કરવું અને નાત જાતને જુલ્મી વ્યવહાર કેમ ચલાવે
' અને કેનેડાં છે ! એ જ
: પ્રશ્ન આજે માનવીને મુંઝવી રહ્યા છે. ડગલે ને પગલે ન્યાતના સમાજની આર્થિક સ્થિતિ સુધારવા ખાતર આવાં લગ્ન વ્યવહાર માટે પૈસાની જરૂર. તે પૈસા લાવવા કયાંથી ? ધંધા . અને લખલૂટ ખર્ચાઓ બંધ કરવાની પહેલી જરૂર છે. અત્યારે રોજગાર ઠંડા, નેકરી શોધી જ નહિ, કાંઈ હર ઉગ તે શ્રીમતે તેમજ સામાન્ય વર્ગ એક દમડી પણ કોઈ પણ મળે નહિ, તે પછી કરવું શું ? પૈસા કમ મેળવવા-ધનીકાએ પ્રકારનાં જમણવારમાં, લગ્ન મંડપમાં કે વરડા કાદદાખલ કરેલે, નાતના મોવડીઓએ પેલો જેને વ્યવહાર કહે છે વામાં ખર્ચે તે નરી મૂર્ખાઈ છે અને બુદ્ધિનું પ્રદર્શન કરવા તે કેમ જાળવવું અને કેમ કુટુંબનું ભરણપોષણ કરવું ? કાંઈ જેવું છે. ન હોય તે પછી બેરીનાં દાગીનાં અને ઘરવખરી વેચીને પણ આપણી અધોગતિનું બીજું કારણ આપણામાં કેળવણીને સમાજ આજે કહેવાતા વ્યવહાર પરાણે પળાવે છે. બિચારા અભાવ તે પણ છે. આજે વહેપારી મનાતી આપણું સમા- * માનવી પાસે વેપાર કરવાને પૈસા ન હોય, છોકરાં-છૈયાંને કેળ- જમાં નથી એક આદર્શ યુનિવર્સિટી કે નથી આદર્શ શાળા કે વણી આપવા સાધન ન હોય, પેટે ગાંઠ વાળી બે પૈસા બચાવ્યા કન્યા શાળા ! જૈનો જો કે લાખ રૂપિઆના દાન પ્રતિવર્ષ હોય તો તે, નહિ તો દેવાં કરીને પણ નાતજાતના લેકને, મરણ કરતાં હોવાનું કહેવાય છે. પણ તે બધા સમજ્યા વગરનાં, સીમંત કે લગ્ન પ્રસંગે મિષ્ટાન્ન તૉ ખવરાવવાં જ જોઈએ ! એટલે કેળવણી પાછળ જે ખર્ચાવવું જોઈએ તે ખાતું ભલેને પછી માણસ ફના થઈ જાય ! એક બે દિવસ તે કલ્પાંતનાં– નથી. આપણા વિદ્યાર્થીઓ ગમે તેટલા હોંશિયાર હોય લોહીનાં-લાડુ જમી આપણી કામના વડેરાંઓ હયાં કરતાં છતાં આર્થિક સ્થિતિ અને પૈસાના અભાવે અભ્યાસ કરતાં અને પિતાને કૃતાર્થ માનતાં ઘેર સીધાવે છે. આખી મૂક દેવે પડે છે. આપણું માનસ આજે એવું થઈ સમાજનું માનસ આજે આ પ્રકારનું થઈ ગયું છે. સમાજથી, ગયું છે કે ક્રિયાકાંડ અને વરડા, લગ્ન વગેરેમાં હજારોના પરાણે પળાવ આવે જાલીમ વ્યવહાર ક્યાં સુધી સહન ધુમાડા કરીશું પણ આવા કોઈ વિદ્યાર્થીને ભણાવવા પરદેશ થઈ શકે?
- મોકલતાં કોડીનાં હીસાબ મૂકશે. અથવા આડા અવળાં બહાનાં * શ્રીમતિએ સામાજીક સડાઓ નાબુદ કરવામાં પહેલ કડ્ડીડી છટકવાના પિતરા માંડશું. તમે તમારી સમાજની ઉનતી કરવાની જરૂર છે. કારણ કે આ સામાજીક સડાઓ જે આપણી ઈચ્છતા હો તે સારાસારને વિચાર કરો તેમ નાતીલાની સહેમાં કેમની આર્થિક સ્થિતિ ખરાબ કરી રહ્યા છે તે, સામાજીક તણાયા વગર, જેને તમે માંગલીક પ્રસંગે કહે છે તે માંગલીક
સીમંત કે લગ્ન પ્રસંગે મિષ્ટી
તે કપાતના- નથી. આપણે તે
પૈસાના અભાવે અભ્યાસ
Page #53
--------------------------------------------------------------------------
________________
તો૦ ૧૮-૨-૩૩
પ્રબુદ્ધ જૈન
૧૩૧
દીક્ષા અને તેનું શા.
લેખક:-
-
કેશવલાલ મંગળચંદ શાહ, તા ૪-૨-૭૭ ના અંકથી ચાલુ)
. આથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભતક એટલે નેકર સંભવ હોવાથીજ શાસ્ત્રકાર મહારાજેએ દીક્ષા આપવાની મનાઈ દીક્ષાને માટે નાલાયક તે ઠરાવ્યો, પરંતુ કો ભતક અને તે કરી છે એ જોઈ શકાય છે; કારણ ધર્મની-શાસનની નિંદા, શા માટે એ આપણે વિચારીશું તે જણાશે કે યાત્રાભતકને જનતાને ધર્મ તરફ અરૂચી ઉત્પન્ન કરી ધર્મથી પરાંગમુખ યાત્રા પૂરી થયા પછી મૂલ્ય લીધું હોય પણ યાત્રા પૂરી ન થઈ થવામાં કારણભૂત બને છે. તેથી ધર્મના સંરક્ષક, ધર્મ સંસ્થાના હોય તે દીક્ષા આપવી ન કલ્પ. આ એ સૂચવે છે કે યાત્રા સ્થંભરૂપ ગણાતા સાધુઓએ ધર્મની-શાસનની નિંદા થાય તેવું પૂરી થઈ ગઈ હોય અને પૈસા ન લીધા હોય તેવા ભતકને દીક્ષા એક પણ કાર્ય નેજ કરવું જોઇએ અને તેજ ઉદ્દેશને લક્ષમાં આપવામાં વાંધો નથી, કારણ કે તે ભતકની સાથે નકકી કર- રાખી ઉપર મુજબ વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે એ સહેજે નારને તે યાત્રા એટલે કામ. સાથેજ સંબંધ હતો એટલે એ, સમજી શકાય છે. ધર્મ સંરક્ષક અને ધર્મોસંસ્થાના આધારભૂત તે ભતકની દીક્ષા થાય તે પણ પિતાને નુકશાન ન હોવાથી સ્થંભ જેવા સાધુઓએ ધર્મની-શાસનની નિંદા કે હેલણ થાય કંઈ પણ જાતને વિરોધ કરવાનું કારણ રહેતું નથી. પરંતુ તેવું એક પણ કાર્ય ન કરવું જોઈએ. આ સંબંધમાં શ્રી ઉલટું એથી પૈસા લીધા હોય અને યાત્રા એટલે કામ પુરૂ ન થયું હરિભદ્રસૂરિશ્વરજી ૨૩ માં અષ્ટકમાં કહે છે કેહોય છે તેવાને દીક્ષા ન આપવાનું કારણ, તે ભતકે પૈસા લઈ य शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते ॥ લીધા છે. પરંતુ કામ પુરૂં કરેલું નહિ હોવાથી દીક્ષા આપવામાં सतन्मिथ्यात्वहेतुत्वादन्येषा प्राणिना ध्रुवम् ॥ १ ॥ આવે તે પૈસા આપનાર થયેલા કરાર મુજબ કામ કરાવવા ભાવાર્થ-શાસનની -મલીનતા (નિંદા અગર લોક વિરૂદ્ધ સાધન સંપન્ન હોય તે સરકાર-દરબારમાં જાય અને સાધન આચરણદ્વારા જીન પ્રવચનની હાણી) ભૂલે ચૂકે પણ કરે છે તે સંપન્ન ન હોય પરંતુ બળવાન હોય, છાતીને બળીઓ હોય બીજા પ્રાણીઓને મિથ્યાત્વનું કારણ હોવાથી પોતે પણ સંસારના તે મારામારી કરીને યાતે તેફાન આદિ કરીને બળજબરીથી કારણભૂત તથા અનર્થના મૂળભૂત એવા મિથ્યાત્વને બાંધે છે. લઈ જાય તે તે બન્ને પ્રસંગે ધર્મની-શાસનની નિંદા થવાને - આ ઉપસ્થી પણ જોઈ શકાય છે કે શાસ્ત્રકાર મહારાજેને
મૂળભૂત ઉદ્દેશ તે ધર્મની-શાસનની નિંદા કે હેલણ થતી પ્રસંગોએ તમારા પૈસાને સદુપગ કેળવણી પાછળ મદદ કર
અટકાવવાનો અને તે એટલાજ કારણસર કે કોઈ પણ પ્રાણી વામાં કરે. આજે સમાજને મત કેળવણી અને હુન્નર ઉદ્યોગની
તેથી અધર્મ ન પામે, ધર્મ તરફ અરૂચીવાળા ન થાય અને ખાસ જરૂર છે. તે વગર સમાજની આબાદી નથી થવાની
પરીણામે ધર્મથી પરાંગમૂખ થઈ પોતાની અધોગતિને ન તરે. કેળવણી વિના એકઠા વિના મીંડા જેવું છે.
ભત નેજ દીક્ષા આપવામાં મારામારી કે સરકાર દરબારમાં જે પાછળ લાખ ખરચાય તેવા ધાર્મિક અને સામાજીક વાના સંભવતીય પ્રસંગે દીક્ષા ન અપાય તે બીજાજ તેથી શાપથી બચવું તે આપણા હાથની વાત છે. ધાર્મિક અને જુદીજ જાતનાં કારણે ઉત્પન્ન થવાના કલેપ, કંકાસ, મારામારી સામાજીક શોષણ બંધ કરવામાં દરેક માનવીએ પિતાને યત્કિંચિત કે સરકારમાં જવાના પ્રસંગે નજરે દેખાતા છતાં દીક્ષા આપી ફાળે આપવો જોઈએ. આ બે શૈથણ જે આપણે બંધ કરાવી તે પ્રસંગેને નેતરવામાં આવતા હોય ત્યાં શાસ્ત્રકાર માહારાજને શકીએ તે પણ આપણી બગડેલી બાજી કેટલેક દરજજે સુધારી ઉદ્દેશ નથી સચવાતે એટલું જ નહિ પરંતુ શાસ્ત્રની વિરૂધ્ધ શકીએ છીએ, અને સમાજને સારી સ્થિતિમાં મુકી શકીએ છીએ. જઈનેજ, કેવળ શિષ્ય માહ માં અંધ બનીનેજ દીક્ષાઓ અપાય
- સમાજની દરેકે દરેક વ્યકિતને આજે એકજ અરજ છે- છે એમ કહેવામાં જરાયે અતિશયોકિત નથીજ. ભતકમાં જે હવે મંદિર અને હવેલી જેવાં ઉપાશ્રયે નવા બંધાવવા બંધ ઉદ્દેશથી કે કારણોથી દીક્ષા આપવાની મનાઈ કરી તેજ ઉદ્દેશ કરે. ઉપાશ્રય-વિદ્યાલય, મહાવિદ્યાલય અને ઉદ્યોગ મંદિ- કે કારણ જે બીજા પ્રસંગોમાં પણ હોય તો તે વિચારવું રોના રૂપમાં ફેરવી નાંખો. સાધુએ ! તમારે હવેલી જેવડા જોઇએ તે બુદ્ધિમાન પુરૂનું કર્તવ્ય છે, એમ કાઈથી પણ ના ઉપાશ્રયોની શી જરૂર છે? તમે પણ હવે નકામા, મતના પાડી શકાય તેમ નથી. આજે શું બની રહ્યું છે તે વિચારતાં રોટલા ખાઈ આળેટયા ન કરે. જનસમુહનું હિત જે તમારે સહેજે કમકમાં આવે છે, આજે નથી રહ્યા ધમની-શાસનની નિંદા હૈયે હોય તે વિદ્યાલય અને મહાવિદ્યાલયમાં શિક્ષકનું કામ થવાને ભય, કે નથી રહ્યા ધર્મપરાંગમૂખતાનો ભય, ખરેખર આ કરી સાચું જ્ઞાન તમારી કામના બાળકોને આપે અને ધર્મ શોચનીય છે. આજે નજર કરશે તે જણાશે કે આજની પ્રત્યે આકર્ષે. અને તેવી રીતે સમાજને અને દેશને ઉત્તમ દીક્ષા પ્રવૃત્તિથી કેટલાઓને ધર્મ તરફ અરૂચી થઈ છે, કેટલા નાગરિકે પુરા પાડવામાં તમારી શકિતનો વ્યય કરે. મંદિરના ધર્મથી પરાંગમૂખ થયા છે. એનો હિસાબ કરવાની જરૂર નથી સ ચાલકે ! લાખ રૂપીઆની કેપીટલને એમને એમ ન સડા. પરંતુ નરી આંખે જોઈ શકાય છે છતાં આ જાતની પ્રવૃત્તિ સમાજના હિતાર્થે તેને રોકે. હે નાતિતાઓ ! તમારી કેમ- શાસ્ત્ર આશ્રયથી કરવામાં આવે છે એજ દુઃખન વિષય છે. માંથી સડેલા રીવાજો અને લખલૂટ ખર્ચાએ પહેલી તકે બંધ ઉપર મુજબના આધાર ઉપરથી તે એ સ્પષ્ટ રીતે કરી દે. જો આટલું કરશે તે જરૂરી આર્થિક સ્થિતિ આપણે જોઈ ગયા કે જયાં કલેર થવાને, મારામારી થવાને, ઉન્નત બનશે.
બળજબરીથી પાછા લઈ જવાનું કે સરકાર દરબારમાં જઈને
Page #54
--------------------------------------------------------------------------
________________
•
માપવી જોઇએ તેવા માટે છે,
તેવી રીતે એ *
૧૩ર
પ્રબુદ્ધ જૈન
તા ૧૮-૨-૩૩ લઈ જવાનો સંભવ હોય તેવા પ્રસંગે ઉત્પન્ન ન થાય અગર શિ હે તેવા પ્રસંગે ઉપસ્થિત થશે તેમ દેખાતું હોય તે તેવા પ્રસંગે
... ના.....૫..... દીક્ષા ન આપવી જોઈએ તેવું શાસ્ત્રકાર મહારાજનું ફરમાન છે, અને તેમાં ઉદ્દેશ છે ધર્મની-શાસનની નિંદાને-હેલણને જે શહેરમાં શાન્તિ અને સુસંપનું ઉત્તમ વાતાવરણ હતુ કે જેથી કોઈ પણ ધર્મપરાંગમૂખે થઈ અધર્મ ન પામે. તે શહેરમાં શ્રી મોહનસરિના પનોતાં પગલાં મુકાયાં ત્યારથી
આથી એ નિર્વિવાદ કહેવું પડે છે કે જ્યાં જ્યાં કલેવ, કબક શરૂઆત તે થયેલી તેમ ઉપધાનની ઉછાણી વેળા જેની કષાયે કે પરને પરેષતાપ ઉત્પન્ન થાય તેવા પ્રસંગે પણ સ્થતી લખતાં દીલકંપી જાય. એવું એક ગભરૂ બાળકનું કરઉપસ્થિત ન થાય તે માટે બહુજ કાળજીપૂર્વક સાવચેતી રાખીને
પીણુ ખુને થયું-કમતીયું મોત થયું. એટલે સંઘમાં ભયંકર દીક્ષા આપનારે દીક્ષા આપવી જોઈએ અને દીક્ષા લેનારે લેવી
કુસંપ પેઠે. છતાં તેમાં સુસંપ કરે તે બાજુએ રહ્યા પણ, જોઈએ. કારણ, મૂળ દીક્ષાજ કર્મબંધન તેડવા માટે છે, ત્યાં જ
સાધુ-સાધ્વીઓના ટાળા સાથે જેવી રીતે ગુપચુપ શિહોર છેડયું કર્મના બંધ રૂપ કષાયો થાય તેવા પ્રસંગે દીક્ષા નજ આપી
તેવી રીતે એ નામધારી સુરિ પાલીતાણામાં પેસી ગયા. શકાય. દીક્ષા જેવી સાક્ષાત્ મોક્ષ મેળવવાની અદ્વિતીય અને એકાંત કારણરૂપ ધર્મક્રિયા અંગીકાર કરનાર ભવ્ય, સંસ્કારી
- જે કારણે શિહોર સંધમાં કલેવની હોળી સળગી છે તે અને ભાગ્યશાળી જીવ કયા જીવને દુઃખ ઉત્પન્ન કરવાનું કારણ
હલવાઈ તે છે નહિ ત્યાં કલેક્લાદકના બીરૂદ ધારીઓને, રામ
- સાગરના ગણ્યાં ગાંઠિયા બે ત્રણ ભકતએ આમંત્રણ કર્યો કે બને? અરે! જે ચારિત્ર અંગીકાર કરીને સ્થાવર જીવોને પણ દુઃખ ન થાય તે માટે પ્રમાદ રહીત જાગતા રહે, અને તેઓના
દાનસૂરિ સમુદાય સાથે શિહેરમાં પધાર્યા. અત્યારે સંધના સન
સનાટી ભરેલા વાતાવરણથી મોટા ભાગની ઈચ્છા સામૈયું કરવાની દુઃખનું નિમિત્તભૂત પણ ન થઈ જવાય એવી સંભાળ રાખે, તે
ન હતી. છતાં “હું” “બાવા” ને “મંગળદાસને લાગ્યું કે આપણા તેવો મહા ભાગ્યવાન છવ પિતાના ચારિત્ર અંગીકારના પ્રસંગે :
ગુરૂનું સામૈયું ન થાય તે આપણું નાક જાય, કારણ કે અત્યારે પિતાના સ્વજનાદિને શોકાદિકથી દુ:ખ ઉત્પન્ન કરાવવાને કારણભૂત ન બને, તે ખાતરજ કેવળ સંયમમાં રમતા મુનિરાજને
નાક, જત જે કહે તે ગુરૂના સામૈયામાંજ આવીને રહી છે દીક્ષા આપવાથી દૂર રહેવા પુરતું આ સૂચન છે એમ કહેવામાં
ને (!) એટલે ત્રણ-ચાર ભકતે સામૈયાને દાઠ કરી નાકે જઇને શું ખોટું છે? પંચસૂત્રમાં, પંચસૂત્રના કર્તા અને તેની ટીકામાં
એ. પણ બન્યું એવું કે “હું” “બ” ને “મંગળદાસ’ ઉત્ત
રમાં જઈને બેઠા ને તેમના ગુરૂજી દક્ષિણ દિશામાં થઈ ગામમાં ભગવાન હરિભદ્રસૂરિશ્વરજી મહારાજ કહે છે કે- ' ' ઉરિમg agધમે કોશિશુને સગા સન્મમેડ્યું -
પિકા, અને દહેરાસરજી આવ્યા. નાકે બેઠેલાને સમાચાર મળતાં
દહેરાસરે આવી પહોંચ્યા ને તેમના ગુરૂનું સામૈયું બડા ઠાઠથી (!) वज्जित्तए अपरोवतावं । परोपतावो हि तप्पडिवत्तिविग्ध, अणुपाओ
ધર્મશાળા સુધીનું કહાડયું. આવા આડંબરથી સંધ તે અગા- खु एसो न खलु अकुसलारंभओ हि ॥
ઉથીજ વિરૂધ હતા, એટલે સામૈયામાં ગણ્યાગાંઠયા પુરૂષ અને | ભાવાર્થ-સાધુધર્મ વિચારે તે સંસાર વિરકતાદિક ગુણ
ગણીગાંઠી ભક્તાણીઓ હતી. એ ટોળા સાથે રિજી ધર્મશાળામાં વાળે છે તો બીજાને ઉપતાપ-સંત્તાપ ન થાય તેવી રોતે ગર
ગરી ગયા. સમ્યફ પ્રકારે એટલે વિધિ પ્રમાણે આ ધર્મ અંગીકાર કરવા
અત્રે લોકોને નવાઈ તો એ લાગે છે કે, પાલીતાણામાં માટે યત્ન કરે. કારણ કે પરને ઉપતાપ-સંત્તાપ કરે તે ધર્મ
મહા પ્રતિષ્ઠા વિગેરે ખુબ ધામધુમ છે-તેના તે પુરા હિમાયતી અગીકાર કરવામાં વિશ્વ રૂ૫ છે. આ પરીપતાપ ધર્મ અંગિ
છે, તો તે છોડીને દાનસૂરિ આવી પહોંચ્યા ને રામવિજ્ય કારમાં અનુપાપજ છે, ઉપપ રૂષ નથી, કેમકે નિશ્ચ અકુશળપાપ આરંભથકી પ્રાણીનું હિત થતું નથી. એટલે કે ધમ
આવી પહોંચવા વકી છે. કોઈ કહે છે, “કાઇએ ધડ કર્યો ' અંગીકાર કરવામાં પરોપતાપ કરે તે અકુશળારંભજ છે.
નહિ,કોઈ કહે છે, “અંદર અંદર ખટપટ જાગી” કોઈ કહે
છે, “વડોદરૂ સર કરવા એટલે અયોગ્ય દીક્ષાના નિબંધ સામે આ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે ધર્મ અંગીકાર કરવામાં
મરચા માંડવા જાય છે;” સાચુ બેટું તે તેઓ જાણે, પણ પરને સંતાપાદિક થાય તે તે પાપ-અકુશળારંભ છે. એટલું જ નહિ પરંતુ સાથે સાથે એ પણ કહે છે કે--ધર્મ અંગીકાર
પાલીતાણ છેડવામાં જરૂર ભેદ છે, તેમાં જરાયે શંકા નથી ! કરવામાં પરને સંતાપ ઉપન્ન ન થાય તેવી થાય તેવી રીતે
અમારા સંધનો ભેટો ભાગ, આડંબરે અને ધર્મના
નામે થતાં ખાટાં ખરાથી થાકી ગયો છે, છતાં સંઘના નામે યત્ન કરે. આથી પણ એ નિશ્ચિત થાય છે કે-દીક્ષાના પ્રસંગે
બે ચાર ભકતે તેમના ગુરૂઓની એલબાલા ખાતર પ્રબંધ કરે કોઈ પણ જીવને દુઃખ, સંતાપ, કલેશ, કંકાસાદિ ન થાય તે,
છે. છતાં સંધના આગેવાને કેમ માન સેવે છે? શું તેમને તેમજ સરકાર દરબારમાં જવાના પ્રસંગે ઉત્પન્ન ન થાય તે
સંધમાં શાન્તિની જરૂર નથી લાગતી ? હું તેમને વિનવું છું કે ખાસ લક્ષમાં રાખી ધર્મની-શાસનની નિંદા - લહેણ ન થવા દેવી એજ દીક્ષાના શાસ્ત્રમાં શાસ્ત્રકાર મહારાજાઓને મૂળભૂત
સંધના ભલાના ખાતર હવે આવી લે-ભાગુ પ્રવૃત્તિઓ દાબી દઈ ઉદ્દેશ છે.
- સંઘમાં સંપ અને શાન્તિ થાય તેવા ઉપાય જાય તે સારૂં. I અપૂર્ણ.
નહિ તે કલેપ-ઉપાદક એમનાં પોતાં પગલાંથી બગડેલા
વાતાવરણને ઓર બગાડશે. માટે સંધના આગેવાન અને સ્વ. નગીનદાસ સ્મારક ફંડમાં મળેલી
યુવાને ચેતે ! વધુ ભેટની નોંધ.
અત્રે માળ વખતે જે કમોતીયુ મેત થયું છે તે કેસની પ૧-૦-૦ ગેવિંદજી નથુજી શાહ.
પ્રથમ મુદત તા ૨૩-૧-૩૩ ની હતી, તે તારીખે કેસ ન ૧૧-૦-૦ ડે. મોતીલાલ છગનલાલ.
ચાલતાં તા. ૯-૨-૩૩ ઉપર રહેલો. પણ તે દિવસે પણ તે
Page #55
--------------------------------------------------------------------------
________________
તા. ૧૮-૨-૩૩
પ્રબુદ્ધ જૈન,
૧૩૩
સડેલા સમાજનું દિગદર્શન.
લેખક:ભેગીલાલ પેથાપુરી.
કુદરતને એ કાનુન છે કે જ્યારે જ્યારે ધર્મના નામે, અત્યારે ધર્મ ધર્મના પિકાર સંભળાય છે, ત્યારે સમાજના નામે દંભ, અત્યાચાર, અધર્મ માઝા મૂકે છે, ત્યારે પ્રશ્ન આ ઉભે થાય છે કે ધર્મ એટલે શું? જે કહેવાતા ત્યાર અદભૂત દેવી શકિત ધારણ કરનાર, મહા પ્રતાપી શક્તિ વર્તમાન ધર્મ ગુરુઓના વર્તન ઉપરથી ધર્મની વ્યાખ્યા કરવામાં પ્રગટ થાય છે, અને થતાં દંભ, અત્યાચાર, અધર્મમાં રચીપચી આવે તે આપણને નીરાશા સિવાય બીજું કંઈજ ન મળી રહેલાઓને નાશ કરી વાતાવરણ શુદ્ધ, પવિત્ર, અને સંસ્કારીક શકે. ખરી રીતે ધર્મ એ છે કે જે “માનવ જાતીને ઉન્નત બનાવે છે..
પંથનું સાચું માગદશન કરાવે, અસંતપ કે દુ:ખી હૃદયને આ કથન આપણે સત્ય માનીએ તે, આજે આપણે સાચું જ્ઞાનદાન આપી તેને સચ્ચિતાનંદને માર્ગ બતાવે.” જૈન સમાજમાં સળગતા દાવાનળ તરફ દૃષ્ટિ કરતાં સ્પષ્ટ જણાય સાથેજ ધર્મી એટલે કંઇ નામધારી ધર્મગુરુઓ અને તેમની છે કે દિન પર દિન વધતાં જતાં કલેશ કંકાસના જાળ, સ્વાર્થતા પાછળ દેડકાંની માફક ડિતાં ચેલાઓનું અને ભકતોનું ટોળું ભરેલા કલુષિત ઉપદેશે, અને કયાય વર્ધક આક્રમણથી નિર્દોષ નહિ, ધર્મ એટલે ઉપાશ્રયના પાટીયાપર બેસી સ્વાથ ઉપદેશ જનસમુદાયની રક્ષા કરવાની એ સમર્થ વિભૂતિએ સાક્ષાત પર ધારાએ વાતાવરણ કલુષિત કરનાર કે તેને પિથનાર નહિ, ધની બતાવવાની જરૂર છે. આજે સમાજમાં બેકારીની કીકીઆરી એટલે ટીલા ટપકાં કરી સમાજને દગનાર બાહ્યાડ બરીયાધારી ચારે દિશાએથી કાનમાં ગુંજારવ કરી રહી છે. સ્વાર્થલંપટ અંધ શ્રદ્ધાળુઓની ટોળી નહિ, પણ સાચે ધમાં તે એજ શ્રીમતે પિતાની શ્રીમંતાઈના જોર પર માનાપમાનનું પુછવું છે કે જેના આદર્શનીય શુદ્ધ આચરણથી મનુષ્ય ઉન્નત બની પકડી સમાજમાં આગ પેટાવી રહ્યા છે; નીતિ અને સત્યના મોક્ષગામી બનવાને અભિલાષી બને. ' • શુદ્ધ કાનુનનો ભંગ કરી, ફકત બાહ્યાડંબરથી જનતાને વિનાશના જે પવિત્ર પિશાકમાં હોવા છતાં પ્રત્યેક મીનીટે અધઃ* પંથે દોરી રહ્યા છે, સત્ય, ન્યાય અને નીતિની એમની પાસે પતનનું માર્ગદથી જીવન ગુજારે છે. તેઓ માનવ સમાજ ' સલામતી નથી.
આગળ પિતાને ધર્મગુરૂ કહેવરાવવા લાયક કેવી રીતે હોઈ આટલું જ કંઈ પુરતું ન ગણી શકાય, તેમ ધર્મગુરૂઓને શકે? એવાને ધર્મગુરૂઓ તરીકે માનવા એ પણ નુકશાન સાધુ પુરૂષ માની વસવાટ અર્થે જોઇતી સામગ્રી અને ઈન્ડીએ ત છે એટલું જ નહિ પણ પરમાત્માને ગુન્હો છે. તેઓ સંતોષવા માટે પૂરતી સામગ્રી તૈયાર કરી આપવામાં આવે છે, પોપટની માફક માટે સૂત્રે બંકે છે પરંતુ તેમનું મોતરકિ અને તે પવિત્ર સ્થાનમાંથી આજે કલુષિત ઉપદેશના રણમાં કઇવન એટલુંજ સડેલું હોય છે કે તેવા ધર્મ ગુરૂંએને સમાજે
કાય છે, નવીન નવીન એડિનન્સ નીકળે છે, દંભના નાટક કાયમ માટે સંબંધ ભાગો જોઇએ. ભજવાય છે અને વધુમાં સંસાર વ્યવહારની સંચાર દેરી પણ આજે સમાજમાં આંખ ઉઘાડી તપાસીએ કે આપણે - એ પવિત્ર સ્થાનમાંથી ખેંચાયા કરે છે. આ બધામાં મુખ્ય જેમને ધર્મગુરૂઓ માની બેઠા છીએ, તેઓ કેવું જીવન જીવી
એવા ધર્મ ગુરુઓને ચારેત્રવાન તથા પૂજય માની ભકતાએ રહ્યા છે. પ્રભુ મહાવીરના પોષાધારી થવાથી એ ફરજ અદા તેમનામાં સંપૂર્ણ શ્રદ્ધા આરોપીઃ એટલે કે ધર્મના નામે વધુને થતી નથી, તેની પાછળ શહ ભાવના હેવી જોઈએ. શદ્ધ વધુ દંભને પોષણ આપતા ગયા. સાથે સાથે હલકી મને વૃત્તિઓ
ભાવના કેળવ્યા બાદ તે પ્રમાણે આચરણ થવું જોઈએ અને પિલાતી ગઈ, અને છેવટે જનતા સમક્ષ આદર્શ ગુરૂં મનાવવા
જ્યારે તે બન્નેને સંયોગ થાય છે ત્યારે જે ફરજ ઉપર તે ખાતર અનેક કાવાદાવા ખેલાવા લાગ્યા તે આજે જેને પ્રજા આવે છે તે કરજ બરાબર અદા કરી શકે છે. ધમની (વે)સારી રીતે જાણે છે.
દ્ધિની જેને દરકાર નથી એવાને ધમ માનવાજ કેવી રીતે ? પારકાના કાજે દુ:ખ ભોગવવું એ જેની ફરજ છે, તેઓ એ તે ખલે સમાજો ભમાવવા દંભ સદે છે. અને જાતેજ જ્યારે જનતાને વિનાશ અને અગતિની ઉંડી ખાઈ તરફ
આપણે એમ માનીએ કે આ દરેક સત્ય છે તે આજે દોરી જાય ત્યારે અધર્મની પરાકાષ્ઠા આવી છે. એમ કબુલવા
સમાજમાં આગ પેટાવી ઠંડા કલેજે જોયા કરે છે તે બને. કાણુ ના પાડી શકે તેમ છે ?
તેઓ જ્યારે સમાજે સે પેલી જવાબદારી ભૂલે, તેમના પર મુકેલા સ્થિતિ થવાથી તા ૨૭-૨-૩૩ ની મુદત પડી છે, તે દિવસે વિશ્વાસને ખૂલ્લે ભંગ ન કરે એટલું જ નહિ પણ તેમનું શરણ જે થાય તે ખરૂં.
શોધતા તેમના અંધ ભકતોને અને બીજાઓને અધોગતિની ઊંડી અમારા શહેરના વાતાવરણને ગંદુ બનાવી ભાગી ગયેલ ખાઈમાં ધકેલવા લાગ આવે તૈયાર પણ થાય અને જ્યારે આવી મોહનસૂરિએ દાઢાવાળા છોકરાને ભગાડીને રાખ્યું હતું તે લાગ રીતે બને છે ત્યારે સ્થંભ તરીકે માનવાને એ કારણું મળે છે કે મળતાં નાસી છુટયો છે અને કોઈ ઠેકાણે ધંધે લાગી ગયાના આવા ધર્મગુરૂઓ ધર્મના તે શું પરંતુ એક મનુષ્ય તરફ સમાચાર સંભળાય છે. બિચારા સૂરિજી એ પંખેરૂને કબજે જેટલી પ્રેમ દૃષ્ટિથી જોઈએ તેથી સહેજ પણ વધુ પ્રેમ દૃષ્ટિથી લેવા તલપાપડ થઈ રહ્યા છે પણ પંખેરૂ એવે ઠેકાણે બેઠું છે નિહાળવાને લાયક નથી. .. કે સુરિજીને લેવા જતાં ગભરાટ છુટે છે. હાલ એજ.
મારું કહેવું એવું નથી કે સમાજમાં દરેક આવા શહેરવાસી. ધર્મગુરૂઓ છે. જેઓ ઉપર કહ્યા પ્રમાણે જીવન જીવી જાણે
Page #56
--------------------------------------------------------------------------
________________
પૂર્વ
૧૩૪
પ્રબુદ્ધ જૈન
તા ૧૮-૨-૩૩
ઉધરા .... ર્મ નો .... ગ્નિ કું ડ!
એકાદ ધ ગુરૂ, કે ઉપદેશકના આદેશ અનુસાર આજની તમારી ખરા પસીનાની મેળવેલી હજારોની મિલ્કત લૂટાવી દે ! કાલે–(કાલને અન્તે તે કાલે)–હવામાં અધર લટકતા ક્રાઇ પ્રભુ કાલે તમને અનેકગણુ' આપશે...તમારા વયે વૃધ્ધ માતપિતાને રઝળાવી, તમારાં ભાંડુઓને રાતાં છેાડી, ગઇ કાલની તમારી તાજી પરણેતર સ્ત્રીને-છતા પતિએ વૈધવ્ય આપી, અને જો અની શકે તે। તેથીયે આગળ વધી-તમારી તમામ મિલ્કત્તનું જાહેર લીલામ કરી બધી ધર્માંદાની ટીપો તાજી કરી, ‘પ્રભુ'ના પોકળ નામ પાછળ બાવા ની ચાલી નીકળે; તમારા સર્વનાશ અને તમારા ખુદના મૃત્યુ બાદ તમને આવતા ભવમાં સ્વર્ગની રિદ્ધિ અને અપ્સરાઓનો આનંદ મળશે ! (વગેરે)...... એવુ કંઈક ઉધાર ધર્મના ઇજારદારોના ચેપડા પૂકારી રહ્યા છે ! કપાળના હાડકાની પાછળ ભરાઇ ખેડેલા પ્રારબ્ધના નામે અપાતા વાદઃ વિનાના ભૂખ્ખા દિલાસા અને પ્રલેાભને આ ઉધાર ધર્માંની રકમના સરવાળામાં કંઇ ઓર વધારા કરી મૂકે છે!
અનેક નવકારસી અને ચારાસી જમી, અનેક મા. અને મન્દિરા અંધાયા, અનેક જણ સંસારની તી સગવડતાઓ છોડી વનમાં વસ્યા, અનેક નિર્દોષ અમળા ‘સતી’ના નામે મૃતપતિ પાછળ જીવતાંજ બળી મૂર્ખ, એકજ પોકળ ધ્યેયની પાછળ અનેક યુદ્ધ થયાં, અનેક ભાવિકભકતોએ પેતાની સગી પરણેતર સીએને ગુરૂદેવના ચર્ણામાં સમર્પણ કરીજાણા છે। ... આ બધું કાને ખાતર?...એકજ પેલા ભવિષ્યમાં આવી મળનારા ઉધાર ધર્મ ને ખાતર !......
યુગયુગની આર્દ પહેલાનું અઢળક વાહીર અને કીંમતિ અલિકાનો લઈ ચાલી નીકળેલુ ઉધાર ધર્મનું એ પુરાણું નાવડુ કાલ ગંગાને કયે કાંઠે. કાને લવશે...એને તાડ હજી સસારના ચતુરા કાઢી શક્યા નથી !
હવે આ ઉધાર ધર્મની સંગીનતા ભણી નજર કરો ! મન્દિરને પૂજનાર મસ્જિદમાં જાય તે નાસ્તિક રે, ઇસ્લામી હિન્દુને આદર આપે તો કાર બને, એક જૈન અન્ય ધસ વાળાઓની અનુમેદના કરે તેા અવિચાર નૉ... ખાવા પીવામાં, ખેલવા ચાલવામાં, સૂવા બેસવામાં અર્થાત્ જીવન કલહના પ્રત્યેક વ્યાપારમાં પૂર્વના ધર્માચાર્યોએ દોરેલી લીટીની બહાર જાણ્યે-અજાણ્યે ભૂલથી જરા પગ પણ મૂકાય તો, તર્તજ ધર્માનું આ પ્રાચિન કાળનું પુરાણું નાવડું ભાંગી ભૂકા થઈ જાય...હાજતે ગયા પછી ગુદાને બદલે કેવા લટોજ સાડીસત્તર
wwwwww
છે તેવાને તે અમારા વંદન હો! પરંતુ અમારા રેપ આવા નામધારી ધમગુ પર છે કે જેએ સમાજને એક અધાગતિના કારણરૂપ બન્યા છે.
મારી જૈન પ્રજાને નમ્ર વિનંતી છે કે આવા ધ ગુરૂએથી દા દૂર રહે અને સાચા માર્ગદર્શી ગુને એળખી પેાતાનુ કલ્યાણ સાધે એમ ઈચ્છુ
(અપૂછ્યું)
વખત મજાય, પચ્ચીસ વર્ષનું પુરાણું. બદો અને રોગી જંતુએના સંગ્રહસ્થાન જેવુ' એક અમેટિયું પહેરીનેજ રધાય, લાકડાં ચોકખા પાણીએ ધોઈનેજ ચૂલામાં મૂકાય, કાઇના સ્હેજ સ્પર્શ થતાં વેંતજ ખરા સનાતની જમતાં જમતાં ચાકમાંથી ઉડ્ડી ઉભા થાય ! ઉધાર ધર્માંની એવી વ્યવહારૂ વિધિના પાલનમાં વર્ષોંમાંન ભારત વાસીએ સમય અને શકિતને દુર્વ્યય કરી રહ્યા છે !
ભેાળી જનતાના માથે પરાણે ઠેકી બેસાડેલી ધર્મભ્રષ્ટતાની ભીતિ પ્રત્યેક વ્યકિતને વિશાળ વાતાવરણમાં આવતાં અંતરાય કરે છે!
આવી ધર્માંધેલછા અને ધતીંગા બુદ્ધિશૂન્ય મગજોમાં જ્યારથી ઘુસવા પામી ત્યારથીજ વ્યકિત સ્વાતંત્રય અને દેશની દિવ્યતાને! નાશ થઈ રહ્યા છે!
દારૂ, માંસના તત્ત્વોથી બનેલી દવા પીતાં ધર્મભ્રષ્ટ ના થાય, છા-પ્રપંચ અને અત્યાચાર કરતાં ધ ભ્રષ્ટ ના થાય, વ્યભિચાર-પાખંડ અને જાહાણાં સેવતાં ધર્મભ્રષ્ટ ના થાય, કેવળ શિષ્ય માહને ખાતર સંતાકુકડીની હીચકારી રમતા રમતાં રમતાં ધભ્રષ્ટ ના થાય, કરોડાના ભૂખા પેટપર પાટુ મારી જીવનની જરૂરીઆત ચીજોના ભાવ વધારી મૂકતાં ધર્મભ્રષ્ટ ના થાય, ચેરી-જાગાર, દેશદેહ અને ગર્ભપાત.કરતાં ધ ભ્રષ્ટ ના થાય......ત્યારે, એકજ પરમ પિતાના વિખુટા પડેલા પુત્રો આપસમાં હળીમળી રહેવા પ્રયત્ન કરે-એક બીજા પ્રત્યે સદ્ભાવ અને સમવૃત્તિ દાખવે-મુફલીસ મદારીના ડુગડુગી ઉપર નાચવાનું ‘ના' કહે, તો ધર્માભ્રષ્ટ થાય એ કયાંના સિધ્ધાંત ?... કયાંનો ન્યાય ?......કહા કહેા! એ કયા મૂખાંએનાં જોડી કાઢેલાં પાપ પૂરાણા ? ?
ખચીતજ ધમ જે એવા કાચા સુતરના તાંતણાથીય કમજોર અને પગિયા કાગળ કરતાંય પાતળા હોય તેા, એ ધ જગતનું શું ઉકાળવાના હતા ? એવા પામર ધર્માંની સ્વપ્નેય ઇચ્છા ના થા! ના થાઓ !
એવા ધર્મની પાછળ સત્ અને શકિતનો ભેગ આર્પા મરી ફીટવુ એ સૂર્ખાઇભરેલા આત્મઘાત સિવાય બીજી શું છે?
ભારતની વર્તમાન અવનતિ આ ઉધાર ધર્મને આભારો છે! આ ઉધાર ધર્મના ઇજારદારોએજ ભારતને ગુલામીની જંજરામાં જકડી દીધું છે! અનેક મતમતાંતરા-વાડાએ અને ફીરકાઓમાં વ્હે'ચાઇ ભારતના વર્તમાન માનવ સમાજ સડી (!) સર્વનાશની પાયરીએ પહોંચ્યા છે.... ભૂતકાળે ઉધાર ધર્મની મેકમાં રાધેલી મૂડીના વ્યાજના લાજે, હવાઈ આશામાં આજના ક્રિયા શૂન્ય મુડદાલ ભારત વાસી આકશ ભણી હાં વિકાસી જોઇ રહ્યા છે!
એજ ઉધાર ધના એ!ઠા નીચે સાધુ સ ંતનું નામ ધારણું કરી, મૃત્યુની આળસે જીવનારા છપ્પનલાખ એદી દેશની દરિદ્રતામાં વધારેા કરી રહ્યા છે! એજ ધર્મ' નામધારી
Page #57
--------------------------------------------------------------------------
________________
તા. ૧૮-૨-૩૩
પ્રબુદ્ધ જૈન.
૧૩૫
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા.
-
!
[લેખક : પ, સુખલાલજી.] – ગતાંકથી ચાલુ –
ધારણ કરતો અને મહાન આદર્શ નજર સામે રાખી જંગલમાં પણ મનુષ્ય પ્રકૃતિમાં જેમ મીઠાશ તેમ કડવાશનું પણ ' એકાકે સિહની પેઠે વિચરતે તે પૂજ્ય પુરૂષ નગ્ન કહેવાતા. તત્વ છે. આ તત્ત્વ દરેક જમાનામાં એાછું-તું દેખાય છે. ભગવાન મહાવીર આજ અર્થમાં નગ્ન તરીકે પ્રખ્યાતિ પામ્યા શબ્દ કઈ જાતે સારા કે નરસા નથી હોતા. તેના મધરપણા છે. પરિગ્રહનો ત્યાગ કરી અને દમનનું વ્રત સ્વીકારી આત્મઅને કડવાસપણાને અથવા તે તેની પ્રિયતા અને અપ્રિયતાને સાધના માટે જે ત્યાગી થતા અને પિતાના મસ્તકનાં વાળને આધાર તેની પાછળના મનોભાવ ઉપર અવલંબિત હોય છે. પોતાને જ હાથે ખેચી કાઢતે તે. લુચક અર્થાત લેચ કરનાર
આથી વધારે છ ીર સમજી કહેવાતે. એ શબ્દ શુધ ત્યાગ અને દેહદમન સૂચવનાર હતા.
પાવો છે અને વિચારો વતા. એટલે સર્જક અને સર્જકે એટલે વડિલ અને સંતાનનો નાગે સંક્તમાં નગ્ન અને પ્રાકૃતમાં નગિણ, લુચ્ચો સંક્તમાં પૂજ્ય, આ અર્થ માં છે અને બાવા શબ્દ વપરાતે. પરંતુ, લુચક અને પ્રાકૃતમાં લુચઓ. બા સંક્તિમાં વમા અને હમેશાં શબ્દોના વપરાશની મર્યાદા એક સરખી નથી રહેતી. પ્રાકૃતમાં વપ અથવા બપ્પા.
તેનું ક્ષેત્ર નાનું મોટું અને વખતે વિત થઈ જાય છે. નગ્ન જે માત્ર કુટુંબ અને માલમત્તાજ નહિ પણ કપડાં એટલે વસ્ત્ર રહત તપસ્વી; ને આ તપસ્વી એટલે માત્ર એક ધાનો તદન ત્યાગ કરી આ મધન માટે નિમવ વત કુટુંબ અગર એકજ પરિવારની જવાબદારી છોડી વસુધા કુટુંબ
બિક બનનાર અને આખા વિશ્વની જવાબદારીને વિચાર કરનાર, સ્મશાનમાં સમાજના શયતાને ચાર ક્રેડ બાળ વિધવાએના પરંતુ કેટલાક માણસે કુટુંબમાં એવા નીકળે કે જેઓ નબજીવનને સળગાવી રહ્યા છે ! એજ ઉધાર ધર્મને અગ્નિકુંડમાં બાઈને લીધે પેતાની કૅબિક જવાબદારી જ દે છે, અને તેની કરડે રૂપીઓને ધુમાડા થઈ રહ્યા છે !... આવાં અનેક અનેરું એ વધારે સારી અને વધારે વ્યાપક જવાબદારી સ્વીકારવાને દસ્ય-એ બધી ઉધાર ધર્મની મહેકાણુ છે !
બદલે આળસ અને અજ્ઞાનને લીધે તેઓ પોતાના કુટુંબને અને - જ્યારે એક બાજુ દેશ દેશના રાષ્ટ્ર વિધાતાએ સમસ્ત પિતાની જાત સુદ્ધાંને બીનજવાબદાર થઈ ભટકતા અને રખડતા એશિયાનું ઐક્ય સાધવા ભગીરથ પ્રયાસ કરી રહયા છે, રામ થઈ જાય છે. આવા માણુ અને પિલા જવાબદાર નગ્ન ત્યારે બીજી બાજુ ભારતના ધર્મધુરધો ન્યાય, નીતિ અને સદા- તપસ્વીઓ વચ્ચે ઘર પ્રત્યેની બીનજવાબદારી પુરતું, ઘર છોડી ચારના નામે, પુણ્ય અને પવિત્રતાના નામે, પ્રત્યેક માનવ ગમે ત્યાં ભટકવા પૂરતું સામ્ય હોય છે. આટલા સાયને લીધે સંતાનોને એક બીજાથી છુટા પાડવાની વેતરણમાં છે. પેલા બીનજવાબદાર માણસના લાગતાવળગતાઓએ છે રખડતા
| ઉધાર ધર્મના આ ઇજારદાર, અનેક ધમ ધેલુડાઓ ઉપર રામને તિરસ્કારસુચક તરીકે અગર પોતાની અરૂચિ જૈવવા પિતાની માયાવી જાળ બીછાવી તે દ્વારા પિતાનાં પાપ અને તરીકે નાગ (નગ્ન) કહ્યા. આ રીતે વ્યવહારમાં જયારે કોઈ એક અને પિતાની પામરતાને વિશ્વવ્યાપી બનાવવા તલસી રહ્યા છે ! જવાબદારી છેડે, આપેલું વચન ન પાળે, માથેનું કરજ અદા
જેઓને સમાજના સંતાનોના સુખ દુઃખમાં કે નફા ન કરે, તેને દાદ ન આપે ત્યારે પણ તે તિરસ્કાર અને અણતેટામાં કંઈ લેવા દેવા નથી, જેઓને પારકા પૈસા અને ગમાના વિષય તરીકે નગ્ન કહેવાયે. બસ ! ધીરે ધીરે પેલે પસીના પર તાગડધીન્ના કરવાનું છે, જેને બને બાજીની મૂળ નગ્ન શબ્દ પોતાના મહાન તપ, ત્યાગ અને પૃજયતાના દાલકીએ કરી જીવન સંગ્રામની કટોકટની છેક અણીની વખતે અર્થ માંથી સરી ધીરે ધીરે માત્ર બીનવાલદાર એ અર્થમાં ‘ત્યાગી’ના નામના બચાવો ન્યાસી છુટવાનું છે, એવાઓને આવીને અટક્યો અને આજે તે એમ બની ગયું છે કે કોઈ કંડે કલેજે આ ઉધાર ધર્મના રાજીયા ગાઈ ભારતની આઝાદીના ત્યાગી સુદ્ધાં પોતાને માટે નાગે શબ્દ પસંદ નથી કરતે. દિગયજ્ઞમાં વિક્ષોભ ઉભો કરે છે!-ડગલે ને પગલે દેશની પ્રગતિને બર ભિક્ષુકા જેઓ તદ્દન ન હોય તેઓને પણ જે નાગે દગો દેવ છે ! અને પછી નરવા ધુપ જેવા છેટે ઉભા રહી કહેવામાં આવે છે તેઓ પોતાને તિરસ્કાર અને અપમાન કાખલીઓ કુટી મઝા માણવી છે !...ધીકકાર હો (!) એમના માને. લુચક શબ્દ પણ પિતાનું પવિત્ર સ્થાન ગુમાવ્યું છે, એ કહેવાતા ધમપણાને ! આગ લાગે d) એમની એ થાયાત અને કહેલું ન પાળે, બીજાને હશે તેટલાજ અર્થમાં સ્થાન લીધું ભાવનાઓ (1) પુળા મુકાઓ (1) એમની એ કહેવાતી ધાર્મિક છે. બાવો શબ્દ છે ઘણીવાર બાળકે ને ભડકાવવાના અર્થમાં જ પવિત્રતાઓમાં! ! !
વપરાય છે, અને કેટલીકવાર તે કશીજ જવાબદારી ન ધરાવતા ઓ ! દેશના આશા કેન્દ્ર યુવાને આપણે ઉધાર ધર્મની હોય તેવા આળસી અને પેટભરૂ માટે પણ વપરાય છે. આ આશામાં બહુજ ગુમાવ્યું: લડયા–પડયા અને મર્યા...હવે તે રીતે ઉપયોગની પાછળના સારા કે નરસા, આદર કે તિરસ્કાર, આપણા પોતાના વિશાળ દેશને ખાતર, આવતી કાલની ઉગતી સંકુચિત કે વિસ્તૃત ભાવને લીધે શો ૫તુ એકજ છતાં પ્રજાને ખાતર “પિલાદી સાંકળ જે મજબુત અને વિશ્વ કયારેક સારા, કયારેક નરસા, કયારેક આદરસૂચક, કયારેક તિરજેટલે વિશાળ” એવા નગઢ ધર્મની સ્થાપના કરવી સ્કારસૂચક અને ક્યારેક સંકુચિત અર્થવાળા તેમજ વિરત જોઈએ! એવા નગદ ધર્મથીજ આપણે આગળ વધી ઉન્નતિ કરી અર્થવાળા જોવામાં આવે છે. આ દાખલાઓ આપણને પ્રસ્તુત શકીશું! અન્યથી નડિજ!
-સ્વપ્ન દ્રષ્ટા. ચર્ચામાં બહુ કામના છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રબુદ્ધ જૈન
તા
૧૮--૩૩
જર્મન દ્રષ્ટિએ જેનધર્મ
લેખક:
મહાસુખભાઈ ચુનીલાલ-વિસનગર.
1. (તા. ૨૧-૬-૩૩ ના અંકથી ચાલુ) ત્યારે આ વિકાસની ઘટનાઓને ઈતિહાસ ક્રમે તપાસી જઈએ.
જૈન ગ્રંથમાં મહાવીર વિષે ઘણા વિશ્વાસ ચોગ્ય લખાણો ક્રાઈસ્ટની પૂર્વેના બીજા સિકાના અને ભારતના ધાર્મિક જીવનમાં મળી આવે છે, એટલુંજ નહિ પણ જૈનેતર ગ્રંથોમાં પણ ગંભીર પરિવર્તન થયાં. પ્રથમ આવેલા આર્યોના સરળ અને એમને વિષે ઉલ્લેખ મળી આવે છે. તેથી એ તે નિશ્ચિત ઈશ્વરવાદને યજ્ઞ આદિ કર્મકાંડે નવ વિકાસ ' આપે. તેથી છે કે મહાવીર ઇતિહાસકાળમાં થઈ ગયા. શૈધાએ અને
દેવાની સત્તા તેમના ભકતને મન ધીરે ધીરે સંકોચાતી ચાલી, જેનોએ પરસ્પરને સત્યધર્મના શત્રુ માન્યા છે, અને એટલા ,
અને તેને બદલે દૈવી સત્તાઓ અભૂત શક્તિ ધરાવનાર ગુરૂમાટે પરસ્પર વાદવિવાદ ઉઠાવ્યા છે. છતાં ધેએ મહાવીરને
'એનાં અલૈકિક કર્મકાંડમાં આવતી મનાવા લાગી. આથી
ગુરૂપદના સ્થાનને ચિર મહત્વ મળ્યું. તેઓ ઉચે ચઢયા ને પિતાના ગુરૂ ગાતમબુદ્ધના સમકાલીન પુરૂષ હતા એમ ઉલ્લેખ
ધીરે ધીરે વર્ણ વ્યવસ્થાને ઉપયોગ કરીને પિતે. શ્રેષ્ઠ બન્યા. કરેલ છે, અને એમ એમના અસ્તિત્વની સાબીતી આપી છે.
આ માર્ગે ચાલતાં એક નવો સિધાંત જન્મ પામ્યું, અને તેણે મહાવીરની પૂર્વે થઈ ગયેલા પાર્શ્વનાથની ઐતિહાસિક્તા વિષે ,
સમાજશ્રણના બળને અનુસરીને ધાર્મિક સ્વરૂપ પકડયું એ પણ શંકા લેવાનું કશું કારણ નથી. બેશક એમના સંબંધી ;
. સિધાન્ત તે કર્મને-કમના ફળનો અને તેને અનુસરત પુનઆપણે જૈન ગ્રંથમાંજ ઉલ્લેખ જોઈએ છીએ અને એ રસના સિદ્ધાંત ઉલ્લેખમાં એમના વિષે જે વર્ણન છે, તે ધાર્મિક કથાઓથીજ પ્રત્યેક ભવ પિતે સ્વતંત્ર નથી પણ સમસ્ત ભવશંખલાનો ભરપૂર છે. છતાંયે આ મહાન પુરૂષના વર્ણન સ્વરૂપની આસ- એક આંકડે છે, એ સિદ્ધાન્ત ઉપરથી ગંભીર પ્રકૃતિના મનુષ્યને પાસ વળગેલી ઉધઈ એના ઐતિહાસિક ગર્ભને નાશ નથી કરી એ પ્રશ્નજ ઉદભવે કે જન્મ મરણની અવિરત ઘટમાળમાં ફરી નાખ્યા. તા કરીના આતહાસિકતા સબ વી સાવા વધારે અગત્યના ફરી અવતરવા જીવવું એ શું ચગ્ય છે?* ધાર્મિક વૃત્તિને વાત તે એ છે કે એમના વ્યક્તિત્વ અને એમના સિદ્ધાંતે મનુષ્ય તો આ પ્રશ્નનો ઉત્તર નકારમાંજ આપશે, તે તે નવી વિષેના આપણા જ્ઞાન વડે એમનું જે ચિત્ર ખડું થતુ તૃષ્ણાને તથા નવાં દુઃખને નાશ થાય એટલા માટે જન્મ મરણની હોય તે ચિત્રને ભારતવર્ષના ધાર્મિક સિદ્ધાન્તના વિકા- “પારની સ્થિતિ પ્રાપ્ત કરવા ભાતિક કૃદ્ધિની પેઠેજ ચેડાજ સની શાસ્ત્રીય ઘટનાઓની કસોટીએ ચડાવી લેવું જોઇએ સમયમાં નાશ પામતું નથી એવું ઉત્તમ પદ પ્રાપ્ત કરવા મથશે.” ઉપર કહેલ નાસ્તિક અને મિથ્યાદષ્ટિ શબ્દની શ્રેણીમાં
સ્ટેન્ડીંગ કમીટિની બેઠક. વળી બીજા બે શબ્દ ઉમેરવા જેવા છે. તેમાં એક નિવ - બનારસ યુનિવર્સિટીમાં જૈન પંડિતની નીમણુંક અંગે શબ્દ છે જે શ્વેતાંબર શાસ્ત્રમાં વપરાએલો છે અને બીજો
આપણી શ્રીમતી કેન્ફરન્સ દેવીની સ્ટેન્ડીંગ કમિટિની બેવાર જૈનાભાસ શબ્દ છે જે દિગંબર ગ્રન્થોમાં વપરાએલો છે આ
મીટીંગ મળીને નિર્ણય કર્યા વિના વિખેરાયેલી છેવટે ભાઈ
લલુભાઈ કરમચંદના પ્રમુખપણ નીચે ત્રીજી વારની મળેલ બને શબ્દો પણ અમુક અંશે જૈન છતાં બીજા કેટલાક અંશોમાં
કમૌટિએ ખુબ ચર્ચા કરેલી. જે વખતે એક બે સભ્ય પ્રોટેસ્ટ વિરોધી મત ધરાવનાર માટે વપરાએલા છે. નિવ શબ્દ તે તરીકે ચાલી ગયેલા. છેવટે સર્વાનુમતે પંડિત સુખલાલજીને જરા જર્ન પણ છે પરંતુ જૈનાભાસ એટલે કૃત્રિમ જૈન એ રોકવાનો ઠરાવ કરેલ. શબ્દ એટલે જૂનો નથી અને તે વિલક્ષણ રીતે વપરાએલો બાદ ત્રીજે જ દિવસે બહારથી મિત્ર પણ અંદરથી કોન્ફછે. દિગંબર શાખાની મૂળ સંધ, માથુર સંધ, કાકા સંધ એવી રન્સના શત્રુએ રોજીંદાપત્રોમાં છપાવેલું કે “કેસ કેટે જવાની કટલીક પેટા શાખાઓ છે તેમાં જે મૂળ સંધને ન હોય તે વકી છે. દસ બાર સભ્યોએ રાજીનામાં આપ્યાં છે.” અને આપરાઇને જૈનાભાસ તરીકે ઓળખાવવામાં આવ્યો છે જેમાં નાનાં નામ પણ રજુ કરેલાં, એ બિચારાને લાગ્યું હશે કે કતાં પણ આવી જાય છે. શ્વેતાંબર. શાસ્ત્રકારોએ જૂના
ના વહીવટ થંભી જશે અને આપણને ખોરાક મળશે. કોર્ટનું જે
કઈ વખતમાં તો અમુકજ મંતભેદં ધરાવનાર અમુંકજ પંને નિદ્ધવ
ગુલબાન ઉડાડેલું તે તે બાજુએ રહ્યું. પરંતુ, જેણે રાજીનામાં કહેલા પણ પાછળથી જ્યારે દિગબર શાખા તદ્દન જુદી પડી
આપેલ તેવણે પાછું ખેંચી લીધાં. અને જે રૂપીયા પચાસ
ફંડમાંથી આપવાના હતા તેના બદલે કોન્ફરન્સના મહામંત્રી ત્યારે તેને પણ નિન્દવ કહી. આ રીતે આપણે જોઈ શકીએ
ભાઈશ્રી રણછોડભાઈ રાયચંદ્ર તરફથી માસીક પચાસ રૂપીયા છીએ કે બે મુખ્ય શાખાઓ શ્વેતાંબર અને દિગંબર એક બીજાને,
આપવાની જાહેરાત થઈ. અને જે ઠરાવ થયેલ તે બહાલ રહ્યા. પિતાનાથી ભિન્ન શાખા તરીકે ઓળખાવવા અમુક શબ્દો જે
કોન્ફરન્સને હલકી પાડી તેના કામની વાવણી કરવાનો આ છે અને પછી ધીરે ધીરે એકજ શાખામાં જ્યારે પેટા ભેદ નુકસે પહેલો નથી પણ આવા નુક્સા તે તે બિચારાએ ઘણી થવા લાગે છે ત્યારે પણ કેe! એક પેટા ભેદ બીજા પેટા ભેદ વાર અજમાવ્યા છે. પરંતુ તેનું પરિણામ સૂરજ સામે ધુળ માટે તે શબ્દો વાપરે છે. અપૂર્ણ. ઉડાડવા જેવું આવ્યું છે.
B. Printed by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid Bunder Road Bombay, 3. and Published by Shivlal Jhaverchand Sanghvi for
Jain Yuvak Sangh, at 26-30, Dhanji Street Bombay, 3.
Page #59
--------------------------------------------------------------------------
________________
leg. No. 3. 2017. Tele. Add. Yuvaksangh'
પ્ર બુ ધ્ધ જે ન નો વધા રો
છુટક તકલ એક પૈસા.
તંત્રી : ચંદ્રકાન્ત શ્રી. સુતરીયા.
જૈન સમાજને ચેતવણી.
*** 21
ન. ૧
બુધવાર્
તા૦ ૨૨-૨-૩૩
વડાદરા રાજ્યના સન્યાસ દીક્ષા નિયામક નિબંધ' જ્યારથી અહાર આવ્યા છે, ત્યારથી તેના વિરોધીઓએ તેની સામે અનેક સાચી માટી રમતા આદરી છે. તેવી એક રમત વડેદરા રાજ્ય જૈન પ્રજા કમીટી”ના આડા નીચે મજકુર નિબંધ વિરૂદ્ધના દેખાવાના કાર્યક્રમ તા૦ ૨૬-૨-૩૩ ને રવિવારના જાહેર કર્યાં છે. તેથી અમે સમગ્ર જૈન સમાજને ચેતવીએ છીએ કે, વડોદરા રાજ્યની જૈન પ્રજાના મોટા ભાગ તે નિબંધની તરફેણમાં છે, એટલે તેના સામના કરવા વડોદરા રાજ્યની સમગ્ર જૈન પ્રજાએ કમીટી નીમીજ નથી છેજ હિ. અને જે મહાર આવી છે તે ગણ્યા ગાંઠયા અયાગ્ય દીક્ષાના હિમાયતીએ એટલે સાધુઓના અંધભકતા તે પણ વડાદરા રાજ્ય અહારના પડદા પાછળ ઉભા રહી વડાદરા રાજ્યની જૈત પ્રજાના નામના દુરૂપયોગ કરનારા છે તે જનતા સમજે અને તેવા ખાટા ગુલખાનાથી જાગતી રહે. તેમ તેવાને કાઇ જાતના સાથ ન આપે.
લી સેવા, મત્રી.
શ્રી મુંબઈ જૈન યુવક સંધ
Printed by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid Bunder Road Bombay, 3 and Published by Shivlal Jhaverchand Sanghvi for
Jain Yuvak sangh. nt 26-30, Dhanji Street Romay', ',
Page #60
--------------------------------------------------------------------------
Page #61
--------------------------------------------------------------------------
________________
સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ.
Reg. No. B. 2917 Zele. Add. 'Yuvaksangh
પ્રબ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
5
છુટક નકલ-૧ અને વાષિક , ર૮-
ર (
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર,
તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
વર્ષ ૨જુ, અંક ૧૮ મિ. શનીવાર તા. રપ-૨-૧૯૩૩,
વડોદરા રાજ્યના પ્રજાપાલક
ત્યાગનાં લીલામ ! રાજવીને સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ. ? સૂરીજી હોડીમાં !
આચાર્ય વિલબ્ધિસરી (!) ભરૂચથી અંકલેશ્વર જતાં નદીના પૂલને રાજ્યના પ્રજાપાલક
ઉપયોગ ન કરતાં હોડીમાં બેસીને નદી ઉતર્યા. શરીર ભારે એટલે ગભરાયા કે
છેદસૂત્રમાંથી કંઇ બોળી કહાડી હોડીમાં બેસવાની મેજ ઉડાવી ધન્ય! સરજી ! ‘રાજવી શ્રીમંત સરકારના હુકમથી છે
નવ અંગે પૂજા તા. ૯ ફેબ્રુઆરી : ૧૯૩૩ ની ? –
જંબુસરમાં લબ્ધિસૂરી (!) એ નવ અંગે પૂજા કરાવી. વાહ ! * * આજ્ઞાપત્રિકામાં ‘સન્યાસ દીક્ષા ? સુરજી વાહ ! તમે પણું નવા નવા નુકસા અજમાવે જાઓ છે અને ભગતડાં નિયામક નિબંધ પ્રસિદ્ધ થયો એ છે-માંગે છે, સૂરજી. તમને પતિત કરતી તમારી લીલાઓ ભલે તમે છે. સાથે તા. ૮-૩-૩૩ સુધી છે અને તમારા ભકતો ન જઈ શકે; પણ જગત જોઈ શકે છે અને જરૂર એટલે એક માસમાં સચનાઓ : કિક દિ હીસાબ માંગશે. *
દીક્ષા છોડી ઘેર આવ્યા.' લેવાનું જાહેર કર્યું છે. એથી !
શિહોરના શામજી ભાઈએ થોડા દિવસ પહેલાં એમના સગીર પુત્ર અમે સમગ્ર જૈન સમાજને વિન
મણીલાલને એ પકડાવી પોતે પણ પકડેલ. પરંતુ થોડા જ દિવસમાં પુત્ર તે વીએ છીએ કે, જેઓ તમારા ; દીક્ષા છોડી ઘેર ચાલ્યા આવ્યું અને શામજીભાઈ કાપ કહાવામાં, મોરીયા બાળકોને લલચાવી, નસાડી, 2 ઈંચકુવામાં સલવાઈ રહ્યા. તેમ તેમના મનવિજ્ય (મણીલાલ) ઘેર જવાથી સંતાડી, મુંડી નાંખતા તેવાઓથી ?
ગુરૂજી આગલ અળખામણી’ થઈ પડયા, કારણ કે હમણાં સાધુઓને બાળક
રિાગે બહુ વહાલાં લાગે છે. એટલે શામજી ભાઈને પાણીચું પકડાવી દીધું તમારા બાલબચ્ચાનાં રક્ષણાથે છે
છે પણ તે શિહોરન હોવાથી શિહેરમાં આવીને પડયા છે. જેને તેને મંડી . આ કાયદો ઘડાય છે, તેથી દરેક
છે. નખનારા અને નખાવનારા આવી રીતે અનેકના જીવન પાયમાલ બનાવે છે. જૈન સૂનાઓ મોકલે કે ‘વડોદરા : કાવાદાવાની શરૂઆત. ટી. વી ક છે. રાજ્યના , પ્રજાપાલક રાજવીએ ?
આ મામીચા દાનસૂરિ ((E) શિહેરથી નીકળતાં બે ત્રણ ભંગતડાને સમઅમારાં બાળબચ્ચાંના હિતાર્થે
, નવતા ગયા છે કે, કાયદાનો વિરોધ દેખાડનારે સંધના નામે તારે કરજો
નવર આયા કાથડી તેમનું રક્ષણની યો યે હૈં. અમે પણ શામ ગામથી નવા તાર અને કર્યું છે. તેથી અમે તેને વધાવીએ ! કાગળ મોકલાવતા રહેશે?” (એ. આ પ્રમાણે કાવાદાવા મેં કરે તે સ્ત્રી- ' '
' ' , ' ' ' છીએ. અમે હિન્દુસ્થાનના રાજ. તે રને ઉંચકુંવાને ધ ધ પડી ભાગે ને !) : વીઓમાં નાના રાજ્યમાં સમાજ સગીર બાળાની દીક્ષા. * સુધારા દાખલ કરવામાં જેઓ : ડા દિવસ પહેલાં, વડેદરાની બાજુમાં છાણ ગામે એક નવ વરઅગ્રસ્થાન ભેગવે છે તે શ્રીમંત . સની બાળાને ગુપ્ત પણે. સાધ્વીજીનાં કપડાં પહેરાવી દેવામાં આવેલાં પણ તેના 4
કે સગાવહાલાંઓને ખબર મળતાં તરતજ ઘેર પાછાં લઈ આવ્યાં. નાનાં બાળ : ", વડોદરા નરેશને અમે ધન્યવાદ. કાને સાધુ સાધ્વી પાસે મોકલતાં વિચાર જો ! અને ચુક્યા તે ગુમાવી .. આપીએ છીએ.
'
Page #62
--------------------------------------------------------------------------
________________
A :
5'
4
"
જ
કે
s
પુરક્ષા ! તમેવ સમમિનારા. .
ડી પણ એક દિવસ કયાંથી હું “મીયાં કે પાઉમે જુતીયાં!” સઘઉં .આળg સે કવર મેદાવી મારત. : જ્યારથી આ નિવેદન પ્રસિદ્ધ વૈયું છે ત્યારથી જૈન સમાજમાં * "હે મનુષ્યો! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા પછિ શેરબર ચાલુ થયે છે. ધર્મ સ્વાતંત્રયને નામે બખાળા પર ખડે થનાર બુદ્ધિવાન્ મૃત્યુને તરી જાય છે. ' બહાર પડવા લાગ્યા છે. દીક્ષા ઘેલા આચાર્યોની દેડધામ શરૂ
(આચારાંગ સૂત્ર) થઈ છે. કાવાદાવાઓના કારસ્તાને ઘડાઈ રહ્યાં છે. અમે.. 23
acros, સાધુઓની સહીઓ લાવી આપીએ, કે બાળ દીક્ષા હવેથી બંધ....
અને માત્ર ઉપાશ્રયમાંજ દીક્ષા અપાય એવી એવી, વાટાઘાટે - ' પણ ચાલે છે કે જેથી આ નિબંધ કાયદાનું ઉપન લે. બહા- '
કરેગામના રૂઢીચુસ્ત હવે તે વડોદરામાં ભેગી થવા લાગ્યા છે. તે
અને કાયદો થવા સામે વિરોધ કરવા કટીબંદ્ધ થયેલ છે , આ શનીવાર તા. ૨૫-૨-૩૩
અને આ ધમાલ સંબંધમાં મજકુર સમિતિએ સાચું જ કહ્યું છે કે “અમુક ઉંમરનાને દીક્ષા નહિ. આપવાનો કાયદો સરકાર કરે તે કદાચ કેટલાક જાના વિચારના લેકને શરૂઆતમાં તે સખ્ત લાગશે અને સરકારે ધર્મના કામમાં હાથ ઘાલ્યો :
એ કકળાટ પણ તે કરશે તે પણ જનસમાજના મોટા તે કાયદાનું રૂપ ક્યારે લેશે?
ભાગને તે વ્યાજબીજ લાગશે. અને થોડા વખતમાં એ
સમય પણ આવશે કે જ્યારે કાયદાનો કંઈ પણ અમલ કરવાની જેટલું જલદી લે તેટલું સારું.'
જરૂર ન રહેતાં બધાં લોકો પોતાની મેળેજ તે પ્રમાણે
વતતા થશે. અને કાયદો માત્ર કાગળ ઉપર રહેશે.” . - વડાદરા રાજ્ય તરફથી સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબં. કાયદાની આવશ્યક્તા અને તેથી થનાર લાભો આમ ધના મુસદ્દા ઉપર વિચાર કરવા નિમાયેલી સમિતિનું જે નિવેદન ખુલ્લા દીલથી જાણ્યા પછી પણ કાયદે થવા સામે વિરોધ કે. આપણી પાસે પડેલું છે તે તપાસી જોતાં દીવા જેવું સ્પષ્ટ કર એ માત્ર બાલીશતાજ છે. અને એ પણ યાદ રાખવાનું
જાય છે કે આ કાયદો જલ્દી પસાર થાય તે ઇચ્છવાજોગ છે કે તેવા બાલીશાની સંખ્યા ન$વીજ છે. સંમાજનો ધણો છે એટલું જ નહિ પણું અતિ આવશ્યક છે. સને ૧૯૨૯ માં મેટો ભાગ કાયદે: થવાની તરફેણમાંજ છે અને વડોદરા સરકાવડોદરા રાજ્યની ધારાસભામાં રજૂ થયેલી દરખાસ્ત એવા રને આવા ઉંચા કાર્યમાં મંદદ કરવા હંમેશા ખડે પગે તૈયારજ કારણે પાછી ખેંચી લેવાઈ હતી કે દીક્ષા ઉપર કંઈ કાયદેસર છે અને કાયદે જલદી પસાર થાય તેની અહર્નિશ વાટજ જોયા અંકુશની જરૂરીઆત છે કે કેમ તેની પ્રથમ તપાસ કરવી કરે છે. ' ' ' . '
" સને ૧૯૩૧ માં નિબંધ ઘડાયો અને તેની તપાસ કરવા માટે સમિતિની ભલામણો ખરેખર સરંળ, સાધારણ અને તદ્દન ઉપર જણાવેલી સમિતિ નીમાય! અને મજકુર તપાસના ભાદાં વ્યવહારૂ છે; અને સામતિના છેવટના અભિપ્રાય સાથે અમે ફળ રૂપે આ સુંદર નિવેદન સમાજને પ્રાપ્ત થયું.
સંપૂર્ણ રીતે મળતા થઈએ છે કે મજકુર ભલામણો સ્વીકારવાથી * . . મજકુર નિવેદનમાં સમિતિ સ્પષ્ટ ભાષામાં કહે છે સન્યાસ દક્ષિા જેવી મહત્વન
સન્યાસ દીક્ષા જેવી મહત્વની અને ઉચ્ચ ધર્મની બાબતમાં કે “અમારા અભિપ્રાય એવો થાય છે કે કાયદો કરહાલ જે મલીનતા દાખલ થયેલી છે તે દૂર થઈ, જેવા પ્રકારને કરવાની જરૂર છે. કાયદો થવાથી હાલ ઢીલા સંકે હાલ દીક્ષિત વર્ગ છે તેના કરતાં આગળ ઉપર વધારે શુદ્ધ ચાલતા ઝગડા, સાધુઓ ઉપર મૂકાતા અપવાદો અને અને સાર થશે. આ કુટુંબમાં તે લેશ પણ બંધ થશે અને જેઓ સમા- લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોટું સંતાડવા જવા જ અને લાગતા વળગતાની સંમતિથી દીક્ષા લેવા જેવું પગલું જનસમાજ કદી નહિંજ ભરે.-સાચું સવરજ
ગ્ય હશે તેજ દીક્ષા લઈ શકશે. આથી દીક્ષાનું મહ વ સ્વીકારશે. ઘટવાને બદલે વધી; સાધુ સંસ્થા કઇ બંધ નહિ થઈ કાયદે થવા સામે વ્યર્થ કોલાહલ મચાવે તેના કરતાં જાય પણ તેમાં દાખલ થવા લાયક હશે તેજ દાખલ કાયદો કાગળ ઉપરજ રહે તેવાં રચનાત્મક પગલાં લેવાં એજ થઈ શકશે અને તેથી સાધુસંસ્થા પ્રત્યે અને સમાજની ખરે ડહાપણભર્યો માગે છે. કાયદા–પથીમાં કાયદો દાખલ થયે હાલ જે ભાવના છે તેમાં ઘટાડો થવાને બદલે ઉલટે તેથી સમાજને કંઈ હીણપત નથી. કાયદાના ઉદ્દેશે અને હેતુઓ વધારે થશે.
સમજી, એવા રચનાત્મક પગલાં લેવા ઘટે છે કે જેથી શિક્ષાને લાયક આ દઢ અભિપ્રાય જૈન સમાજે-સમાજના બનને કાઈ બનાવેજ ન બને પણ તેવાં શુભ પગલાં લેવાના કાર્યમાં પાએ વધાવી ! અજકુર સમિતિને જાહેરમાં આભાર માનવો પડવાને બદલે માત્ર કલાહ જ થશે તો તેમાંજ સમાજને હીણજોઈએ અને એવી પણ જલ્દી પ્રગટ કરવી જોઈએ કે વડે- પત જેવું છે. સાધુ સંમેલન, દીક્ષા નિયમાવલી, સંધ બંધારણ, દરા રાજ્ય તે આ કાયદો જહંદી ઘડેજ, એટલું જ નહિ બલ્ક સાધુઓ અને સાધુતાના ઉમેદવારો માટેની સુવ્યવસ્થિત શાળાઓ બીજા રાજ્યમાં પણ આવો કાયદો તુરતજ હસ્તીમાં આવે કે જેવા પગલાં લેવા માટે પ્રયત્નો શરૂ થવા ઘટે છે. સ્થાનકવાસી , જેથી સમતિની તપાસના મધુનું ફળને સંપૂર્ણ લાભ સમાજને સાધુઓનો ઉજવળ દાખલે અનુસરે ઘટે છે અને ક્યારે જલ્દી મળે,
એવા સંગીન, સમાજોપયોગી ખાતાંઓ ખેલવાના વિચાર
છે
જ નહિ ભૂલે
આ
કાયદો તરત
• જેથી સમિતિ.
Page #63
--------------------------------------------------------------------------
________________
ઝડપથ
પ્રબુદ્ધ જૈન
તા૦ ૨૫૨૩૩
ચલાવાશે અને અમલમાં મુકાશે ત્યારેજ કાયદાએ ફરમાવેલી શિક્ષાને લાયક ક્રાઇ પણ અનિષ્ટ બનાવ સમાજમાં ના અને અને કાયદો માત્ર કાગળ ઉપરજ રહેશે. પણ ત્યાં સુધી તે, અત્યારની પરિસ્થિતિમાં, સમિતિની ભલામણેા મુજબ કાયદાની જરૂર છે અને કાયદા થશે તાજ દીક્ષાને અંગે જે મલીનતા દાખલ થઇ છે તે દૂર થશે. અથવા દૂર કરવાના પગલાં લેવાશે.
અંગે
છેવટે “અમે આશા રાખીએ છીએ કે દીક્ષાના દાખલ થયેલી મલીનતા દૂર કરવા આ કાયદો જલ્દી પસાર થાય અને તેને અમલ એકદમ શરૂ થાય. કે જેથી દીક્ષાનું મહત્ત્વ વધે અને સાધુ સંસ્થા સુપ્રતિષ્ટિત બને.
પ્રાસંગિક નોંધ.
જૈન સમાજ સાવધાન.
એક અવસર એવા હતા કે ભારતના બધા ધર્મોના સાધુઓ, કારો વિગેરેમાં જૈન સાધુએની ત્યાગવૃત્તિ અનેકગણી ઉંચ કક્ષાએ ગણાતી હતી. આખાયે જૈન સમાજ એને મહા મુલી રીતે પૂજતા અને ગૈારવભરી રીતે દરેક જૈન કહી શકતે
કે અમારા ગુરૂની અડગ ત્યાગવૃત્ત આર્યાવર્તમાં અજોડ છે.
આજે એ અજોડ ગણાતી સાધુતા, કેટલાએ નામધારી સાધુઓની પાખડી ત્તિથી અને ગુરૂપદની આડંબરી ભાવનાથી, તિરસ્કાર પદને પામી છે, એટલું જ નહિ પણ સારાયે જૈત્ત્વને ઝાંખપ લગાડી છે, ધર્મના નામે ભેાળા જનોને ફસાવી એમને ધીકતો ધને પોતાના અધશ્રધ્ધાળુ મારફત ચાલુજ રાખ્યા છે. તાંયે વૃદ્ધ માનસ ધરાવતા કેટલાયે વૃધ્ધો, અને તેમજ જીવાનેા કહેતા કે ભાઇ પીળા કપડાં ધારી એટલે તો - પરમહાવ્રતધારી પ્રભુ મહાવીર અવતાર' આજે નાચે તો કાલે સુધરશે !' એમના આવા માનસના પુરેપુરો લાભ એ કહેવાતા સાધુએ લેતા આવ્યા છે અને લઈ રહ્યાં છે. અને આ રીતે દેનપર, દિન સગીરાને મુડવાના, ઉડાવવાના, સતાડવાના અને છતાં ધણીએ નવપરણીત અને વૈધવ્ય અપાવવાન! કરૂણ કાસ્સા વધવા માંડયા, કાર્યમાં કેસોની શરૂથ, અને જૈન સાધુને કાનાં પગથોયાં ચડવા મેં તે એક સામાન્ય વસ્તુ થઇ પડી; એક અને એ દીવસની દિક્ષા છેડીને પલાયન કરી જવાના કીસ્સા ઉપરાઉપરી બનવા માંડયા. તે છતાં પોતાના કા પકડી રાખીએ ધર્માધએ. છડે ચોક વેશને બાજા પર રાખી, પેાતાના ત્યાગીપણાની હદ ઓળગી, ચ્છેદત્ર અને એવા એવા ગપગોળા ફેલાવી શિષ્ય વધારવાને પોતાના નામાંકિત ધંધો ચાલુ રાખ્યું. આ ધાડુપાડુ વૃત્તિથી સા ગભરાયુ અને ઘર સાચવવાની ીકરમાં પડયું, તે સમાજ છીન્ન ભીન્ન
થતા ગયે.. આજને નવજવાન આ ચલાવી લેવા તૈયાર ન હતો
અને નથીજ. એથી યુવાનોએ એમને અનેક ચેતવણી આજ પર્યંત આપી, છતાં પણ ગણ્યા ગાંધ્યા લકતો અને ભકતાણીએની મદદથી ત્યાગના મુર્ખા નીચે સતાયેલા, સમાજને ભયંકર અને ભારરૂપ મહાન રાગીઓ-અનેક સાચી ખોટી રમતો રમી પાંતાનું જ ધાર્યુ કરવા મથી રહ્યા. આ રીતે સમાજના સારાયે ઝઘડાનું મૂળ “અયેાગ્ય દીક્ષા” છે એ દીવા જેવુ ચેકખુ છે. એટલે તેનાથી સમાજને જાગ્રત કરવા જૈન યુવક સંઘેએ શંખનાદો ઝુકયા અને કહ્યું કે તમારા આંગણે
P
૧૩૯
આવતા આવા વેશધારી તમને ન ફસાવી જાય ! માટે ચેતતા રહે ! યોગ્ય નિયમન કરી,’ અને એ આધારેજ કેટલાંક ગામડાં અને શહેરાએ અયેાગ્ય દીક્ષા માટે નિયમન કર્યું. બીજી બાજી જૈન સમાજના સાગરાનો(!) એ અને રામવિજ્યો (!) એ ધર્મના નામે ધમપછાડા શરૂ કર્યાં, સધ સત્તાને અવગણી, જૈનાને અંદર અંદર લડાવી, કલેશની ડાળીએ સળગાવી, વિધવાના એકના એક આશાભર્યાં બાળકાને ઝુ ંટવ્યા, અનેક સગીરાને સંતાડયા, ભગાડયા, પૈસાની લાલચે આપી મુડી નાંખ્યા, અને સારીએ જૈન અને જૈનેતર આલમમાં પ્રભુ મહાવીરના પવિત્ર વેશની મશ્કરી કરાવી.
આથી અયાગ્ય દીક્ષાના પ્રશ્ન ગુજરાતમાં ગંભીર સ્વરૂપ પકડયું.. નામદાર ગાયકવાડ સરકારનું ગુજરાતમાં મહારાજ્ય એટલે એક રાજ્યકર્તાની પવિત્ર ફરજ અને સમાજ સુધારક અજોડ રાજવી તરીકે તેમણે તે પ્રશ્ન ઉપાયે . પોતાની પ્રજાના રક્ષણ માટે “સંન્યાસ દીક્ષા નિયામક નિષેધ' બહાર પાડયા. ત્યારથી અયોગ્ય દીક્ષાના હિમાયતીએ તેમની પદ્ધતી પ્રમાણે વિરાધના સૂર કહાડયાજ કરતા હતા. કરી તક અને તપાસ અર્થે સદર નિબંધ એક મહિનાની ચના સાંભળવાની શરત બહાર મૂકાયા ત્યારથી રૂઢીચુસ્તોની ચારેબાજા દોડધામ અને દાવપેચ શરૂ થઇ ગયા છે. ચેક અયાગ્ય દીક્ષા આપે છે તેવા સાધુએ તેમના ધંધાને કાયમ રાખવા વડે!દરા તરફ જવા નીકળી ચુકયા છે. બીજી તરફ તેમની દોરવણી પ્રમાણે તેમના ભકતો, વડેરા રાજ્યની જૈને પ્રજાના નામે ભળી જનનાને ખાટે રસ્તે દોરવા જીડી
જે
કાર્યક્રમ
જાહેરપેપરોમાં છપાવવા શરૂ કરી ચૂક્યા છે. ત્રીજી બાજી મુંબઇ જેવા શહેરમાં સુલેહના શીરસ્તાઓને હાથમાં લઈ સુલેહ કરવાના પ્રયાસ શરૂ કર્યાં—પણુ અમે પુછીયે જેના માથે આરોપ છે. તેવા આચાયે સહી કરી આપવા તૈયાર છે? સુલેહની ધજા લઈ નીકળેલા આગેવાના પહેલા બરાબર સમજી લે અને વિચારે કે જ્યાં ` સુધી જે આ ઝઘડાના મૂળ છે તેમની પાસેથી પહેલાં પાર્ક પાયે ખેાળાધરીઓ લઇ લેશે નહિં, ા વઢવાણમાં જેમ રામવિજ્યે કારચંદભાઇને બનાવ્યાં તેમ તમે પણ બીજા.
વડાદરામાં શ્રીમદ્ વિજ્યાનદરીશ્વરજીના સંચાડાએ દીક્ષા અંગે હરાવા કરેલા, પણ તેને ટેકા આપનારાજ... સાધુ છડે ચેક તેનો ભંગ કરી રહ્યા છે તે સમાજની ધ્યાન ાર નથી. ઍટલે સમાજ કાઈપણ જાતની ખોટી વાતેથી છેતરાય નાંદ અને બરાબર સાવધાન રહે, નહિ તે જેએ ફુટની તેમાં પાવરધા છે તે અનેક વાતા કરી તમારા નામને દુરૂપયોગ કરવાના પેતરાં રચશે. તેનાથી બરાબર ચેતતા રહેવાની જરૂર છે.
સમાજને છાત્ર-ભીન્ન કર્યા છે. અનેક ધરોમાં ક્લેસઅયોગ્ય દીક્ષાના પ્રને સધ સત્તાની અવગણુના કરી છે, કંકાસ ઉત્પન્ન કરાવ્યેા છે. તે પ્રશ્નને નામદાર ગાયકવાડ સરકારે કાયદો ઘડીને નિકાલ લાવવાનું પ્રશંસનીય કાર્યો કરી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે, એમ કહ્યા વગર નાંજ ચાલે. અમને ખાત્રી છે કે તે તેમની પ્રજાના ભલા ખાતર તા. ૯-૩-૭૩ થી તેને કાયદા તરીકે જાહેર કરી જૈન સમાજમાં સળગતા પ્રશ્નોમાંના એક મહાન પ્રશ્નને ઓલવી તેમની પ્રજાને આભારી કરશે.
Page #64
--------------------------------------------------------------------------
________________
Pr
૧૪૦
po
પ્રબુદ્ધ ન
વડોદરા રાજયનો સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ.
આજ્ઞા પત્રિકામાં પ્રગટ થયેલ જાહેરનામું.
વિષય-મુચના-સંન્યાસ દીક્ષા નિયામક નિષ્પધના મુસદ્દા ઉપર મેાકલવા બાબત. જાહેરનામુ પ્રસિધ્ધ કરવાનું કારણ.
૧. સંન્યાસ દીક્ષા નિયામક નિબંધો મુસદ્દા શ્રીમત સરકાર મહારાજ સયાજીરાવ ગાયકવાડ, સેનાખાસખેલ, સમશેર હાદુર, જી. સી. એસ. આય.; જી. સી. આય. ઇ. કરજ દે-ખાસ–/–દાલતે-ઇંગ્લીશિયા એમના હુકમથી તમામ લકાની માહિતી માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે
મુદ્દત.
૨. આ મુસદ્દા સબંધે જે કાંઇ સૂચના મેાકલવાની હોય તે આ મુસદ્દા આજ્ઞા પત્રિકામાં પ્રસિદ્ધ થયાની તારીખથી એક માસની અંદર ન્યાયમત્રીની કચેરીમાં મેાકલવી. તારીખ ૬ માહે ફેબ્રુઆરી સન ૧૯૩૩, પૂ. વ. મહેતા.
શ્રી. સન્યાસદીક્ષા નિયામક નિષધ,
ઉદ્દેશ.
સાધુ, સન્યાસી, યાંતે, યેાગી, વિગેરે પોતપોતાના ધર્મના અનુયાયીઓને સન્યાસદીક્ષા આપે છે તેમાં કાઇ કાવાર દીક્ષા એટલે શું એ સમજે નહિ એવાં કુમળી વયનાં બાળકાને પણ દીક્ષા આપવામાં આવે છે અને કાઇ કાઇવાર એવી દીક્ષા તેમનાં વાલીની સંમતિ લીધા વગર અને ઉમેદવાર લાયક હાય અને વિવાહિત હોય ત્યારે તેની સ્ત્રીની અગર પાંતની સંમતિ વગર દીક્ષા આપે છે અને તેથી કલહ, ઝઘડા, ટટા, ક્રિસાદ, ફરિયાદો વિગેરે થાય છે તે અટકાવવા આ બાબતમાં કાયદાથી નિયમન કરવું ઇષ્ટ જણાયાથી શ્રીમંત સરકાર મહારાજ સયાજીરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદૂર જી. સી. એસ. આય., જી. સી. આય. ઇ., ફરજ દે-ખાસ---દાલતે-ઈંગ્લિશિયા એમણે નીચે મુજબ રાવ્યું છેઃ-
પ્રકરણ ૧ લુ પ્રાથમિક.
'જ્ઞા.
૧. (૧) આ નિબંધને “ સન્યાસદીક્ષા નિયામક નિયંધ - કહેવા.
(ર) આ નિબંધ તારીખ માહે અમલમાં આવશે.
સન થી
શરૂઆત.
૨. પૂર્વાપર સંબંધ ઉપરથી આધ આવતો ન હોય તો વ્યાખ્યા.
(૧) “ અજ્ઞાન” એટલે જેની ઉમરનાં ૧૬ વર્ષ પૂરાં થયાં ન હોય એવા સખસ સમજવા;
(૨) “ નોંધણી કામદાર ’” એટલે દસ્તાવેજ નોંધણી સબંધી નિબંધ અન્વયે દસ્તાવેજો નોંધવા માટે નિમાયલા નોંધણી કામદાર; (૩) “ સનાન ” એટલે જે સખસ અજ્ઞાન ન હોય તે સમજવે;
સન્યાસદીક્ષા” એટલે કાઇ પણ ધર્માંના
(૧) સન્યાસી, (૨) યાંતે,
પ્રસંગ.
(૩) આચાય,
પિગ્ણમ
ચણા તા૦ ૨૫-૨-૩૩
વિ.
પ્રકરણ ૨ જી. સન્યાસદીક્ષાનુ નિયમન. અજ્ઞાનને સન્યાસદીક્ષા આપવી નહીં.
૩. કાઇ પણ અજ્ઞાન સખસને સન્યાસદીક્ષા આપી શકાશે નહીં, સન્યાસદીક્ષા લેનારે લેખ કરવા વિષે.
૪. (૧) (ક) જે સત્તાન સખસની સન્યાસદીક્ષા લેવાની ઇચ્છા હશે તેણે તે બાબત નમૂના અંક ૬ પ્રમાણેને લેખ કરવા જોઇએ.
છું. ઘેર ધર, ન્યાયમ ત્રી.
વિગેરે લેાકા, કાઇ સખસને, (ક) મંત્ર આપવાની, (ખ) મુડવાની,
(ગ) કની ઓરાઢવાની અગર (ધ) એવીજ બીજી
શિષ્ય, ચેલા કે સાધુ બનાવવાની ક્રિયા કરીને પોતાના વર્ગમાં દાખલ કરે કે જેના પરિણામે તે સખસે સંસારના ત્યાગ કરેલા · ગણાય તેવી કાઇ ક્રિયા સમજવી.
(ખ) તે જે વિાહત હોય તા
(૧) તેની પત્નીની સંમતિ સિવાય અને
(૨) પત્નીના અને છેકરાંનાં ભરણપોષણની વ્યવસ્થા કર્યા સિવાય તે સન્યાસદીક્ષા લઈ શકશે નહિ.
દીક્ષાના લેખ ઉપર કયા સખસેાની સહી હેાવી જોઇએ. (૨) અ) પેટા કલમ (૧) પ્રમાણેના લેખ ઉપર (ક) તેની સહી હાવી જેઇએ તથા
(ખ) (૧) માતાપિતાની અગર તેમના પૈકી જે હયાત હોય તેની અગર ન્યાતના એ આગેવાનની અને
(૨) તે ઉપરાંત, તે વિવાહિત હોય તે, તેની પત્નીની સાખ હોવી જોઇએ,
(આ) પત્ની અજ્ઞાન હોય તે તેની વતી (૧) તેના પિતાએ અને
Page #65
--------------------------------------------------------------------------
________________
1
જાન મા - MY
તા૦ ૨૫-૨-૩૩
પ્રબુદ્ધ જૈન
૧૪૧
,
છે એમ સસ
લેખ કર્યાની અકારી હજૂર મજૂરીયા ખાતાના મુખ્ય
(૨) પિતાના અભાવે તેની માતાએ અને
(૨) જે સખસ કલમ ૪ ના કરો વિરૂદ્ધ સંન્યાસ | (૩) તેના અભાવે કઈ નજીકનાં બે સગાએ " દીક્ષા લેશે તે તેમજ સાખ કરવી.
[ખ] ફોજદારી નિબંધમાં આપેલી વ્યાખ્યા મુજબ તેવા લેખ નેંધાવો જોઈએ. .
કઈ કૃત્યમાં મદદગારી કરશે તે (૩) () સદરદૂ લેખ તાલુકાની સેંધણી કચેરીમાં છ માસ સુધીની આસાન કેદની અગર રૂપિયા ૫૦૦
નોંધાવવા માટે દીક્ષા લેનારે રજૂ કરે. સુધીનાં દંડની અગર એ બને શિક્ષાને પાત્ર થશે. (ખ) નોંધણી કામદારે તે લેખ ઉપરની સહી ગુહાનું સ્વરૂપ
તથા સાક્ષી ખરી હોવા બદલ ખાત્રી ૮. કલમ ૭ મુજબ ગુન્હો કરી, તે લેખ નોંધી આપો.
| [] જામીન લઈ શકાય એવા તથા નિયમ કરવા.
[ખ] પકડહુકમ વગર પકડાય નહીં એ (૪) આવા દસ્તાવેજોની નોંધણી સંબંધી જરૂર
જણાય તેવા નિયમો ધણી ખાતાંના મુખ્ય ઇન્સાફને અધિકાર. ' અધિકારી હજૂર મંજૂરીથી કરી શકાશે. ૮ ] ક્ષમ છે માતા પાસા સા, પડેટ લેખ કર્યાની ખાત્રી કર્યા વગર દીક્ષા આપવી નહિં.
હકુમતવાળા ફેજદારી ન્યાયાધીશથી થઈ શકશે. - ૫. સંન્યાસ દીક્ષા લેવાની ઈચ્છા રાખનારે કલમ ૪ માં
પરવાનગી વગર કામ ચલાવવું નહીં. હરાવ્યા પ્રમાણે લેખ કરી ને ધાવ્યો છે એવી ખાત્રી ક્યાં
[૨] પરંતુ સદા ગુન્હા માટે કામ ચલાવવાની પ્રાંત વગર કોઈ પણ
ફોજદારી ન્યાયાધીશ વર્ગ ૧ ની મંજુરી વગર કામ (ક) સાધુએ,
ચાલી શકશે નહીં. (ખ) સંન્યાસીએ અગર
ફરિયાદ પ્રાંત ફૈજદારી ન્યાયાધીશ વગ ૧ તરફ કરવી. (ગ) આચાર્યો
૧૦. [1] [] કલમ ૭ મુજબના ગુનાની ફરિયાદ જે તે સંન્યાસ દીક્ષા આપવી નહીં.
પ્રાંતના પ્રાંત ફોજદારી ન્યાયાધીશ વર્ગ તરફ, ગુવાની કલમ ૩-૪ ના ઠરાવ વિરૂધ આપેલી દીક્ષા નિરર્થક
તારીખથી એક વર્ષની મુદત અંદર કોઈપણું સખસ ન ગણાશે.
કરી શકશે. ૬. (૯) કલમ ૩' ના ઠરાવ વિરુદ્ધ અજ્ઞાન સખસને સંન્યાસ
[ખ] રકમ [] માં કરાવેલી મુદત બહારની ફરિયાદ દાખલ દીક્ષા આપી હશે તે તથા '
કરવી નહી. પ્રસંગ-(ખ) કલમ ૪ ના ઠરાવ પ્રમાણે લેખ નેંધાવ્યા
( પ્રાંત ફોજદારી ન્યાયાધીશ વગ ૧ એમણે ચેકશી કરવી. સિવાય સત્તાન સખસે સંન્યાસદીક્ષા લીધી હશે તે
]િ [] સદરહુ ફરિયાદ ખરી છે કે કેમ તેની ખાત્રો પરિણામ-સર્વ કારણ માટે નિરર્થક ગણાશે, એટલે કે
કરવા સારૂ પ્રાંત કેજદારી, ન્યાયાધીશ વર્ગ 1 (અ) તેવી દીક્ષા અપાયેલા સખસને
પિતાને યોગ્ય લાગે તેવી તાંત્રિક ચેકશી કરવા (૧ પ્રાપ્ત થયેલા અગર
મુખત્યાર છે; (૨) ભવિષ્યમાં સંપ્રાન થનારા વરસાદના
[ખ] આવી ચેકશીમાં સાક્ષીઓની જુબાની તથા અગર બીજા કોઈ પણ પ્રકારના કાયદેસર હકકને બાધ આવશે નહીં, તેમ
આરોપીઓને ખુલાસો લઈ શકાશે. (આ) (૧) તેના આશ્રિતોનું ભરણપોષણ કરવાની પ્રસંગ:: ખાત્રી થાય તે શું કરવું. અગર
* [૩] પેટા કલમ (૨) પ્રમાણે ચોકશી કર્યા પછી, ફરિયાદ (૨) બીજો કોઈ
ખરી હોવાની પ્રાંત ફોજદારી ન્યાકાયદેસર જવાબદારીમાંથી તે મુક્ત થયેલ
યાધીશ વર્ગ ૧ ની ખાત્રી થાય ગણાશે નહીં.
તો તેમણે કલમ ૩ વિરૂધના ગુન્હા બદલ શિક્ષા
પરિણામ. [ક] આરોપીઓ ઉપર કામ ચલાવવાની પરવાનગી છે. ૧) જે સખસ
આપ્યાનો હુકમ કરે અને () કલમ ૩ ના ઠરાવ વિરૂદ્ધ કેઈ અજ્ઞાન સખસને
[ખ] ફરિયાદ તથા બનેલા કાગળ હકુમતવાળા સંન્યાસ દીક્ષા આપશે તે તથા
પહેલા વર્ગના સાધારણ ફેજદારી ન્યાયાધીશ [ખ] ફોજદારી નિબંધમાં આપેલી વ્યાખ્યા મુજબ તેવા
તરફ મોકલી આપવા. કઈ કૃત્યમાં મદદગારી કરશે તે
- સાધારણ ફોજદારી ન્યાયાધીશ કરવાની તજવીજ. એક વર્ષ સુધીની ગમે તે પ્રકારની કેદની તથા રૂપિયા [૪] પેટાકલમ [૩] પ્રમાણે પોતાના તરફ કાગળે આવે - ૫૦૦ સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે.
એટલે સાધારણ ફેજદારી ન્યાયાકલમ ૫ તથા ૪ વિરૂધના ગુન્હા બદલ શિક્ષા.
ધીશે બીજી ફરિયાદોની માફક [૨] જે સખસ
પોતાની નોંધવહીમાં તે દાખલ કરી | [] કલમ ૫ ના ઠરાવ વિરૂદ્ધ બીજા કોઈ સખસને
આગળની રીતસર તજવીજ કરવી. સંન્યાસદીક્ષા આપશે તે તથા
(અનુસધાન............પૃષ્ઠ ૧૪૪ મે.).
"રિયાદ તથા ભરો અને જો પરવાનગી
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રબુદ્ધ જૈન,
- તા- ૨૫-૨-૩૩
-
-
-
-
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા.
| [લેખકઃ પં. સુખલાલજી. ] . – ગતાંકથી ચાલુ –
ત્યારે શરૂઆતમાં તો પેલા સ્વાથી જતિઓએ એ વિચારકને અહીં આપણે એક બાબત ઉપર લક્ષ આપ્યા સિવાય પોતાના વર્ગમાં ઉતારી પાડવા મિથ્યાષ્ટિ સુદ્ધાં કહ્યા. આ રહી શક્તા નથી અને તે એ છે કે આસ્તિક અને નાસ્તિક રીતે શરૂઆતમાં નાસ્તિક અને મિથ્યાદષ્ટિ શબ્દો સુધારક અને શબ્દોની પાછળ માત્ર હકાર અને નકારાજ ભાવ છે, જ્યારે વિચાર માટે વપરાવા લાગ્યા, અને હવે તે તે એવા સ્થિર સમ્યગદૃષ્ટિ અને મિથ્યાષ્ટિ શબ્દની પાછળ તેથી કાંઈક વધારે થઈ ગયા છે કે જે મોટે ભાગે વિચારશીલ, સુધારક, અને કોઈ ભાવ છે. તેમાં પોતાનું યથાર્થપણું અને બીજા પક્ષનું બ્રાન્ત- વસ્તુની ગ્યાયોગ્યતાની પરીક્ષા કરનાર માટેજ વપરાય છે. પણું ખાત્રીથી સૂચવાય છે. એ ભાવ જરા આકરો અને કાંઈક જૂનાં બંધને, જૂનાં નિયમો, જૂની મર્યાદાઓ અને જૂનાં રીતઅંશે કો પણ છે. એટલે પ્રથમનાં શબ્દો કરતાં પાછળના રિવાજો દેશકાળ અને પરિસ્થિતિને લીધે અમુક અંશે બંધ શબ્દોમાં જંરો ઉગ્રતા સચવાય છે. વળી જેમ જેમ સાંપ્રદાયિક્તા બેસતાં નથી. તેના સ્થાનમાં અમુક પ્રકારનું બંધન અને અમુક અને મતાંધતા વધતી ચાલી તેમ તેમ કટુકતા વધારે ઉગ્ર બની. પ્રકારની મર્યાદા રાખીએ તે સમાજને વધારે લાભ થાય. તેને પરિણામે નિન્દવ અને જૈનાભાસ જેવા ઉગ્ર શબ્દ સામા અનાન અને સંકુચિતતાની જગાએ જ્ઞાન અને ઉદારતા સ્થાપીએ - પક્ષ માટે અસ્તિત્વમાં આવ્યા. અહીં સુધી તે માત્ર આ તેજ સમાજ સુખી રહી શકે. ધર્મ એ જે વિખવાદ વધારતા શબ્દને કાંઈક ઈતિહાસન આવ્યું. હવે આપણે વર્તમાન સ્થિતિ હોય તો તે ધર્મ હોઈ ન શકે; એવી સીધી, સાદી અને સર્વઉપર નજર કરીએ.
•
માન્ય બાબત કહેનાર કોઈ નીકળે કે તુરતજ અત્યારે તેને .::: : અત્યારે આ શોમાં ભારે ગેટ થઈ ગયો છે. એ નાસ્તિક, મિથ્યાદષ્ટિ અગર જૈનાભાસ કહેવામાં આવે છે. શબ્દો હવે તેના મૂળા અંર્થમાં નથી રહ્યા, તેમજ નવા અર્થમાં આ રીતે શબ્દોના ઉપગની અંધાધુંધીનું પરિણામ એ આવ્યું
ગુડસ અને મર્યાદિત રીતે નથી જાતાં. ખરૂં કહીએ છે કે હવે નાસ્તિક રાબ્દનીજ પ્રતિષ્ઠા વધી ગઈ છે. એક વખતે તો અત્યારે એ શબ્દો નાગો, લુચ્ચો અને બાવો શબ્દની પેઠે રાજમાન્ય શબ્દની અને લેકમાન્ય શબ્દની પ્રતિષ્ઠા હતી. પણ માત્ર ગાળ રૂપે અથવા તિરસ્કાર સૂચક રીતે હરાજી વાપરે છે. સમાજ ઉંચે, ઉચે ત્યારે તેને રાજમાન્ય શબ્દ ખટકો અને - સાચી બાબત રજુ કરનાર અને આગળ જતાં જે વિચાર પિતાને રાજમાન્ય થવામાં ઘણીવાર સમાજદ્રોહ તેમજ દેશદ્રોહ પણ ' અગર પિતાની સંતતિને અવશ્યમેવ સ્વીકારવા લાયક હોય છે તે જણાવે; અને રાજદ્રોહ શબ્દ જે એકવાર ભારે ગુનાહિત માટેજ વિચારે ભૂકનારને પણું. શરૂઆતમાં રૂઢીગામી, સ્વાર્થી અને અવિ- વપરાત અને અપમાનસૂચક દેખાતે તેની પ્રતિષ્ઠા વધી પડી. ચારી લેકે નાસ્તિક કહી’ ઉતારી પાડવા પ્રયત્ન કરે છે. મથુરા આજે દેશ અને સમાજમાં, એવું વાતાવરણ પેદા થયું છે કે વૃન્દાર્થનમાં મંદિરના દંગલા ખડકી તે દ્વારા માત્ર પેટ ભરનાર તે રાજદ્ર શબ્દને પૂજે છે અને પિતાને રાજદ્રોહી જાહેર રીતે અને ઘણીવાર તે ભયંકર અનાચાર પિપનાર પંડયા કે ગેસ- કહેવરાવવા હજારે નહિ પણ લાખો સ્ત્રી અને પુરૂષો બહાર ઈઓના પાખંડનો મહર્ષિ દયાનંદે. વિરોધ કર્યો અને કહ્યું કે આવે છે અને લેકે તેમને સત્કારે છે. માત્ર હિન્દુસ્તાનનેજ આ તે મૂર્તિપૂજા નહિ પણ ઉદરપૂજા અને બેગપૂજા છે. વળી નહિ પણ આખી દુનિયાને મહાન સંત એ મહાન રાજદ્રોહના કાશી અને ગયાના શ્રાદ્ધ સરાવી તાગડધીન્ના કરનાર અને અર્થમાંજ રાજદ્રોહી છે. આ રીતે નાસ્તિક અને મિદષ્ટિ વધારામાં અનાચાર પિથનાર પંડયાઓને સ્વામિજીએ કહ્યું કે જે એક વખતે ફકત પિતાથી ભિન્ન પક્ષ ધરાવનાર માટે વપઆ શ્રાધ્ધપિડ પિતરોને નથી પહોંચતે પણ તમારા પેટમાં રાતા અને પછી કાંઈક કદર્થનાના ભાવમાં વપરાતા તે અત્યારે જરૂર પહોંચે છે. એમ કહી સમાજમાં સદાચાર, વિદ્યા અને પ્રતિષ્ઠિત જેવા થતા જાય છે, “અત્યજે એ પણ માણસ છે. બળનું વાતાવરણ સર્જવાને જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તુરતજ એની સેવા લઈ એને તિરસ્કાર કરી એમાં બેવડે ગુન્હો છે; પિલા વેદપુરાણમાની પંડયા-પક્ષે સ્વામિજીને નાસ્તિક કહ્યા. એ વૈધવ્ય એ મરજીઆત હોઈ શકે, ફરજીઆત નહિ.” એવા વિચાર લકાએ ' સ્વાઇને માત્ર પિતાથી ભિન્ન મતદર્શક છે. એટલા મુંધીજીએ કયા કે .તેમને પણ મનુના વારસદાર કાશીના અર્થમાં નાસ્તિક કહ્યા હેત તે તે કાંઈ ખોટું ન હતું, પણ પંડિતોએ પ્રથમ નાસ્તિક કહ્યા, મીઠા શબ્દમાં આર્ય સામાજિક જૂના લોકો જે મૂર્તિ અને શ્રાધમાં મહત્ત્વ માનતા તેમને કહ્યા અને કોઈએ ક્રિશ્ચિયન કહ્યા. વાંદરા અને વાછડાની ચર્ચા ભડકાવવા અને તેમની વચ્ચે સ્વામિજીની પ્રતિષ્ઠા ઘટાડવા એ
આવી કે વળી કોઈએ તેમને હિંસક કહ્યાં; અને ખરેખર ગાંધીજી નાતક શબ્દ વાપર્યો. એજ રીતે મિષ્ટ શબ્દની પણ
જે રાજપ્રકરણમાં પડ્યા ન હોત અને આવડી મોટી સલ્તનત કર્થના થઈ. જૈન વર્ગમાં કાઈ, વિચારક નિકળે અને કોઈ
સામે ઝઝુમ્યા ન હોત તેમજ તેમનામાં પોતાના વિચારે જગદવસ્તુની ઉચિતતાને વિચારે તેણે મૂકે કે તરતજ રૂઢીપ્રય વગે તેને મિથ્યાષ્ટિ. કા: એક જતિ ક૫ત્ર જેવાં પવિત્ર વ્યાપી કરવાની શકિત ન હોત તો તેઓ અત્યારે જે કહે છે પુસ્તકો વાંચે અને લેકે પાસે તેની પૂજા કરાવી જે દાન- તેજ અંત્યજ અને વિધવા વિષે કહેતાં હોત, છતાં ભારે નાસ્તિક દાણા આવે તે પોતે અચાવી લે. વળી બીજે જતિ મંદિરની અને મુર્ખ મનાત અને મનુના વારસદાર ' તેમનું ચાલત તે આવીને માલિક થાય અને એ પૈસાથી અનાચાર વધારે; આમ શૂળીએ પણું ચડાવત. ' , ' ' , ' ' બનતું જેમાં તેની અમૃતા, જ્યારે કોઈએ - બતાવવા માંડી
અરૂણું.
Page #67
--------------------------------------------------------------------------
________________
૧ ... ધ
સુપર પાવhusb પ્રબુદ્ધ ન
તા ૨૫-૨-૩૩
વર્તમાન જૈન દીક્ષા અને તેમાં થવું
દ્રષ્ટાંત ૨ શ્રીજી.
– તા ૨૧-૧-૩૩ ના અંકથી ચાલુ – . પાટણમાં નાસાના પાડામાં સ્વરૂપચંદ ઘેલાચંદ (પ્રચલીત નામ બકાદ) કરીને એક ભાઈ છે. તેમના પુત્ર સેવતીલાલને, શ્રીમાન્ રામાવજયજીને પાટણ આવ્યા તે અરસામાં દીક્ષા આપનાસ વાની ઇચ્છા થઇ. સેવતીલાલની ઉંમર તે વખતે આ ૧૩ વર્ષની હતી. તેમના પિતા સ્વરૂપચંદને, સેવંતીલાલને દીક્ષા અપાવવી નહાતી.સેવંતીલાલની માતા ગુજરી ગયા છે. તેમના ઘરમાં એમની ફેઇ (જે સેવતીલાલની માતાના સ્થાને છે) ની પણ દીક્ષા આપવા બાબત રજા નહોતી. છતાં પણ રામવિયચ્છની સમજાવટથી સેવંતીલાલ પરે ને પ દરેક દિવસે ઘેરથી નાસી જઇ રામવિજયજી જે સ્થાને હાય તે સ્થાને આવતા. વિહાર દરમ્યાન જે ગામડામાં હોય તે ગ!મડામાં પણ આવતા. તેમની પાવી તેમના પિત્તાશ્રીને આવવુ પરંતુ તે વખતા વખત ખર્ચમાં ઉતરવું પડતું. સેવતી લાલના પિતાશ્રી પણ સેવંતીલાલને ન મળી શકે તેટલા માટે રામાવેજ્યું, સેવંતીલાલને ગામડામાં સંતાડવાનો વિચાર કર્યો, અને એ વિચાર આસરે પાંચ છ સાધુ સમક્ષ વ્યક્ત પણ કર્યાં, પરંતુ તેમના ગુરૂ શ્રી પ્રેમવિજયજીના નિષેધથી રાાંવેયજી તે વિચારને અમલમાં લાવી શકયા નહિ. રામવિજય અમદાવાદ આવ્યા તે અરસામાં સેવંતીલાલ ઘેથી નાસીને આવ્યા. રામવિજયજીએ સેવંતીલાલને અમદાવાદ બહાર જૈન સોસાયટીમાં
ભકતાદ્રારા સતાયા. સેવંતીલાલના પિતાશ્રી પણ અમદાવાદ આવ્યા. સેવંતીલાલને શોધવા માટે ઘણીજ મહેનત તેમણે કરી. છતાં તે સેવંતીલાલને શેાધી શક્યા નહિ. આખરે સોસાયટીના આગેવાનોને ઘણીજ અજીજી કરી ત્યારે તેઓએ સેવતીલાલના મેલાપ કરાવ્યા. તે પછી અમદાવાદથી રામાંવેયજી વિહાર કરીને સાણંદ આવ્યા. ત્યાં પણ સેવતીલાલ ઘેરથી નાસીને ગયા. તેમની પાછળ તેમના પિતાશ્રી સાણંદ આવ્યા, ત્યાં તેમણે રામવિજયજીને પોતાના પુત્રને ન સંતાડવા માટે ઘણાજ સમજાવ્યા, છતાં તેમણે સેવંતીલાલના પિતાનું કહેવું ન ગણકાર્યું. પાટણુની સાસાયટી તરફથી પણ એક ભાઈ સેવંતીલાલના પિતાની સાથે - સાણંદ ગયા. તેમણે પણ રામવિજયજીને કહ્યું કે-“ સેવંતીલાલના નાસવાથી શાસન હેલણા થાય છે તા આપશ્રી સેવંતીલાલ નાસીને ન આવે તેમ કહેશે. આ પ્રમાણે સોસાયટી તરફના માણસનું કહેવુ પણ ન ગણકાર્યું, કારણ કે સાણંદથી વિહાર કરીને રામવિજયજી વઢવાણુ આવ્યા ત્યાં સુધી પણ સેવતીલાલ ઘેરથી નાસી જઇ રામવિજ્યજીને મળ્યા હતા--ત્યાર બાદ રામવિજયજી વઢવાણ ચામાસુ રહ્યા. ત્યાં પણ સેવંતીલાલ ઘેરથી નાસીને મે ત્રણવાર આવ્યા હતા. હવે અત્યારે સેવંતીલાલને પુછવામાં આવે છે ત્યારે સેવંતીલાલ દીક્ષા લેવા માટે નિષેધ કરે છે.
剛
wil
TX3
જોઇતું પરિવર્તન.
ક્ષણિક સંસાર સુખ ફરી યાદ આવે અને સ ંયમથી પતિત થાય માટે વૈરાગ્ય વાસિત કરીનેજ દીક્ષા આપવી એ શ્રેયસ્કર છે.
જે, શ્રી રામવિજયજીએ ભાઇ સેવતીલાલના વૈરાગ્યની ભરાભર પરીક્ષા કરી હોત તેા અનેકવાર પ્રવ્રજ્યા લેવા માટે
ભાગ કર્યા પછી ભાઇ સેવતીલાલની દીક્ષા માટે આવી પાંગમુખતા ન દેખાત. મને તો લાગે છે કે આવી રીતે શાસ્ત્રકારની મર્યાદાને લેપ કરીને દીક્ષા આપવા માટે ધમાલ કરવામાં કદાચ કાક્ડાલીય ન્યાયે દીક્ષા લેવાય કે અપાય તેમ છતાં એ દીક્ષા લીધા પછી વૈરાગ્ય ભાવના ભાગ્યેજ કાયમ રહે કે વધે-અથવા એમ કહી શકીએ કે-મેટે ભાગે ધરાગ્ય ભાવના ભૂંસાઇજ જાય છે.
શાસ્ત્રકાર તો ભાર દઇને કહે છે-જેએ! સિંહ સમાન થઈને દીક્ષા લેતા હોય તેને માટે અનર્થ ઉત્પત્તિના ફરી સંસાર પ્રવેશનો સંભવ સેંકડે ૯૦ ટકા રહેતા નથી. પરંતુ જે એ વૃત્તિ કેળવી શકતા નથી. તે શિયાળ થઇને એટલે -તૈયાર થાય એજ અભિલાષા. વૈરાગ્ય વાસિત થયા સિવાય દીક્ષા લેતાં સમય જતાં તેને
આ દૃષ્ટાંતમાં રહેલી એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે “ પાટણની સોસાયટી તરફથી એક માણસ જાય છે અને તેજ ભાઈ સેવતીલાલને નસાડવા માટે નિષેધ કરે છે.” આ ઉપરથી સૌ કોઇ સમજી શકશે કે સાસાયટીમાં રહેનારાની દશા કેવી અને કેટલી દ્રમુખી થયેલી છે! એક તરથી તેઓ જોરશોરથી કહ્યું છે કે, “ખજાના કલ્યાણ માટે નસાડવા લગાડવામાં શાસ્ત્રકારને જરાએ વાંધો નથી. અને જે તેમ કરવા માટે નિષેધ કરે છે તેઓ ધર્મદ્રોહી છે." જ્યારે બીજી તરફથી પાતાના ઘરના કે સંબધીઓના માટે તે પ્રસંગ આવે તે વખતે કવી ધમાલ અને ડાદોડ કરી મૂકે છે. આ ઉપરથી એમ માનવાને કારણ રહે છે કે સોસાયટીના શાસન રસિક
માનવતા મુમ્બા ધર્મપ્રેમી નાંહે પણ માત્ર સગવડીયા ધ
પોતે જઇને શ્રી રામવેયજીને, સેવંતીલાલને ન નસાડવા માટે પ્રેમીજ છે. ખરી જ઼ીકત તો એ છે કે સાસાયટીને માણસ કહે છે એ શું દર્શાવે છે? શ્રી રામવિજ્યજી આદિ દીક્ષા લેનારાઓને નસાડે બગાડે છે, એથી ધર્મની હેલા થાય છે માટે દીક્ષા લેનારને નસાડવા ભગાડવાની રીત શાસન ાંસકાને પસંદ નથી. તેમ છતાં શાસન સિંકાના ટોળામાં ભળ્યા એટલે તેમને તેમનું ગાવું-ગાવુંજ પડે છે.
જણાવે છે કે, શાસન સામે જેટલું હલકટ પ્રચારકાર્યો થાય તેને હવે એક વાત કહેવી જોઇએ કે સાસાયટી પોતાના ઉદ્દેશમાં સામને કરવા અને ખનના પ્રયાસાયે સડાને દૂર કરાવવો તો સાસાયટીએ આવા સડાએ! દૂર કરી-કરાવરાવી શાસન સેવાનો લાભ લેવા તૈયાર થાવ. જે અન્ય શહેરે અથવા ગામોની સાસાયટીઓને શાસન સેવાનો લાભ લેવાની ઇચ્છા ન હોય તે અંતે પાટણની સોસાયટી આવા દૃષ્ટાન્તાથી ચંતે અને તેને માટે યોગ્ય રાવે કરે કે જેથી જૈન શાસ્ત્રકારાની આજ્ઞાઓને પોતે ગુરૂ તરીકે માન્યા હેય તેના પણ જ્યારે દોષો, જાણઅદા કરી કહેવાય, કારણુ જૈન શાસ્ત્રકારો જણાવે છે કે ’જેને વામાં આવે તો તે દ્વેષને સુધારવા ગુરૂને વિન્નિ કરે અને કહેવા છતાં પણ દોષોને ન સુધારે તો એને વિધ કરે અને ભોળી જનતાને ચેતવે.’ આથી ઍજ જણાવવાનું કે પાટણની કર્યું છે. ત્યારે પહેલા પગથીયાના પાલનનુ ફૂલ જોવામાં નથી સાસાયટીએ જૈન શાસ્ત્રકારની આનાના પહેલા પગથીયાનું પાલન આવતુ તો હવે બીજા પગથીઆનું પાલન કરવા પહેલીજ તકે (અપૂણ ) કાન્તિલાલ ભોગીલાલ શાહ માજી સુવિજયજી.
2
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
-
તા.૨૫-૨-૩૩
કલાર્ક ચળવળીઆઓની 2િ
છે: વિજ્ય નેમીસરિએ સમાજમાં દર
આપીને બહુચરાજી
વિજ્યનેમીસૂરિનું ધોર અપમાન ! વાડ મહારાજાને પાટણ શહેરના જૈનેની આ સભા પિતાના ભકતો મારફતે જગતગુરૂ અને શાસન સમ્રાટનું
• આગ્રહ પૂર્વક વિનંતિ કરે છે.
જ બીરૂદ લલકાવનાર વિજ્યનેમીસરિનું શાસન પ્રેમીઓએ કેવી
. (૨) પરહદના કેટલાક ચળવળીઆઓની ઉશ્કેરણીથી જૈન રીતે ધેર અપમાન કર્યું તે આ પ્રમાણે છે: વિજય નેમીસરિએ
સમાજમાં દીક્ષાના બહાને ભયભરી પરિસ્થિતિ ઉભી કરનાર કેટચીડી આપીને બહુચરાજી પાસે સંખલપુર ગામમાં સંપ્રતિ
લાક સાધુઓના હથીઆર બની અગ્ય દિક્ષાને ઉત્તેજન આપવા મહારાજાએ ભરાવેલ શ્રી મહાવીરસવામિનું બિંબ લેવા માટે
આ વડોદરા રાજ્ય જૈન પ્રજા ' કમીટીના ખેટા નામ નીચે પિતાના ભકતને મોકલ્યા. નેમીસરિના ભકતાએ સંખલપુર ગામના
પિતાની મેળે ઉભી થયેલ ટોળીને પાટણના જૈનની આ જાહેર શેઠીઆઓને ઘણી વિનંતિ કરી અને કહ્યું કે તમારા દહેરા
સભા ખુલ્લી રીતે અસ્વિકાર કરે છે. અને વડોદરા રાજ્યની
જૈન પ્રજાએ નહિ નીમેલી એવી આ ટોળાને વડોદરા રાજ્ય સંરમાં સમારકામ માટે રૂ. ૨૦૦૦ આપીએ પણ તે ગામના લોકોએ ના પાડી, એટલે તેમરિના ભકત અમદાવાદમાં સંસા
જૈન પ્રજા કમીટી તરીકે અસ્વીકાર કરવાની અમો દયાળુ
રાજ્યપીતા શ્રીમંત સરકાર ગાયકવાડ મહારાજાને નમ્રતા યટીના કેટલાક આગેવાનોને મળ્યા અને કહ્યું કે કદંબગીરીના તીર્થ ઉપર જે સંપ્રતિ રાજાની બનાવેલી પ્રતિમાની પ્રતિષ્ઠા
પૂર્વક અરજ કરીએ છીએ, મુલનાયક તરીકે થાય, તે સોનામાં સુગંધ મળે તેવું થાય. આથી
(૩) ઉપરના ઠરાવો એગ્ય જગ્યાએ ઘટતી રીતે મોકલી
આપવાની આ સભા પ્રમુખશ્રીને સત્તા આપે છે. સાયટીના કેટલાક આગેવાને સંખલપુર વિજયનેમીસુરિના ભકતે મારફતે બીજીવાર નેમીસ્ટ્રારની ચીઠી સાથે ગયા-અને એવા
[ ૧૪ માં પૃષ્ઠ થી ચાલુ છે સમાચાર બહાર આવે છે કે અમદાવાદના સોસાયટીના આગે- જદારી નિબંધ પ્રમાણે ફરિયાદ ચાલવા બાધ નથી. વાનોએ તે સંપ્રતિની મૂર્તિના રૂા. ૧૫૦૦૦) ની માગણી માટે, ૧૧. આ નિબંધ વિરૂદ્ધ ગુન્હો બનતે હોય તે ઉપરાંત સંખલપુર ગામના જૈનને ખાનગીમાં સલાહ આપી.
ફોજદારી નિંબધ વિરૂધને પણ ગુન્હો બનતે હોય શંખલપુર ગામને મોટો ભાગ સેસાયટીવાળો છે અને
તે તે નિબંધ પ્રમાણે તે ગુન્હ બાબત ફરિયાદ ત્યાં સાંભળવા પ્રમાણે સોસાયટીની સ્થાપના પણ છે. એટલે
ચાલવાને આ નિબંધના કાઈ કરાવથી બાધ આવે. સોસાયટી સરકારના ખાલી ખીસ્સા તર કરવા માટે હવે મૂર્તિ
છે એમ સમજવું નહીં.' એની કીમત વધારી તેને ઉપયોગ જેમ ફાવે તેમ દીક્ષા ઝગ- તારીખ ૬ માહે ફેબ્રુઆરી સન ૧૯૩૩. ડામાં કરવું હશે ? રૂ. ૧૫૦૦૦) ની માગણી ત્યારે એ ખેલ- પુ. વા. મહેતા , " .વિ. કુ. ધુરંધર, પુરમાં જેને તરફથી માંગવામાં આવી ત્યારે તેની સૂરિના ભકતે કરે." . " ના
' ન્યાયમંત્રી. વીલે મઢે અમદાવાદ પાછા આવ્યા, અને તે શેઢીઆઓ પિતાની ' ? - નમૂને નિશાની ૧. રડતી સુત નેમસૂરિને બતાવવા માટે કદંબગીરી ઉપડી ગયા.
(જુઓ કલમ ૪.) . આ બનાવથી એકતે નેમી છિનું ધર અપમાન થયું,
૧ હું જાતે રહેવાસી મો અને મૂર્તિના રૂ. ૧૫૦૦૦) ની માગણીથી જણાઈ આવ્યું કે સેસાયટી સરકાર મૂર્તિ એ વેચીને પણ નાણું ભેગુ કરવા ? હું આ લેખથી જાહેર કરૂં છું કે માગે છે.. .
[] આં સંસાર તરફ વિતરાગ આવવાથી હું મારી - અમદાવાદી જૈન,
: ૨ જીખુશીથી સંન્યાસ દીક્ષા લઉં છું. .. તા૨૩-૨-૩૩.
[ખ] મારી ઉંમર પૂરાં ' 'વર્ષની છે..
(ગ) મારા માતા પિતા હયાત છે પાટણના જૈનની જાહેર સભા. ' મહાવદી તેરસને બુધવાર તા ૨૨-૨-૩૩ ની રાત્રે સાડા સાત, વાગે પંચાસરીઝના ચેકમાં વાયુ સાહેબ દોલત ચંદજી અમીચંદજીના પ્રમુખપણા ની છે મળી હતી તે વખતે નીચેના (ડું) વિધુર ..
કરો સર્વાનુમતે પસાર થયા હતા. ' ' (૧) વડેદરા રાજય આજ્ઞાપત્રિકા તા. ૯-૨-૧૯૩૩ ના
[ચ હું પરણેલે... ' જ અંકમાં પ્રસિદ્ધ થયેલ દિક્ષા નિયામક નિબંધના મુસદાને પાટણના જૈનની આ જાહેર સભા વધાવી લે છે. જૈન
* [૭] મારી સ્ત્રી તથા છોકરાંના ભરણપોષણ માટે મેં શાથી વિરૂદ્ધ વતીને કેટલાક સાધુઓએ અને તેમના ભકતોએ
યોગ્ય વ્યવસ્થા કરી છે, તે અર્થે મારી સ્ત્રીએ ઉભી કરેલી હાલની ભયંકર પરિસ્થિતિમાં સુલેહ શાંન્તી સ્થાપ
' આ લેખ ઉપર સાખી સહી કરી છે. નારો અને સગીરનું હીત સાચવનાર આ એકજ નિબંધ હોઈ તારીખ
સા. હવે વધુ ઢીલ નહિ કરતા તાદે આ નિબંધ મંજુર કરવા સામે, દયાળ રાજ્ય-પિતા શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયક- ૪ દીક્ષા લેનાર સ્ત્રી હાય તે આ રકમ છેકી નાંખવી. '' Printed' by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid Bunder Road Bombay, 3. and Published hy Shivlal Jhaverchand Sanghvi for
Jain Yuvak Sangh. at 26-30, Dhanji Street Bombay, 3.
(ધ) હું કુંવારી છું.
કુંવારી :
-
પરણેલી :
Page #69
--------------------------------------------------------------------------
________________
ન
ધર્મના નામે ધમપછાડા.
Reg. No. B, 2917 lele. Add. 'Yuvaksangh
પ્ર બ
જે ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
6
છુટક નકલ ૧ અને વાર્ષિક રૂ. ૨-૮-૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. , તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
વર્ષ ૨ જું, અંક ૧૦ મિ. શનીવાર તા. ૪-૩-૧૯૩૩.
(
આટલું તો જરૂર કરો.
ત્યાગના બહાના નીચે બાળકોને ઉઠાવી જવાના એંકાવનારા કીસ્સાઓથી સમાજ ખળભળી ઉઠ હતો, અને સાધુશાહી તેને ઠેકરે મારી અટ્ટહાસ્ય કરી રહી હતી. તે વખતે સુધારાના પ્રખર હિમાયતી નામદાર ગાયકવાડ સરકારે પ્રજાના રક્ષણાર્થે સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ બહાર પાડે છે. કે તમારા બાલ-બચ્ચાં તમને વહાલાં હોય, ધાડપાડુઓના પંજામાંથી તેમનું રક્ષણ કરવા માગતા હો તો, નિબંધને ટેકો આપવા
આટલું તો જરૂર કરો— : ૧ અગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓ, તેમ તેમના તરફથી ફરતા - એજન્ટના કાવાદાવાથી ચેતતા રહો.
૨ જાહેર સભાઓ ભરી સહાનુભૂતિના ઠરાવો કરો. - ૩ સંસ્થાઓ તેમજ વ્યકિતઓ, તાર કે કાગળ દ્વારા સહાનુભૂતિના
સંદેશા મોકલો. તે દિવસે ગણ્યાગાંઠયા બાકી છે; અયોગ્ય દીક્ષાના હિમાયતીઓ ગામડે ગામડે ઘુમી અનેક જાળ બીછાવી રહ્યા છે. એટલે વખત ગુમાવ્યા સિવાય તમારા અંતર અવાજને માન આપી વાલી તરીકેની ફરજ અદા કરો.
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન,
તા. ૪-૩-૧૩
; !
પ્રબુદ્ધ જૈ ન.
-.
www
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
સ્વાર્થ અંગેની હોવાથીજ ગામડે ગામડે ભટકી તેમને વડેદરા सच्चस्स आणाए से उवहिए मेहावी मार इतर ॥ વાનું સૂઝયું છે. ગમે તે ભાગે નિબંધ રદ કરાવવાના આ
હે મનુષ્યો ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા તેમના પિતરા છે. જે આ પેતરા ન રચાય તે મોરીયા ઉંચપર ખડે થનાર બુદ્ધિવાન્ મૃત્યુને તરી જાય છે.
કનારા, કાપ કહાડનારા, પગચંપી કરનાર, વગેરે કામ માટે
( આચારાંગ સુત્ર) પિતાની ઇચ્છાએ તૃપ્ત કરનારાઓની જમાત મહાટી શી રીતે instar visitors :
:: ૪ ૦ % કરી શકાય? એટલેજ આ નિબંધ સામે ધમપછાડ અને કુચ.
કદમો શરૂ થઈ છે, એમને સાચા સાધુઓની જરૂર નથી પણ ટોળાની જરૂર છે, એટલે ભોળી જનેતાને ધર્મના નામે ભમીવવાની ચાલ આદરી છે.
ધર્મના નામે છેષણ કરતા આ મહાત્મા (!) એને પાલીશનીવાર તા ૪-૩-૩૩.
તાણા વખતે ધર્મ ઉપર ધાડ નહોતી દેખાઈ. તે વખતે તે
તેઓ અને તેમના ભકતે માનજ સેવી રહ્યા હતા જ્યારે આ ઘર્મના નામે ધમપછાડા. અવસરે શેરબંકાર કરવા મંડી પડયા છે. અરે ! વડેદરા ઉપર
ચડી જવા સુધીની ઘેલછામાં ઉતર્યા છે. આ ઉપરથી જ આ
ભાઈ સાહેબના માનસનું માપ માપી શકાય છે કે, તેઓ ધર્મ અયોગ્ય દીલાના હિમાયતીઓની બેરિયાદ વર્તણુંકને
માટે ધાંધલ કરી રહ્યા છે કે, સ્વાર્થ માટે! તે હવે સમાજને લીધે જૈન સમાજમાં કુસંપ, કલેશ અને કંકાસે ઘર કહ્યું હતું સમજાવવું પડે તેમ નથી. ભાઈ-ભાઈની વચમાં, પિતા-પુત્રની વચમાં, પતિ-પત્નિની વચમાં બોગસ કમીટી-વડોદરા રાજ્યમાં લગભગ પીસ્તાલીસ કડવાશના બીજ રોપાઈ રહ્યા હતા. મારામારી, કોર્ટ-દરબાર હજાર જેની વસ્તી છે. તેને મેટો ભાગ આ નિબંધની તરવિગેરે પાછળ સમાજનું બળ ખર્ચાઈ રહ્યું હતું. સમાજ છીન્ન કેણમાં હોવાથી બહારના ધાંધલીઆઓએ હૈડા વખત પહેલાં ભીન્ન સ્થિતિમાં મૂકાઈ ગયો હતો. કહો કે સમાજનું નાવ સુકાની શિ વિરતિ નામનું એક નાટક મહેસાણામાં ભજવેલું તેવુંજ 'વિહેણું ભર દરિયે ઝોલાં ખાઈ વિનાશના આરા તરફ ઘસડા એક નાટક ‘વડોદરા રાજ્ય જૈન પ્રજા કમીટીની સ્થાપનાનું રહ્યું હતું. તેનું મુખ્ય કારણ મધ અગ્ય દીક્ષા. તેમાંથી ઉગારવા તા. ૧૬-૨-૭૩ ના રોજ મહેસાણામાં કોઈને ઘરની અંદર સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ બહાર પાડી નામદાર ગાયકવાડ “હું” “બ” ને મંગળદાસે ભેગા થઈ ભજવ્યું છે. અને જગત સરકારે જૈન સમાજમાં સળગતા દાવાનળને બુઝવી દેવાનું પ્રસં- આગળ એવો દેખાવ કરવામાં આવ્યું છે કે વડોદરા રાજયની સનીય પગલું ભર્યું. એમ કહીયે તો લગારે ખોટું નથી. જૈન પ્રજાના પ્રતિનિધિઓની હાજરીમાંજ આ કમીટીની સ્થાપના
જે આવ્યો તેને મુંડી નાંખવામાં પાવરધી બનેલી થ! છે. ત્યારે અમારે ડાક પ્રશ્નો પુછવા પડે છે. રામ-સાગરની મંડળીથી અને તેમની જ મોરલી પર નાચતા ૧. વડોદરા, રાજયની જૈન વે મૂર્તિપૂજક પ્રજાના નામની સાધુ વર્ગથી અને ધર્માધ શ્રાવક વર્ગથી કહેવાતા શાસન પ્રેમી- જે કમિટી નીમવામાં આવી છે એ કમીટી વડોદરા રાજયની ઓથી આ સહું કેમ જાય ! એ નામચીન સાધુ સમુદાય આજે સમગ્ર જૈન પ્રજાએ નીમી છે? કે વડોદરા રાજયમાં જે બસો ધમપછાડા કરતો પૂરપાટ. જણે માર મારવા જ ન હોય તેમ પાંચસો રૂઢીચુસ્ત છે તેણે નીમી છે? વડોદરા તરફ ધસી રહ્યો છે અને ગામડાં અને શહેરોમાંના ૨ મહેસાણાના કુલચંદ, સરૂપચંદ, ઉત્તમચંદ કે બબલચંદ ભોળા લોકોને સમજાવી રહ્યા છે કે “ આ નિબંધ, “આત્મા- માંથી કોઈ ખુલાસે કરશે કે આપે આમંત્રણ કોને મોકલેલા? એની આધ્યાત્મિક ઉન્નતિના માર્ગને ધના અને ધર્મને કયારે મેકલેલા? વડેદરા રાજ્યની જૈન પ્રજાના કેટલા પ્રતિનિધિ સ્વતંત્રતા ઉપર ત્રાપ મારનારે છે માટે તેની સામે ઝુંબેશ એ હાજરી આપેલી ? કયા સ્થળે સભા ભરેલી? કયા માતા ઉડાવે, નહિ તે સાધુ વર્ગ નાશ પામી જશે.” આવા ખોટા પુરૂષ પ્રમુખ સ્થાને બીરાજેલા ? જે કમીટી નીમાઈ છે તેમાં ગપાટા હાંકનાર એ ગુપ્પીદાસએ કાંતે નિબંધ વાંચ્યું નથી કારણ કણ સભ્ય છે? એ નીમવાની દરખાસ્ત ટેકા કોણે અને જે વાંચ્યું છે તે સ્વાર્થ ખાતર ભોળી જનતાને ધર્મ મુકેલા ? આનો હેવાલ કોઈ પેપરમાં બહાર નથી આવ્યો તો રક્ષણને નામે ખેટે રસ્તે દેરે છે.
તેને કેમ છુપાવી રાખવામાં આવ્યું છે ? શાથી બહાર નથી તેમની વડેદરા તરફથી કુચ ધર્મ માટેની નથી, પણ મકતા? કંઈ ભેદ છે? કે બધું તુત છે તેથી બહાર નથી મૂકતા ?
જૈનો ની જા હેર સભા
રવિવાર તાપ-૩-૩૩ ફાગણ સુદ ૯ રાત્રીના ૮ કલાકે પાયધુની આદીશ્વરજીની ધર્મશાળાના વ્યાખ્યાન હોલમાં “વડોદરા રાજ્ય સન્યાસ દીક્ષા નિબંધને અનુમોદન આપવા જૈનેની જાહેર સભા મળશે. જાણીતા વકતા એગ્ય વિવેચન કરશે સંમતી ધરાવતા દરેક ભાઈ બહેનોને પધારવા વિનંતી છે.
મુંબઈ જૈન યુવક સંઘ,
Page #71
--------------------------------------------------------------------------
________________
તાઃ ૪-૩-૨૩
પ્રબુદ્ધ જૈન,
મુંબઈ • ૨૫-૨૧૯૩૭.
શ્રીમંત સરકાર ગાયકવાડ વિ મે, રા. રા. વડોદરા રાજ્યના ન્યાયમંત્રી સાહેબની હજુરમાં,
મુ. વડોદરા.
સેવામાં અરજ કે–
તે ફક્ત વડોદરા રાજયની સમસ્ત જૈન પ્રાએ નીમેલી કમાટીને આપ નામદાર તરફથી તાલ ( માહે ફેબ્રુઆરી સન છે એ તો આપ નામદાર પણ સ્વિકારશે. ૧૯૭૩ ની આજ્ઞા પત્રિકામાં સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધના મુસદ્દા ઉપર સૂચનાઓ મુસા પ્રગટ કરવામાં આવેલ હોવાથી તેને વિરોધ કરવા આ માગવામાં આવનાં આપ નામદાર તરફ સદરહુ મુસદ્દાને શોધ વખતે શ્રી વડોદરા રાજય જૈન પ્રજા કમાટીના નામને આશ્રય કરનાર તારો, ઠરાવો વિગેરે એકજ જાતના કાપી--કાપી લેવામાં આવે છે તે કેટલો પિક છે તે આપ નામદારની આવેલા હોવાથી આપ નામદારની સાં મતના પ્રમુખ છે. રાવનીગાહમાં રહે તે ખાતર આ પત્ર લખવા અનિવાર્ય ફરજ અદા બહાદુર ગોવિંદભા' સાહેબે માલીક જુબાનીમાં શ્રીયુત ભારી કરવી પડી છે.
ચીમ-વાલ શિવલાલ કડીયાને પ્રશ્ન પૃદ્ધ હતા, એ આપ મુંબઈ સમાચાર સોમવાર તા ૨૬ મી ફેબ્રુઆરી સને નામદારના મરણ બહાર તે ના જ હાય. હું ન ભુતા છે ૧૯૩૩ ના પૃષ્ઠ ૩ ઉપર “ . મુ. જન પ્રજાને શ્રી વિજયે તે આપ નામદારની સંમતિએ કરાવ્યું કે વડોદરા રાય બહાસિદ્ધિમાંશ્વરજી મહારાજને સંદેશ “ધર્મ સ્વાતંત્રય દીનરને વધારે વિરોધ છે તેનું કારણ પણ એજ હોવું જો એ “સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ સામે વિરોધ” એ શિર્ષક કે એ જ જાતના કરવા અને તારો એ જ સંસ્થા કે વ્યકિત હેઠળ જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે વાસ્તવીક દ્વારા થવાનું આપ નામદારની સમિતિને ખાત્રી થતાં સદરહુ રીતે વડોદરા રાજ્ય જૈન પ્રજા કમીટીને નથી, પરંતુ શિષ્ય સંસ્થા કે વ્યક્તિ વડેદરા રાજય બહારની હોવાનું આપ નામલેભમાં અંધ બનેલા કેટલાક અમારા આચાર્યો તથા સાધુઓના દાની સામત પાસે પુરવાર થએલું હોવાથી આપ નામદારની અંધશ્રધળુ ભક્તોના નામે વડોદરા રાજ્ય બહારની સાધુઓના સં મત નિર્ણય ઉપર આવી કે ( છાપેલા નિવેદનનું પુસ્તક શિષ્ય લેભમાં મદદ કરનારી સંસ્થાને છે. કારણ આપ નામ- પાન-ર૧) “કાયદા સામે જેમના નરકથી વધારે વિરોધ થયો છે દારની સમિતિએ તયાર કરેલા નિવેદનમાં છાપેલા પુસ્તક પાન તે વડોદરા રાજય બહારનાના છે” આ કwતની ખાત્રી આપ ૫૧ પરિચ્છેદ ૬૭ ની લાઈન ૨૭ માં જણાવેલું છે કે “વ- ન:મદારની સમિતિને થઇ તેવી રીતેજ હું ન ભુલતા હોઉ તા દરા રાજયના જૈન લોકોને માટે ભાગ કાયદો કરવાની તરફેણમાં મહેસાણા મુકામે નીમાએલી કમીટી એ નામનીજ કમીટી છે. છે. કાયદા સામે જેમના તરફથી વધારે વિરોધ થયો છે તે અને એનો આત્મા ને વંદરા રાય બતારનેજ છે, વંદાદરા વડેદરા રાજય બહારનો છે? આ જાનની માન્યતા છેટી છે. રાજ્યમાં પણ એથલેબી સાધુઓના અંધશ્રદ્ધાળુ ભકર્તા ન અને જે વિરોધ છે તે વડેદરા રાજયની પ્રજાને જ છે એમ હોય એમ કહી શકાય નહિ, એટલે દાદરા રાજયના શહેરી જણાવવા ખાતરજ વડોદરા રાજય જૈન પ્રજા કમીટીના નામે કે ગામમાંથી તેવા ભકર્તાને સાથે લઈ વડોદરા રાજય બહારની વ્યવસ્થિત રીતે વિરોધ ઉડાવવાને કાર્યક્રમ ગોઠવાય છે. અમુક શિષ્યબા સાધુઓના શિષ્ય લેભમાં મદદ કરી ધર્મ
મુંબઈ સમાચાર સોમવાર તા. ૨૭, ભી દેબુઆરી સન માનનારી થવાં સ્થન રીન સ્થપાલી સંસ્થા જ માનેલી૧૯૭૩ ના પેજ ૧૪ ઉપર “મતભેદ બાજુએ મૂકી કાર્ય કરો, કાર્યવાહી દેવાનું માનવાને કારણે છે. અને તે કાર્યવાહી વડોદરા રાજ્ય જન પ્રજ કમીટીની સુચના” એ શીર્ષક હેઠળ પ્રમાણે મુસદ્દાને વેધ કરનારા કરાવ: વંદર રાજયના શર શેઠ પુલચંદ ડાધા અને અંબાલાલ લલ્લુભા! પરવા શાક કે ગામમાંથી, તુ ન શહેર કે ગામોને ચાવધ સંધ કે સંધના બીજામાં જણાવે છે કે “ શ્રી વડોદરા રાજય જન પ્રાન નામે આવશે એમાં શક નવું. કમીટીની નીમણુક મહેસાણા જઈન ઉપાશ્રયમાં તા ૧૬ - ૨ -૩૩ સંન્યાસ દીક્ષા નિયામક (ધને પાલી ન કાયદાનું ના રોજ વડોદરા રાજયના જાણીતા શહેરો અને ગામેના ખાસ સ્વરૂપ આપવામાં આવે એ વિનંતી સાથે જણાવવાનું કે અમારા બોલાવેલા આગેવાન જઈન ગ્રહસ્થની મીટીંગમાં થઇ હતો. એ ાિય લોભી સાધુઓ શિષ્ય લાભ માટે નવું પરંતુ કલ્યાણ
આથી એ નિશ્ચિત થાય છે કે વડાદરા રાજયની જૈન ખાતર૪ દીક્ષા આપવામાં આવે છે એમ કહી જનતાને બમમાં પ્રજાની નહેર આમંત્રણ દ્વારા પશ્વિક કે સંમેલન બોલાવીને નાંખી જે દંભ સેવે છે તે કાલે પાકી છે તે માજી મુની વડોદરા રાજય જન પ્રજા કમાટી નીમવામાં આવી નથી પરંતુ કુસુમવયે હાલના ધાનલાલ ભાગીલાલ રા:ન: સાથે
હું, બા ને મંગળદાસ એ રીતે શિષ્ય લોભી સાધુઓના રજુ કરેલા લેખે ઉપરથી જોઈ શકાશે. અંધશ્રદ્ધાળુ રૂઢીચુસ્તજ ભેગા થઈને નીમેલી અમુક - સદરહુ કુસુમવિજય આપ નામદારની સમાંત. યાર ચુસ્ત જૈનોનીજ આ કમીટી છે. અને તે કમીટી સમસ્ત કરેલા નિવેદનને છાપેલા પુસ્તક પા. પ૮ પરદ છે /ગુ - વડોદરા રાજ્ય જૈન પ્રજાની નથી અને તે કમીટીમાં વડે .દર વેલ કુસુમવાય છે કે જેમાં વડોદરા રાજ્ય-પ્રાંત મહેસાણાના રાજ્યની સમસ્ત જૈન પ્રજાને અવાજ છે તેમ પડ્યું નથી. શહેર પાટણના રહીશ છે, તેની સમીર ઉમરને લાભ લક! કારણ કે વડોદરા રાજય જૈન પ્રજાના નામે બોલવાનો અધિકાર મુંબોને બદલે અમદાવાદ મોકલી મૃન રામ એ પિતાના
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૪
AAAAAAA
પ્રબુદ્ધ જૈન
જૈન સમાજ
વાદરા રાજ્ય તરફથી બહાર પાડવામાં આવેલા સન્યાસ દીક્ષા નિયામક નિબંધથી જૈન સમાજમાં ભારે ખળભળાટ મચી રહ્યા છે. ધાર્મિક વિષયમાં ગમે તેવા સારા કે અત્યંત જરૂરી સુધારાઓને પણ ધર્મને નામે વિધ કરવા એ તે હવે રૂઢીચુસ્ત વર્ગોને માટે એક પ્રકારની ફેશન થઇ ગઇ હોય એમ લાગે છે. જેમ હિન્દુ સમાજમાં તેમ જૈન સમાજમાં પણ એવા એક વર્ગ છે કે જે ગમે તેવા સંજોગામાં પુરાણી ધાર્મિક રૂઢીઓને ચુસ્તપણે વળગી રહેવામાંજ ધમનું સાચું પાલન અને રક્ષણુ માને છે. આવ આજના યુગપ્રવાહને કે આજે જગતના સમાોમાં થઇ રહેલા પરિવર્તનને સ્વીકારવા તે શું પણ પિછાણુવા પણ તૈયાર નથી. મુંબઇમાં વસતા જૈને માં આવા એક વર્ગ તરફથી વાદરા રાજ્યના એ સન્યાસ દીક્ષા નિયામક કાયદા સામે વિરધ ઉડાવવા રવિવારે હીરાબાગમાં યંગ મેન્સ જૈન સોસાઇટીના આશ્રય નીચે એક સભા ખાલાવવામાં આવી હતી. જૈન સમાજના યુવાન વર્ગની આવી સભા પ્રત્યે સહાનુતિ હોય એવુ અમે માની શકતા નથી અને સભાના હેવાલ ઉપરથી જણાય છે કે વસ્તુતઃ સભા જૈન સમાજના શ્રીમત અને વાવૃદ્ધ વર્ગ તરફથી લાવવામાં આવી હતી. સભામાં માટે ભાગે જાની અને જાણીતી દલીલેાજ કરવામાં આવી છે કે એ નવો કાયદો જૈન ધર્મના સિધ્ધાંતોની વિરૂદ્ધના છે; એવા કાયદો ઘડવામાં વડાદરા રાજ્ય જૈનેાની ધાર્મિક લાગણી દુ:ખવે છે તેમજ ધાર્મિક વિષયમાં ડખલગીરી કરે છે. સભામાં હરાવા પણ નિયમ પ્રમાણે એ કાયદા સામે વિરેધ દર્શાવી, તે પડતો મૂકવાની ભલામણ કરનારા હતા; અને જૈન સમાજના, બામત વર્ગના આ કાર્યમાં મુખ્ય હાથ હોઈ એક શિષ્ય તરીકે આચાર્ય સિદ્ધપુરીજી પાસે દીક્ષા અપાવરાવી હતી. અને ૧૯૩૨ ના નવેમ્બરમાંજ વઢવાણ મુકામેથી તેઓ રામવિજય પાસેથી સાધુ વેશ ત્યાગી ચાલી નીકહ્યા હતા તેથી એને કબજો લેવા અમદાવાદના સ્ટેશન ઉપર પોલીશની ડખલગીરી સાથે અમદાવાદના સીટી મેગ્નેટની કાર્ટમાં કામ ચાલ્યું હતું. તે આપ નામદારની સ્મરણ બહાર તા હિજ હોય. આ સાથે નીચે મુજબ્ લેખા સામેલ છે. ૧. મુનિ સુવિજય તે હાલના શાહના લેખા.
કાંનિલાંલ ભોગીલાલ
કા પ્રમુદ્ધ જૈન તા વ પ્રભુ જૈન તા પ્રબુદ્ધ જૈન તા
૩૧-૧૨-૩૨ પેજ ૧૯, ૨૧-૧-૩૩ પેજ-૧૦૨, ૨૫-૨-૩૩ પેજ-૧૪૩.
૨. મુંબઇ સમાચાર તા ” મી ફેબ્રુઆરી સને ૧૯૩૩ ને સામવાર.
હું છું આપ નામદારનો સેવક,
આપ નામદારની સંમતિ સમક્ષ જાતી આપનાર મુંબઈ પોસ્ટ ન. ૪ કેશવલાલ માંગી શાહ. ગેપીડા વાળા મંત્રી શ્રી પાટષ્ણુ જૈન યુવક સંઘ. ખીલ્ડીંગ ન. ૧૧ રાજ્ય વžાદરા-પ્રાંત મહેસાણા.
રૂમ ન. ૯૨.
અને
BURUTUBISHWASHER AN તા૦ ૪૩ ૩૩
દીક્ષા
સારૂં ક્રૂડ ઉભું કરવામાં આવે એ પણ તન દેખીતુ છે.
પરંતુ એ સભા ખેલાવનારાઓએ કે સભામાં ભાષણ કરનારાઓએ એવા વિચાર સુદ્ધાં કરવાની જરાયે તકલીફ લીધી છે કે વડેદરા રાજ્યને એવા કાયદો ઘડવાની ફરજ શા માટે પડે છે? વળી જે આવા જૈન સમાજને નામે એ કાયદાના વિરોધ કરે છે તે સમાજના યુવક વર્ગ તેમજ સુધારક વની તદ્દન અવગણનાજ કરે છે, પરંતુ આજના સમયમાં અને ઝડપથી પરિવર્તન પામતી દુનિયામાં કાઇ પણ સમાજને માટે યુવાન વર્ગની અવગણુના કરવી લાંબે વખત પરવડે તેમ નથી એ તેઓએ ભુલવું નથી શ્વેતુ. આજે કદાચ સંખ્યાબળ કે નાણાંબળને કારણે રૂઢીચુસ્ત વર્ગ સુધારકાને અવાજ ઢાંકી દેવામાં સફળ થતા હોય તે પણ હવે તેમનુ એ બળ લાંખે સમય ટકી શકે તેમ નથી, કારણ કે યુવાન વર્ગ ધીમે-ધીમે પણ મકકમપણે આગળ વધતો જાય છે અને અલ્પ સમયમાં તેમનું નાણાંબળ નહિ તે સંખ્યાબળ તે જરૂર વધવાનું છે, અને રૂઢીચુસ્ત વર્ગના ગમે તેવા અને ગમે તેટલા પ્રયત્નો એ બળને રોકી શકવાના નથી એ વાતનુ જેટલું તેમને સત્વર ભાન થાય તેટલુ સમાજને માટે હિતકર છે.
વાદરા રાજ્યના ખરડાના વિરોધ કરતાં એક વકતાએ
એવી દલીલ કરી છે કે આ કાયદા સંબંધી તપાસ કરવા માટે ના॰ ગાયકવાડ સરકારે નીમેલી કમીટી જૈન ધર્મના સિદ્ધાંતાનુ જ્ઞાન ધરાવનારા જૈન મુનિમહારાજો અને આચાયૅની જુબાની લેવામાં નિષ્ફળ નિવડી હતી. પરંતુ જે એ ખરડાની ઉત્પત્તિના ઇતિહાસ જાણે છે તે વડેદરા રાજ્યને એ અનિષ્ટને મૂળમાંથીજ દાબી દેવાની જરૂર શા માટે પડી તે તે સારી રીતે સમજે છે. બાળ દીક્ષાના પ્રશ્નની ચર્ચા અંગે જૈન સમાજમાં અને ખાસ કરીને જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજમાં જે ઝઘડા થયા છે તે જાણીતા છે અને તે બતાવી આપે છે કે જૈન સમાજને એક જાગૃત વર્ગ એવા કૃત્યોથી સખ્ત વિરૂધ્ધ છે. દીક્ષાની હિમાયત કરનારાને અમે પૂછીએ છીએ કે શુ જૈન ધર્મમાં નાની વયનાં બાળકાને, તેમના માબાપ ઃ વાલીવારસની સંમતિ વિના છુપી રીતે દીક્ષા આપવાનું ફરમાવ્યું છે? જૈન ધર્મના સિધ્ધાંતેનું જ્ઞાન ધરાવનારા મનેમહારાજે અને આચાયાંને અમે પૂછીએ છીએ કે શું જૈન ધર્મના સિદ્ધાંતા જે નાના બાળકાને ધર્મનું પુરૂં જ્ઞાન પણ ન હોય અને જેમની બુદ્ધિશાક્ત પોતાનું હિતાહિત વિચારવા જેટલી હદે ખીલી ન હોય તેમને, તેમના માળા કે વાલીવારસની સંમતિ વિના દીક્ષા આપવાની સંમતિ આપે છે કે? સંસાર માત્રને ત્યાગ કરવાના દાવા કરનારા મુનિરાજો માટે ચેલાએની સંખ્યા વધારવાના મેહ રાખવા એ શું ધર્માનુસાર છે? ઉપરાંત અમે દીક્ષાના હિમાયતીઓનું જૈન સમાજનુ કેટલાક દીક્ષિતે એ સંન્યસ્તનો ત્યાગ કરી ફરી સંસાર ગ્રહણ કર્યાંના જે ઉપરાઉપરી બનાવા બન્યા છે તે તરફ ધ્યાન ખેચીએ છીએ, અને એવી ઘટના ઉપરથી સાચી વાસ્થાને સમજવા આશ્રય કરીએ છીએ.
Page #73
--------------------------------------------------------------------------
________________
તા૦ ૪-૩-૩૩
''
પ્રબુદ્ધ જૈન
૧૦
સંન્યાસ દીક્ષા સંબંધે–જ્ઞાન ચર્ચા.
જ-થઈ છે પણ સિધાન્તદષ્ટિએ એવાં બધાં ઉદાહરણોનું અવલંબન ન લેવાય. હેમચંદ્ર કે વજ વિગેરેનાં ઉદાહરણ
આદર્શ ઉદાહરણ છતાં વિરલ કેટીનાં ગણાય. એવી અસાધારણું [વડોદરા ખાતે, વ્યાકરણાચાર્ય શ્રીયુત પં. અંબા- સ્થિતિની બળદીક્ષા કવચિ
સ્થિતિની બાળદીક્ષા કવચિત બને. ધેરી માર્ગના વિચાર પર લાલ શાસ્ત્રીએ સંન્યાસ દીક્ષા-પ્રશ્ન પર મુનિ મહારાજશ્રી
એવી ઘટનાઓ કામ ન આવે. ન્યાયવિજ્યજીને લીધેલા ઈન્ટરવ્યુ.]
- સ - ત્યારે દીક્ષા બાબત ઉમરની ઇયત્તા કેટલી કરાવવી સ-બાલદીક્ષા શું શાસ્ત્રસિદ્ધ નથી ?
ગ્ય ધારે છે ? જ-બાલદીક્ષા વિરલ વસ્તુ છે. અને અસાધારણ સંયે- જા–બાલદીક્ષા એ વસ્તુ સ્વભાવે વિરલ હોઈ રાજમાર્ગની ગમાં તેની શાસ્ત્ર સિદ્ધતા છે.
દષ્ટિના ધોરણે બાળ વય: વિયે દીઠા રખાય એમ હું માનું છું. સ૦-અસાધારણ સંગ ક્યા?
સ–બાલ વય: ક્યાં સુધી ? . જ-પૂર્વ સંસ્કારના મહાન વેગે જેનામાં સાચી જ્ઞાન
જ-મારા મત પ્રમાણે “સેને શાન” એટલે સેબી વર્ષ દૃષ્ટિ અને વાસ્તવિક વૈરાગ્ય ભાવના જાગૃત થયાં હોય તે
થતાં બાળ વય ખતમ થાય. કોઈ મહાન બાળક હોય તે તેવાને અનુકુળ સંગે વિશિષ્ટ ગુરૂ દીક્ષા આપી શકે.
સ-બાલ વય વીત્યા પછી દીક્ષા માટે વડીલ આદિની સવ-ગુરૂમાં વિશિષ્ટતા શી?
પરવાનગી લેવાની જરૂર ખરી ? " જ-વિમળ ચારિત્ર યુગમાં રમણુના અને જેમાં નિમિ- જ નક ધોરણે માતા-પિતા આદિ વડીલેની અનુમતિ
નાત ર પ્રકાશ ળાતે ય એવી અહ થતવશાત લેવી આવશ્યક છે. ધર્મ શાસ્ત્રમાં પણ તેનું ફરમાન છે. - સ - પાંચમાં આરામાં બાલદીક્ષાએ તે બહુ થઇ છે
સ–તેઓ પરવાનગી ન આપે તો ?
જે-તે તેમને વિરત-ઉમેદવાર પ્રધવા પ્રયત્ન કરે. અમે જાણીએ છીએ ત્યાં સુધી ગુજરાત કાઠિયાવાડના
ધીરજ રાખી તેમને સમજાવે, ગ્ય ઉપાયો ગ્રહણ કરે અને કેટલાક ગામોના સોએ બાળ દીક્ષાના કાર્યને વખોડી કાઢયું
તેમના મન પર અસર કરવા ત્યાગવાધને વધુ પિષે તે નવાણું છે એટલું જ તાહે પણ એવી પ્રવૃત્તિ કરનાર કોઈ પણ મુન-
ટકા અનુમતિ મળેજ,
ટેટા એનું મહારાજના કાર્યમાં સાથ આપવાની સાફ ના પાડી છે અને
સ–પણ તેમ કરતાં કદાચિત્ એક ટકાના સ્થાને કોઈ પણ સમજદાર, વિવેકી અને બુદ્ધિશાળી સમાજ માટે એજ અનુમતિ ન મળે તે ? પછી કેમ કરવું ? પગલું વ્યાજબી અને સ્તુત્ય છે. જે આખો જન સમાજ એવી
જ - તે ‘શિવકુમાર કે “કુમપુત્રની પેઠે ઘરમાં રહી ડહાપણભરી બુદ્ધિથી વર્તે અને અગ્ય રીતે અણઘટતી વયે ચારેત્ર' પાય. પણું મહાપકારી માતાપિતાને સનાપમાં દીક્ષા આપવાના કાર્યને સંમતિ કે સાથ ન આપે તે કોઈ પણ બળતા મૂકી દીક્ષા ગ્રહણ કરવી એ તે અયુકત છે, અને રાજ્યને કાયદો ઘડવાની જરૂર જ રહે એ સા કોઈ સમજી ‘પંચમૂત્ર” એને સ્પષ્ટ શબ્દોમાં વખોડે છે. શકે એવી વાત છે; પરંતુ જ્યાં સુધી રૂઢીચુસ્ત અને પુરાણ- સ -પણું “પંચમુત્રમાં “ક્ષાનો પધવત્ ત્યાગઃ” લખ્યું છે. પ્રિય વર્ગ, ધર્મને નામે ધર્મમાં જેને કદિ સંમતિ આપવામાં ને ? અર્થાત્ ઔષધોપચાર ખાતર જ્ઞાનને છોડી જવું પડે, આવી ન હોય એવું વર્તન કરવાનો આગ્રહ રાખશે ત્યાં સુધી તેમ માતાપિતા કોઈ રીતે ન માને તે દીક્ષા ખાતર તેમને તે સમાજ સુધારા માટે કાયદાઓ ઘડવા એ રાયની આનવાર્ય તજે એમ નથી ? ફરજ થઈ પડશે.
જ-પણ સઘળા ઉપાયે બજાવ્યા પછી, અને તે પણ જૈન સમાજના રૂટ રક્ષકોએ સમજવું જોઈએ છે કે માતાપિતાની હિન્દષ્ટિ ધ્યાનમાં રાખીનેજ, અર્થાત્ તેમને કકબાળદીક્ષા એ માત્ર અગજ નહિ પણ સામાન્ય માનવતાની વાત મૂકીને તે નહિજ, શાન્ત અને મંગળ દીક્ષા જે સર્વદૃષ્ટિએ અનિચ્છનીય છે. એવા કાર્યોથી ધર્મનું ગૌરવ વધતું સર્વ હિતાવાય છે. અને જેને ગ્રહણ કરી સર્વભૂત દયાને નથી, પરંતુ ધટે છે. જયારે રૂઢીચુસ્ત વર્ગ વડોદરા રાજયના
મહાન ધર્મ સાધવાને છે. તે મહાન દીક્ષા ગ્રહણ કરતાં પિતાના એ કાયદાને વિરોધ કરવાનો શેરબંકાર મચાવી રહ્યા છે, ત્યારે
સર્વોત્કૃષ્ટ ઉપકારી માતૃપાને પરિતાપના કુંડમાં પકે તે તે સુધારક વર્ગ અને ખાસ કરીને યુવાન વર્ગે પિત
દીક્ષા કેમ યોગ્ય ગણાય ? એટલાજ માટે પપતાપ ન થાય પિતાના વિચારે વ્યકત કરવા ન જોઈએ ? વડોદરા રાજ્યને તેમજ આખા જૈન સમાજને સાચી વસ્તુ
તેમ દીક્ષા ગ્રહણુ પર “પંચત્ર' ભાર મૂકે છે.
9 સજ-ઉમેદવાર વિવાહિત હોય તે તેણે પોતાની પતિકાની સ્થિતિનું ભાન કરાવવું એ તેમની ફરજ છે, અને જે
સમ્માત લેવી 'ખરી કે ? તેઓ બાળ દીક્ષાના સંબંધમાં જૈન કેમની સાચી
જ-એમાં તે શું પૂછવું ? દમ્પતિ વિવાહ વખતે પરલાગણી જાહેર કરવામાં નિષ્ફળ જશે તે તેઓ પિતાની
પસ્પર જવાબદારીથી બદ્ધ થાય છે. એટલે દીક્ષા માટે પિતાની કરજ ભૂલ્યા છે એમ કહેવાશે. અમે આશા રાખીએ પતિને પતિએ અને પિતાના પતિને પત્નએ પૂછવું અને છીએ કે જન સમાજ કે જેને સંન્યાસ દીક્ષા: વડોદરા સલેથી કામ લેવું જોઈએ અને વ્યવસ્થા કરવાની જરૂર હોય રાજ્યના કાયદા સાથે લાગેવળગે છે તેઓ હવે ઉદાસીન- તે પાર પાડીને દીક્ષા લેવી ભાટપદ છે, એ પુરૂ વૃત્તિ ત્યાગી સાચે પ્રજામત પ્રગટ કરવાની હિમ્મત
ધ્યાનમાં
રાખવું ઘટેદાખવી જૈન ધર્મનું ગૌરવ જાળવશે. એ તેમનું કર્તવ્ય છે; એજ તેમને ધમ છે, એવી અમારી નમ્ર માન્યતા છે.
મંત્રો. નવભારતું,
- વડેદરા. ) શ્રી જૈન યુવક સંઘ.
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૫૦
@sass
કરess se પ્રબુદ્ધ જૈન.
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા.
[લેખકઃ ૫. મુખલાલ
ડિસાજ છે. પોતાનાથી ભિન્ન વિચાર ધરાવનાર માટે સમભાવે અને પ્રેમથી યોગ્ય શબ્દ વાપરવા એ એક વાત છે અને અનુનમાં આવી ખીજાને ઉતારી પાડવા હદ ઓળંગી અમુક શબ્દો વાપરવા એ બીજી વાત છે; છતાં દરેક ખેલનારને મઢે કાં તાળુ દેવાતું નથી અગર દરેક લખનારના હાથ કાંઇ બંધાતા નથી, એટલે કાઇ ઉતાવળિયા જ્યારે ભિન્ન મત ધરાવનાર માટે અમુક શબ્દ વાપરે ત્યારે ભિન્ન મત ધરાવનારની અહિંસક ફરજ શી છે તે છેવટે આપણે વિચારી જવી જોઇએ. પહેલું તો એ કે પોતાને માટે જ્યારે કાએ નાસ્તિક કે એવા ખીજો શબ્દ વાપર્યો હોય ત્યારે એટલુજ વિચારવું કે તે સામા ભાઇએ મારે માટે ફક્ત જા મત ધરાવનાર અથવા એના મનને ન માનનારએટલાજ અર્થમાં સમભાવે અને વસ્તુસ્થિતિ-સૂચક શબ્દ વાપર્યો છે. એ ભાઇની એ શબ્દ વાપરવાની પાછળ કાઈ દુત્તિ નથી એમ વિચારી તેના પ્રત્યે પણ પ્રેમન્ત્રત્ત અને ઉદારતા કેળવવી,
શ્રીજી એ કે જો એમજ લાગે કે અમુક પક્ષકારે મારે માટે આવેશમાં આવી નિદાની દૃષ્ટિથી અમુક શબ્દ વાપર્યાં છે, ત્યારે એમ વિચારવુ કે એભાની ભૂમિકામાં આવેશ અને સકુંચિતપણાનાં નવા છે. અં તત્ત્વાના એ. માલિક છે. અને જે વસ્તુના જે માલિક હોય તે માણસ તે વસ્તુને મરજી પ્રમાણે ઉપયેગ કરવા સ્ટેશનેસાએલ છે. તેનામાં જે
બાળાઓ સ્ટેશનેથી પાછી આવી.
થોડા વખત અગાઉ મહુવામાંથી બે કુમારીકાને દીક્ષા માટે નસાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યા હતેા. બન્ને હુનાએ પાચ લ હતો અને રાત્રોના, બીછાના સાથે પહોંચી ગઈ હતી. પરંતુ તેમનાં સંબધીઓને ખબર પડી તાં, રેલ્વે ઉપડે તે પહેલાં સ્ટેશનેથીજ પાછી આવેલ છે.
|
લગભગ ચાદ પંદર વર્ષની બાળાઓને નસાડવાના પ્રયત્ન નરક અગમ બનાવવા અને તેમાં સામેલ થનારને નસ્થત કરવા સધએકત્ર થયા હતા. કેટલીએક ાપાવ પછી ચોક્કસ સાબીતીના અભાવે હાલ કાંઈ પણ પગલું ભરાયું નથી. યુવાન કુમારીકામ્બેને નસાડવામાં કેટલું ભયંકર દુઃખ સમાયેલું છે તે કહેવાતા સાધુ, સાધ્વીઓ વિચાર કરતા નથી એ ખરેખર શૈાચનીય છે.
આવેશનું તત્ત્વ હોય તો ધીરજ કયાંથી આવવાની અને સંકુચિતપણુ હોય તો ઉદારતા કયાંથી પ્રગટવાની ? અને આવેશ અને સંકુચિતતાના સ્થાનમાં ધૈર્ય અને ઉદારતા તેનામાં લાવવાં હોય તો, તા તે એજ રીતે આવી શકે કે તેણે ગમે તેવા કડવા શબ્દો વચ્ચે પણ પેતાનામાં ધીરજ અને કાદવ કાંઈ જા કાદવથી ન ધોવાય
જૈન સમાજ ચેનશે ?
ગતાંકથી ચાલુ
આ રીતે જ્યારે આવેલી પુરાતન પ્રેમીએ આવેશમાં આવી વગર વિચારે, ગમે તેવા વિચારી અને ગમે તેવા લાયક માણસને પણ ઉતારી પાડવા અને તેની વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા નાસ્તિક જેવા શબ્દો વાપર્યા ત્યારે તે શબ્દોમાં પણ ક્રાન્તિ દાખલ થઈ અને તેનું અર્થચ બદલાતાં મહત્તાચક્ર અલાવા લાગ્યું, અને સ્થિતિ લગભગ એવી આવી ઉભી છે કે રાજદ્રોહની પેડે નાસ્તિક, મિથ્યાદષ્ટિ આદિ શબ્દો માન્ય થતા ચાલ્યા છે. કદાચ તેના પ્રમાણમાં માન્ય ન થયા હોય તોપણ હવે એનાથી કાઇ ભાગ્યેજ ડરે છે. ઉલટુ પાનાને રાજદ્રોહી કહેવડાવવા જેમ ઘણા આગળ આવે છે તેમ ઘણા તે નર્બંધના કુળવવા પોતાને નાસ્તિક કહેવડાવતાં જરાય ખેંચકાતા નથી અને ત્યારે સારામાં સારા વિચારકા, લાયક કાર્યકર્તાએ અને ઉદાર મનના પુછ્યોને પણ કાઇ નાસ્તક કહે છે ત્યારે આસ્તિક અને સમ્યક્ દષ્ટિ જેવા શબ્દોનો અર્થ બદલાય જાય છે અને હવે તે આસ્તિક તેમજ સભ્યષ્ટિ શબ્દના લગભગ વ્યવહારમાં લાધ્રા એજ અર્થ કરે છે કે જે સાચી ક ખેડી ગમે તેવી તૃતી ફીને વળગી રહે, તેમાં ઊંચતપણા અનુાંચનપણાનો વિચાર ન કર્યું, સાચુંક ખાટુ કાં પણ તપાસ્યા સિવાય નવા વિચાર, નવી શોધ અને નવી પદ્માત માત્રથી લડક અને તાંય કાળક્રમે અને પરાણે વરા થતા ! જાય તે આસ્તિક, તે સમ્યગ્ દષ્ટિ. આ રીતે વિચારક અને પરીક્ષક અગર તર્ક -પ્રધાન અર્થમાં નાસ્તિક આદિ શબ્દોની પ્રાનેકા ન્તમતી જાય છે અને
કાગ્રહી, ઝનુની એવા અર્થમાં આસ્તિક આદિ શબ્દોની દુર્દશા થતો દેખાય છે. આજમાનામાં જ્યારે શસ્ત્રથી લડવાનું ન હતું ત્યારે દરેકને માટે લડવાની ાંત્ત તૃપ્ત કરવાનાં આવા શાબ્દિક મા સ્થા હતા અને નાનક કે મિથ્યાષ્ટિ શબ્દોના ગોળા ફેંકાતા. પદ્મ આ અહિંસક યુધ્ધે જૅમ શસ્ત્રને નિાક્રય કર્યું તેમ પેલા નાસ્તિક આદિ શબ્દો જે વિધમય અની કે કાના તેને પણ નિાંવધ અને ઘણીવાર તેા જીવનપ્રદ અમૃત "વા બનાવ્યા. આ ક્રાન્ત યુગના પ્રભાવ છે. પણ આથી કોઇ વિચારક ક સુધારક હરખાન પોતાનું કર્તવ્ય ભૂલી જવાનું નથી. ઘણીવાર ક્ષુલ્લક વિચારકા અને ભાઃ સ્વાર્થી સુધારકો પોતાને હાસ્યક કહેવડાવીને પણ સામા પક્ષને અન્યાય કરવા તૈયાર થાય છે, તેઓએ પણ ચૈનવાનું છે. ખરી રીતે કા પક્ષકારે આવેશ કે ઝનુનમાં આવી જ બીજા પક્ષને માત્ર વગેાવવા ખાનર કાર પણ નનના શબ્દના પ્રયોગ કર્યો એ તાત્ત્વિક દ્રષ્ટિએ
uselesed કર તાઃ ૪-૩-૩૩
મહુવામાં બે બાળાને નસાડવાને નિષ્ફળ
પ્રયત્ન
ઉદારતા કેળવવી; કારણ કે પણ પાણીથીજ ધાવાય.
ત્રીજું એ કે જ્યારે કાઇ પોતાના મત અને વિચારન વિરુદ્ધ આવેશ કે શાન્તથી કાંઇ પણ કહેતા હોય ત્યારે તેના થન ઉપર સહાનુભૂતિથી વિચાર કરવો. જો સામાના આવેશી કથનમાં પણ સત્ય લાગે તો તેને પચાવવાની ઉદારતા રાખવી અને પોતાના વિચારમાં સત્ય દેખાય તે! ગમે તેટલા પ્રચંડ વિરાધ છતાં પણ અને ગમે તેટલું તેખમ આવી પડે છતાં પણ્ નમ્ર ભાવે એજ સત્યને વળગી રહેવુ.
જે આ રીતે વિચારવામાં અને વર્તવામાં આવે તા શબ્દની મારામારીનું ઝેર એન્ડ્રુ થઇ જાય. ભાષા સમિતિની અને .વચનપ્તિની જે પ્રતિષ્ઠા લગભગ લેષ પામતી જાય છે તે પાછી જામે અને શાન્તનુ વાતાવરણ ઉભું થાય. સપૃ. (પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના વત્રોજા પચ્ચી
Page #75
--------------------------------------------------------------------------
________________
તા૦ ૪-૩-૩૩
પ્રબુદ્ધ જૈન,
૧૫૧
વડોદરા તરફ કવીક માર્ચ કરતી ઘર્મ સ્વાતંત્રય દિનની ફજેતી ભરી સાધુઓની ફેજ,
'ઉજવણી. સંભળાય છે અને ચોકકસ પાયે એમ જાણવામાં આવ્યું સગીર દીલા પ્રતિબંધ કાયદા સામે વિરોધ દાખવતી પેલી છે કે, ચારેય દિશામાંથી ને ખુણે ખુણેથી અગ્ય દીક્ષાના કહેવાતી કમીટીએ જે ફરમાન બહાર પાડયું હતું તેનું પરિણામ હિમાયતી સાધુ-બાળાઓની કવીક માર્ચ કરતી સેનાઓ અન્ય જેવું આવ્યું છે. વડોદરા ઉપર ધાડ પાડવા ઉથલી પડી છે. મુંબઈથી મુંબઈ-પ્રચાર અને દેડધામ છતાં મુંબઈના ધંધા સાગરજી, સાગર ડાળવા દંડ-મંડળ લઈને ચતુરંગ એનાથી રોજગાર બંધ ન જ રહ્યા: માળે અને ઇનરે કરીને ભીલા સજજ થઈ દેડતા આવે છેપાલીતાણથી રામવિજયજી અને ઝાળી ઉઘરાવવાના સેવેલા મારા પડતાં મૂકવામાં આવ્યા. દાનવિજયજી ભાગ્યા ભાગ્યા આવે છે, અને સુરતથી લબ્ધિ વિજયજી હીરાબાગમાં સભા થઈ, મુંબઈની જેની વસ્તીના હીસાબે પણુ અવિશ્રાન્ત પગલાં પાડતાં, સેનાને તૈયાર કરતાં કરતાં તે ત્રીસ–પાત્રીસ બહેનો અને સે-સવાસી ભાઈઓની હાજરીમાં ધમ ધેલી પ્રજામાં રણશીંગડા ડુંકતાં છું કતાં દેટે દોટ દેડયા ભાણ ખરી ચાલી, ધર્મ રસાતાળ જવાના બણગા ફુકાયા.' આવે છે. દૂર દૂરથી વડેદરા સરકારને દમદાટી અને ખોટી, એમ વાણી વિલાસની મેજ ઉડાવ્યા પછી પૈસાની માંગણી થઈ ધમકીઓ દઈ રહ્યા છે. સાધુ મહારાજને હવે ધર્મને ન્હાને અને રૂહી ચુસ્તીએ એટલે સોસાયટીના ર્થ એ અંદર અંદર સ્વાર્થનું રક્ષણ કરવાની તિવ્ર તાલાવેલી લાગી છે, અને ભેળી ટીપ કરી નાણું એકઠું કર્યું આ સિવાય મુંબઈ શહેરમાં જનતામાં ભેંસુ ભરે છે કે, ‘વડાદરા સરકાર આ કાયદા કરી હતાલ, ભીલા ઝાળી, વગેરે એમનાં કાર્યક્રમમાં જણાવેલું, અમારૂં સર્વસ્વ લૂંટી રહ્યા છે—ધર્મને નાશ કરી રહ્યા છે !” છતાં કોઈએ સાથ દીધે નહિ એટલે મુંબઈના આંગણે તે
પણ ભાઈએ ! એમને ધર્મ શું ? એ જિનેશ્વર ભગ- એમની ઉજવણી ફજેતી ભરેલી ઉજવાઈ એમ કહેવાય. વાને ભાખેલે ધર્મ નહીં પણ ચેલાઓના મેહથી પિડાતી
અમદાવાદ-સાયટીનું હેડ ઓફીસનું ધામ અને દરેક સ્વાર્થવૃત્તિનું પોષણ એમને ધર્મ થઈ પડે છે.
સાસાયટીના સંચાર દેરીના સાંચા રૂપ અમદાવાદને સગીર જિનેશ્વર ભગવાને ભાખેલા ધર્મનું રક્ષણ કરવાને જમાને પાલીતાણામાં શત્રુ જયની યાત્રા બંધ થઈ ત્યારે હતે. પણ તે
દીક્ષા પ્રતિબંધ નિબંધ સામે વિરોધ દાખવવા અનેક હુકમ વખતે તે શિયાળામાં અને હરણીયાં ઝાડીમાં ભરાઈ જાય તેમ
છુટેલા તે હુકમોનું ઉલ્લંધન થવા જેવું પરિણામ આવ્યું. આ સાધુ-બાવાઓ ઉપાશ્રયની દિવાલોમાં ગંધાઈ રહ્યા હતા. તે
ઘણાં પ્રયત્ન કર્યા જ્ઞતાં ૨૬ મીએ ધર્મ સ્વાતંત્ર્ય દિનની ઉજકાણ કયાં છે તેને પતય લાગતું ન હતું. કારણ કે, તે
વણી પણ ફજેતી ભરેલી નીવડી. સવારે વિદ્યાશાળામાં મળેલી વખતે તે કારા ચણ ફાકવાના હતા અને પગ પર કુહાડી
મીટીંગમાં અમદાવાદના જનની વસ્તીના હીસાબે માત્ર લેવાની હતી.
એક ટકા જેટલાજ જેનેએ હાજરી આપી હતી. કાદ'પણું પ્રતપણ આજ તે એમના ચેલાઓ અટકી પડે છે, એટલે ખિત શેઠીઆએ એ સભામાં હાજરી આપી ન હતી. અનેક બધાય કીડીઓની માફક ઉભરાઈ રહ્યા છે અને ચારેય તરફથી પ્રકારની ઘેાપણા કર્યા છતાં કોઇ ભારોએ હડતાળ પાળી ન બકરાઓના ટોળાંની માફક નીકળી પડયા છે. કારણ કે અહીં હતી. એટલે કે પાણી પાળી નહતી. આ રીતે અમદાવાદના તે પિતાના સ્વાર્થ પર ઘા પડે છે.
ઢી ચૂસ્ત જેને જે મહીનાએ થયાં વડોદરા રાજયના મજવિચારમાં પડ્યા છે કે, “હવે અમે ચેલાઓની વાસનાને
કુર નિબંધ સામે ખુબ પિકાર કરતા હતા તેમની મજકુર તીથીએ કેમ તૃપ્ત કરીશું? અને ગૃહસ્થના કુમળી વયનાં બાળકોને
પીછે હઠ થઈ છે. સંતાડવા છાણી જેવાં ગામ હંવ કયાં ગતવા જઇશું?”
પાલીતાણા-રૂઢીચુસ્તોના ધર્મ સ્વાતંત્ર્ય દિને આયંબીલ, આવા વિચારોથી બધાય, જાણે કે ગવર્મેન્ટનું રાજય ડોકાસણા ઉપવાસ આદિની ઉદ ધોવાના કરવામાં આવેલ
એકાસણું ઉપવાસ આદિની ઉપણ કરવામાં આવેલી છતાં હંટવું હોય તેટલી તૈયારીઓ કરી રહ્યા છે; કોથળીઓ તૈયાર દીકળતી તથા અંગે જારે માણસ મીઠાઇએ મ્યા અને રાખવાનો ઉપદેશ અપાઈ રહ્યા છે; વડેદરાની પ્રજાને નામે હા. પણ ટીચર છોઢે નાટેક રીતે ઘણા અliદર, રની પ્રજાને આગળ કરી દાવ ખેલાઈ રહ્યા છે અને કાગારવ
સમાજ સમજે છે, નિબંધ તરફ સહાનુભૂતિ ધરાવે છે, મચાવી મૂક્યો છે.
એટલેજ આ એમના કહેવાતા ધર્મ સ્વાતંત્રય દિનને અસરકાર હોળી ઉપર કાગ ગાવા લે.કે તૈયારી કરી રહ્યા હોય તેમ ચારે તરફથી ડાદોડ થઈ રહી છે: સાધુઓ સાવધાન !
છે. કોઈપણું સ્થળે તેને યોગ્ય સરકાર થયે હોત તે લાંબા
લાંબા રીપોર્ટ તાર દ્વારા પેપરમાં આવત. પરંતુ જ્યાં સમાજ શ્રાવકે સાવધાન! નાણાં કોળી સાવધાન ! ના ગુંજારવ
નિબંધની તરફેણમાં હોય ત્યાં રૂઢીચુસ્તની ગણત્રી બેટીજ થઈ રહ્યા છે; ગાયકવાડી સેનાને હંફાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
કરશે. દીક્ષા અંગે સાધુએના કાવાદાવા અને પ્રિપંચથી સમાજ પણ આવા ધમપછાડા ધર્મને ખાતર નહીં, જિનેશ્વર ધરા’ ગયા
ધરાઈ ગયો છે. એટલે આવી બેટી ધારણાઓથી છેતરાય દેવની આજ્ઞા ખાતર નહીં, ધર્મ રક્ષાને માટે નહીં પ...ણ
તેમ નથી. ચેલાઓની વાસના પથવા અને સ્વાર્થને સિદ્ધ કરવાની ખાતર ! પણ સંભાળ ! વડેદરામાં ખરનાં સરઘસે ન નીકળે !
ચોપડીઓ આવી ગઇ છે. કરીને અપમાનિત થઈને નીકળવું ન પડે ! ભૂંડે હાલે ભાગવું પલ્લુરાણ વ્યાખ્યાન માળાની ચોપડીઓ છપાઈને ના પડે ! માટે ચેતજો......
આવી ગઈ છે. ગ્રાહકોએ યુવક સંઘની ઓફીસમાંથી મગનલાલ ડી. શાહ લઈ જવા મહેરબાની કરવી
પર
માટે નહી
અને સ્વાર્થ
( સંભાળ
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૫ર'
પ્રબુદ્ધ જૈન
તા૦ ૪-૩-૩૩ :
વડોદરા નરેશના દીક્ષા નિયામક જૈન સમાજને નમ્ર નિવેદન. નિબંધને ટેકો.
વડેદરા રાજ્ય જૈન કમીટીને નામે વડેદરા રાજયે પ્રસિદ્ધ
કરેલા “સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ” સામે વિરોધ મુંબઈના કચ્છી જૈનોની જાહેર સભા દર્શાવવા જૈન સમાજમાં પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
જૈન સમાજ જાણે છે કે વડોદરા રાજય જૈન કમીટી નીમાજ નાના બાળકેને દીક્ષા આપવી એ જૈન સમાજને નથી. તેવી કમીટીના પ્રમુખ, સેક્રેટરી કે મેમ્બર કોણ છે ? અગતી. પર લઈ જનારું છે.
એની જૈન સમાજને ખબર નથી. છતાં આવી કમીટીને નામે
પ્રચાર કાર્ય કરી શ્રીમંત ગાયકવાડ સરકારે લેહત માટે * મુંબઈના શ્રી. કરછી જૈન યુવક સંધના આશ્રય નીચે કરેલા નિબંધ સામે જૈન સમાજનો વિરોધ બતાવવાને માટે કરછી જૈનોની એક જાહેર સભા મંગળવાર તા૨૮ મીની પ્રયત ચાલી રહ્યા છે. સાંજે ૭ વાગે માંડવી ગાયા બિલ્ડીંગમાં શ્રીયુત દામજી શીવજી જૈન સમાજ જાણે છે કે દીક્ષા એ આભન્નતિના માટે શાહના પ્રમુખપણાનીચે મળી હતી. જે વેળાએ વડેદરા રાજય છે. દીલા. એ વ્યાપાર નથી કે છાશવારે ને છાશવારે બાળ યા તરફથી સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ પ્રગટ થયો છે તે છુપી દીક્ષા આપવાથી ધર્મનું શ્રેયઃ થાય યા દીક્ષા લેનારનું પર વિચાર કરવામાં આવ્યું હતું.
શ્રેયઃ થાય ! જૈન સમાજના છેડા મુનિ મહારાજે કે જેઓ શરૂઆતમાં પ્રમુખે જણાવ્યું કે વડોદરા રાજે જે હરાવ આમાની ઉન્નતિને માર્ગ છેડી દીક્ષાને વેપાર કરી રહ્યો છે, કર્યો છે તે જૈનોના હિતને છે અને સાધુઓ નાના બાળકને તેનાથી સમાજને કે મુનિ મહારાજોને કંઈ પણ કાયદે થયો લઈ જઈ તેમને દીક્ષા આપે તે કાર્ય જૈન સમાજને અગતી પર નથી. ઉલટું ધર્મની ગ્લાનિ થાય છે. અને અન્ય સમાજમાં લઈ જનારું છે. પ્રમુખે વધુમાં વડોદરા રાજ્યનું અનુકરણ મુનિવગ નિદા પામે છે. કરીને તેમના જેવા દરો રજ્યમાં ચાલુ કરવા માટે કચ્છ
આવી સ્થિતિમાંથી મુનિવર્ગ અને સમાજનો બચાવ કરે નરેશને અપીલ કર્યા બાદ દીલાથી જૈન સમાજને થતા ગેર એ દરેક જૈન સંધ, યુવક સંધ અને પ્રત્યેક વ્યકિતની ફરજ લાભનું ટુંકમાં વિવેચન કરી બતાવ્યું હતું.
છે. તેને માટે વડોદરા સરકારે પ્રસિદ્ધ કરેલા “સન્યાસ દીક્ષા છે. ત્યાર પછી શ્રીયુત હીરજી ચના સાવલાએ પોતાના ભાષ
નિયામક નિબંધને ટેકે આપનારા કરા કરી તા. ૮ મી ણમાં જણાવ્યું કે લગભગ એક સૈકા પહેલાં કચ્છ રાયે દીક્ષા
માર્ચ ૧૯૩૩ સુધીમાં એ. રા. રા, ન્યાયમંત્રી સાહેબ, વડેદરા, પ્રતિબંધ પગલું ભર્યું હતું પણ સંજોગવશાત્ તેને અમલ થવો
એમના ઉપર મોકલી આપવા આગ્રહપૂર્વક વિનંતિ કરીએ બંધ થઈ ગયા હતા, તે અત્યારે પાછો એ દરાવ કરવાની છી
મંત્રીએ, તાત્કાલીક અવશ્યકતા ઉભી થઈ છે. એ વેળાએ કુછ રાજય
શ્રી જૈન યુવક સંધ, વડોદરા. વગર વિલબે વડોદરા રાજ્યના આ સ્તુત્ય પગલાંને આવકાર કરવા શ્રીમંત સરકાર સયાજીરાવ મહારાજાને કછી જૈનેની દાયક લેખીને પિતાના રાજયમાં આ કાર્ય કરીને આ ત્રાસદાયક આ જાહેર સભા વિનંતિ કરે છે અને એ નામદારનું અનુકરણ રૂઢીને અટકાવી દેશે એવી અમારી તેઓશ્રીને અરજ છે. કરવાની શ્રી. કરછ નરેશને વિનંતિ કરે છે, શ્રી. એલ. એચ.
ત્યારબાદ શ્રીયુત એલ. એચ. લાલને જણાવ્યું કે દીદતાને લાલને આ હરાવ રજા કર્યા બાદ શ્રો. હીરજી ચના સાવલાએ માટે વડોદરા રાજેયે જે કાનુનો કરેલા છે તે અમલમાં મૂકવાની તેને ટેકો આપ્યો હતો અને તે સર્વાનુમતે પસાર થયે હતો. આવશ્યકતા છે. અને કચ્છમાં પણ આ દીક્ષાની રૂટી ઉત્તરે- (૨) બીજે ઠરાવ શ્રી. કે. એમ. શંઘઈએ રજુ કરતાં ત્તર વધતી ચાલી છે, તેના ઉપર પણ સખત પ્રતિબંધ મૂકવાની તેને એન. ડી. મહેતાએ ટેકે આગે હતો. એ ઠરાવમાં એમ અમે નામદાર કચ્છના મહારાજા બને વિનંતિ કરીએ છીએ. જણાવ્યું હતું કે પરહદના, કેટલાક જૈન સમાજના રૂઢીચુસ્ત તેમણે વધુમાં કચ્છી પ્રજાકીય પરિષદને આવા દરો કરછમાં દીક્ષાની અયોગ્ય રૂઢીથી ઉલ્ટી પરિસ્થિતિ ઉભી કરનાર કેટલાક દાખલ કરાવવા માટે પ્રયાસ કરવાની વિનંત કરી હતી. થઈ પડેલા સાધુઓને થીઆર બની અગ્ર દીક્ષાને ઉતેજન *. ત્યાર બાદ નીચેના કેરો રજુ કરવામાં આવ્યા હતા. આપવા વડેદરા રાતથ જૈન પ્રાન કમીટીના ઉપજાવી કાઢેલા
(૧) પ્રથમ હરાવ શ્રી. લાલને રજુ કર્યો હતો કે વડોદરા નામ નીચે પિતાની મેળે ઉભી થયેલી ટોળીને કચ્છી રાજ્ય આનાપત્ર તા. ૯--૩૩ ના અંકમાં પ્રગટ થયેલ જૈનેની આ જાહેર સભા ખુલ્લી રીતે અસ્વીકાર કરે છે. અને દીક્ષા નિયામક નિબંધના મુસદાને શ્રી કચ્છી જૈન યુવક સંધની વડોદરા રાજયની જેન પ્રજાએ જાહેરમાં નહ નીમેલી એવી આ આ જાહેર સભા વધાવી લે છે અને જેન શાથી વિરૂદ્ધ ટાળીને વંદરા રાજય જૈન પ્રજા કમીટી તરીકે અસ્વીકાર વતને કેટલાક કહેવાતા સાધુઓએ અને તેમના આંધળો કરવાની અને શ્રીમંત ગાયકવાડ મહારાજાને નમ્રતાપૂર્વક અરજ ભકતોએ ઉભી કરેલી હાલની ભયંકર પરિસ્થિતિમાં સુલેહ શાંતી કરીએ છીએ. તે સ્થાપવાને અને સગીરેનું હિત સાચવનાર આ એકજ નિબંધે હરાવો ઉપર મત લેવાતાં તે સર્વાનુમતે પસાર થયા હતા. હાઈને હવે વધુ દીલ નહિ કરતાં તાકીદે આ નિબંધ મંજીર અને પ્રમુખને આભાર માનીને સભા વિસર્જન થઈ હતી. Printed by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid Bunder Road Bombay, 3 and Published hy Shivlal Jhaverchand Sangh vi for
Jain Yuvak Sangh. at 26-30, Dhanji Street Bombay, 3.
Page #77
--------------------------------------------------------------------------
________________
*
*
* *
*
સ્ત્રી જગતમાં ખળભળાટ.
* * * * * * * * kes, No B; 2911
Zele Ada. 'Yuvaksangh
પ્રબ દ્ધ જૈન,
' , સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
2
6
છુટક નકલ ૧ આને વાર્ષિક રૂ. ૨-૮-૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. - તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
વર્ષ ૨ જું, અંક ૨૦ મે, શનીવાર તા. ૧૧-૩-૧૯૩૩.
જેન પ્રજાને વિજ્ઞપ્તિ. જેના ભોગીલાલ ઉભારી,
લેખકઃ ભેગીલાલ પિથાપુરી.
જરૂર છે.
.
' '
અત્યારે આપણે એક વસ્તુ વિચારવી ધટે છે કે, એમના સામે મુકવામાં આવે અને એવી બાહ્ય આડંબરથી શ્રીમાન વડોદરા નરેશે જે સંન્યાસ દીક્ષા નિયામક હજાર સભાઓ અને સરધસે કાઢવામાં આવે તો પણ એ નિબંધ પ્રજાના અવાજને માન આપી અમલમાં મુકવાની ન્યાયી રાજવી પર કોઈ જાતની અસર થશે નહિ. જરૂરીયાત પીછાની, તે વિરૂદ્ધ આજે જૈન સમાજને અમુક હિન્દુ સમાજ ગણો કે જૈન સમાજ ગણે પરંતુ એ ભાગ કે જે (શાસનપ્રેમી કે ધર્મપ્રેમીને નામે ઓળખાવવા માગે અજોડ ગણાતી સાધુતા કેટલાક નામધારી પખંડી સાધુઓને છે) આ કાયદાની વિરૂદ્ધ પડી પાંચ દશ માણસે, યાતે કોઈ પિતાનાં પાશવિક તાંડવનૃત્ય સમાજ આગળ ધર્મના નામે મૂકી, તે ગામમાં એક મનુષ્ય પણ સંધને નામે વિરોધ દર્શાવવા લાગ્યા હથીઆરથી સમાજમાં આગ પટાવી પોતે તટસ્થવૃત્ત ગાળતા છે, પરંતુ તેમાં ખરી વસ્તુસ્થિતિ શું છે એ વિચારવાની
થયા, અને સાધુસંસ્થા આવી રીતે નસાડી ભગાડી યા તે લાય
કાત વિના બળજબરીથી ભેખધારી બનાવવાથી તે સહેલી 1. પ્રથમ તે આ કાયદામાં સડાવાએલી સમસ્ત રાજ્યના બનતી જાય છે, એ નરેશે બરાબર નિરક્ષણ. કરી આવી સડેલી પ્રજા છે, તેમાં આ કાયદાને વિરોધ કરનાર એક જૈન સંસ્થા ઉન્નત અને આદમયી બને, તે માટે આ કાયદે સમાજ અને તેમાં પણ અમુક વ્યક્તિ જ છે. તે પણ અમલમાં લાવવાની જરૂર છે. , ' ' વડેદરા રાજ્યમાં વસતી પ્રજા હોય તે જાણે સમજી શકાય તેમ
પણ એ પ્રજાપાલક નરેશને આ કાયદે કરી પ્રજાને છે, પરંતુ પરરાજ્યના ભાડુતીએ આ રાજયના જૈન સમા- સતિષ અને ધીરજ આપી, પ્રજાનાજ સહકાર મેળવ્યા છે, જની અમુક વ્યક્તિઓને ધર્મના નામે ઉશ્કરી વિરોધ દર્શાવવા તે બદલ ધન્યવાદ આપ્યા સિવાય રહી શકતા નથી. અને પસાનું પાણી તેમજ સમયનાં વ્યય કરી રહ્યા છે. વડાદરા આવાં જ બીજા સમાજ સુધારણા અર્થે નવીન કાયદાઓ રાજયના નામદાર ન્યાયમંત્રીજી તેમજ માનવેન નરેશ શ્રીમાન અમલમાં આવે તેમ ઇચ્છું છું, તેમ બીજા રાજવીઓને પણ સયાજીરાવ મહારાજ સાહેબ પણ સમજી ચૂક્યા છે કે આ વિનંતિ છે કે આવી રીતના પગરણને વધાવી લઈ સમાજ વાયેલાઓના ધાધલ પાકળ છે, કાયદાની જરૂરીયાત ' છે, અને સેવા કરવા તત્પર થાય અને છેવટમાં જૈન પ્રજાને પણ વિનંત કાયદો અમલમાં આવવાથી પ્રજામાં વધતી જતી ટ્રેપની જવાળાઓ, કરી લઉં કે આ કાયદે અમલમાં ન આવે તે માટે થતા ખેટા નાસભાગ અને બળજબરીથી બનાવતા ભેખધારીઓની સંખ્યા બખાળાથી, તેમ સભા, સરઘસેથી ન દોરાતાં શ્રીમાન વડેદરા ઓછી થશે અને સાથે સાથે સમ:જમાં બેઠેલી નેંટા ફરસાદની નરેશે પ્રસિદ્ધ કરેલા નિબંધને માન આપી અભીનંદન પાવે આગ પણ કાયદે અમલમાં આવવાથી નાબુદ થશે. માતાપિતા એજ અભિલાષા. સ્ત્રીની રોકકળ અને ધર્મના નામે પોષાતા અનાચારો ઓછા થશે અને પ્રજા આશિષ દેશે.
ગ્રાહકોને સૂચના. - બીજી વસ્તુ એ છે કે ગમે તેટલાં જુદાણુ વીરાસન ન આવતે અંક વી. પી. કરવામાં દ્વારા યા તો એવાં બીજાં પેપરદ્વારાઍ પ્રસિધ્ધ કરી જનતા તેમજ શ્રીમાન નરેશ પર પોતાના અવળા વિચારોની છાપ માર- *
- આવશે. એટલે જેઓને વી. પી. ના ખરચમાં વાના દરિાદે એવાં બીજાં આડબરી સરધસે કે સભાઓ ભરી ઉતરવું હોય તેઓ લવાજમ મનીઓર્ડથી ઠરાવો કરવામાં આવે તે પણ જયાં સુધી એ પ્રજા , પાલક મે
એને ગ્રાહક તરીકે ન રહવું નરેશને પ્રજાનું ભવિષ્ય ઉજળું જોવાની હાંસ છે, પિતાની' હોય તેઓ મહેરબાની કરીને ખબર આપે. કકળતી પ્રજાને સંતોષ આપી. દવા લેવાની અભિલાષા છે અને પ્રત્યેક કામમાં સહચાર અને ભલી લાગણી ફેલાવવાની ઉ . ૨ સ્થાનીક ગ્રાહકોનું લવાજમ માણસદારા છે, ત્યાં સુધી એ પ્રજાપાલક નરેશ પર એવાં સેંકડો છાપાઓ વસુલ કરવામાં આવશે.
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા૦ ૧૧-૩-૩૩
-
પ્રબ દ્ધ જૈન,
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
અગ્ય દીક્ષા આપેલી. તેની પત્નિ અને પિતા પોતાના વ્હાલા सच्चस्स आगाए से उवठिए मेहावी मारं तरई॥ પુત્રના કમનશીબ બનાવથી આખા દિવસને ઉપવાસ કરી તે.
હે મનુષ્યો ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા જગ્યાએ આવી પહોંચ્યા. અને પિતાના પુત્રને કબજે લઈ પર ખડે થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
એક પળ પણ ન ગુમાવતાં પાછા લઈ આવ્યા અને આ
(આચારાંગ સત્ર) ગુનેહગાર ધાડપાડું સાધુને સખત મારવામાં આવેલા. assurancessareers: કાળા sapanes બહાલા સાહેબ, આપ સાહેબનું ખાસ ધ્યાન ખેંચવા
માગીએ છીએ, કે ઉપર જણાવેલ જુવાન પૈસાદારને પુત્ર હોઈ તેના પિતા વગેરે બળજબરીથી તેને સાધુઓ પાસેથી પાછો લઈ આવ્યા. ગરીબ માણસની આ જગાએ શી વલે થાય ?
હેની જુવાન સ્ત્રીને એક ખુણે આંસુ સારવા સિવાય બીજે શનીવાર તo ૧૧-૩-૩૩,
શો રસ્તો? તેથી સાધુ વેષમાં સાગરાનંદની જેમ રહેલા લફંગા
આચાર્યો કે જેઓ જૈન સમાજને ભયંકર ત્રાસ આપી રહ્યા સ્ત્રી જગતમાં ખળભળાટ. છે તેમને સમાજને માટે ભય છે.
તેથી ગરીબ અને અનાથને આ ત્રાસમાંથી બચાવવા આપ
નામદારને દીક્ષા નિબંધ તુરત અમલમાં મૂકવા અમે અરજ આપણા સમાજમાં આજે અાગ્ય દીક્ષાના ત્રાસથી ગુજારીએ છીએ. નારીઓનાં હૃદય કેટલાં લેવાય રહ્યાં છે તે સંબંધી શ્રી જૈન અમે બધા સાચી દીક્ષા કે જે અમારા ધર્મને એક મહિલા સમાજના ઉપપ્રમુખ શ્રીમતિ લીલાવતી દેવીદાસ કાનજીએ મંગળ અવસર છે તેને હૃદયથી માનીએ છીએ પણું અમેગ્ય ના. ન્યાયમંત્રી બરોડા સ્ટેટ ઉપર એક અંગ્રેજીમાં પત્ર લખ્ય દીક્ષા કે જે કહેવાતા આચાર્યોથી અપાય છે તેમને અમારા છે, તે જનતાની જાણ માટે અત્યંત ઉપયોગી હોય અને રજી સંપૂર્ણ હૃદયથી ધિકારીએ છીએ.” કરીએ છીએ.
- ઉપરોક્ત પત્રથી આજનું નારી જગતે કઈ બાજી વહી “અમે નીચે સહી કરનાર ઘણી નમ્રતા અને માન સાથે રહ્યું છેહેને સંપુર્ણ ખ્યાલ આવી શકે છે. આપણા સમાનીચેના થોડા શબ્દો આપ માયાળ નામદારના ધ્યાનમાં લેવા જમાં ઉપરોકત લેભાગુ સાધુઓને કેાઈ સાથ દેતું હોય તે તે વિનંતી કરીએ છીએ.
કેટલીક અંધશ્રદ્ધાળુ બહેને છે. આવી અંધશ્રદ્ધાળુ બહેને આ તા ૯ મી ફેબ્રુઆરીના દીક્ષા નિબંધ કે જે આપની પત્રનું હાર્દ સમજે અને ના ન્યાયમંત્રી પણ આ પત્રની સમિતિ તરફથી બહાર પાડવામાં આવ્યું છે તેના સંબંધમાં પાછળ રહેલા ઉદ્દેશને સમજે એટલું જણાવી સમાજને ચેતવીએ અમે આપને નિવેદન કરવા રજા લઈએ છીએ કે તેને અમે છીએ કે હવે સાધુઓ ઉપર જે યોગ્ય અંકુશ નહિ મૂકાય તે સહુદય વધાવી લઈએ છીએ.
સમાજનું નારી જગત એ કાર્ય કરશે. ' - તાજી પરણેતર કન્યાઓના પતિઓનાં, જાહેર જન- '
“શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ડીસ્પેન્સરી”ના તાના સંરક્ષણની ખાતર તેમજ વિધવાઓના સગીર બાળકેની સહિસલામતિ ખાતર અમે આ દીક્ષા નિબંધને અમલમાં મૂકવા
માનદ્ મંત્રીઓ, મજકુર સંસ્થાને અપાયેલી નીચે મુજબની
ભેટ આભાર સાથે સ્વીકારી લે છે. આ નમ્ર અરજ આપ નામદારની હજુરમાં રજુ કરીએ છીએ.
રૂ. ૨૫૦ શેઠ પ્રાગજી ઝવેરભાઈ ' , આજકાલ કહેવાતા આચાર્યો અને બીજા સાધુઓનું એક -
રૂા. ૧૦૧ શેઠ માણેકચંદ' જેચંદ મેટું ટોળું પોતાના રૂઢીચુસ્ત, તથા ભાડુતી ભકતો સાથે રૂા. ૫૧] શેઠ ઓધવજીભાઈ ધનજી) કં, જેઓ બાળકને અને નવપરિણીત નારીઓના પતિઓને અયોગ્ય
- માનદ મંત્રીઓ. દીક્ષા આપનાર સેનેરી ટળી તરીકે ઓળખાય છે અને
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ડીસ્પેન્સરી. જેઓ જૈન કામને માત્ર ત્રાસદાયક છે તેઓ દીક્ષા નિબંધ સામે મોટો વિરોધ દર્શાવવા વડોદરા મળ્યા છે.
' થરાદ જૈન સંઘને તાર
વડોદરા રાજ્યના માનવતા ન્યાયમંત્રી સાહેબ, - આ કહેવાતા પાણ-હૃદયના સાધુઓ પિતાની જૈન કામ પ્રત્યે મનુષ્યત્વની લાગણી વગરના છે. કારણ કે તેઓએ
. વડોદરા. તદ્દન નજીકના સગા વહાલાઓમાં પણ તેમના બાળકોને દીક્ષા
થરાદ જૈન સંધ, વડેદરા રાજય તરફથી બહાર પડેલ
સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને હૃદયથી વધાવી લે છે આ માટે નસાડી અને પોતાના અજ્ઞાન અને અભણું ભકતોની
પગલું ઘણું જ સુંદર અને યોગ્ય છે, અને તે જૈન સમાજમાં જમાત વધારી અંદર અંદર કંકાસનાં બીજ રોપ્યાં છે. તેમજ પબ્લીકમાં ઘણું લાભદાયક થઈ પડશે. અયોગ્ય દીક્ષાને એક કિસ્સે એક ૨૫ વર્ષના યુવાનને
આ સિવાય બારડોલી, માંડવી, વાંકાનેર, વાલેડ, બાજીપુરા, દીક્ષા આપવાને કે જે ૯ મી ફેબ્રુઆરીએ બન્યા છે તે તરફ ઢાણહદ, વગેરે ગામના જેનેએ ગયા રવિવારે સભા ભરીને આપ નામદારે લક્ષ્ય અપવા જે છે.
' . દીક્ષા નિયામક નિબંધને ટેકો આપ્યાના સમાચાર આવ્યા છે. - વડાદરામાં મળેલા આચાર્યોમાં એક સાગરાન-દે ૨૫ તફણ ભારત જૈન કલબને તાર:વર્ષના એક નવપરિણીત-શેઠ જીવણચંદ નવલચંદ સુરતવાલા કે '. ન્યાયમંત્રી, જે સાગરાનન્દના ચુસ્ત ભકત છે તેમના દીકરાને તેની પત્નિ અને તરુણભાત જૈન કલબ દીક્ષા નિયામક નિબંધને ટેકા પિતા પાસેથી રાત્રે ઉપાડી જઈ મુંબઈના પર વીલેપારલેમાં આપે છે જહદી અમલમાં મુકવા વિનંતિ કરે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૩-૩૩
પ્રબુદ્ધ જૈન,
સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને સ્થળે સ્થળેથી મળેલો ટેકે.
નામદાર વડોદરા નરેશને મજકુર નિબંધ તત્કાળીક અમલમાં મુકવાની વિનંતિ.
બલોલના સંધને ટેકે–તા. મહેસાણા. તા. ૩-૩-૧૯૩૩, થઈ જે ભયંકર પરિસ્થિતિ ઉત્પન્ન કરી છે તેને દૂર કરતે
શ્રીમંત સરકાર ગાયકવાડ છે. રા. રા. ન્યાયમંત્રી અને અમારા જૈન ધર્મને અને દીક્ષાના સાચા સ્વરૂપને નિંદાનું સાહેબની હજુરમાં.
અટકાવતે તેમજ સગીરેનું હિત સાચવ તા. ૯-૨-૩૩ ની મુ વડેદરા.
વડેદરા રાજય આના પત્રિકામાં પ્રસિદ્ધ થએલા દીક્ષા નિયામક અમે-ગામ બલેલને જૈન સંઘ-નમ્રતા પૂર્વક અરજ નિબંધના મસદાને અમારા સંધ હાર્દિક અભિનંદન સાં કરીએ છીએ કે “આના પત્રિકામાં પ્રગટ થએલ સંન્યાસ દીક્ષા લે છે અને તે મુસદાને સત્વર મંજુર કરવા થાળું રાજ્ય નિયામક નિબંધ’ને હર્ષથી વધાવી લઈ પહેલી તકે કાયદા તરીકે પિતા શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબને અમલમાં મૂકવા વિનંતિ કરીએ છીએ.”
આગ્રહ ભરી વિનંતિ કરે છે. - વડેદરા રાજય જૈન પ્રજા કમીટી એ વડોદરા રાજ્યની જૈન પ્રજાએ નીમેલી નથી અને એમાં અમારે અવાજ નથી.
અમારા જૈન સમાજમાં શાસ્ત્ર વિરૂદ્ધ થતી અગ્ર એવી અમારી અરજ છે. જૈન મહિલા સમાજ અભિનંદે છે.
દીક્ષાને ઉત્તેજન આપવા માટે કેટલાક સાધુઓની ઉશ્કેરણીથી
નિમિત્ત રૂપ બનેલા ગણ્યાં ગાંયા જૈનોની એક “વડોદરા રાજ્ય પ્રજાવત્સલ નામદાર શ્રીમંત સરકાર, સયાજીરાવ મહારાજા
જૈન પ્રજા કમીટી ” એ નામથી ઉત્પન્ન થયેલ ટોળી તે અમેએ સાહેબ-વડોદરા. નમ્ર વિનાત સાથે લખી જણાવવાનું જે આપ
અમારી જૈન પ્રજા તરફથી નીમેલી નથી. જેથી અમે તેને સાહેબના રાજ્ય તરફથી સગીર બાળકનું અને જૈન જનતનું રક્ષણ કરનારે જે “દીક્ષા નિયામક નિબંધ” બહાર પડેલો છે.
-અગર તે તરફથી થતા કોઈ પણ વર્તનને સ્વીકાર કરતા નથી
અને આ ટાળીને અમારી વડેદરા રાજ્યની જૈન પ્રજા તરફથી તે ઠરાવને અમે “શ્રી જૈન મહિલા સમાજ' તરફથી સંપૂર્ણ
ઉન્ન થયેલી ટોળી તરીકે અસ્વિકાર કરવા માટે અને તે ટેક આપીએ છીએ અને તે ઠરાવને સત્વર કાયદાના રૂપમાં
ટાળો તરફથી દીક્ષા નિયામક નિબંધ વિરૂધ થતી હીલચાલન મૂકવા અરજ ગુજારીએ છીએ.
પણ અસ્વિકાર કરવા માટે દયાળુ રાજ્ય પિતા શ્રીમંત સરકાર - અમારી “શ્રી જૈન મહિલા સમાજ” ની સંસ્થા
સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબને અમારી નમ્રતા પુર્વક મુંબઈમાં છેલ્લા ત્રેવીસ વર્ષ થયા જૈન સ્ત્રીઓની ઉન્નતિ અર્થે
વિનંતિ છે. કામ કરી રહી છે, અને ત્રણ ઉપર સુશિક્ષિત હેને આ સંસ્થાના સભાસદ છે. આ સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી શ્રી
મહેસાણા પ્રાન્તના જેનોને ટેકે.
મહેસાણા પ્રાન્તના મુંબઈમાં વસ્તા જૈનોની મળેલ જૈન મહિલા સમાજની કાર્યવાહક સમિતિ તરફથી જૈન
સભાએ દીક્ષા નિયામક નિબંધને ટેકો આપતા રાવ પસાર કરી જનતાનું રક્ષણ કરનારા આ ખરડાને અમે હાર્દિક અભિનંદન આપીએ છીએ.
નીચે મુજબના તાર નામદાર ગાયકવાડ સરકાર ઉપર મોકલી તા ૨-૩--૩૩ ના રોજ શ્રી કષ્ટભંજાય જૈન મિત્ર આપેલ મંડળની એક સભા મળી હતી. જે વખતે સંન્યાસ દીક્ષા
મહેસાણા પ્રાન્તના જૈન રહીશેની એક સભા આજે
* નિયામક નિબંધને વધાવી લેતે નીચે મુજબને ફરાવ સર્વાનુમતે
મુંબઈમાં મળી હતી. તેમાં સર્વાનુમતે હરાવ પસાર કરવામાં પસાર થયા હતે.
આવ્યું છે કે મહેસાણામાં સ્થપાયેલી વડોદરા રાજ્ય પ્રજા “ આપ નામવરને વિનત ક” વડેદરા રાય આના કમીટી કે જે દીક્ષા પાટનાજ સભ્યોની બનેલી છે તેની તરફથી પત્રિકામાં “સંન્યાસ દીક્ષા નિયામક નિંબધ ને મુસદો પ્રગટ જે દીક્ષા નિયામક નિબંધ વિરૂદ્ધ પ્રચાર કરવામાં આવ્યું છે કરવામાં આવ્યા છે તેને અમારી કમીટી વધાવી લે છે અને તેને આજની સભા સખત વિરોધ દર્શાવે છે અને શ્રીમંત સંપૂર્ણ ટેકો આપી સદરહુ મુસદદે તાકીદે કાયદાનું સ્વરૂપ લે સરકાર ગાયકવાડને નમ્ર વિનતે કરે છે કે ઉપરોક્ત નિબંધ એવી વિનંતિ કરે છે.
બનતી ત્વરાએ કાયદાના રૂપમાં અમલ કરવામાં આવે એવી ઉનાવા સંઘના અભિનંદન
શુભ ઇચ્છા દર્શાવે છે, તા સિદ્ધપુર
તા. ૨૫-૨-૩૩. શ્રી જન સુથલીગને ટેકે, અમદાવાદ. મહેરબાન રા. રા. વડોદરા રાજ્ય સન્યાસ દીક્ષા નિયામક
અમદાવાદ જૈન યુથલીગ. નિબંધ કમિટીના ન્યાયમંત્રી સાહેબ, વડોદરા.
રીચી રોડ, અમદાવાદ. વિનય પૂર્વક જણાવવાનું કે, અમે ઉનાવા ગામમાં નેક નામદાર મહારાજા સાહેબ ગાયકવાડ, વસ્ત સમસ્ત જૈન પ્રજા સંધ-અભિનંદન સાથે નીચે પ્રમાણે અમદાવાદ જૈન યુવક સંઘ દિક્ષા નિયામક કાયદા ને કરેલા ઠરાવો આપ નામદારની હારમાં રજૂ કરીએ છીએ. આવકાર આપે છે અને કદર કરે છે. તેમજ સગીરાના હિતની ઠરાવ ૧
ખાતર રૂઢીચુસ્તના મનને નમતું નહિ આપવા આગ્રહપૂર્વક જૈન શાસ્ત્ર વિરૂદ્ધ થતી અયોગ્ય દીલાને અનુમોદન વિનંતિ કરે છે. આપતા કેટલાક સાધુઓ સાથે, અંધ શ્રધ્ધાળુ ભકતોએ સામેલ
અનુસંધાન...............મૃ. ૧૬૧ મે
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જૈન
તા૦ ૧૧-૩-૩૩
મુંબઇમાં જેનોની જાહેર સભા.
સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને સંપૂર્ણ ટેકો.
શું
અયોગ્ય દીક્ષાના હિમાયતીઓને ચેલેજ.
“અંધશ્રદ્ધાળુઓ પર નિરભર થવાના દિવસે
સાચી દીક્ષાની જવાબદારી સમજી, પંચ મહાવ્રતને પાળવહી ગયા છે.
નાર સાચા સાધુને અમારા દંડવત છે--વંદન છે તેઓના ચરશ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે તા.-૫-૩૩૩ ણમાં અમારું શર મુકી પડે છે, પણ અયોગ્ય દીક્ષા સામે તે રવિવારના રોજ રાત્રીના આઠ વાગે શ્રી આદિશ્વરની ધર્મ અમારો વિરોધજ છે. અને તે પદ્ધતિ નાબુદ નહિ થાય ત્યાં શાળાના વિશાળ હોલમાં શ્રીયુત ઓધવજી ધનજી શાહ સલી- સુધી રહેશે અને રહેશેજ. આવી દીક્ષાના હિમાયતી સાધુઓ સીટરના અધ્યક્ષપણા નીચે મુંબઈના જૈન ભાઈઓની એક એમ સમજાવે છે કે સોળ વર્ષનાં માણસને દીક્ષા આપવી જાહેર સભા વડોદરા રાજ્યના સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને શાસ્ત્ર સંમત છે. તેથી કોઈ પણ રાજયને વચમાં દખલગીરી અનુમોદન આપવા મળી હતી. જેમાં સમાજના અગ્રણીય ગ્રહ કરવાની જરૂર નથી, પણ આ દલીલ નથી. આ અર્થ વગરની અને અન્ય ભાઈ બહેનોથી હેલ ભરાઈ ગયા હતા.
વાત છે. સાધુ તે તે કહેવાય કે જે રાજા અને પ્રજામાં પ્રતિષ્ઠા સભાની શરૂઆમાં યુવક સંઘના મંત્રી શ્રીયુત રતિલાલ પામેલે હોય, નીડર હોય, કર્મની સામે યુદ્ધ કરનાર ધે સી. કોઠારીએ સરકયુલર વાંચી સંભળાવ્યા બાદ, પ્રમુખશ્રી એ હાય, આત્મસમર્પણી હોય. આદર્શવાદી હોય, અને જગતના જણાવ્યું કે જ્યારે જ્યારે આપણે અયોગ્ય દીક્ષાના અનિષ્ટ પરિ. ભલા માટે ખપી જનારો હોય. એજ સાચે સાધુ છે. ણામોનો વિચાર કરવા એકત્ર થઈએ છીએ ત્યારે દીક્ષાના
ત્યારે કવિતાના જે સગીર બાળકોને દીક્ષા આપી દેવામાં આવે છે તેનું વિરોધી તરીકે સંબોધવામાં આવે છે. પણ મારે કહેવું જોઈએ
જ્ઞાન તે જુઓ ! મુખાકૃતિ તો જુવો ! જેને હજી સારાસારનો કે આપણા વિરોધને અર્થ જ તેઓ બરાબર સમજતા જણાતા
વિચાર કરવાની શક્તિપણે ખીલી નથી, જેને ધર્મનું રહસ્ય નથી. આપણે યોગ્ય દીક્ષા સામે કદિએ વિરોધ કર્યોજ નથી
પણ સમજાયું નથી, તેવાં બાળકોને મુંડી નાંખવાથીજ માત્ર અને એમ કરવાની આપણી ઈચ્છા નથી. યોગ્યદીક્ષાના
શૈ લાભ છે તે સમજી શકાતું નથી. આજે એથીજ જૈન કેમ ઉપાસકો સામે અમારો વિરોધ કે વાંધો નથી. તેમના પ્રત્યે
અને જૈન ધર્મ જાહેરમાં વગેવાય છે, નિંદાય છે. આ વસ્તુઅમારી સંપૂર્ણ સહાનબાન છે. અમારે વિરોધ અમે દીતા પતિ અટકાવવાનો પ્રયાસ છેલ્લા પાંચ વર્ષથી ચાલુજ છે અને સામેજ છે. કુમળી વયના બાળકને નસાડીને, ખરીદીને, અને એનાં વિરોધમાં એમ કહેવામાં આવે છે કે, એથી સાધુ પુખ્ત વયના અનાન માણસને ભરમાવીને તેમના કુટુંબની રજા
સંસ્થાનો લોપ થઈ જશે. આ અર્થ વગરની સ્વાથી વાત છે. વગર તેમની પાન અને બાળકોને નીરાધાર સ્થિતિમાં મૂકી શ થાય છે સાથે રહી ચતો અને દઇને છૂપી રીતે ગમે તે સ્થળે લઈ જઈને મુંડી નાંખવામાંજ દીલાના હિમાયતી સાધઓએ પ્રચાર કાર્ય ઉપાડયું છે. ભલે સાધએ પાનાની સાધના સમજે છે. તેની સામે વિરોધ છે.
વિરોધ છે.
તેમની હાઇએ ગમે તેટલું નકકર વાગત
તેમની દષ્ટિએ ગમે તેટલું નકકર લાગતું હોય પણ તે પિલું છે. અમે આ સ્થળેથી જાહેર સમાજને વિદીત કરીએ છીએ એટલે એની પલ ગમે ત્યારે ખુલ્લી તે થવાની જ. કે અમારે વિરોધ ધર્મ સામે નથી જે યોગ્ય દીક્ષા સામે નથી:
સન્યાસ દીક્ષા નિબંધને વિરોધ કરનારને સમિતિને પણ દીક્ષાની અયોગ્ય રૂઢી અને તેની પદ્ધતિ સામે છે. વિરોધી
રીપોર્ટ વાંચી જવાની હું ભારપૂર્વક ભલામાગુ કરૂં છું. વડોદરાની વર્ગને આપણું ઉપર એ આક્ષેપ છે કે આપણે સાધુ
ધારાસભામાં શ્રી લલ્લુભાઈ કીશોરભાઈ પટેલે એક ઠરાવ રજી સંસ્થાઓનું અસ્તિત્વ મીટાવી દેવા માગીએ છીએ. પણ આ આક્ષેપ કરનારાઓ ગંભીર ભૂલ કરે છે, અથવા તે આપણા
કર્યા હતા પણ નજીકનાંજ ભવિષ્યમાં વડોદરા રાજયે તે માટે
ખાત્રી આપવાથી તે પાછો ખેંચી લેવામાં આવ્યું હતું. તે વિરાધને ન સમજી શકવાથી કે અંધશ્રદ્ધાથી અવળે અર્થ કરે છે. મારે કહેવું જોઇએ કે સાચી દાતાના સાચા ઉપાસકા
પછી રાવબહાદુર ગોવીંદભાઈ હાથીભાઈના પ્રમુખપદે નીમાયેલી
વિદ્યમાન સમિતિએ તૈયાર કરેલે રીપેર્ટ વાંચવાથી આ અનીષ્ટ આપણેજ છીએ. તેમ અમે સહૃદયતાથી માનીએ છીએ કે
રૂઢીની અનર્થ પરંપરા તમારી સમજમાં આવશે. તેમ એમાં સાચા સાધુઓની સાધુ સંસ્થા સંમાન ત્યાગવાળી સંસ્થા ધર્મના
દીક્ષાને ઈતહાસ આપવામાં આવ્યા છે. અગ્ય દીક્ષા નિયાક્ષેત્રમાં અન્ય કોઈ નથી. બીજી કામ સાથે સરખાવી જે તે જણાશે કે ત્યાગની ભાવનાથી ભરેલી સાધુ સંસ્થા ધરાવવાનું
મક નિબંધ પ્રગટ કરવા માટે અમે નામદાર વડેદરા નેશને સભાગ્ય જૈન સમાજનેજ સાંપડયું છે. બીજી કામના સાધુઓ અભિનંદન આપવા સાથે એને જેમ બને તેમ જલદી અમગૃહસંસાર ભોગવી શકે છે, જયારે જૈન સમાજ એકજ એવી લમાં મૂકવા વિનંતી કરીએ છીએ. છે કે જેની સાધુ સંસ્થા ત્યાગની ભાવનાજ સેવે છે.
ત્યાર બાદ ભJશ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ જેઓ
Page #81
--------------------------------------------------------------------------
________________
તો૦ ૧૧-૩-૩૩
પ્રબુદ્ધ જૈન
સત્યાગ્રહની લડત અંગે કારાવાસમાંથી હમણાંજ છુટીને આવ્યા વિચાર વહેવારિક દૃષ્ટિએ કર જોઈએ. આપણે એમ ' જરૂર છે તેમણે નીચે મુજબ ઠરાવ રજુ કર્યા હતા.
ઇચ્છીએ પણ એમ કરવું આપણે માટે શકય છે ખરૂં? મણ જૈનની આ જાહેર સભા વડેદરા રાજય તરફથી પ્રસિદ્ધ કાનાવતી કબુલાત આપી શકે એમ છે? એક બીજા સઘને કરવામાં આવેલા સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને અંતઃકરણ કઈ રીતે લાગુ પાડવા ? કેઈનું પ્રતિનિધિ મંડળ નથી, ત્યાં સુધી પૂર્વક અનુમોદન આપે છે, અને કેટલાક રૂઢીચુસ્ત બંધુઓના રાજ્યની મદદ વગર આ નિયમન થઈ શકે નહિ એ મારો વિરોધને ધ્યાનમાં ન લેતાં સમાજ અને દેશનું જેમાં સાચું શ્રેય દઢ અભિપ્રાય છે. રહેલું છે તેવા સુધારાઓને દૃઢતા પૂર્વક અમલમાં મૂકતા રહેવાની આ ઉપરાંત એવી પણ ધમકી આપવામાં આવે છે કે રાજનીતિને માટે નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારને આ સભા વડોદરા રાજ્ય આને માટે કાયદો કરશે તે અમે બીજા રાજયમાં સહર્ષ અભિનંદન આપે છે.”
જઈને એ કરશું. પણ આ ધમકી નિરર્થક છે કારણ કે વડેશ્રીયુત કાપડીઆએ હરાવ ઉપર લતાં જણાવ્યું કે દરા રાજયે કરેલી પહેલનું અનુકરણ બીજા રાજ્યો અને બ્રિટીશ દીક્ષા માટે જે કાંઈ વિચારો દર્શાવાય છે કે વિરોધ થાય છે તે સરકાર પણ જરૂર કરશે. અગ્ય દીક્ષા અંગેજ છે. તાં રૂઢીચુસ્ત વર્ગ એ આક્ષેપ એક વધુ દલીલ વળી એવી પણ કરવામાં આવે છે કે કરે છે કે આપણે દીક્ષાનાજ વિરોધી છીએ. પણ વસ્તુસ્થિતિ જે ત્યાગની ઉંચી ભાવના પર જૈન ધર્મ રચાય છે તેને પણ એથી તદ્દન ઉલટીજ છે. આપણી સંસ્કૃતિને પાયે દીક્ષા ઉપર તમે વિરોધ કરી છે. હું કહું છું કે ત્યાગ સમાજ અને રચાયેલ છે. સાચી દીક્ષા અમને અવશ્ય સ્વીકાર્ય છે. પણ દેશને બન્નેને એટલેજ આવશ્યક છે, ત્યાગ અને વૈરાગ્યનું મતભેદ માત્ર ગમે તેમ મુંડી નાખવામાંજ છે. અગ્ય દીક્ષા મૂલ્ય કેઈ છું આંકતું નથી, પણું એ ભાવના વીકારવી એ બે પ્રકારની છે-સંગીરની અને પુખ્ત વયની. આ બંનેને એક વસ્તુ છે અને તેને કઈ રીતે કેળવવી અને કેવા સંજોમાં માબાપની સંમતી વગર અને સગા સંબંધીઓનાં વિરોધ છતાં સ્વીકારવી તે બીજી વસ્તુ છે. વિચારપૂર્વકનો ત્યાગ ધર્મમાં દીક્ષા આપી દેવામાં આવે છે તે સામે આ વિરોધ છે. કુટુંબ પ્રશંસનીય માન્ય છે. પણ આજે જે ત્યાગની ભાવના છે તેને બની વ્યવસ્થા કર્યા સિવાય સ્ત્રી બાળકોને અનાથ દશામાં મુકી તે પલટાવી નાંખેજ છુટકે છે. સાધુ જીવન ત્યાગ માટે અનુદઈને નાસભાગની રીતિથી જે દીક્ષા અપાય છે તે જરાયે કુળ છે એ વાતને હું સ્વીકાર કરું છું. પણ ત્યાગ એક ઈચ્છવા ગ્ય નથી.
આંતરિક પડે છે. એ બાહ્ય રંગ નથી પણું અંતર છે. સાચી દીક્ષાને આપણું અંતઃકરણ નમે છે. પણ અગ્ય સંસારમાં રહીને પણ ત્યાગની ભાવના કેળવી શકાય છે અને દીલા સામે એજ અંતઃકરણ બળ કરી ઉર છે. સમાજનું આચરી શકાય છે. વિચાર વગરનો ત્યાગ એ તે નરી જતા ચાલું બંધારણ જાળવવાને આશ્રય એનું નામ સામાજીક અંતઃ' સિવાય બીજું કાંeyજ નથી. કરણ, પણ એને અવગણીને જે દીક્ષા લે છે તે અયોગ્ય છે. જે અનુકૂળ સંજોગો ઉત્પન્ન કરીને ત્યાગ કરે છે તેજ એટલું જ નહિ પણ “એ એક સામાજીક ગુનહે છે. સાચે વૈરાગી છે. એને સમાજમાં કોઈ પણ રોકી શકતું નથી. આપણા કેટલાક ભાઈઓના ભેજામાં દીક્ષાનું ભૂત ભગયું છે. કાચે વૈરાગ્ય કયે ફળદાયી નથી, અને એથીજ ત્યાગને સર્વ કે કોઈ પણ પ્રકારની દીક્ષા માટે વાંધો નથી, આ સામાજીક દેશી દૃષ્ટિએ પણ વિચાર કરવાની જરૂર છે. શાસ્ત્રના પ્રમાણુ ગુના અટકાવવા વડોદરા રાજય પ્રેરાયું છે, રાજય પણ યોગ્ય આપીને સાધુએ હેમચંદ્રાચાર્યને દાખલે આપે છે. એને રોગ્યને સ્વીકાર કે અનાદર કરે છે. આના સંબંધમાં વિરોધી સામાન્ય ઉત્તર એટલેજ છે કે એ અપવાદરૂપજ છે. સગીર વર્ગની એવી દલીલ છે કે આ ધર્મ ઉપર સીધું આક્રમણ છે. વયે દીક્ષા આપવાની માતા પિતાને અધિકાર નથી. પણ આ ધર્મ તે મનુષ્ય માત્રને વેચ્છાથી પાળવાની છૂટ હોવી જોઇએ. ગરીબ દેશમાં એમ કરવું અશકય નથી. અને આ એક મોટું રાજ્ય તેના પર આવું આક્રમણ કરે તેને
સામાન્ય જનસમાજ મેટી વયે થતાં લગ્નમાં માન વિરોધ કરવો જોઇએ.
થયા છે એજ રીતે દીક્ષાનું પણ છે. સમાજમાં દીક્ષા અને આ માટે છે. પ્રથમ મારું મંતવ્ય આપને જણાવીશ કે ત્યાગની અગત્ય છે પણ એને માત્ર મુંડી નાખવા કરતાં બાલઆક્રમણ ધર્મ પર નથી પણ રૂદી પર છે. ધર્મ સામે કેને ધાર્મિક શિક્ષણ લેવાની આવડે આપવી એની એથી પણ કેાઈ ૫ણ રાજયને વિરોધ નથી. વડોદરા રાજ્યને જેને સામે વધુ અગત્ય છે. જૈન સમાજના ઉકર્ષ માટે સર્વનું એકજ કાંઈ દેખ નથી કે નથી તિરસ્કાર, પણ ખાટી ઉલ્ટી પર રાય એય છે. જે સમાજ દેશકાળને અનુસરતા રિકા કરતે જશે જે નિયમન ન કરે તે જગતના અન્ય સમાને સાથે પ્રગતિ
- સાથે પ્રગતિ
તેનું જ તેનું અસ્તિત્વ ટી રહેશે એ પણ એટલું જ સત્ય છે. સુધારા
કા કરવામાં જૈન સમાજ જરૂર પાછળ પડી જાય. સુધારા સામે
ધ વગર એનું અસ્તિત્વ અશકય છે. વિરોધ થયાજ કરવાનો છે. શારદા એકટ સામે સનાન-દીએ અને
ખાવા પ્રકારની અયોગ્ય દીક્ષા પર બેગ નિયમન કરવાની મુસ્લીમોએ ધર્મને નામેજ વિરોધ કરેલે. અમૃતાના સંબંધમાં
પહેલ કરવા માટે ગાયકવાડ રાજયને ખરે ધન્યવાદ ઘટે છે. પણું સનાતનીઓ ધર્મને નામેજ વિરોધ કરે છે. આજે આપણે
સામાજીક સુધારાની પહેલ તાજ કરે છે અને આપણે આશા સ્વતંત્રતા માગીએ છીએ તે તે મેળવવા માટે આપણા સામા
રાખીએ છીએ કે નામદાર ગાયકવાડ સરકાર મતભેદને લક્ષમાં જીક બંધારણમાં મહત્વના ફેરફાર કરવાની આવશ્યકતા
ન લેતાં વસ્તુતઃ સમાજનું શ્રેયજ વિચારશે. આ માટે આપણે નથી શું ?
તે નામદારને જેટલો ધન્યવાદ આપીએ તેટલે એ છેજ છે અને એક એવી દલીલ પણ કરવામાં આવે છે કે આ બાબતનો એ બાબતમાં રૂઢીચુસ્ત સાધુએ જે ચેલેંજ આપી રહેલા છે નિર્ણય એ, પણ આપસમાં કરી લેવે પણ રાયને તેમાં વચ્ચે કે “અમે તા નેસાડશુંજ” એ ચેલેંજ લાંબા વખતન ચલાવી આવવા ન દેવું. દલીલ તે ઘણીજ સુંદર છે. પણ એને શકાશે નહિ. આથી સર્વ આ કરાવને અનુમોદન આપશે.
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રબુદ્ધ જૈન
તા. ૧૧-૩ ૩૩
ત્યારબાદ શ્રી, મેહનલાલ મણીલાલ પાદરાકરે ઠરાવને ટેકે ઠરાવના ટેકામાં ક ભાષણ કર્યા બાદ પ્રમુખે ઠરાવ પર મત આપતાં જણાવ્યું કે ત્યાગ વગર ધર્મ ટકી શકે નહિ. પાટણમાં લેતાં તે સર્વાનુમતે પસાર થએલે જાહેર કરવામાં આવ્યો હતો. મળેલી સભામાં મેં મારા વિચારો દર્શાવ્યા છે. જે જૈન પ્રમુખે તે બાદ ઉપસંહારમાં જણાવ્યું કે ભાઈ પરમાનંદે સમાજને જીવવું હોય તે તે માટે એકજ માર્ગ છે કે હૃદયનું ખરી દીક્ષાનું રહસ્ય સમજાવ્યું છે, કેટલાકે એમ દલીલ કરે પરિવર્તન. દીક્ષાના હિમાયતીઓ વડોદરા નરેશને સમજાવવાની
છે કે નાની વયમાં દીક્ષા આપવામાં આવે તે હેમચંદ્રાચાર્ય ધમાલ કરી રહ્યા છે પણ એ કાયદે હવે દૂર થવાને નથી
જેવા નીકળી આવે પણ ત્રીજા ચેથા અને પાંચમા આરામાં એ નકકી છે.
દીક્ષા લેનાર ભાઈઓ પરણ્યા પછીજ દીક્ષા લેનાર હતા. હેમ- તે પછી શ્રી. ચન્દ્રકાંત સુતરીઆએ ઠરાવને ટેકો આપતાં
ચંદ્રાચાર્ય જેવો દાખલે જવલેજ મળી આવશે. છાણી, ડભાઈ જણાવ્યું કે ત્યાગ કોને કહેવાય, તે સંબંધી દેશ માટે ફનાગીરી
અને ચાણમાના દીક્ષાના બનાવો વિષેનો કેટલોક રિપોર્ટ વડબહારનાર એક સાચા ત્યાગી ભાઈ પરમાનંદે તમારી પાસે સંભળાવ્યો હતો. બાદ સભા બરખાસ્ત થઈ હતી.
દરા રાજ્ય નિમેલી કમીટીના રિપોર્ટમાંથી સભામાં વાંચી ખુબ ચર્ચા કરી છે, આપણા ધર્મમાં એક એવો રૂલ છે કે પીનલ કોડની કલમમાં જેમ હુજારે ગુન્હેગારો ભલે છુટી જાય
મહેસાણા સંઘ..........અનુ. પૃષ્ઠ ૧૫૯ થી પણ એક બીન ગુન્હેગાર ને માર્યો જવો જોઈએ તેમ એક
ભળતા લખાણો બહાર પાડી સમાજમાં પોતાનાજ દૃષ્ટિબિન્દુનો જીવ ધર્મ ન પામે તે કંઈ નહિ પરંતુ હજારેને અધર્મ નહિ
ફેલાવો કરે છે, માટે આ ઉપરથી “શ્રી ચતુર્વિધ સંઘ” એટલે પમાડવા જોઈએ. આપણા સાધુઓ તરફથી આ સૂત્રનું આજે
મહેસાણાના સમગ્ર જૈન સંધ એમ સમજવાનું નથી. અગાઉ ઉમૂલન થઈ રહ્યું છે, એક જીવને ખાતર આજે હજારોને
મારા કહ્યા મુજબ રૂઢીચુસ્ત પક્ષના વિચારોથી મોટો ભાગ દીક્ષા પ્રતિ તિરસ્કાર ઉત્પન્ન કરાવાય છે. આજથી દશ વર્ષ
મહેસાણામાં વિરૂદ્ધ છે. માટે આ ખુલાસો મારે કરવો પડે પહેલાં જે સાધુઓનું સ્થાન અને માન હતું તે આજે નથી તે
છે. તા૦ ૨૩ મીએ મળેલી મહેસાણાની સભામાં મહેસાણા માટે તેઓ સુધારકે ઉપર દેશના ટોપલે ઓઢાડે છે પણ તેઓ
સકળ જૈન સંધ સમ્મત છે. એમ કેઈએ સમજવાનું નથી. પિતાને દોષ જોઈ શકતા નથી. સાધુઓ ઉપરથી સમાજની
અમદાવાદની શ્રી યંગમેન્ય જૈન સોસાયટી પક્ષવાળા દરેક શ્રદ્ધા ઉઠાડનાર કોઈ પણ હોય તે તે ખૂદ સાધુએજ છે,
ગામમાં જઈ આવી વાત ઉભી કરે છે. સમગ્ર સંઘના નામે
એકજ જાતનું લખાણ પ્રગટ કરવામાં આવે છે. મહેસાણામાં તેમણે પોતાના પગ ઉપરજ કુહાડે માર્યો છે, આજની આ
પણ એમજ થવા પામ્યું છે, અત્યારે મહેસાણાના જૈન સંધમાં પ્રવૃત્તિ રહી હોય તો તેમાં સાધુએ પોતેજ કારણભૂત સંપ નથી અને એ પ્રસંગને આ પક્ષ ગેરલાભ લઈ રહ્યા છે, છે, શા માટે તેમણે તેમની વિરૂદ્ધ આચરણ આચરવાં જોઈએ? એ જાણી ખેદ થાય છે. આજે સંન્યાસ દીક્ષા પ્રતિબંધ નિબંધને આપણે એટલા માટેજ મહેસાણાના વતની તરીકે મને વધુ ખેદ થાય છે કે, ટેકા આપીએ છીએ કે આપણી પાસે સાધુઓની સ્વછંદતા અમારા વડોદરા રાજ્ય તરફથી બહાર પડેલ “સંન્યાસ દીક્ષા ઉપર કાપ મૂકવાને કાઈ પણ સત્તા નથી, સાધુઓની સ્વછંદતાથી
નિયામક નિબંધ” ઉપર કેવળ અણધટતા આક્ષેપ થાય છે. સમાજનું અસ્તિત્વ ભયમાં આવી પડ્યું છે, આજને સામાન્ય
જ્યારે એ નિબંધમાં રહેલી ન્યાયશીલતા અને ચારીત્રપદ પ્રત્યે માણસ થી બાળક દીક્ષા લેવાથી સારા સમાજને ય બ બહુ માન આ રૂઢીચુસ્ત પક્ષ જોઈ શકતા નથી. અને “આવ્યાછે, તેથી ગાયોગ્યતા જેવાની સમાજની ફરજ છે, અને એ
નિમક પ્રગતિના ન્યાયપૂર્વકના માર્ગને ધનારા હોવાથી આત્મફરજ અદા કરવાની સમાજની શકિત ન હોય તે એ ફરજ
ઘાતક છે.” “ધર્મ સ્વતંત્રતા ઉપર ત્રાપ મારનાર તેમજ ચાગ્નિ અદા કરવાની રાજ્ય ઉપર ફરજ આવી પડે છે, શ્રીમંત નામ
ત્રપદને નાશ કરનાર” ચારિત્રપદ ઉપર કાયદે કો તે હિ
પદને હણવા બરોબર છે” આવા આક્ષેપ કયારે થઈ શકે ? દાર ગાયકવાડ સરકારે આ નિબંધ ઉપસ્થિત કરી પિતાની ફરજ
આ નિબંધમાં એવું નથી. સમાજ સુધારક, પ્રજા વત્સલ, અદા કરી છે, હું ઇચ્છું છું કે આ નિબંધને જલ્દીથી કાય
દયાળ નામદાર ગાયકવાડ સરકારે આ નિબંધ ઘડવાનું ચોગ્ય દાના રૂપમાં ફેરવી નાખવામાં આવે.
શા માટે ધાર્યું ? એ ઇતિહાસ જે જણાય તે આ બાબત માટે વધુમાં આ ઠરાવને પાટણવાલા શ્રી. બહેરું ભાઇએ કે આપતાં નામદાર ગાયકવાડ સરકારને તો ધન્યવાદજ આપવો ઘટે. જણાવ્યું કે સંઘની સત્તાને કોઈ માનતા નથી એટલેજ આપણે આશ્રયે તે એ છે કે “સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ કાયદાને ટેકો આપવો પડે છે. શ્રીયુત મુલચંદભાઈ માંગરેલ
રદ કરાવવા નિમાયેલી શ્રી વડેદરા રાજ્ય જૈન પ્રજા કમિટી કે
જેની મુખ્ય ઓફીસ મહેસાણામાં રાખવામાં આવી છે અને આ નીવાસીએ જણાવ્યું કે આ બાબતમાં સાધુઓનો કેવળ હાગ્રહજ છે માટે સાચા સાધુઓને ઓળખતા શીખવું જોઈએ.
કમિટી તરફથી તા. ર૬-૨-૩૩ રવિવારને દિવસ પાખી - આ ઉપરાંત, વીસનગરના બાબુભાઈ હીરાલાલ, મહેસાણાના
તરીકે પાળવા જાહેર કરવામાં આવ્યું, છતાં ખુદ મહેસાણામાંજ
પાખી પળાઈ નથી. આથી વધુ આશ્ચર્ય શું હોઈ શકે? અને ચંદુલાલ નગીનદાસ, વીજાપુરના અમૃતલાલ ડાહ્યાભાઈ, નરેનમ
આ ઉપરથી જાહેર જનતા જોઈ શકશે કે મહેસાણાના જૈન બી. શાહ, માણેકલાલ એ ભટેવરા જયચંદ માધવલાલ,
સંખ્યા આ નિબંધના વિરોધમાં કેટલી સામેલ હશે. એ વાત અમીચંદ ખેમચંદ, શાહ વગેરેએ ટંક આપ્યો હતે.
દીવા જેવી સ્પષ્ટ છે કે દીક્ષા જેવી પવિત્ર અને ઉત્તમ ધમાં. તે પછી શ્રીસવાઈલાલ જગજીવનદાસે જણાવ્યું કે વડોદરામાં . રાધન માટેના સાધન માટે રાજ્યને વ્યવસ્થા કરવી પડે તે જેવી જે સાધુઓ અને ગ્રહો આવે છે તેઓને વડોદરાને સંધ તેવી બાબત નથી, રૂઢીચુસ્તના ઉમાદનું એ પરિણામ છે. તરફથી કોઈએ આમંત્રણ કર્યું નથી. વડોદરામાં ફકત એક પરંતુ રાજ્ય પિતાની ફરજ બજાવતાં ભુલ્યું નથી તેથી રાજ્યને યુવસંધિ કામ કરે છે, બીજી કોઈ સંસાયટી જેવું કાંઈ ત્યાં તે આ વસ્તુ ખરેખર શોભાવનારીજ છે. જયાં સુધી કે છેજ નહીં. આ કાયદો પસાર થવાનો છે અને વડોદરાની સંપ સંધમાં ન થાય ત્યાં સુધી “સંન્યાસ દીઢા નિયામક પ્રજા તરીકે હું તેને ટેકો આપું છું. શ્રી. તારાચંદ કાકારીએ નિબંધ” જેવા નિયમોને અંકુશ સ્વીકાર્યા વિના સિદ્ધિ નથી.
Page #83
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૩-૩૩
પ્રબુદ્ધ જૈન
૧૫૯
સડેલા સમાજનું દિગ્ગદર્શન.
લેખક: ભેગીલાલ પેથાપુરી.
જન મહેસાણા સંધ અને દીક્ષા
નો ભાગ વિરૂદ્ધ છતાં ગામના જ
ન નીકળે, પરંતુ તેમ જ માંથી આવી રીતના વિચારો
- તા. ૧૮-૨-૭૩ ના અંકથી ચાલુ –
* ગઈ તાર૭ મી ફેબ્રુઆરીના મુંબઈ સમાચારમાં ધિમ કે જોઈએ?
મહેસાણામાં શ્રી ચતુર્વિધ સંઘે સર્વાનુમતે પસાર કરેલે હરાવ” આજકાલ પિપરનાં પાનાં ઉધાડતાં એજ વાંચવામાં આવે એ મથાળ નીચે એક લખાણ પ્રગટ થયું છે. આ લખાણના છે કે સુધારકે ધર્મને નાશ કરવા બેઠા છે. અધમ થએલા અંગે જાહેર પ્રજામાં ગેરસમજ ઉભી થવા સંભવ હોવાથી તે છે, અને સાધુ ઉપર કે ગુરૂ ઉપર કે ખુદ પરમેશ્વર પરથી પણ બાબત સ્પષ્ટ કરવી જરૂર જણાવાથી નીચે મુજબ બે બેલ શ્રદ્ધા ઉઠાવી લીધી છે, અને નાસ્તીક જીવન જીવી રહ્યા છે, જાહેરને જણાવું છું. આવા પોકારો સવાર ઉડતાં કાનપર આવે છે, આનંદની વાત વર્તમાન સમયમાં જૈન સમાજમાં બે પક્ષ પડયા છે. છે કે ઉપદેશમાં યાતે તેમના મુખપત્રકારોએ પોતાના સંડેલા અને એ પક્ષે કયા મંતવ્યને આધારે ઉપન્ન થયા છે, એ ભેજામાંથી પણ આવું ગાંડ-ઘેલું લખાણ નીકળે છે, પરંતુ આ વસ્તુ હવે જગજાહેર થઈ ચૂકી છે. તેમને રૂઢીચુસ્ત પક્ષ કથનમાં કેટલું સત્ય છુપાએલું છે તે આપણે વિચારવાની વડોદરા રાજ્ય તરફથી પ્રગટ થતા સંન્યાસ દીક્ષા નિયામક જરૂર છે.
નિબંધ અંગે વિરોધ કરી રહ્યા છે. આ પક્ષ પોતાના મંતવ્ય જેઓ અધમ કરે છે અને જેને સંધી કહેવામાં આવે બાબત કોઈ પણ સત્ય પ્રયત્ન કરે એ સાથે અમને કશો વિરોધ છે એ બંનેના વતન વ્યવહારમાં કેટલી ત્રટીઓ છે. એ તપાસી નજ હોય. પણું પોતાના મંતવ્યની સિદ્ધિ માટે એક ગામમાં હોય તે જરૂર એ લખનાર તેમજ જે પેપરમાં પ્રસિદ્ધ થાય છે તેનાથી મેટ ભાગ વિરૂદ્ધ છતાં ગામના “સકળ સંઘર્મને નામે તેના તંત્રી સાહેબના ગરમ ભેજામાંથી આવી રીતના વિચારો જાહેર પેપરમાં બાબતે બહાર પડે ત્યારે તેને સંય ખુલાસે ન નીકળે, પરંતુ તેમની આંખે કમળે છે. પિતે પિતાના ઉપ- કર્યા વિના ચાલતું નથી. રથી જગત પીછાણે છે, પરંતુ એ સાહેબ હૃદયપૂર્વક કબુલ ગયા સોમવારના પેપરમાં પ્રગટ થયે લખાણમાં જે કરે છે ધમાં સામાયિક પ્રતિક્રમણ પ્રભાવના પૂજા આદિ કરે છે, “ શ્રી ચતુર્વિધ સંઘે સર્વાનુમતે કરેલા ઠરાવો” એમ મથાળ એ વાત ખરી પરંતુ આખા દિવસને જીવનકમ ત્રાજવામાં બાંધેલ છે. એ વાકયને અગે ગેરસમજ થવા સંભવ છે. ઉપર તલવામાં આવે તે જરૂર તે ક્રિયાઓ કરવા છતાં અધોગતિની કહ્યા મુજમ રૂઢીચુસ્ત પક્ષ સંધની વ્યાખ્યામાં માત્ર ચાર ઉંડી ખાયમાં ઉતરતો જાય છે, કારણ એ છે કે ઉપરની ક્રિયામાં વ્યસ્ત હોય તો પણ તેને ચતુર્વિધ સંધ કહે છે અને તેના નામે નથી શુદ્ધતા કે નથી હૃદયની સાચી ભક્તિ. ફક્ત બાહ્ય આડંબર
(અનુસધાન............ ૧૫૮ મે.) અને લોક આચાર સિવાય ઉો અર્થ કંઈજ નથી, આજનો - આપણે દરેક ધર્મ ધર્મ કરીએ છીએ પરંતુ આપણે જમાને બાહ્ય ક્રિયાઓ આડંબરને પોષે છે, અને ક્રિયા આશ્વ ધર્મ એ જોઈએ છે કે જ્યાં કલેશ, સંતાપ કે રાગદ્વેષની દેખાવ અને વાહ વાહ બેલાવવા પૂરતી કરવામાં આવે છે, ઝાંખી ન હોય; આપણે એ ધર્મ જોઈએ છીએ કે એને ન મળે તેમાં શુદ્ધ ભાવના કે ન મળે શુદ્ધ પ્રેરણા. માત્ર શરણે જવાથી માનવજાતને આધિવ્યાધી ઉપાધીમાંથી ગાડરીયા પ્રવાહની માફક કરતા આવવાનુંજ, અને એને આજની શાંતિ મળે. અને આ મેળવવા માટે ભગવાનને લાલચ આપવા સમાજ ધર્મિક ગણે છે, જયારે સુધારક ગણે કે નાસ્તિક ગણે, કે મંદિરમાં ભેટ મૂકવાની જરૂર ન હોય. આપણે ગરીબ છીએ, પરંતુ તે બાહ્ય ક્રિયાને પુરતું માન નથી આપતા પણું હૃદયમાં અનાથ છીએ, ઇશ્વરજ અમારો સ્વામી છે ત્યાં ભેટ આપી શુદ્ધતા હોય છે, બીજાના દુઃખની કદર કરે છે. અને અંતઃકરણ રીઝવનાર આપણે કોણ ? સાચા ધર્મને રસ્તે લઈ જનાર ધમાંપૂર્વક ચિંતન કરે છે કે કુકર્મોથી બચાવ. સત્ય અને નીતિના ચાની જરૂર આજે સમાજને છે; નિસ્વાર્થભાવે સુખ દુઃખ પાઠ ભણાવ. જ્યારે કહેવાતા ધર્મ અને ધર્મનું ખરું સ્વરૂપ સહન કરી માનવજાતની મુક સેવા કરનાર સેવા ભાવી ધર્માછેડી બાહ્ય આડંબરને ધર્મ માને છે ત્યારે નાસ્તિક બાહ્ય ચાની આજની સમાજ રાહ જોઈ રહી છે. આડંબર છોડી સત્ય સ્વરૂપ પકડવા માગે છે.
આપણે ધર્મ જોઈએ છીએ, પરંતુ અમુક વર્તુળમાં - ઘણા એમ પણ માને છે કે ભલેને ગાડરીયા પ્રવાહની ભરાઈ બેઠેલેનહિ, ઉપાશ્રીના ખુણામાં પણ ભરાઈ છેડે માફક ક્રિયા કરતા હોય છતાં કઈ દિવસ સાચા ભાવ જાગે નહિ, અજ્ઞાનના આવરણને વધુ ગાદે કરતે નહિ, ભકતની આ કથન સત્ય માનીએ તે આજે સમય વ્યતિત થએ જાય ભાવનાઓને ગેરલાભ લેતા નહિ, તરકટી અને પ્રપચીની છે. કાળના વહેવા સાથે જે આવી રીતે જ્ઞાન પ્રાપ્ત થતું હોય ઉપદેશદ્વારાએ પસાએલે નહિ, કારણ એ ધર્મ નથી પણ હડકડત તે કેઈએ સત્ય વસ્તુ શોધવાની તસ્દીજ ન લીધી હોત, એની અધર્મ છે. પરંતુ સાચે ધર્મ તે એ છે કે એ સત્ય ગુંજન - મેળેજ આંધળી, અજ્ઞાનપણાથી કરેલી ક્રિયા ફળદાયી થતી હોય તે હરકેઈ વ્યક્તિ ઝીલી શકે છે. મેહ, માન, માયા, રાગદ્વેષ તે, પરમાત્મા મહાવીર સ્વામી કે મહાન આચાર્યો સત્ય સ્વરૂપ જેવા પ્રચંડ શત્રુને મુડીમાં રાખી ફરે છે, અને શુદ્ધ અને જાણી મેહગામી થવાની તસ્દી ન લીધી હોત, ત્યારે ખરી વસ્તુ સાચા હૃદયથી એના પગલે ચાલે તે મનુષ્ય સેવાભાવી બની તે એ છે કે પરમેશ્વરની ભકિત કરવી--તે--જ્ઞાન--અને-શુદ્ધ-~-ઉંચ-પદ-પામવાને લાયક-બની--- શકે, કહે--કયાં-છે--આજનr હદયપધS સંમજીને વરવી જેથી તે અમલમાં આવતાં મનુષ્ય હતો-ધમી એની આવી ભાધનો. અને જયારે અને, નિર્મળ અને અમાઉથંગામી 16t, s[l; fટે ૧. ઉપરમાર દ ઈત્યાચંનેને સહેલ કહેવામાં આવે છે.
*
*
- . . . . * *
મા
*
**, *
કરવા
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૦
એ શહેર
પ્રબુદ્ધ જૈન
સન્યાસ દીક્ષા.........
પૃષ્ઠ ૧૫૫ થી
વડાદરા રાજ્યની આજ્ઞા પત્રિકામાં તા. ૯-૨-૩૩ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ દીક્ષા નિયામક નિધના મુસદ્દાને ખંભાત જૈન યુથલીગ વધાવી લે છે. અને તેને કાયદા તરીકે સત્વર અમલમાં લાવવા આગ્રહ પૂર્વક વિનંતિ કરે છે. મુંબઇ : જૈન સ્વયં સેવક મ’ડળના ઠરાવ
“ દીક્ષા નિયામક નિબંધને શ્રી મુંબઇ જૈન સ્વયંસેવક મંડળ અંત:કરણ પૂર્વક ટેકા આપે છે અને તેને સત્વર કાયદા તરીકે બહાર પાડવા વિનંતિ કરે છે નવસારીના તાર
નવસારી તા. ૨૮-૨-૩૩, નવસારીના જંતા તરફથી નીચેના તાર રવાના કરવામાં આવ્યા છે.
ન્યાયમત્રી સાહેબ,
વડાદરા.
નવસારી પ્રાન્તની જૈન કમીટી મેસાણામાં સ્થપાએલ જૈન કમીટીના વિરોધ કરે છે અને દીક્ષા નિયામક નિબંધને સંપૂર્ણ ટેકા આપે છે. જામનગરના તારા.--
મુંબઇ તા. ૮-૩-૩૩.
મુંબઇ જૈન સ્વય ંસેવક મ`ડળની મળેલી સાધારણ સભામાં મેટા કાલાહળ મચ્યો છે. નીચેના ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.
જામનગરથી-જૈન સંધ, શાન્તિ પ્રચારક મંડળ, યુવકંસંધ, વિશાશ્રીમાળી જૈન યુવક્ર મંડળ, આ સંસ્થા તરફથી દીક્ષા નિયામક નિબંધને ટકા આપતા તારા ન્યાયમંત્રી સાહેશ્વ ઉપર કરવામાં આવ્યા છે. વાદરાના નાગરીકાના ટંકા..
"તા ૭-૩૩૩ ના રાજ સાંજે ૫ વાગતા શહેરના નાગરિકાની એક જંગી સભા ભરવામાં આવી હતી.” જેમાં દીક્ષા નિયામક નિબંધને ટેકાના દેરાવા પસાર થયા હતા. તેના પ્રમુખ સ્થાન માટે ડા. સુમન્ત મહેતાને ખાસ અમદાવાદથી ..ખેલાવવામાં આવ્યા હતાં. વડેાદરાના મુખ્ય મુખ્ય નેતાઓ, નગરશેઠ ડાહ્યાભાઇ, લલીતચંદ દીવાનજી ડેા. પ્રાણલાલ શ્રી પ્રાણુંલાલ મુનશી, વકીલ છેોટાલાલ તરીયા, ડે: નાનુભાઇ, ડો. ચ ંદુલાલ, વકીલ ચુનીભાઇ, વકીલ શ્રી નિકત વિગેરે હાજર હતા કુલ સંખ્યા ૭૦૦, ૮૦૦ હતી જેમાં ૧૦૦, ૧૫૦ ર્માલાઓએ પણ હાજરી આપી હતી.
**
હર્ષલ પ
શરૂઆતમાં શ્રી મેાતીલાલ મગનલાલ મેદીએ સભાના હેતુ સમજાવવા સાથે પ્રમુખની દરખાસ્ત મુકી હતી અને ઝવેરી લાલભાઇએ તેને અનુમાઇન આપ્યુ હતુ
તા ૧૧-૩-૩૩
છે. સ્ત્રીઓમાં પણ ભરપુર જાગૃતિ આવી છે. સમાજ અને કુટુંબ જીવનમાં પણ ભારે જાગૃતિ અને પરિવર્તનશીલ ભાવનાએ ફેલાઇ રહી છે. વિગેરે પ્રાસ્તાવિક પ્રવચન સાથે પ્રમુખપદ સ્વીકાર્યું હતું. આજે જે ઠરાવ રા થવાના હતા તે જનતા સમક્ષ વાંચી સભળાવ્યા હતા.
મી. સુતરીઆએ પોતાના ઠરાવ પર વિવેચન કરતાં કહ્યું કે આ મુદ્દા સમસ્ત હિંદુ કામ માટેના હોવા છતાં જેનેામાંજ સરકારના હેતુ દીક્ષા અટકાવવાના નથી પણ અયાગ્ય દીક્ષા પર મોટા અંકુશ મૂકવાને છે. સરકારે દખલ ન કરવી જોઇએ. પણ આપણે. આપણુ હિત ન સમજી શકીએ તે સરકારને . દરમ્યાનગીરી કરવાની જરૂર રહે છે.
બાદ અનુમેદન આપતા ડો. ચંદુલાલે કહ્યું કે મેં એક ખીના જે—એક નવદીક્ષિત બાળક, બાળક બુદ્ધિને અનુસાર પોતાના સ્વચ્છંદ વન પ્રમાણે અજ્ઞાનપણે ઢોલ વગાડનારા પાસે દોડી આવ્યા ને ઢાલ વગાડવા મડી પડયે. બીજા માંનેરાજે તેને સમજાવી ધમકાવીને અંદર લઇ ગયા. કહેવાની મતલબ એ કે આવા બાળકને વિકસવા દીધા વિના દીક્ષા આપવી એ અત્યાચાર છે. આવા બાળકાને દીક્ષા ન આપે તે મહાવીરના ધમ જતા રહે છે? વગેરે કહી યુવક સધના ધગશભર્યા કામને અભિનંદન આપતાં વિવેચન બંધ કર્યું હતું.
કરતાં કહ્યું કે ૧૬-૧૮ વર્ષની ઉપરના માટે સંમિત ન હોવી વચમાં સુંદરલાલ કાપડીઆએ પોતાના અ.ભપ્રાય જાહેર ઘટે. કારણ કે ધણીને ી દીક્ષા લેવા માટે સમાત ન આપે.
બાદ ૫. લાલચંદ ભગવાનદાસે જણાવ્યું . મારા પચીસ વર્ષના શાસ્ત્રના અનુભવમાં મને માલમ પડયુ છે. કે એવા ઘણા દાખલાએ શાસ્ત્ર આપણને પૂરા પાડે છે જેમણે સ્ત્રીની સંમતિપૂર્વક દીક્ષા લીધી છે. અને સ્ત્રીની સંમતિ લેવી હું આવશ્યક સમા છું.
પ્રમુખ મહાશયે આ સબંધી લંબાણથી ખુલાસા કર્યાં હતા. અને ભાઈ સુંદરલાલે પોતાના અભિપ્રાય સરકારને જણાવે! ઘટે અને તેના પર વિચાર ચલાવવા ચાગ્ય કરે,
અંતે તે ઠરાવ પસાર થઇ ગયો હતો.
ખીજો ધરાવ નગરશેઠ ડાહ્યાભાઈએ મુકયા હતા. અનુમેદન ઝવેરી કહ્યાચાંદ કેશવચ'દે આપ્યુ હતું અને રાવ પસાર થ ગયા હતા.
રાવ ૩ જે. ડી. પ્રાણલાલ મુનશીએ વાંચ્યા હતા અને દાખલા દલીલા સાથે જીસ્સાપૂ કથી, લખાણથી અને અસરકારક વ્યાખ્યાન આપી જનતાને ખુબ ખેંચી હતી.
ડા. શ્રી નિકેત વકીલે અનુમેદન આપ્યુ હતુ અને રાવ પસાર થઇ ગયા હતા.
બાદ ચેાથેા રાવ શેઠ હરવિદાસે મૂકયો હતો. અનુમેદન ડે।. નાનુભાઇએ આપ્યું હતું અને રાવ પસાર થઈ. ગયા હતા.
“આમ લગભગ ૨૫ કલાક સભાનું કામ ચાલ્યું હતું અને પ્રમુખ મહાશય તેમજ નાર્ગારેક જનતાનો આભાર માની સભા વિસર્જન થઇ હતી.
ડા, સુમન્ત મહેતાએ પ્રમુખસ્થાન સ્વીકારતાં જણાવ્યું હતુ કે આ સભા એકલા જેના માટે નથી. અને મુસદ્દા પણ જૈનો માટેજ નથી, પણ સમસ્ત હિંદુને માટે છે એટલે આ સભા સમસ્ત શહેરીઓની છે. હું કાઈ એક પક્ષ તરફથી નહીં પણ તટસ્થ રીતેજ પ્રમુખ પદ લેવા આવ્યો છું. સમાજ અને રાજદ્વારી જીવનમાં ભારે પલટા થઇ રહ્યા છે. આજની જાપ્રતિ કેવળ શહેરામાંજ નહીં પણ ગામડાઓમાંય મેં અનુભવી Printed by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid Bunder Road Bombay, 8 and Published by Shivlal Jhaverchand Sanghvi for Jain Yuvak Sangh. at 26–30, Dhanji Street Bombay, 8.
''
Page #85
--------------------------------------------------------------------------
________________
ઓશવાળ યુવક પરિષદ
Reg. No. 8, 21 'જે Tele. And. 'Yuvaksangh
-
-
-
-
- -
જૈન.
તંત્રોઃ રતીલાલ સી. કેડારી.
સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ.
છે.
છુટક નકલ ૧ આને વાર્ષિક રૂા. ૨-૮-૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. વ્યવસ્થાપક:- અમીચંદ ખેમચંદ શાહ
વર્ષ ૨ જું, અંક ૨૧ મ. શનીવાર તા. ૧૮-૩-૧૯૩૭.
વિ ચા ૨ નાં
...વહે ણ માં.
ચેલા–ધનની ઘેલછા.
આમ આજની ને એ વેળાની પરિસ્થિતિ સાવ જુદી શાસ્ત્રનાં પુરાણ છે. ધી શેધી, કેટલીય વખત એને છે. લોક મંતવ્ય જુદાં છે. સામાજીક બંધને જુદાં છે. દીક્ષા અનર્થ, નિપજાવી, બાળ દીક્ષા શાસ્ત્ર માન્ય છે એમ આપણને લેવાનાં કારણે જુદાં છે. અને દીક્ષા આપનારના “ધર્મલાભ” બતાવવામાં આવે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જવલે ની પાછળ ચલા–ધન વધારવાની પાગલ ઘેલછા છે. એટલે જડી આવતું દષ્ટાંત રજુ કરવામાં આવે છે.
શાસ્ત્રની એ “સાબીતીઓ આજના જુવાનને મંજુર નથી. શાસ્ત્રનાં એ પ્રમાણે અને હેમચંદ્રાચાર્યને એ દીક્ષા લેવકફીનું પ્રદર્શન પ્રસંગ એ એ કાળના સમય સંજોગ અનુસાર વ્યાજબી હશે.
દીક્ષા પ્રબંધક નિબંધથી નિમીર અંધકારમાં સડતાં, તામાં
તગતગી ઉઠે છે. પેલું પાંજરાપોળમાં વસી વરસી બુદ્ધિએ છીદ્રાળુ સળંગ પલટા પછી, પણ એમને એમ એ પુરાણ ઊંકિતઓ
બની રહેલું રસાત વારીયું, જાણે ધર્મ રસાતાળ જેતે હાય હેમ આપણને મંજુર કરવાનું કહેનાર ન મુખે છે અને એની
‘કર્તવ્યની ચીસ પાડે છે. ધર્મના ધુરંધરો કહેવડાવતા સ્વબુદ્ધિએ દેવાળું કાઢયુ હોય છે.
વશ સાધુઓ ટોળે બંધ થઈ વડોદરા જઇ પહોંચે છે. અને મુનશી કહે છેઃ પૂજ્ય ભાવ એટલે કદર, પ્રણાલિકા એટલે અંધ શ્રધા.
આમ વડેદરામાં “બેવકુફીનું પ્રદર્શન ભરાયું છે. જે પૂજ્ય ભાવ રાખે તે પ્રાચીન પર પ્રેમ રાખે, તેમને
' ચેલા ધન એકઠું કરવાની પાલનને રધવા સર સમય અને સંજોગે સમજવા મથે. પણ તારે તે પ્રણાલિકા
સયાજીરાવ આગળ આવે છે. એ ભાનભુલ્યા સાધુઓની પાગલ
તાથી પાયમાલ થયેલાં સેંકડો નરનારની વેદના ભરી ચીસ વાદી બને છે હારે તે માત્ર પ્રાચીન પાછળ ઘેલા બની તેમના અને પોતાના સંયોગોનો વિચાર કરવો વિસરી જાય છે.
હમદદથી એ સાંભળે છે. ધાર્મિક બીનાઓથી પર, સામાજીક
છિન્ન વિછિન્નતા અટકાવવા એ રાજવી તરીકેની એની વ્યાજબી પુરાણી પ્રણાલિકાને તે સ્વતઃ સિંધુ ઘારણ માને છે. અને તેનાથી વિરૂધ્ધ દરેક વસ્તુને તે જ કરે છે. વર્તમાન જીવનને
માનવ-ધર્મ પ્રેરિત, ફર્જ સમજે છે.
અને આ પ્રદર્શને પાછળની વાર્થવશ ધાંધલ સમજી ભૂતકાલના સંયોગો નથી, અને પરિણામે તે સંગોથી મળતી પ્રેરણા નથી. ભૂતજીવનપર રચાયેલી પ્રણાલિકાઓ નવું જીવન ઘડ,
શંકે એટલા એ નિપુણ છે. વામાં થેડકજ ભાગ હ્યું છે. નવું જીવન ઘડવામાં ખરે ભાગ તે
તેથી સર સયાજીરાવને હાથમાં આજના જુવાનોને પ્રશ્ન વર્તમાનના સંયોગ અને પ્રેરક બળેજ ભજવે છે. દરેક જીવંત વ્યક્તિ
સાવ સહિસલામત છે. અને ધર્મના નામે ધતિંગ કરવાને
જમાનો હવે વહી ગયો છે. એ સમય આ પ્રદર્શન–પ્રેરકાને ને, રાષ્ટ્રને સમાજને કે સંસ્કૃતિને ટકવા માટે પોતાના સંગોનેજ
થાપટ પડનાં કપરી રીતે સમજાઈ જવાનું છે, સાનુકુળ થવું પડે છે. એક ચીજ એક જમાના માટે
અસંગતતા. સારી હૈય, છતાં જમાનો પલટાતાં તે શા સારૂ સારી લેખાવી
“ આ પ્રભુને ઢોળવાનાં ચશ્મર જંગલી ગાયની બળાત્કારે સાએ ? બદલાય. સંસાર ને સમય બદલાયે, તાં શા સારું કાળી પછાના વાળનાં બનાવવામાં આવે છે. એટલે કે એ પૂરાણ રણપર જીવન ઘડવું ?” | વર્ષો પહેલાં જુગલ જોડીનાં લગ્ન થતાં અને ભગવાન રૂપ
ગાયનાં પુરછ કાપવાનાં કૃત્યના ઉમે સીધા જવાબદાર છે.” - ભદેવ એમની સગી બહેન સાથે પરણ્યા હતા. આજે સંગો
એક અજૈન મિત્રે કહ્યું તે સાચું હોય તો આ પ્રણાલિકા બદલાતાં, એજ વસ્તુનો પુનરાવૃત્તિ કરનારને લોક ગધેડે બેસાડે
એકાએક રદ થવી જોઈએ. અહિંસા પરમો ધર્મના ઉપાસક એમાં શંકા નથી. પાંચ પતિ કે શું પણ એવી કલ્પના કર
આપણે આવી અસંગતા કેમ કરી નાંખી શકીએ ? : નાર કાઇક કોપદી જેવી છોકરીની શી દશા થાય એ ક૫તાંયે
સંગકુન. કેમકમાં આવે.
ભરતપુર, કેરોલીના શ્રીમાળ-સવાળાનાં સંગનના આજની જયમ, પૈસાની ભૂખે સામાજીક તરછટે, સાધુ સમાચાર જૈન સમાજની પ્રગતિ સૂચવે છે, ખ્યાતિ અને તેમાં થવા નીકળેલા, કોઈ શાસ્ત્રમાંથી કે એ યુગના ઈતિહાસમાંથી ગોંધાઈ રહેલા આપણે, એ નાનકડા-અર્થ વિનાના ભિન્ન ભાવ બતાવી શકશે નહિ. આજની જયમ લુંટફાટ ને દગલબાજીથી, ભૂલી એકત્રીત થઈ, બળ જમાવીએ ને વિકાસ સાધીએ નહે ચોરીને વેશ પલટાથી ધમ ઉદ્ધાર કરવા નિકળેલા આચા
તે અતર કલહને ધસારો આ૫ણુ સર્વ નાશ સુધી અટકયદેવે એ સમયમાં શોધ્યા જડશે નહે.
વાને નથી.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જન,
|
તા૦ ૧૧-૩-૩૩
પ્રબ દ્ધ જૈન.
અને . આવું સાં અને
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
જેટલા શક્તિવાન થઈએ છીએ તેટલા તે રાહમાં આગળ વધसच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरइ । વામાં શિથિલ છીએ તે ભૂલવું જોઈતું નથી. આપણે ઠરાની
હે મનુષ્ય ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા પાછળ ઉત્પન્ન કરવું જોઈતું પીબળ ઉત્પન્ન કરી શકતા નથી પર ખડો થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
એ આપણામાં ઉણપ છે. આ ઉણપને દૂર કરવા માટે આપણે ( આચારાંગ સૂત્ર) નીચેની બીનાઓ ધ્યાનમાં રાખવા જેવી છે.
૧. સમેલન સ્થળ એવું જોઈએ કે ભારત ભરના નવયુવાનને આવવું સુગમ પડે, એટલે કે રેલ્વે, તાર, ટપાલ વગેરે સવડવાળું મધ્યસ્થ સ્થળ જોઈએ.
૨. તે માટે પૂરેપૂરો લોકમત કેળવવો જોઈએ. જેથી શનીવાર તા ૧૮-૩-33
સમાજના તમામ વર્ગ તેમાં સાથ આપે.
૩. ઠરાવોની હારમાળાનો મોહ ન રાખતાં જેટલા આચારમાં ઓશવાડી યુવક પરિષદ મૂકી શકીએ અને જે શકય હોય તેવા કરા કરવા છે જેથી
જનતાનું પીઠબળ ઉભું કરી શકાય. સમસ્ત જગતમાં આજે યુવાનીને તનમનાટ, અને
૪. જેટલું પતન સહેલું છે તેટલી ઉન્નતિ કઠીન છે. એ ઉત્સાહ અને ગગનચુંબિત ભાવનાના પૂર ફરી વળ્યાં છે, યુવા
બાબત ધ્યાનમાં લઈ કોઈ એવું ઉતાવળીયું પગલું ન ભરવું નીની વસંત ચારે બાજુ ખીલી રહી છે, આશ્ચર્યની વાત તો
કે સમાજને અલગ રાખીને આપણે કાંઈ પણ કરવું પડે,
કારણ કે સમાજના સાથ વગર આપણે કોઈ પણ કાર્યમાં એ છે કે સાઠ સાઠ વરસના જીવનની સંખ્યામાં જઈ પહોંચેલા માનવીઓ પણ પિતાને યુવક તરીકે ઓળખાવવામાં મગરૂરી
સફળતા મેળવી શકીએ નહિ, એ બાબત સ્પષ્ટ છે. લે છે, એટલું જ નહિ પણ પિતાના જીવનમાં એવો ઉત્સાહ
જો કે હજુ પરિષદ્ કયારે અને ક્યાં ભરાશે તે નકકી
નથી, પરંતુ મુંબઈ ઇલાકાના કોઈ પણ સ્થળમાં અને ખંત દાખવે છે કે પચીસ પચીસ વરસના જુવાનને
જ્યાં અખિલ
ભારતવર્ષીય ઓશવાળ મહા સંમેલન ભરાશે ત્યાંજ આ પરિપ શરમાવું પડે. આવું યુવાનીનું એક મેજી આર્યાવર્તમાં પણ
ભરવી એવો તેના કાર્યકર્તાઓએ નિશ્ચય કર્યો છે. અમને એ આવી ચઢયું છે, લોકેામાં અનેરો ઉત્સાહ વ્યાપ્યો છે, પુરાણ સંસ્કૃતિના અવશેષોમાંથી નૂતન સંસ્કૃતિનો જન્મ થઈ રહ્યા છે.
જાણીને બહુ આનંદ થાય છે, કે બંધારણમાં એસવાલનો અર્થ
એકલા ઓશવાળોજ એમાં ભાગ લઈ શકે “એ” નથી પરંતુ તેમાં જૈન સમાજ અને તેની આંતરજાતીઓ ઉપર પણ તેનો :
પિરવાડ, શ્રીમાળ આદિ તમામ જાતીઓ ભાગ લઈ શકે એવી પ્રભાવ પડયા વગર રહી શક્યો નથી. તેને જીવતો પુરાવો
વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે. આ દૃષ્ટિએ આ પરિષદ
; શ્રી અખિલ ભારત વર્ષીય ઓસવાળ નવયુવક પરિપના મંત્રી શ્રીયુત સિદ્ધરાજજી દ્વાએ એક નિવેદન બહાર પાડયું છે, તે છે.
ઘણીજ આવશ્યક છે, એટલું જ નહિ પરંતુ જેટલે સહકાર આ
પરિષદને આપી શકાય તેટલો આપ એ દરેક યુવકની સામાન્ય તે નિવેદનમાં તેઓશ્રી જણાવે છે કે “આપણા સમાજમાં અજ્ઞાનતાને વશ થઈ કુરૂઢીઓ અને કુરીતિઓએ વાસ કર્યો
ફરજ થઈ પડે છે. એ ખૂબ ખ્યાલમાં રાખવું જોઈએ કે કેવળ છે, સંકુચિત મનોદશાથી સાંપ્રદાયિક મમત્વ અને આપસની
જાગૃતિજ એકલી સમાજેન્નતિ કરી શકતી નથી. પરંતુ તે ફૂટે સમાજ ઉપર પિતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. સમાજની
જાગૃતિને સદુપયોગ કરી સમાજને વ્યવહારૂ કાર્યમાં ઉતારવાથી આવી શોચનીય દશા જોઇને નવયુવકના હૃદય ખળભળી ઉઠયાં
ઉન્નતિ થઈ શકે છે. આપણા સમાજમાં અનેક પરિષદે, છે, તેનાં ફળરૂપે દેશના પ્રત્યેક ભાગમાં નવયુવકોની સંસ્થાઓ
કેન્ફરન્સ, સમેલનો વગેરે થયાં છે. જાગૃતિ પણ ખુબ આવી
છે, પણ તેનું ફળ સમાજને મળ્યું હોય તેમ ઈતિહાસ સ્પષ્ટ જોઈ શકાય છે. પરંતુ એક દેશ વ્યાપી કોઈ પણ સુસંગઠિત આંદોલનના અભાવથી છુટી છવાઈ શકિતનું ફળ સમાજને
ના સુણાવે છે. આમ કેમ બન્યું તે શોધવા જવું પડે તેમ
નથી. આપણે અત્યાર સુધી વ્યાખ્યાન બાજી અને ઠરાવ પસાર બરાબર મળ્યું નથી, અને તેટલાજ ખાતર જનતા આજે યુવક
ર્યા એટલે આપણી ઉન્નતિ થઈ ગઈ એમ માનતા હતા. પણ ઉપર એ આક્ષેપ કરી શકે છે કે યુવક વાત તે મોટી મોટી
અત્યારે એ સ્થિતિ નથી આપણી અત્યાર સુધી પ્રગતિ ન થઈ કરે છે, પરંતુ કંઈ કાર્ય કરતા નથી. આ વસ્તુને ટાળવાને
હોય તેમાં ઉપરોક્ત માન્યતાજ કારણભૂત હતી. સદભાગ્યે માટે અને સમગ્ર ઓશવાળ નવયુવકને સુસંગતિ કરી તે
આપણી આજે એ બાબતમાં આંખ ઉઘડી છે. સંગઠન દ્વારા સમાજને ઉન્નત બનાવવાની ધગશથી પ્રેરાઈને આવી પરિષદ્ બોલાવવાનું નકકી થયું છે. એમાં કયે રાહ નક્કી
અમે આશા રાખીએ છીએ કે ઉપરોક્ત બીના અખિલ કરવું તે જાણવાનું કાંઈ પણ સાધન નથી, અને તે રાહ તો ભારતવર્ષીય એશિવાળ નવયુવક પરિપને કાર્યકર્તાઓ લટલ માં
એક બીજાના વિચારોની આપલેથીજ નકકી થઈ શકે છે. આ લે અને જે ગુટી પાતામાં દેખાય તે દૂર કરી સમાજને પ્રગતિનિવેદનથી એટલું તે જરૂર જણાય આવે છે કે સમાજને કાર રાહમાં છ યશ મેળવે. નવયુવક વર્ગ હવે કેવળ વાત કરવાનો નથી. પરંતુ કંઈક
ચેપડીએ આવી ગઈ છે. રચનાત્મક કાર્યક્રમ તરફ વળે છે. આવા સમેલને સમાજ માટે જરૂર આવકારદાયક છે, કારણ કે તેનાથી ભવિષ્યને પજુસણ વ્યાખ્યાન માળાની ચોપડીઓ છપાઈને કાર્યક્રમ નકકી કરી શકાય છે. પરંતુ કાર્યકર્તાના લક્ષ ઉપર આવી ગઈ છે. ગ્રાહકોએ યુવક સંઘની ઓફીસમાંથી એ વાત લાવવી જરૂરી છે કે આપણે રાહ નકકી કરવામાં લઈ જવા મહેરબાની કરવી
Page #87
--------------------------------------------------------------------------
________________
તા. ૧૮-૩-૩૩,
પ્રબુદ્ધ જૈન,
१६३
પ્રાસંગિક પ્રબોધન. ગેડીજી ટેસ્ટડીડ
યુવક સંધ પત્રિકાની શરૂઆતમાં એક વહીવટી યોજના
તેમાં રજુ કરવામાં આવી હતી, તેને કાંઇક અંશે અમલ ચુગબળના મૂલ્ય.
થવાની આગાહી સાંભળીને આનંદ થાય છે અને જે સ્થળે સમસ્ત આર્યાવૃત્તના સ્થા. જૈન મુનિનું મહા સંમેલન તે યોજના તૈયાર થયાનું સાંભળ્યું છે તેમ તેમાંની થોડીક ભરવા માટે ચૈત્ર સુદી ૧૦નો દિવસ નક્કી કરવામાં આવ્યા છે. મૌખીક હકીકત મળી છે તે ઉપર નીચે મુજબ સુચનાઓ મળતા સમાચારો પરથી જણાય છે કે, ઉપરોકત સંમેલનમાં કરીએ છીએ. : ભાગ લેવા દૂર દૂરથી અનેક મુનિવરેએ વિહાર કયારનોએ શરૂ ૧ દેવસૂર સંઘના વહિવટનીચે શ્રી ગોડીજીનું દહેરાસર કરી દીધું છે જૈન સમાજના ચોપડે આ અમૂલે અવસર છે તેના વહીવટ અંગે એક વહીવટી યોજના તૈયાર કરવામાં કરી કરી દેખાતા નથી. તેમાંય આજના કલહપ્રિય યુગમાં એક આવી છે. તેને જાહેર પત્રોમાં મૂકી સમાજંના અભિપ્રાય માંસંઘાડાને સાધુ બીજા સંધાડાના મુનિવર સાથે બેસે આહાર લે, ગવા જોઈયે તેમ તેની એક એક નકલ દેવર સંધમાં જેને અને અરસ્પરસ આંતરિક મલીનતા દૂર કરી મળે તે એક આ- મત આપવાનો અધિકાર છે તેને મોકલી આપી. અમુક મુદત નંદદાયક અને ચિરસ્મરણીય બનાવ ગણાય. ભાઈબંધ કામનું અંદર સુધારા વધારાની માગણી કરવી એ તમામ સુધારા વધારા “જૈન પ્રકાશ ' પત્ર તેમજ બીજી રીતે જોતાં રોગીઓનું ઉપરથી એક ખરડે તયાર કરી દેવસૂર સંઘની મહામીટીંગમાં આ મહા સંમેલન જરૂર પ્રભુ ! જ
- રજુ કરી પાસ કરાવે જોઇયે. મહાવીર સમવસરણના અપાશે |. દેવક વાંચકે એમ માને છે કે પ્રબુધનું વર્ષ યાદ આપશે. સંમેલનને સફળ | ચૈત્ર સુદ ૧ થી શરૂ થાય છે, એ સમજફેર દૂર કરવા :
| અમુક વર્ષો માટે નકકી થવી બનાવવા એમના સંચાલકે
| જોઈએ. દાખલા તરીકે ત્રણ કે તનતોડ મહેનત કરી રહ્યા છે.
અમે ખુલાસે કરીએ છીએ આ પત્રનું કાતિક માસથી
આ વિરલ ત્યાગી મુનિવરેએ
છે . પાંચવર્ષ માટેજ દેવસુર સંઘ સુધીનું છે. પણ કામકાજની અગવડને લઈને ,
| નિમણુંક કરે તેમાં પેઢી ઉતાર અનેક મુશીબતોને
અત્યાર સુધી વી. પી. મહેતા કર્યા, એટલે જે ગ્રાહકે ! સામને
કસ્તાં લાયકાત પ્રમાણેજ મુક્ત કરી દૂર દૂરથી અજમેર પ. { અમને લવાજમ મનીઓર્ડરથી અથવા બીજી રીતે મોકલી આપશે તેમના સિવાય દરેકને વી. પી. કરવામાં
! પૂરી થતાં નવી નિમણુંક ચવાને ઝડપભેર આગળ વધી !
| થવી જોઇએ.' રહ્યા છે. આપણા મૂર્તિપૂજક | આવો માટે જેઓ ગ્રાહક તરીકે રહેવા ઈચ્છતા નહાય..
૩ કાપણું જેમાં સમાજના કેટલાક લેભાગુ મુનિ ! તેઓ મહેરબાની કરી આજ સુધીનું ચડા તેઓ મેહરબાની કરી આજ સુધીનું ચડેલું છ માસનું
મુદ્દત અંદર દ્રસ્ટીની જગ્યા એની માફક ભાબંધ કામના લવાજમ જવાબની સામે મોકલી આપે. એટલે નકામાં
ખાલી પડે છે તે જગ્યા પરવાને પૂ. મુનિવરે એમ નથી કહેતા
ખચથી સંસ્થા ખેટમાં ન ઉતરે. ''
'આપ જાતા તો હશે જ કે સેવાની ભાવનાથી કે અમારે સંઘની જરૂર નથી,
અધિકાર ટ્રસ્ટીઓને ન હો સમાજમાં અર્ધા લવાજમે ચાલતું આ એકજ પત્ર છે.
જોઈએ. પરંતુ જે જથ્થામાંથી શ્રાવકની મદદની અપેક્ષા નથી. | અને તેને દરેક રીતે સાથ આપે તે સૈની ફરજ છે. !
ચુંટાયા હોય તે જગ્યાને સ્થાપણ તેઓએ તે શ્રીલંકાને હાથમાં
વવું જોઈએ અને તેઓ ચુંટીને લઈ ભાવીના જૈનત્વને ઉજવલ
વ્યવસ્થાપક,
મોકલે. તેમ કરવામાં તેઓ બનાવે તેવી રૂપરેખા દોરવા નક્કી કર્યું છે. સ્થા. સમાજનું પ્રમાદ કરે તે દેવસુર સંધની મીટીગે તે જથ્થામાંથી (જે આ એક પરમ સાભ, છે ક્રાન્તિકારી ભગવાન મહાવીરના જથ્થામાંથી જગ્યા ખાલી પડી હોય તે નિમણુંક કરી લેવી જોઇયે. બને સંતાને-સાધુ અને શ્રાવક-હાથમાં હાથ મીલાવી કાર્ય ૬ પહુ દી હસ્તકની તમામ મીલકત દેવસૂર સંધની ગર્ણય કરે તેનાથી કયા હતભાગીની છાતીગર્વથી નાહ ઉછળે ?
એટલે તેને વહીવટ કરવાનો અધિકાર દેવસુર સંઘને છે એટલે
તેના ટ્રસ્ટીઓ તો દેવસુર સંઘમાંથીજ આવવા દયે બીજા ત ઉપરાત સ્થા. જન કોન્ફરસની કાર્યવાહકાએ તેનું નીમાય તે લગારે કન્વિાયોગ્ય નથી જતાં જેઓ દેવર સંધમાં નવમું સંમેલન ભરવાનો નિર્ધાર કર્યો છે એ માટે ૨૨-૨૩-૨૪ હક ભોગવતા નથી તેવાઓમાંથી તે તેઓ બહુ ત્યારે મતદારને એપ્રિલ ની તારીખ નક્કી કરી છે. આ બન્ને સંમેલને માટે હક જોગવી શંકે તેમાંય દેવસૂર સંધના મતદારોની સંખ્યાતા અજમેરમાં અપૂર્વ તૈયારીઓ થઇ રહી છે. જોસબેર પ્રચાર વધુજ હોવીજ જોયે. એટલે બીજાઓને અમુક સંખ્યા સુધી જ કાર્ય શરૂ કર્યું છે. આ ઉત્સવભર્યા પ્રસંગે સૈા એક તારની ઉમેરી શકાય. માફક સાથ આપવા તલસી રહ્યું છે, એ જાણી કયા જૈનને ગારવને S 'કાઈપણું વ્યક્તિ પાસે લહેણું હોય તે તે માંડીવાવિષય ન થાયજેઓએ આ સુંદર યોજના ઘડી છે અને વાની સત્તા સ્ટોએ ને ન હોવી જોઈએ. પરંતુ લહેણમાં જહેમત ઉઠાવી છે તેમની દરેક મુરાદ એ પરમ શકિત બર
જે નહાની રકમ હોય દાખલા તરીકે સે અદરની લહેણી રકમ
રસ્ટીઓ માંડી વાળીશકે બાકી મોટી રકમ માટે મહાલાવે એમ અમે ઇચ્છીએ છીએ, સાથે સાથે મૃતિપૂજક સમાજમાં માટીગના હાથમાં સત્તા હેવી જોઇયે. માલ અને પદવી મેહના ટુકડા ખાતર લડતા સાધુ
ટ્રસ્ટીઓની સંખ્યા અગીયારની નકકી કરવામાં આવી. ખા સફળ સંમેલન પરથી ધડે લે, તેમજ તેમને સાથ આપતા છે. એટલે દરેક પેટા વિભાગને બરાબર ન્યાય મળે તે ખાતર ધમધ શ્રાવકે પશુ યુગબળનાં મૂલ્ય આંકતા શીખે. આટલું
૪ ગુજરાતી, ૪ ઘેવારી, બે સુરતી અને એક છાપરીયા એ
પ્રમાણે મુકરર થાય તેજ વધારે વ્યાજબી છે. ' દછી અત્યારે તે વીરમીએ છીએ.'
અનુસંધાન..............પૃe૪ ૩૬
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૮-૩-૩૩
અયોગ્ય દીક્ષા પદ્ધતિ એ સામાજિક બદી છે.
અમે ત્યાગની વિશ્વ
માં આપણે સ્પષ્ટ કહી કારના વિચારી રહ્યાં છે. ગાયકવાડ સમાન ભિન્ન ભિન્ન
એ છે કે,
ના ક્ષેત્ર ઉપર આક્રમણ
ર નીચે અજ્ઞાનથી. જે હજુ સુધી કોઈ
(તા. ૫-૩-૩૬ ના રોજ મુંબઈમાં મળેલી જાહેર સભામાં શ્રી પમાનન્દ કાપડીઆએ “અગ્ય દીક્ષા અંગે જે મંતવ્યો રજુ કય', તે સમાજ આગળ વિસ્તારથી અત્રે રજુ કરીએ છીએ.
-તંત્રી.) આપણી ઉપર સામાન્યતઃ એવો આક્ષેપ કરવામાં આવે છે અને તે વિષયમાં યોગ્ય પ્રતિબંધ મૂકવાનું ભિન્ન ભિન્ન છે કે આપણે ત્યાગની વિરૂધ્ધ છીએ, દીક્ષાની વિરૂધ્ધ છીએ, રાયે વિચારી રહ્યાં છે. ગાયકવાડ સરકારે કરવા ધારેલ વૈરાગ્યની વિરૂધ્ધ છીએ. આ સંબંધમાં આપણે સ્પષ્ટ કહી કાયદો આ દિશાએ પ્રથમ પગથિયું છે. દઈએ કે અમે ત્યાગની વિરૂદ્ધ નથી પણ ત્યાગની અમુક પદ્ધ- પ્રસ્તુત નિબંધના પ્રતિપક્ષીઓની મુખ્ય દલીલ એ છે કે, તિની વિરૂદ્ધ છીએ; અમે દીક્ષાની વિરૂદ્ધ નથી પણ જેને આજે આ નિબંધ આપણા ધર્મના ક્ષેત્ર ઉપર આક્રમણ કરી રહેલ છે, અયોગ્ય દીક્ષાના નામે ઓળખવામાં આવે છે તેની વિરૂદ્ધ છીએ, જે હજુ સુધી કોઈ કાળે બન્યું જ નથી અને તેથી તેવા નિબંધ અમે વૈરાગ્યની વિરૂદ્ધ નથી પણ વૈરાગ્યના છળ નીચે અજ્ઞાનથી સામે આપણે બળવાન વિધિ કરે જોઈએરાજયના ધર્મ ભરેલાં નાનાં બાળકને દીક્ષા જેવા છંદગીભરના કહેણુ વતથી ઉપરના આક્રમણને પ્રશ્ન જરા ઝીણવટથી વિચાર ઘટે છે, બાંધી લેવામાં આવે છે તેની વિરૂધ્ધ છીએ.
કારણ કે સામાન્ય નજરે કોઈને પણ એમ લાગે તેમ છે કે અયોગ્ય દીક્ષાને સંક્ષિપ્તમાં વર્ણવીએ તો એમ કહી રાયે ધર્મની બાબતમાં દખલગીરી કરવી ન જોઈએ અને તેમ શકાય કે નાની ઉમ્મરના છોકરાઓને ભગાડી નસાડીને સાધુ છતાં પણ ધર્મની કંઈ કંઈ બાબતમાં કાળે કાળે રાજ્ય તંત્રને બનાવવામાં આવે છે તેમજ મોટી ઉમ્મરનાં બૈરાં છોકરાઓને દખલગીરી કરવાની ફરજ પડતી રહી છે અને સમાજે કેટલીક રખડતાં મુકી છુપી રીતે નાસી ભાગી દીક્ષા લે છે તે અયોગ્ય વારતા તેવી દરમ્યાનગીરીને નિમંત્રણ આપ્યું છે. ધર્મ એક દીક્ષા કહેવાય.
વસ્તુ છે અને ધર્મના નામે ચાલતી પ્રથા બીજી વસ્તુ છે. ધર્મ જે દીલા સ્વત; આદરણીય પ્રવૃત્તિ છે તે પછી અમુક અને તેના સિધ્ધાંતે શુદ્ધ કાંચન સમાં નિર્મળ હોય; ધર્મની પ્રકારની દીક્ષાને આજે આપણે વખોડી કેમ રહ્યા છીએ? તેનું કાળે કાળે બદલાતી અને નવી ઉભી થતી પ્રથાઓ નિર્દોષ તેમજ કારણ એ છે કે આપણા દરેકમાં “સામાજિક અન્તઃકરણ” સદે પણ હોય; વળી કોઈ પ્રથા મૂળમાં નિર્દોષ હોય પણ રહેલું છે તે આવી દીક્ષાઓથી ખૂબ દુભાય છે. “સામાજિક પાછળથી. સદોષ બની જાય, આવી સદોષ પ્રથા ધર્મ, સંપ્રદાયને અન્તઃકરણ” એટલે શું ? સમાજ એટલે વ્યકિતઓને સમૃદ્ધ વાંધા ભરી લાગતી ન હોય છતાં સમાજ શ્રેયની ભારે બાધક સમાજ અને વ્યકિતને સંબંધ શરીર અને અવયવ જેવો છે. અને ઘાતક હોય એમ સંભવે છે. દાખલા તરીકે બાળ લગ્ન કે સમાજનું કલ્યાણ કેમ થાય અને સમાજની વ્યવસ્થા કેમ અસ્પૃશ્યતાની ! થા. આવી સ્થિતિમાં સમાજ અને રાજ્ય જળવાય એ ચિન્તા દરેક વ્યકિતમાં સ્વાભાવિક પણે રહેલી શું હાથ જોડીને બેસી રહે? પૂર્વકાળમાં સતી' થવાની પ્રથા હોય છે કારણ કે સમાજના કલ્યાણ અકલ્યાણ કે. વ્યવસ્થા સાથે ધર્મના નામેજ ચાલતી હતી. તે બંધ કરનાર સરકારને શું કદિ નિર્ભર ૫ણે વ્યકિતના કલ્યાણ-અકલ્યાણ કે વ્યકિતના જીવનની કેઈએ દોષ પાત્ર ગણી છે ખરો ? આપણા દેશમાં અનેક ધર્મો વ્યવસ્થા જોડાયેલાં છે. આ કારણથી જે પ્રવૃત્તિ સમાજ વ્યવ- અને ધર્મના નામે ચાલતી અનેક રૂઢીઓ છે, તેમાંની કેટલીક સ્થાની બાધક હોય તેની સામે સ્વાભાવિક રીતે આપણું ચિત્ત રૂઢીએ એવી ઘાતક છે કે તેની કાયદાથી અટકાયત કર્યા સિવાય બળવો કરે છે. અયોગ્ય દીક્ષા એક એવી પ્રવૃતિ છે કે જેની છુટકેજ નથી, સમાજને આગળ વધવું હોય દેશને અન્ય સામે આપણા ચિતમાં બળવો થયા વિના રહે તે જ નથી. આગળ પડતાં દેશોની હરોળમાં ઉભા રહેવું હોય, જે સ્વરાજ્ય કોઈ પણ કારણે-પછી તે દીક્ષાના નામે છે કે વ્યાપારના નામે હો જોઈતું હોય અને સ્વરાજ્ય મળે ત્યારે તેને ટકાવવું હોય તો કાઇનાં છોકરાંઓ ભગાડવામાં આવે, નસાડવામાં આવે,
આપણી સમાજિક વ્યવસ્થામાં અનેક ફેરફાર કરવા જ પડશે. છુપાવવામાં આવે તેને આપણું સામાજિક અંતઃકરણ-સમાજના
અને આપણું રૂઢિઓના કેટલાંય બંધને તેડવા પડશે. દેશ અને હિતાહિત સાથે જોડાયેલી આપણી ચિત્તવૃત્તિ-સહી શકતું જ નથી
સમાજનાં અંતિમ શ્રેયને જે પિષક ન હોય તેવી રૂડી, પ્રથા આપણને કુદરતી રીતે જ એમ થાય છે કે આ પ્રવૃત્તિની કઈ કે પરંપરા-પછી તે ધાર્મિક હા, સામાજિક હો, કે પ્રાનિક હા, પણ હીસાબે અટકાયત થવી જ જોઈએ. આવી જ રીતે ત્યાગ તે સર્વને છેદ કર્યું જ છુટકા છે. અલબત્ત, જો કોઈ રાજય કાઠી અને વૈરાગ્યના ન્હાના નીચે જે પુરૂષે પિતાના સ્ત્રી બાળકોને
અમુક ધર્મના જ અસ્તિત્વને હાની પહોંચાડે અન્ય ધર્મના નિરાધાર મૂકી ચાલી જાય છે અને છૂપી રીતે દીક્ષા લઇ બેસે સવિશેષ પ્રચારના આશયથી કાઈ અમુક ધર્મની પરંપરા ઉપર છે તેઓ પણ સમાજના મોટા ગુન્હેગાર બને છે. જે લોકો આક્રમણ કરે, કઈ અમુક ધર્મ પ્રત્યેના અંગત દૃશથી પ્રેરાઈને પોતાના માથે પડેલી અને હાથે સરજેલી જવાબદારી આમ જ કોઈ કાયદા કાનુન કરવા માંગે છે તેને આપણે જરૂર ફેકીને ચાલી જઈ શકે છે તેઓ દીક્ષાને લગતી વધારે ગંભીર વિરોધ કરવા જોઈએ. પણુ આવે એવો આક્ષેપ તે કોઈ પણ જવાબદારી શી રીતે નિભાવી શકવાના હતા? દયા અને માણસ નામદાર, ગાયકવાડ સરકાર ઉપર કરી શકે તેમ છે જ અહિંસા ધમના ઓઠા નીચે આ નરી નિકુરતા નહિ નહિ. અહીં તે દીક્ષા દેવાના સંબંધમાં કેટલાક સાધુઓ જે તે બીજું શું છે? સમાજમાં આવા બનાવે. સદભાગે કેટલાક વખતથી બીન જવાબદાર વર્તન ચલાવી રહ્યા છે. હજી અપવાદ રૂપ છે તે એ સામાન્ય બની જા તે સમાજની તેની ઉપર. વ્યાજબી અંકુશ મૂકવે એવા પ્રસ્તુત નિબંધને શી દશા થાય? વર્તમાનકાળમાં અયોગ્ય દીક્ષાના આવા બનાવો આશય છે, આજે જૈન દુનિયામાં ચારે બાજુએ દીક્ષાના વધતા જતા હોવાથી સમાજનું તે તરફ સહેજે ધ્યાન ખેંચાયું
અનુસંધાન.........રૂ. ૧૬૬ મે.
Page #89
--------------------------------------------------------------------------
________________
તા. ૧૮-૩-૩૩
પ્રબુદ્ધ જૈન
૧૬૫
ન્યા ત ની ની......બે ઠ ક.
લે-પાકુમાર, (આજનો સમાજ (ન્યાત કે જમાત) એટલે સમયની
આવ્યા છતાં ધરાર પટેલ કલ્યાણચંદ કયાં ? સ વાંકા વળી કિંમત આંકવામાં પાંગળું ને સામાન્યને દંડવામાં શુરું, છતાં જોવા મંડયા. ગેર, જરા જીઓ તે કલ્યાણચંદુ બહાર એટલે ધનિકની હેમાં તણાઈ ન્યાયનીતિને ઘરાણે મુકનારૂં એક ટોળું. તે નથીને ?
-પ્રાસંગિકે.) ત્યાં તે કીડી વેગે પગલાં મૂકતા કલ્યાણ કાકા આવી * ચાલે, ચાલે ચંદ્રકાંતભાઈ સમય થવા આવ્યો છે. આગળ ગોઠવાયા, ગેરે કામ શરૂ કરતાં જણાવ્યું: આપણા કેટલાક સભ્યો તે પરભાર્યા ત્યાં પહોંચી ગયા હશે?
૧ તારકપુરના કુરજીશા સામે તેમની પુત્રવધુની અરજી શરતચંદ્ર ઉતાવળ કરતાં બુમ પાડી.
એમાં વહુએ પોતે વિધવા થઈ હોવાથી પિતાના પલ્લાં પહેરાભાઈ શરત? હારી ઝડપે તે સદાયે પંજાબ મેલની મણીના પીઆ તથા ભરણપોષણ સંબંધી માંગણી કરેલી છે. રહી ! જરા ઉપર આવતે, આઠ વાગ્યામાં તે કાણું આવ્યું માંગણી કર્યા નાં દાદ ન મળવાથી ન્યાતનું શરણું શોધવું હશે ? હજુ શેઠનું તે પડિકમણું ચાલતું હશે ?” શસ્તના પડ્યું છે. પિતાએ કહ્યું.
એક અવાજ–“આખી અછ વાંચી જાવ.” કાકાળી, ગોર તે સાડાઆઠ વાગ્યાનું કહી ગયા છે ને?”
શે–“બલે કુરશા , તમારે શું જવાબ છે?* “એ તો એમજ કહેવાય, બાકી આ કંઈ મંડળની
કલ્યાણચંદ વચમાંજ બેલી ઉવા“આ સરાલમાં આને સભા કે મુન્સના કારટ નયા, કે જે વખત પ્રમાણે કામે શા સારું માથું મારવું જોઈએ ? ન્યાયની અદાલતો ખુલ્લો છે. ચલાવે. સાડાઆઠના સાડાનવ તે સમજીજ લેવાના ! પછી
છી શા સારૂ આઈ પગલાં ભરતી નથી ?” ધીમે ધીમે મેટેરાઓના કદમ થવા માંડે, મારા કાળાનાં ધોળાં શરત–કાકા, તમે વચમાં શા સારું બેલે છે ? કુરાજીથયાં, ત્યાં લગી મને પણ એમાં રસ હતો, એટલે એમ ન શાના વીલ તે નથી ? સમજ કે મારી વાત ઉપર છલી છે. આ તે જ્યારથી બાઈને ભાઈ_“શેઠ સાબ, આજે ન્યાય માં થઈ પડયા મામા માસીના થવા માંડયા ત્યારથી મેં સાજના (ન્યાતને) નવ છે ને વિધવા બાઈ પાસે વકીલાતની ફી ભરવાના પૈસા બાંધી ગજના નમસ્કાર કર્યો, માટે જરા એસ. પાણીબાણી પી, પાન નથી મેલ્યા. ન્યાત ગંગા છે, ન્યાય કરે. શા સારું કારટના સેપારી લે, પછી જાવ. જશે તે પણ ખોટી તે થવાનું છે.” બારણા ખખડાવવા જવું ને ભંડાશ વહોરવી ?” - “મુરબી, ત્યારે તે જરૂર આજે એક કે બે વાગવાના ! કુરશી--ખાધા ખોરાક માંગતાં લાજ નથી આવતી ! ઉજાગર પણ થવાને, સમયની કાંઈ કિંમત જ ન મળે.”, ' મારે ઘેર રહે ને ખાય પીએ, એમાં 'ક દિ ના પાડી છે ? પલ્લા
“ શરત, એમાં સંદેહ શે ?” ચન્દ્રકાતે આવતાંજ ઉચ્ચાયું. પહેરામણીના રકમ તે જમે છે ને તેનું વ્યાજ ચઢે છે. બાકી
આ તો વિલાયતની પાર્લામેન્ટને ટપી જાય તેવી સમાજ જુવાનજોધ બાઈના હાથમાં એ રકમ સંપાયજ કેમ? કંઈ બેમાં પતી જાય તે ભાગ્યશાળી, અગાઉ એકવાર સવાર પડેલી.” વિપરીત કરી બેસે છે ? દયા ખાવા સહુ તૈયાર, પણ કેની
અને ઉજાગરાથી અકળાય તો કંઈ કરી શકવાના નહીં: આબરૂને બટ્ટો લાગે તેને વિચાર કર્યો ? ધરમમાં કહ્યું છે કે મંડળને કામ કરતું બતાવવું હોય તો આવા કેટલાયે ઉજાગરા “સ્ત્રી જાતને વિશ્વાસ ન કરો, તેને તે અંકુશમાં જ રાખવી.” દરેકને વેઠવા પડશે. જ્યાં સુધી એ પટેલશાહી જડમૂળથી છેલ્લી લીટી સાંભળતાંજ સભ્યોના પેટનું પાણી હાલી ઉખેડી નાંખવામાં આવશે નહિ, ને બંધારણને ચુંટણીના ધોરણ ઉડ્યું, શરતને માંડમાંડ ચંદ્રકાન્ત થંભાવી રાખ્યું, ત્યાં તો ઈંદુ પર ઘડવામાં નહિ આવે, ત્યાં લગી તમને એક ડગલું પણ ધડાકા કરતા ફફડી ઉથી. આગળ વધવા દે એ માનવું છે ધુમાડાના બાચકા ભરવા જેવું “ કાકા, જરા બતાવશા કયા ધરમમાં તમેએ કહ્યું તે છે ! પેલા કલ્યાણચંદને ધંધાજ બ્દિો શોધવાનું છે. એને કહેલું છે ? જરા મારા સામું જોઈ જણાવશે કે પલ્લા પહેરામણી તેડફોડમાંજ રસ પડે છે, કાચા હૃદયનાંને તે એ ઉભવાજ દે પર હક કાને ? વળી વિપરીત કરનારને આબરૂ વહાલી નહિજ તેમ નથી.” અનેપચંદ કાકાએ પિતાને અનુભવ કહ્યા. ' હોય એમજ ને! પૈસા હોય તેજ વિપરીત કરી બેસે નહિ તે
નહિ કરશે એની કંઇ ખાત્રી ?'' શરત અને ચન્દ્રકાન્ત જ્યાં વાડીના ઉંબરામાં પગ મેલે છે ત્યાં તે પિતાશ્રીની વાત સે ટચની લાગી. કેટલાક સભ્ય કાઇએ પૂછયું? ધરમ સાંભળે હોય તે સવારે વ્યાખ્યાનમાં
- "
કલ્યાણચંદ ને મલુકચંદ સાથેજ ભભડી ઉઠ્યા- “તને સિવાય ને એકાદ બે હાઇઆ સિવાય કોઈ નજરે નજ ચઢયું,
આવજે. નાના મેટાને જરા સરખે વિનયજ ન મળે !” એકે સમાચાર સંભળાવ્યા કે હજુ તે બજારમાં ચર્ચાઓ ચાલે
એક કહેવાતે ધમ-કરે એને ન્યાત બહાર ! આ મંડછે, ને બધાંને આવતાં સહેજે કલાક લાગશે. મળેલા સમ
ળવાળા તે ધરમ અને વહેવારનું સત્યાનાશ વાળવા બેઠા છે ! થને ઉપયોગ સભ્ય મંડળીએ દેશના નવા જીના વિચારવામાં કર્યો. દશના ટકોરે શેઠ થોડા પાઘડીવાળા સાથે આવી પહોંચ્યા,
બસ મરજી માફક વર્તવું અને ગમે તેમ લવવું.” તથા સંખ્યાબંધ ટોપીવાળાથી સ્થાન ભરાવા માંડયું. લાઈનસર
બસ ધમબંધુના ધખારા સાથે જ વાતાવરણમાં ગરબડ
વધી પડી, હા હા થવા માંડી. પરસ્પર ઘુરકાઘુરકી ચાલી રહી. બેઠકની આશા ન્યાતની બેઠકમાં તે ખાય ! મરજી માફક નાના શાન્ત થવાના કારે પડી રહ્યા. મેટા કુંડામાં ગોઠવાઈ સૈ કેાઈ કાનકુસી કરવા લાગ્યા. શેઠ તે
-ચાલુ.
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન -
તા
૧૮-૩ ૩૩
શ્રીમંત વડોદરા નરેશની ચાણસ્મામાં શ્રી કચ્છી જૈન યુવક સંધની જાહેર સભા.
----નહooooooo—— પધરામણી.
તેને વિરોધ કરનારાઓ કેણ છે? "
સાહેબ-શ્રી કચ્છી જૈન યુવક સંઘની એક જાહેર સભા દરબારમાં નગરશેઠ રવચંદભાઈએ કરેલી અરજી તા ૧-૩-૩૨ ના રોજ શ્રીયુત દામજી શીવજીના પ્રમુખપણા મહાજનના દરબારમાં શિષ્ટાચાર થયા પછી શ્રીમતિ લોકોને
હેઠળ મળી હતી તે સભા બોલાવ્યા પહેલાં તેને એગ્ય રીતે કહ્યું કે તમારે કંઈ અરજ કરવી છે? કંઈ કહેલું છે? તે ખુશીથી
જાહેર સરકયુલર ફેરવવામાં આવ્યા હતા અને તેની યોગ્ય કહે. મને ઉતાવળ નથી. હું તમને સાંભળવાજ આવ્યો છું.
જાહેરાત વર્તમાનપત્રો મારફતે આપવામાં આવી હતી. એટલે
તે સભા જાહેરજ હતી અને તેમાં વિરોધીઓને આવવાનો પૂરતો. તે ઉપરથી નગર શેઠ રવચંદભાઈએ ઉભા થઈ દીક્ષા પ્રતિબંધના મુસદા સંબંધમાં વિનંતિ કરી કે દીક્ષા એ ધર્મને સદાચારની
હકક હતા. સાંજ વર્તમાન તા. ૮-૩-૩૭ ના અંકમાં મજકુર સંસ્થા છે, તે માટે સજા થાય તેથી અમારી લાગણી દુખાય છે.
સભા સામે કોઈ આ ભાઈઓએ સભા ભરી હતી કચ્છી જૈનેની
સમગ્ર સભા નહિ હતી એ બળાપો જાહેર કર્યો છે. આજકાલ જૈન - શ્રી --પણ સગર છોકરાં ધર્મ કે, સંસ્કાર ન સમજી શકે.
સમાજ દીક્ષાના દાવાનળમાં સળગી રહ્યા છે ને અગ્ય દીક્ષાના તેમનું રક્ષણ કરવાનો રાજ્યનો હેતુ છે.
હિમાયતીઓની ધર્માધ શ્રીમંત પાટી જૈન સમાજના સુધારાને શેઠ અમે ઘરમાં જ શિક્ષણ આપીએ છીએ કે જેથી નાની ઉમરમાં સેવા, સંસ્કાર અને લાયકાત આવે છે. તે
દરેક રીતે અટકાવવા અને સુધારકાની પ્રવૃત્તિઓને હલકી પાડ
વાના પ્રયાસો કરી રહેલ છે અને તેઓ નામદાર ગાયકવાડ - શ્રી.—જૈન ધર્મ હીંદુ ધર્મના સુધારા ફપે છે. તેમાં
સરકારે મંજુર કરેલ “ દીક્ષા નિયામક નિબંધ” સામે નિરર્થક ફરક નથી. મને જૈન ધર્મ માટે એટલું જ માને છે. પાટણના અમૂલ્ય ભાંડારમાંથી મેં સંશોધન કરાવી પ્રચાર માટે પ્રયત્ન
કોલાહલ કરી રહ્યા છે તે ધમધતા પાછળ હજારે રૂપીયાને
* વ્યય કરી રહ્યા છે. આ કર્યો છે. આમાં સગીરોના હીતનો સવાલ છે.
" અમારા સંધની જાહેર સભા સામે બડબડાટ કરી એ સભા શેડ.–અમારા આચાર્યો વગેરેને સાંભળી તે કરો તે સારું.
સાથે કચ્છી જૈન ભાઈઓને કાંઈ લેવા દેવા નથી એમ કહેવા - શ્રી.—તમને સાંભળવા માટે તો મેં ખાસ કમિટી નીમી છે અને તેણે બધાને સાંભળ્યા છે. પછી આવી વાત કરે તો
પડનારાઓ શું લાયકાત ધરાવે છે તે અમે જાણતા નથી. કચ્છી કામનો અંત ક્યાંથી આવે ? દરેક કામને ચત્તા, જેઓ ને ?"
જૈનમાં સેંકડે વેપારીઓ, શ્રીમતિ, સુધારક અને લાગવગ શેઠ.—અમે ૧૬ વર્ષની અંદરનાને દીક્ષા આપતા નથી.
ધરાવનારા અનેક આગેવાનો મોજુદ છે તેમ છતાં જાહેર જીવ
નમાં પ્રથમજ દર્શન દેતા આઠ ભાઇઓ ભાતબજાર પરના ફુવારા આ સંસ્થા છુંદી નાંખવાનો હેતુ છે.
પાસે બેસી આવો એક કહેવાતે વિરોધ વર્તમાનપત્રોમાં મોકલી શ્રી.-સસ્થા છુંદી નાંખવાનો હેતુ નથી પણ સુધારવા
આપે એની શું કિસ્મત હેઇ શકે અને જાહેર જનતાને તેમાં હેતુ છે. છતાં તમારે જે હરકત હોય તે ખુશીથી લખીને આપજે
ખાસ કરીને કચછી જૈન યુવકને ખાત્રી આપીએ છીએ કે મનમાં ન રાખશો કે મહારાજે ધ્યાન દીધું નહીં. તમારી
અમારી સંસ્થા દિનપ્રતિદિન આગળ પ્રગતિ કરી રહેલ છે તેની અરજી હું વાંચીશ. ભુલી નહી જાઉં એ ખાત્રી રાખજે.
ઉન્નતિ એ દીક્ષાના હિમાયતી પં. રામવિજ્યજી તથા (સયાજી વિજય.)
આચાર્ય શ્રી સાગરજીના આંધળા ભકતે સાંખી નહિ શકવાથી (નોંધ-શેઠ રવચંદભાઈના ચાણસમા ગામમાંજ એક
અનેક જાતના કાવાદાવા કરી રહ્યા છે તે સામે અમે કચ્છી નારંગી નામની બે સાડાદસ વરસની કુમળી બાળાને દીક્ષા
જૈનેને ચેતવણી આપીએ છીએ.
: અપાઈ છે. તે ઉપરાંત વાડરા રાજ્યની દીક્ષા તપાસ મતિ આગળ સોળ વરસની અંદરના છોકરાઓને દીક્ષા આખ્યાના
' . ' , ' , લી' અમે છીએ, ' ,
હીરજી ચના સાવલા. બનાવે સાબીત થઈ ચુક્યા છે. છનાં વકીલ શ્રીમંત
'' '
: એલ. એચ. લાલન. મહારાજા આગળ કહે છે કે “અમે સાળ વરસની અસર
. સેક્રેટરીએ. દીક્ષા આપતા નથી.” ધન્ય છે ! | શું આવા જુઠાણાથી જૈન ધર્મની ઉન્નતિ થવાની છે? મને લાગે છે કે ધર્મના કામે જી
શ્રી કચ્છી જૈન યુવક સંઘ, કે ગાયા બિલ્ડીંગ, મજીદ બોલવાની તેમના અયોગ્ય દીક્ષાના હીમાયતી ગુરૂઓ તરફથી બંદર રોડ, માંડવી, મુંબઇ, ૩, ' છુટ આપવામાં આવી હશે. અને તેવી છુટને આ પ્રસંગે ઉપ- અ દીક્ષા................. પૃષ્ઠ ૧૬૪ થી, ગ કર્યો જણાય છે. લીસયાજી વિજય પત્રને એક વાચક.) ,,
પ્રો. કાલાહળ કરી મૂકયો છે દીક્ષા આપવાના આશયથી
છોકરાંઓને ભગાડવા, નસાડવા તથા છુપાવવામાં જે જળ પ્રપંચ પંજાબની ધારાસભામાં શ્રીયુત મોહનલાલજીના મૃત્યુ પછી તથા અસત્ય સેવવામાં આવે છે તે આજે તે સર્વત્ર જગજાહેર ખાલી પડેલી જગ્યાએ લાલા સુમતિ પ્રસાદજી વકીલ (અંબાલા થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે ગાયકવાડ સરકાર જે કાયદો સીટી) ના ધર્મપત્નિ શ્રીમતિ લેખદેવીએ ઉમેદવારી માટે અરજી ઘડવા માંગે છે તેને તે આપણે વધાવી લે ઘટે છે. તેની કરી છે. આ ઉત્સાહી જૈન બહેન સામાજીક અને રાષ્ટ્રીય સામે ધર્મ જોખમમાં ” એવો શંખ ઝુંકી કોલાહલ કરી મુકો વિષયોમાં હીટ ભાગ લે છે. અગાઉ, તેઓ ડીસ્ટ્રીક કોગ્રેસ એ તે ચાલી રહેલ અંધેર સામે આંખ આડા કાન કરવા કમીટીના ઉપપ્રમુખ હતાં.
બ બર છે. . . .
.
--ચાલુ.
Page #91
--------------------------------------------------------------------------
________________
supersessed, તા૦ ૧૮-૩-૩૩
અડધ
બુદ્ધ ત્
ચર્ચા
વિરાધ નથી ?
વ્યાખ્યા પ્રાપ્તિ પ્રસિધ્ધ નામ ભગવતી સૂત્રના પદની સંખ્યા સમવાયાંગના મૂળમાં ૮૪ માં સમવાયમાં ૮૪૦૦૦ બતાવી છે. તેમાં એ વિષે આ પ્રમાણે લખ્યું છે કે “ વિયા पन्नत्तीए णं भगवतीए चउरासीइं पयसहस्सा पयमाणं । "
પુત્ર.
વળી તેજ સત્રમાં જ્યાં દ્વાદશાંગીના પરિમાણુનો પરિચય આપવામાં આવ્યો છે ત્યાં વ્યાખ્યા પ્રાપ્તિના ગ્રંથમાને પરચય આપતાં પદેાની સ ંખ્યા પૂર્વ પ્રમાણે બતાવેલી છે.
વ્યયાખ્યા પ્રાિપ્તના મૂળસત્રના અંત ભાગમાં એક ગાથા મૂકલી છે ત્યાં ૮૪૦૦૦ પદો બતાવેલાં છે. ગાથામાં એ વિષે આ પ્રમાણે લખ્યું છે કે “ચુરીય સય સરલા પાવરવર નાગા ।''
(10)
શ્રી નંદી સૂત્રમાં જ્યાં દ્વાદશાંગીને પરિચય આપ્યા છે ત્યાં વ્યાખ્યા પ્રર્રાર્ધમાં ૨૮૮૦૦૦ પો છે એમ લખેલું છે. આ રીતે ત્રણેય મૂળ આગમામાં વ્યાખ્યા પ્રાપ્તના પદર્પારેમાણ બાબત એક વાકયતા નથી, તેને નિકાલ શી રીતે આવે? હવે એ વિષે ટીકાકાર અભયદેવને ઉલ્લેખ જોએ. વ્યાખ્યા પ્રપ્તિના ૧ લા શતકની શરૂઆતમાં મંગલની ચર્ચા ચીં રહ્યા પછી વ્યાખ્યા પ્રાપ્તિના પદની સંખ્યા આપતાં ટીકા કાર મા શાંતિ સાધિક્ષય પ્રમાળ પયુશશે । ' એક વિશેષણ વ્યાખ્યા પ્રવ્રુપ્તિને આપીને તેના પદો ૨૮૮૦૦૦ જણાવે છે અને આજ ટીકાકાર ભગવતીમૂળસૂત્રની પૂર્વોકત અંતીમ ગાથાને અથ કરતાં ૮૪ લાખ પો બતાવે છે એ રીતે એકજ ટીકાકાર એક કાણે ૨૮૮૦૦૦ પદાની વાત કરે છે. અને બીજે ઠેકાણે ૮૪ લાખ પદ્મની વાત કરે છે, વળી સમવાયાંગ સૂત્રની ટીકામાં આજ ટીકાકાર ૮૪ પદોની વાત કરે છે. આ ત્રણેય જુદી જુદી વાતામાં વિધ નથી ? ટીકાકારે સમવાયાંગ સૂત્રની ટીકામાં ‘મતાન્તર' કરીને સંખ્યાભેદને ખુલાસે આપવા પ્રયત્ન કર્યો છે પણ તે પુરતો સંતેકારક લાગતા નથી તેથી કોઇ અગમધર ખુલાસો કરશે ?
assess Greecod/Fre
૧૬૭
એક ખુલાસા,
તા- ૧૫-૩-૩૩ ના‘મુંબઈ સમાચાર’માં મુનિશ્રી વિદ્યા વિજ્ય મહારાજના સંબંધમાં એવી હકીકત પ્રગટ થ છે કે, વડાદરા સંન્યાસ દીક્ષા નિયામક નિધ વિષે તેમનો અભિપ્રાય પૂછ્તાં તેમણે અભ્યાસ કર્યાં વિના અભિપ્રાય ઉચ્ચારવાની ના પાડી હતી.
પ્રબુધ્ધના કાર્ય માટે નિયુકત થયેલી મે નીચે પ્રમાણેઃ—
તંત્રી: રતીલાલ સી. કાહારી.
સહત ત્રીઃ કેશવલાલ ભગદ શાહ. વ્યવસ્થાપકઃ અમીચંદ ખેમચંદ શાહ, પ્રકાશક: ગોકળદાસ મગનલાલ શાહ. એના સભ્ય શ્રી ચંદ્રકાન્ત સુતરીયા.
પ્રાસંગિક પ્રોાધન ચાલુ પાને...૧૬૩ થી. ભેજનશાળા.
સામાન્યતઃ આજે દરેક જગ્યાએ મેકારીનો બાહુ જગતને મુઝવી રહ્યા છે. અને એના પંજામાથી સમાજ અલગ નથીજ, આ ખર્ચાળ યુગમાં ચાલુ ખર્ચાએ નિભાવવા એ મુશશૈલી સર્યું કામ છે. સાધારણ વર્ગની આમાં ખૂબ કફોડી સ્થિતિ છે. નથી તેનાથી કાછની પાસે હાથ લંબાવાતા અગાઉ આપણા સમાજમાંથી ગુપ્ત દાનની પ્રથા ચાલતી તે લગભગ નષ્ટ થઇ ગઇ છે. ધનીકાને પેાતાની મહેલાતો આગળ બીજાના દુ:ખોની ખબર નથી, તેમ તે તે તેમના ગાડી, ઘેાડા, વાડી ને બગીચાનીજ પડી છે. આ સંબંધમાં એક સમાજના મુંગા સેવક ટુકા યાજના તૈયાર કરી છે. અને બીજા શહેરો જેવા કે પાટણ, અમદાવાદ, સુરત, મહેસાણા વગેરે સ્થળોએ ચાલે છે. તેવી ઢબ પર પદરેક હજારના ક્રૂડની શરૂઆત કરી એક ભાજનશાળા ખાલવાનું નક્કી કર્યું છે. આ ભોજનશાળા દ્વારા
જ્ઞિાસુ
પાલણપુર-(૧ સ્વ. ચંદુલાલ કૈાધરી ભાલ મ ંદિરની સાધારણ જનતાને ટકા મળે બારગામથી આવનારાઓની અગ
વડ ઓછી થશે, અને તેના માટે તે ભાઇઍ ક્રૂડની શરૂઆત પણ કરી દીધી છે. અત્યારે લગભગ પાંચ હજાર ભરાયા છે. અમને વિશ્વાસ છે કે સમાજે જેમ આ ભાઇને પાયનીપર ચાલતા દવાખાનામાં સાથ આપ્યા તેમ આપશે એમ અમે આશા રાખીએ છીએ.
મુલાકાતે અમદાવાદ શારદા મદિરના અધિષ્ટાત્રો પેાતાના બાલ શિષ્ય પરિવાર સાથે આબુની મુસાફરીએ જતાં આવ્યાં હતાં. (૨) શાન્તીલાલ ભુખણુદાસ નામના એક શ્રીમત જૈન નખીરાયે કહેવાય છે ક, ખાટકી વિગેરેની મદદ મેળવી પેાતાના ઘેર એલાવી તેની પાસે માંગતા રૂપીઆ મળી ગયા છે તેવી પાવતી લખી આપવા ધીરજલાલ રંગનલાલને છરી બતાવી ધમકી આપી અને સંભળાય છે કે સ્વ બચાવમાં ધીરજલાલને વાગ્યું. મામલે પેલીસ કાર્ટો ચઢયે છે. શાન્તીલાલ વિગેરે ચાર જણને પકડવામાં આવ્યા, તેઓએ જામીનપર છુટવા અરજી કરી પણ છેડવામાં આવ્યા નથી. · ભૂતકાળનું ક્ષાત્ર તેજ વર્ષો પછી ઝળકયુ હશે શું?
નિબંધ સંબંધે તેમના અભિપ્રાય પૃથ્યેાજ નથી, અને પૂવાની પરંતુ આ હકીકત સત્યથી વેગળી છે. પ્રસ્તુત દીક્ષા જરૂરજ ન હતી, કારણ કે તેમણે દીક્ષા સંબંધી વિચારો સમયને ઓળખા' નામના પોતાના પુસ્તકમાં જાહેર કરેલાજ છે. જે પુસ્તક સમિતિમાં દાખલ થઇ ગયુ છે.
જોઈએ છે?
પ્રબુધ્ધ માટે વિશ્વાસુ ખબરપત્રીઓ અને સમાચાર આપનારા સેવા ભાવી યુવકા, પેોલ્ટેજ આપવામાં આવશે.
લખે, વ્યવસ્થાપક પ્રબુધ્ધ જૈન,
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રબુદ્ધ જૈન
તાઃ ૧૮-૩ ૩૩ ----- સ મા ચા ૨. કઈ પરિસ્થિતિમાં ! | (૩) શ્રી હરિલાલ શાહને
મહાવીર ટુડન્ટસ યુનીયન તરફથી સારેય જન સમાજ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. | મહાવીર જૈન વિદ્યાલયના સુપ્રિન્ટેન્ડેન્ટ હુબલી-(ધારવાડ) મારવાડીભાઈ ! પિતા મહાવીર, જહેના પુનરોદ્ધારના પુરોગામી તરીકે બજાવેલી સુંદર સેવા બદલ ઓ તરફથી એક મંદીરની સ્થાપના હતા તે સમાજ પ્રતિદિન ઘસાતો જાય છે. વિમમહોત્સવ ફાગણ સુદી ત્રીજાના રોજ | ળશા, વસ્તુપાળ, તેજપાળ, ભામાશાને વારસો
માન પત્ર ઉત્સવના સભા પતિ રેવન થશે. તે વખતે શેઠ નરપાર વાયા | ભાનભુલ્યા નાયકની જ્યમ, નાવની કીસ્તી છોડી
મેકેન્ઝી સાહેબના હાથે ચાંદીનાકાસ્કે(કચ્છ જખા) તરફથી અંત્યજોને | મુંઝાતા લાગે છે.
ટમાં આપવામાં આવ્યું હતું. પ્રસંગને તેમજ ગરીબોને અન્નદાન અપાયેલ.
અનુસરી બીજા વકતાઓએ વિવેચન ઈતર સમાજની સરખામણીએ, સંખ્યા શક્તિને આમ આપણા સામાજિક તહેવારોમાં વ્યાપારમાં આપણી પીછે હઠ થતી રહી છે. |
ર્યા હતા. અંત્યજ સેવાના પગલા માંડવા શ્રી. |
બનારસ-વિશ્વ વિદ્યાલયમાં પં. સામાજક બદીઓએ આપણને વિનાશની ! નરપારભાઈને અભિનંદન. છેલ્લી પગથારે ધકેલ્યા છે.
સુખલાલેજીની જૈન પંડિત તરીકેની
નીમણુંકનો ઠરાવ ક્વે. જન કેન્કિરવડેદરા--(૧) ના. ગાયકવાડ ; | માનવપ્રેમી વિશ્વધર્મ-જ્ઞાતિઓ, પેટાજ્ઞાતિઓ ! સરકારના દિવાન સાહેબે મુને રામ- વાડાઓ અને તેમાં લુપ્ત થયો છે. ધર્મ ધર્મ |
ન્સની સ્ટેન્ડીંગ કમિટીએ સર્વાનુમતે વિજ્યને મુલાકાત આપી હતી. શું : મટી સંપ્રદાયનાં સડેલાં કલેવરમાં પ્રેત શો ફસકાઈ |
- અજમેરમાં ભરાનારી પેસ્થા. નીકળ્યું કોથળામાંથી...? (૨) પાટણ પડ છે. કુરૂઢીઓમાં આજનાં જુવાને ત્રાસ નિવાસી શ્રીયુત કેશવલાલ મંગળચંદ પામતાં સડી રહ્યાં છે. કુસંપથી તડ-કો મોટી | કોન્ફરન્સના પ્રમુખસ્થાને શેક વેલજી શાહે, ઘડીયાળી પોળના ઉપાશ્રયમાં થતી જાય છે.
લખમશી નપુની તેમજ મહિલા અગ્ય દીક્ષા પર નિયમની
કાઈક સાગરખંદો કે ખાબોચીયાના, ! પરિષદના પ્રમુખસ્થાને શ્રી કેશરભાઈ જરૂર એ વિષય પર જાહેર
છે, કઈક રામવિજયે કે હરામવિજય-ધમને ! કરી
અમૃતલાલ ઝવેરીની વરણી ઈ છે. વ્યાખ્યાન આપ્યું હતું જેમાં રૂદી
નામે નિર્ભેળ લુંટ, ને પાશવી તાંડવ નૃત્ય (૨) સ્થા. સાધુ સમેલન તા ૫-૪ આદરે છે. "
-૩૩ થી શરૂ થશે અને કે-ફરન્સનું પૂજાની દલીલે શાસ્ત્રાધારના સબળ પૂરાવાઓથી સીધ કરી આપી હતી. ત્યારે,
નવમું અધિવેશન તા ૨૨-૨૩-૨૪ મુંબઈ-રારા:-મોત્તમ ભગવાનદાસ
આવા કપરા સંજોગોમાં, આખાય સમાજને એપ્રોલ ભરવા નક્કી થયું છે. શાહ જેઓ ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં ! સ્વાસ્થત કરવી, નેપલાવત કરી સમાજના
- લંડન-બેરીસ્ટર ચપતરાયજી વર્ષો સુધી નોકરી કરી હમાં પેસન | ઝીણવટભર્યા પ્રશ્નોના અભ્યાસીની જરૂર હતી. દ્વારા સંચાલિત ઋષભ જિન | ઉપર રીટાયર થયા તેઓ તથા શ્રો
જૈન સમાજને “ પ્રબુદ્ધ કરવા માટે વિશાળ લાયબ્રેરીમાં ધાર્મિક વર્ગનો લાભ . નરોતમ ભવાનદાસ શાહ એ બને ! વાંચન ભય, સામાજીક દોંના કોઈક નિષ્ણાત સારો લેવાય છે. ભાઈઓએ આજ પર્યત જન સમા- વૈદની જરૂર હતી.
બ્રાહ્મણવાડા- મારવાડ) પોરવાડ જની અનેક મુંગી સેવાઓ બજાવી આને બદલે
સંમેલન તેમજ ચૈત્ર માસની આયંછે. તે બદલ તેઓને
બીલની ઓળીમાં પુષ્કળ માણસે પત્રકારિત્વથી અણજાણ, અને અંગત મુશ્કેલીઓ
અભિનંદન આપવાનો એક મેલાવ તેમના મિત્રો ને વશ થઈ જાહેર જીવનમાંથી હાલ તુરત નિવૃત્તિ
આવનાર હોઈ મોટા પાયા પર તૈયારીતરફથી જન સેનેટરી એસોસીએશનદતા, મારા જેવાના હાથમાં ‘પ્રબુદ્ધનું સુકાન
ઓ થઈ રહી છે. માં શ્રી કે. બી. વકીલને પ્રમુખપણ
સોંપવામાં આવે એ અજુગતું અને અપ્રાસંગીક છે જયપુર-શ્રી અખિલ ભારત એસ નીચે તા. ૧૨-૩-૧૩ ના રોજ ગણાય.
વાળ નવયુવક પરિષદ ભરવા માટેની કરવામાં આવ્યો હતો તે વખતે અન્ય
ભાઈ ચંદ્રકાન્ત સુતરીઆએ અંગત કારણોથી | પ્રાથમિક તૈયારીઓને લગતું નિવેદન વિકતાઓએ તેમની સેવાના વખાણ
એક વર્ષ બાદ રાજીનામું આપ્યું અને કાર્યવાહક છે તેના મંત્રી શ્રી સિદ્ધરાજ એ કર્યા હતા અને ભવિષ્યમાં વાનપ્રસ્થ
સમીતિએ ના ન પાડી શકાય એવા આગ્રહથી ! બહાર પાડયું છે. પત્ર વહેવાર કરનારે અવસ્થામાં જન કામની સારી સેવા | હુારે માથે આ ભાર લાદી દીધો.
ચડા રસ્તા ક્યપુર સીટીના શીરનામે બજાવશે એવી આશા રાખવામાં !
[ પ્રબુધનું કાય મ્હારી શક્તિ બહારનું છે. કર. આવી હતી. (૨) મહાવીર ટુડન્ટસ
એટલે કેટલે અંશે સફળ થવાય એ તે ભાવિ ગેધર મુનિશ્રી વિદ્યાવિજ્યજી યુનીયનનો વાર્ષિક સમાપ્તિને ઉત્સવ કહેશે. તાં જે શ્રદ્ધાથી મિત્રોએ કામ સેપ્યું
મહારાજનું તા. ૧૨ મીએ ગોધરા છે. એની વાઇસ ચે-સેલર) | દે છે તે, હેમનો સહુકાથી, કચતિ પાર ! આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં ચાલુ વર્ષના યુનીયનના પ્રમુખ હતા ! પાડવા પરમ શકિત બળ પ્રેરે !
આવ્યું હતું. તેઓએ ત્યાં બે ભાષણો તેઓના પ્રમુખપણા નીચે ૧૧ મી | જન સમાજના સા વિચારક, સમાજને નવ- \ આપ્યાં હતા. વડોદરાથી પ્રતિનિધિ માર્ચના રોજ ઉજવવામાં આવ્યો પલ્લવિત કરવાના આ પ્રયાસમાં સહકાર આપશે મંડળ તેમને આમંત્રણ આપવા હતું અને પ્રમુખશ્રીની દેશયાત્રાની એવી મારી આશા અસ્થાને નથી એમ ડું | ગયેલું. તેઓ બારીયા થઈ ચત્રમાં સફળ સફર ઈચ્છા હતી.
! માની લઉં છું. ' ' રસ્તીલાલ | વડોદરા જશે. - આ પત્ર લાલજી હરશી લાલને મહેન્દ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બિલ્ડીંગ મસાજીદ બંદર રોડ, મુંબઈ, ૩ માં છાપ્યું છે. અને
બેકલદાસ મગનલાલ શાહે “જૈન યુવક સંધ માટે ૨-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, માંથી પ્રગટ કર્યું છે
Page #93
--------------------------------------------------------------------------
________________
દાનની દિશા બદલો.
Reg. No. B. 2917 છુટક નકલ ૧ અને
૧ ના ૨.
-
'
પ્રબ દ્ધ જૈન,
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતન યુગનું જૈન સાપ્તાહિક
તંત્રોઃ રતિલાલ સી. કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ. (
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જું, અંક ૨૨ મે.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર તા. રપ-૩-૧૯૩૩.
| ના વડોદરા નરેશની ૭૧ મી જન્મ જયંતિ ઉજવવાને એક ભવ્ય મેલાવ ગયા શનીવારે સાંજે રોયલ એપેરા " હાઉસમાં મુંબઈની પચરંગી આલમે કર્યો હતે. જે વખતે તેઓ નામદારને માનપત્ર તેમજ ગારવગ્રથ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જુદા જુદા ચાલીશ મંડળ તરફથી (જેમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધ પણ હતું) તેઓ નામદારને હારતોરા એનાયત કરવામાં આવ્યા હતા. યુગબળને ઓળખી સામાજિક સુધારાઓને વેગ આપનાર એ ઉદાર રાજવીના ભાષણમાંથી નીચેની કણીકાઓ અત્રે મુકીએ છીએ.]. - “કાયદાને વ્યકિતગત સ્વતંત્ર્ય કાળog
ને કરીશ, ને મારી ખાત્રી છે કે પરના પ્રતિબંધ તરીકે નહિ પણ
ગ્ય વખતે આવા લેકે પિતેજ સમાજની સ્વતંત્રતાના સિદ્ધાંતના
કબુલ કરશે કે તેઓ પોતે ગંભીર સહાયક તરીકે ગણવા જોઈએ.” -
ભુલ કરતા હતા.”
પ્રખર સુધારક
“કેટલાક સામાજિક અને ધામિક રીતરિવાજો, વહેમી માન્યતાઓ અને પુરાણા કાયદાઓ જે પ્રગતિના માગને અવધે છે તેને દુર કરવામાં ન આવે ત્યાં સુધી સાચી, પ્રગતિ સાધી શકાય તેમ નથી.”
મતમતાંતરના આગ્રહથી પ્રેરાઈ કે પછી ન્યાતના અભિમાનથી પ્રેરાઈ જેઓ કુરબાની કરે છે તે ખરેખરી જનસેવાની વિશાળ દ્રષ્ટિ ભુલી જાય છે.”
ધામિક ઝગડાને નિકાલ મારા આદશ અને ભાવના
કરનાર અને સમાજની અનિષ્ટ નહિ સમજનાર લોકો મારી અનેક
રૂઢીઓ, બંધને, વહેમ અને વિધ પ્રવૃત્તિઓનું રહસ્ય વખતે
બદીઓ ટાળવાના ઉપાય શોધનારા નહિ સમજતા હોય અને લોક
મારી યાદીમાં હોય છે.” કલ્યાણની મેં અખત્યાર કરેલી રાજનીતિને તેમણે વખતે તેમની ગેરસમજથી અવળો અર્થ કર્યો સર સયાજીરાવ ગાયકવાડ અસ્પૃશ્યતા નિવારણને કામે હશે. પણ મારે જણાવવાનું જરૂ
લેકનિંદાની પરવા નહિ કરનારા રનું છે કે એવા અલ્પજ્ઞ લોકેની
આગેવાને તેમજ આધ્યાત્મિક ઝાઝી પરવા કર્યા વિના હું મારૂં
વિધાના અભ્યાસીઓ પણ હું કય આગળ ધપાવ્યાજ કરૂં છું !
નજરમાં રાખું છું. પ્રઢ અને પરિપકવ વિચાર થયા સિવાય સાધુ અગર સંન્યાસી થવાની વાત બેટી છે, વિરકિત પણ કોને કહે છે. એની જેને કલ્પના પણ નથી હોતી તેવા નાની વયના સાધુ વધારીને એદી લોકોની સંખ્યા વધારાય છે અને તેથી સમાજનું અહિત થાય છે..
- સર સયાજીરાવ.
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રબુદ્ધ જૈન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
सच्चस्स आणाए से उवट्टिए मेहावी मारं तरइ ॥
હે મનુષ્યા ! સત્યને જ બરાબર સમજો. સત્યની આજ્ઞા પર ખડા થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
(આચારાંગ
સૂત્ર )
પ્રબુદ્ધ જૈન.
શનીવાર તા૦ ૨૫-૩-૩૩.
દાનની દિશા મલે.
તા. ૨૫-૩-૩૩
તેા જીવતા દેવાને પીડાતાં બંધુઓને મદદ કરવા પાછળજ ખેંચવા જોઇએ છે. આણંદજી કલ્યાણજીની પેઢી.
આપણામાં ધર્માંધતા ખૂબ છે. માંડ માંડ ખર્ચે જીવન નિર્વાહનુ નાવ હાંકતાં માનવીએ પણ પૈસા પૈસા રના ગભારામાં નાખે છે. એ ખીચારા એ વિશ્વાસથી નાંખે છે કે એ ધ' કરે છે. એવી એમની ચાકખી માન્યતા હોય છે અને તેથી એથ્રુ ખાઇને, ગાળીયત ભીષણ ચકીમાં પીસાઇ ને પણ એ ગભારામાં પૈસા નાંખવાનાંજ. અને પૈસા પૈસામાંથી-ટીપે ટીપે ભરાયલા એ લક્ષ્મીના સાગરી કયા ધર્મ અર્થે વપરાય છે? કઈ ને શની ઉન્નતિ સધાય છે? કોઇ પુરા ત-વાંદી સશોધન આદરે અને કાઇ. પગ પારખું એ લક્ષ્મીનાં પગ ઓળખી શેાધી કાઢી એનાં પરિણામ પ્રજાને જણાવે તે આખા સમાજ ચમકી ઉઠે. એક એક પૈસાથી એકઠી થયેલી એ લક્ષ્મી આપણાં ઉજળાં કપડાં હેરી ક્રૂરતા આગેવાને એ સાવ પચાવી દીધી છે. કંગાળ આદમીએએ ધની ત્યાગભાવના સ્વીકારીને, અતિ જરૂરીઆત છતાં એ પૈસા પરના હક્ક જતા કરીને, ધર્માભાવે દિધેલા પૈસાના કાંતા • જનતાને નિરર્થક એવા ઢગ ખડકાયા છે. અને કાંતા કાઇકના ખીસ્સામાં જઇ પડયા છે. વહીવટી ચાપડાં બતાવો.
આજે કાઇ એને હિસાબ માંગે. કાઇ તટસ્થ હોશીયાર મેળવી એડીટર પાસે એને હિસાબ તપાસરાવા. એ પૈસા કાને વાં કિમ રોકાયા છે તે અને કેટલા પાછા જરૂર પડે તો આવી શકે એમ છે હેતુ સરવૈયું કાઢો. ધીરાયલા એ પૈસામાંથી મીલેાના સચા પાછળ અને ચરબીનાં પીપે પાળ કેટલા પૈસા રોકાય છે તે શોધી કાડા અને ધર્મને નામે આપણે દિવેલા પૈસા માટે આપણને પ્રશ્ચાતાપ થશે.
એક આણંદજી કલ્યાણજીની પેઢીનેાજ દાખલા યેા જૈન શ્વેતાંમ્બર કાન્ફ્રરસના ખાસ અધિવેશન વખતે એ પેઢીના વાડેવટની વાત ઉપડી હતી તે યાદ આવે છે. શ્રી. મણીલાલ કાારી અને શ્રી. અમૃતલાલ શેઠ જેવા આગેવાન રાષ્ટ્રીયવાદી જૈનેને એ પેઢોના વહિવટ અંગે ખૂબ ફરીઆદો છે. સારાય જૈન સમાજને પણ આજે પાલીતાણા રાજ્ય સાથેની તકરાર પટાવી લઈએ. પછી અંદર અંદર આપણે હમજી લઈશું એમ વચગાળેની મુત્સદીગીરી ચલાવી એ વાત એ વેળા ઠંડી પાડવામાં આવેલી. અને પછી તા રાષ્ટ્રીય જાવાળ ઉપડયા એટલે ‘અંદર અંદર હું મજાની એ વાત દાંક પી‰ોડા એઢાડવા શકય બન્યા.
છે?
તમે જાણો કેટલીય શતાબ્દિ પહેલાં પુનિત પ્રભાતે જગતનું કલ્યાણુ કરવા જન્મેલા પિતા મહાવીરને જન્માત્સવ દિન નજીક આવે છે.
આ કથન સાવ સાચું છે. નિર્ભેળ લુંટના આ આંકડાઓ આજના મંદિરના ચાલકા આપણને બતાવવા નથી ઈચ્છતા, લૂંટાયલી લુટ માર્ક કરીએ તે! પણ હવેથીય એ હિસાબ ક્વાર પાડવાના ચેકખે વિરોધ દર્શાવે છે. પ્રશ્નને માટે કે રસ્તા ખુલ્લા છે. કાંતે। વહીવટી ચેપડાં જેવા માંગવા એટલે કે વર્ષોંને રીપોર્ટ મ્હાર પાડવા આગ્રહ કરવા અગર તે એ ભડારામાં પૈસા નાંખવા નડે. અને એ પૈસા વાપરવાનાં હોય
વીરના સાચા સંતાનેને પારકા ભેદ ના હોય ! એ યાદ રાખીને
ઉત્સાહ અને ઉલ્લાસ ભર્યાં હૈડે દરેક જૈન એકત્રીત થાય, અને એ જાહળતી જ્યોતને સન્મુખ રાખી, ક્રાન્તિકારીતા વિકટ પંથે ચાલવાના સપથ લેવાનુ` રખે ચૂકે!
જૈનેાના એક પણ જાહેર તહેવાર પળાતા નથી. એકત્ર અવાજ રજી કરી આ પૂણ્ય પ્રભાતને જાહેર દિન ગણવાના રાવ કરી મેાકલવાનું ધ્યાનમાં રાખજો.
દાનની દીશા બદલે.
અને એ જોયા પછી આપણને ખાત્રો થશે એ પૈસાના દુરૂપયેગની અને દાનની દીશા આપણે બદલવી જોઇએ. એમ લાગ્યા વિના રહેશે નહિ. મુંબઈમાં પારસી, ભાટીઆએ પૈસા ખર્ચે છેજ્ઞાતિની દૃષ્ટિએ, જ્ઞાતિની ઉત્તાંત ક્રમ થાય, કેમ કરી આપણે જ્ઞાતિભાઇ ભુખે બિય નહિ ભીખ માંગતા ન કરે એર્દષ્ટએ એ વિચારે છે. સસ્તી ચાલી. બધાવે છે. હોસ્પીટલા બધાવે છે-કેળવણીના વિકાશ સાથે છે અને અપંગ અને વિદ્વાને અનાજ
પૂરું પાડે છે. સાચુ' દાન શું! ચારે બાજી ભુખથી પીડાતા ભાંડુએ પયા હોય, વેદનાભરી સુવાવડી અેનને સુવાનુ ઠેકાય ન હોય, જૈન જાવાને ધંધા વિના પેટે પાટા બાંધી ધંધો શોધવા રખડતા હોય દ્વારે આપણું કર્તવ્ય શું? લક્ષ્મીના એ ગજેમાં કાઇની ઉડાઉગીરી પે:ષવા પૈસા આપવા કે નામની તકતી રહે એ ખાતર. મંદીરો કે ધર્મશાળા બંધાવવાં કે આ જીવતાં ભાંડુઓને મૃત્યુની ખાઈમાંથી હુન્નર ઉદ્યાગ વિકસાવી, ભવાનાં સાધન પૂરાં પાડી, હોસ્પીટલા અનાવી બચાવવાં?
આપણે આ વિચારી લેવાનું જ છે. આપણા દાનની દીશા આપણે નક્કિ કરી લેવાની છે. કામનુ સાચું દર્દ અને એનુ ઔષધ આપણે 'શેાધીજ લેવાનું છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
તા
૨૫-૩-૩૩
પ્રબુદ્ધ જૈન
૧૭.
અયોગ્ય દીક્ષા પદ્ધતિ એ સામાજિક બદી છે.
(તાહ "પ-૩-૧૩ ના રોજ મુંબઈમાં મળેલી જાહેર સભામાં શ્રી પરમાનન્દ કાપડીઆએ ‘અયોગ્ય દીક્ષા’ જે મત રંતુ કયાં', તે સમાજ આગળ વિસ્તારથી અત્રે રજુ કરીએ છીએ.
-તવી.) ગતાંકથી ચાલુ.
દીક્ષા લેનારા કેટલાક ભાઈ બહેન છે, આ એક સ્થિતિને કેટલાક ઠેકાણેથી એમ સૂચવવામાં આવે છે કે આ ત્યાગ અને અન્ય સ્થિતિનો અંગીકાર શુદ્ધ વૈરાગ્ય પ્રેરિત નથી
પણ તેની પાછળ ભાતિક સુખ સગવડ મેળવવાની જ કલ્પના પ્રશ્નની પટાવજ આપણે અંદર અંદર કરવી જોઈએ અને તેને
છે. આ ત્યાગીને આપણે ત્યાગી કેમ લગતા નિયમે આપણેજ ઘડી કાઢીને પાળવા પળાવવા જોઇએ રહેલી
કહી શકીએ ? ' વળી આપણા ચિત્ત ઉપર એમ આ વિચાર--આ સૂચના ખરેખર સુંદર અને આવકારદાયક છે.
જે દસાવવામાં આવે છે કે કેવળ સાધુ દશામાં જ સાચો પણ હું એમ માનું છું કે તે વ્યવહારૂ છે ખરી ? અત્યારના
ત્યાગ સંભવે છે અને ગૃહસ્થ જીવનની દશ એટલે તે ભાગ, જૈન સમાજની અને તેના અગ્રગણ્ય સાધુઓની અતંત્ર દશા
ભાગ અને બેગ અને સરવાળે સંસારનું સદાકાળ પરિભ્રમણ વિચારતાં અંદર અંદરની સમજુતી અને તેનું પાલન બીલકુલ
-ત્યાંગ ખરીરીતે વેશપલટામાં નથી રહેલે પણ આન્તર પલટામાં શકય છેજ નહિ અને તેથી જ આ બાબતમાં રાજય તરફથી
રહેલો છે તેથી આ નિયમ ઘડવાની અને કાયદાકાનુન થવાની ખાસ જરૂર છે. ગામ
આન્સર પલટ પામેલે પુરૂષ યા સ્ત્રી ગામના સંઘે જુદા છે, તેમાં ક્યા સંઘની કથા સંધ ઉપર
ગૃહસ્થ જીવનને-સંસારી જીવનને–પણ ત્યાગના તેજથી પી આણ વર્તે છે? વળી સંઘની સત્તા કેટલાક સાધુઓ પણ આજ
શકે છે. ત્યાગ ભાવનાની-વૈરાગ્યની- અનાસકિતની ગૃહસ્થ જીવકાલ સ્વીકારવાની ચકખી ના કહે છે. સાધુ સાધુ અંદર પણ
નમાં પણ ખુબ ખીલવણી થઈ શકે તેથી દીક્ષા અને નહિ દલા કેટલા પક્ષે અને મતભેદે છે? તેમાં કોણ કોનું કહ્યું
તે મુવા પડ્યા છે એ એક દેશીય ત્યાગધર્મ જૈન જેવો
અનેકાંત ધર્મ પ્રરૂપ હોય એમ હું નથી માનતે.' માને છે ? આ બધું જોતાં પણ દીક્ષાને લગતા કાયદા સિવાય આપણા સમાજમાં વ્યવસ્થા જાળવવાનો બીજો ઉપાય છેજ
વળી ત્યાગ અને વૈરાગ્ય વિષે આપણા કેટલાક ભાઈઓમાં એવી કપના ભરેલી છે કે ત્યાગ વૈરાગ્યને દિલમાં ભાવ આવ્યો
કે એક ક્ષણભર વિલંબ નહિ કરતાં તરતજ ઘરબાર છોડી કોઈ વળી એવી દલીલ કરે છે કે તમે તે સ્વતંત્રતાના
ચાલી નીકળવું જોઈએ. આનો અર્થ હું સમજી શકતા નથી. પક્ષકાર છે અને આતે આપણી વ્યકિતગત સ્વતંત્રતા ઉપરજ
શું સાચે વૈરાગ્ય તે ખડના ભડકા જેવો છે, દારૂના નીશા આવતા નિમંત્રણને બચાવ કરે છે એ અસંગત છે. આને
જેવો છે કે જેમણે વૈરાગ્ય આવે તે ક્ષણે માણસ ઉડીને ચાલતો જવાબ તે એજ છે કે અમે જે સ્વતંત્રતા માગીએ છીએ તે
થાય? તે પછી તેના માટે કંઇ આશા જેવું રહેતું જ નથી ? દરેક વ્યકિતને ફાવે તેમ કરવાની તથા બલવાની છુટ મળે તેવી
અલબત, સ્મશાન વૈરાગ્યનાં અનેક દાંતે જોવામાં આવે છે સ્વતંત્રતા નહિ પણ અમારી, ઉપર જે પારકી અને પરદેશી
પણ તેવા વૈરાગ્યના હડસેલાથી દીક્ષા લઈ લીધેલા માણસની દશા. સત્તા રાજય ચલાવે છે તેને બદલે અમેજ અમારી ઉપર
અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ જેવી થાય છે. સાચે વૈરાગ્યને લાંબા રાજય ચલાવીએ અને અમારું નિયમન અમેજ કરીએ. એવી
અનુભવ અને ઉંડા’ જ્ઞાનમાંથી ઉદ્ભવે છે અને આવો વૈરાગ્ય સ્વતંત્રતા માટે લડીએ છીએ. વ્યકિતને ફાવે તેમ કરવાની છૂટ
ચિત્તમાં એક વખત ઉદ્દભવ પામ્યાબાદ પાકા રંગની માફક કદિ મળે તે તે સર્વત્ર સ્વછંદના પ્રવર્તે.. માટે ઉપરની દલીલ પ્રસ્તુત
ખસતું નથી. આ વૈરાગ્યથી રંગાયેલા આત્માને કાઈપણું કારણ વિષયમાં અર્થ વિનાની છે.
સંસારમાં લાંબો વખત રોકી શકતું જ નથી. અને તે સંસારમાં હવે આપણે ત્યાગની ભાવનાને જરાક વિચાર કરીએ. રહે છે તે પણ તેનું જીવન ત્યાગ જેવું બની રહે છે કારણ શાસ્ત્રમાં ત્યાગની આટલી બધી પ્રસંશા કરી છે તે પામે તે પ્રકા કે સંયોગ વાત તે જે ય છે, પીએ છે, કે કાર્ય કરે છે રનો ત્યાગની. નહિ પણ સમ્યફ પ્રકારે થયેલી ત્યાગની જે એમજ તેમાં તેને જરા પણ ભાવ હતાજ નથી " હોય તે આપઘાત કરનાર પણું ત્યાગજ કરે છે; બ ફેંકીને | વળી માણસને વૈરાગ્ય આવ્યો અને અર્થ એમ નથી ફાંસીએ ચઢનારે પણું શરી, છોકરાં માલ મીલ્કત તેમજ થતું કે તેણે જે પેતાની આસપાસ ઉપાધી અને જવાબદારીપિતાના દેહનો ત્યાગજ કરે છે, જેમ જે તે ત્યાં ત્યાં ફેંકી નાં ડુંગરાઓ ઉભા કર્યા હોય છે તે જ્યાં ત્યાં, જેમ તેમ દેવું કે જેને તેને દઈ દેવું તે દાન નથી, જેમ મગજમાં નવલ ફેંકી દઈને તરતજ ત્યાગી સાધુ બની બેસવાનો અધિકાર તેને કથાઓ અને ડીટેકટીવની વાતને ખુબ કચરો ભરાવે તે કાંદ પ્રાપ્ત થાય છે? જે મ ન ન આપનાર વ્યાપાર કે પેટી વ્યાપારી જ્ઞાન નથી તેમ મગજમાં ધુન આવી અને ઘર છોડીને ભાગવું શાનિથી, સમતાથી ધીરજથી સંકેલી છે તેમ સંસારથી વિરક્ત તે કાંઈ ત્યાગ નથી. અલબત્ત સાધુ જીવનમાં આદ્યાત્મિક સાધના પામનારે પિતાને આધારે પહેલાંની યોગ્ય વ્યવસ્થા કરી સર્વ માટે જેટલી અનુકુળતા છે તેટલી બીન કોઈ જીવનમાં સંભા- કાઈની સંમતિ મેળવી ત્યાગના માર્ગે વિચરવું ઘટે છે. જે ળતી નથી તેમ છતાં પણ આજે આપણે જેને ત્યાંગીઓ આપણી સાથે સ્નેહ બંધને જોડાયેલા હોય તેને એકદમ તરછેગણીને વંદન કરી રહ્યા છીએ તે સર્વ કાંઈ સાચા ત્યાગી નથી. ડવામાં મને તે સાચે દયા ધર્મજ દેખાતા નથી. ભગવાન આપણે જાણીએ છીએ કે બેકાર સ્થિતિ કે નિરાધાર સ્થિતિના મહાવીર જેવાને સંસારમાં ધડીભર પેટી થવામાં કોઈ પણ કારણે પણ ગૃહસ્થ જીવનની સંકટ મયસ્થિતિ કરતાં દીક્ષાની કારણ ન હોતું છતાં મોટાભાઈના સ્નેહીચને વશ થઈને એક સ્થિતિમાં વધારે સુખ સગવડ છે. એમ જોઈ સમજીને પણ વર્ષ વિરક્ત ગૃહસ્થની માફક રહ્યા એ દન શું સૂચવે છે?
નથી. ભગવાન
જારમાં ધડીભર એરી
જેમ સમજીને
કારણે ન હોવું
Page #96
--------------------------------------------------------------------------
________________
g
૧૭૨
WWWT
પ્રબુદ્ધ જૈન
દી ક્ષા શા સ્ર નું ર હ સ્વ.
છીએ.
રહ્યું.
[મી ફતેહચંદ ખેલાનીએ બહાર પાડેલ ઉપલી પુસ્તિકાની નોંધ શારદા માસીકના માર્ચ માસના અંકમાં તેના તંત્રી શ્રી રાયચુરાએ કરી છે. બહારના પત્રા દીક્ષા અંગે શુ મંતવ્ય રજા કરે છે તે વાંચકેાની જાણ માટે નીચે પ્રગટ કરીએ —તંત્રી. ] ખાળદીક્ષા પ્રકરણ હાલમાં સનુ ઠીક ધ્યાન ખેંચી છે. દીક્ષા એ પરમ પવિત્ર અને નિળ ભૂમિ હાઇ તે મેળવવા માટે પાત્રતા ખૂબ હોવી જોઇએ. ધને ખાજીએ મૂકીને નાનાં બાળકાની અજ્ઞાનતાના લાભ લઈને જ્યારે તેમને ગુપચુપ ભગાડીને દીક્ષા દેવાના પ્રસંગે વધુ પ્રમાણમાં ઉપસ્થિત થવા લાગ્યા, ત્યારે જૈન ધર્મના અભ્યાસાને ધર્મના નામે થતાં ધતીંગા ખૂંચવા લાગ્યાં, અને તેમણે ાપોહ કરી, ધર્મોના સ્થાને સ્થપાઇ ચુકેલી રૂઢીને ચેનન પ્રકારેણ નાબુદ કરવાના પ્રયાસ આદર્યાં. શરૂઆતમાં લોકમત કેળવવા માંડયા અને ધીમે ધીમે બાળદીક્ષા લેનાર અને દેનારના ઢાંગ ધતીંગ બહાર પાડતાં. આ પ્રવૃત્તિ પગભર થઈ રહી, અને આવા મજ્બુત પક્ષના અસ્તિત્વથી છાની અપાતી દીક્ષા સામે બાળકાના વાલી વારસા વગેરેને રાહત મળવા લાગી: પરંતુ આ હીલચાલથી લાભી જનાએ સામું પ્રચાર આધ્યુ અને સામસામા વિવાદ અને વિખવાદના પ્રસ ંગે ઉપસ્થિત થવા લાગ્યા.
શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમના સુધારક વિચારાથી જગત જાણીતું છે. ધર્મની બાબતમાં અયેાગ્ય રીતે કદી તે ડખલ કરતા નથી, પરંતુ સમાજનું હિત સચવાતું ન હાય, ધર્મના ખરા રહસ્યનું પાલન થવાને બદલે તેને અન થતા હોય, જાહેર જનતાને કનડગત કે અન્યાય થતા હોય તે ધર્માંધ માણસાની લાગણીની પરવા કર્યા સેવાય અનેક સુધારા દાખલ કરવા માટે નામદાર ગાયકવાડ સરકાર જગવિખ્યાત છે.
પ્રસ્તુત બાબતમાં એકદમ માથું ન મારવાના ઇરાદાથી ખરી વસ્તુસ્થિતિ ભેગી કરીને ભલામણ કરવા માટે તેઓશ્રીએ
વજ્ર, માતાપિતાની આજ્ઞા સિવાય દીક્ષા લઇ શકાય નહિ
રાજ્યના માજી નાયબ દિવાન અને મુખ્ય ન્યાયાધિશના પ્રમુખપણા એવું' ધર્મોનું ચેખ્ખું કરમાન હેોવા છતાં, તેને અવગણીને દીક્ષા .નીચે ન્યાય રધરાની એક સમિતિ નીમી, જેણે બન્ને પક્ષેાની છૂટથી જાબાની ભેગી કરીને તેના ઉપર દીક્ષા પ્રતિબંધ ત્યાગ એટલે પ્રેમના તિરસ્કાર નહિં પણ પ્રેમને વિસ્તાર સાધુનુ જીવન એટલે સંસારીથી પણ વધારે સંકીણું જીવન હે પણ જગતના સર્વ જીવાને પ્રેમભાવથી સ્પર્શના વ્યાપક અને વિસ્તણું જીવન. સાચે! ત્યાગી એવી રીતે સંસારને ત્યાગે કે તેના ત્યાગમાં જરા પણ કશતા કટુતા કે ક્લુષિત્તતા ન દેખાય;
આપવા માટે દીક્ષા લેવડાવનારને દેડાદોડ શા માટે કરવી પડતી હશે અને છાની દીક્ષા શા માટે અપાતી હશે? અન્ય ધર્મના કુમળી વયનાં ાળકાને વૈરાગ્ય ઉત્પન્ન થતા નથી તે પછી જૈન ધર્મીમાંજ નાનાં ભૂલકાંઓને સસાર અસાર શાથી જણાતો હશે તે અમારી સમજ બહારની વસ્તુ છે. ટુકામાં આ મીમાંસા દાખલા દલીલોથી ભરપુર હાઇ દીક્ષાના સંબંધમાં પૂર્ણ પ્રકાશ પાડી, સમિતિના કાય અને ઉદ્દેશ, ધના ફરમાન, દીક્ષા ના તત્ત્વનો દુરૂપયોગ, દીક્ષાપ્રેમીઓના દુરાગ્રહ અને
તેના ત્યાગમાં શુધ્ધ પ્રેમમાં રહેલી મધુરતા-પ્રસન્નતાજ અનુભ-ધર્મના નામે ચલાવાતી ઘેલછા બહાર પાડવામાં લેખકને સંપૂર્ણ
સફળતા મળી છે-દીક્ષાના પ્રકરણમાં રસ લેનારાઓએ આ પુસ્તિકા વાંચવા સરખી છે.
વાય. જો વૈરાગ્ય એ સંસારનાં ઉંડા અનુભવ અને વિશાળ અવલેાકનનુ ફળ હોય; જે વૈરાગ્ય સત્ય જ્ઞાનમાંથી સ્વાભાવિક રીતે સ્ફુરતી અને આત્મન્નતિના માર્ગે લઇ જનારી મનેíત્ત હોય તે તેવા વૈરાગ્યને પામેલા ભવ્ય આત્માએ બાહ્ય ત્યાગ માટે કશી પણ દોડા દોડ કે નાસભાગ કરવાની જરૂર છે નહિ. જો તેવા વૈરાગ્ય વાસિત આત્માને સોંસારમાં કાઇ રેકી શકતું જ નથી એવી આપણને પ્રતિતી છે તે તેવા માણસે ઘરમાંથી એકદમ ભાગીને ઉપાશ્રયમાં પુરાઈ જવાની ઉતાવળ કરવાને કશુ કારણ છેજ નહિ.
(ચાલુ.)
તા૦ ૨૫૩-૩૩
નિબંધની જરૂરીઆતની ભલામણ કરી આ સમિતિએ લખાણથી દરેક મુદ્દાની ચર્ચા અને વિગત આપીને પછી વિષયવાર નિણૅય આપેલા છે. સદર નિવેદન અતિ મહત્વનું, વિદ્વતાભરેલુ અને માહિતી પૂર્ણ હોઈ, દાખલા દલીલોથી ભરપૂર છે.
સદર નિવેદન ઉપર દીક્ષાપ્રેમી ગ્રહસ્થા અને સાધુઓને કાપ સ્વાભાવિક રીતે ઉતર્યાં અને પરિણામે યગમેન્સ જૈન સાસાયટીએ તેની સમાલાચના કરી તેનું ખંડન કરવા પ્રયત્ન કરેલ.
આ સમાલેાચના સામેની મીમાંસા એટલે પ્રસ્તુત ગ્રંથ, સદર પુસ્તિકામાં લેખકે બહુ અચ્છી રીતે મીમાંસા કરીને સમાલાચનના રદીઆને સચેાટ જવાબ આપ્યા છે. સમાલાચક કરીને, બીજા પ્રસંગે જૈતાનું પચ નીમવાની સરકારને ભલામણુ સરકારની દખલગીરી ધાર્મિક બામતમાં ન બ્લેઇએ એવી દલીલ કરે છે. આ વિસંગતપણું ખૂબ સચોટ રીતે પ્રસ્તુત ગ્રંથમાં ઉઘાડું પાડવામાં આવ્યું છે. મહાવીર સ્વામિના દીક્ષા સંબંધના
પ્રસંગે વગેરેનાં વર્ણન આપીને, માતાના સ્વર્ગવાસ સુધી દીક્ષા ન લેવાની પ્રાંતના અને પાછળથી વડીલ બંધુની વિશેષ એ વર્ષની મુદ્દતની આજ્ઞાના પ્રસંગ ખૂબ અસરકારક હા, દીક્ષાના સંબંધમાં ધર્મ સ્થાપકને હેતુ સમજાવવા માટે બસ છે.
મેટી ઉંમરના માણસો માટે દીક્ષા એ. શકય હોઇ શકે, પરંતુ કુમળી વયનાં બાળકા જેમણે સંસાર જોયો, જાણ્યો કે અનુભબ્યા નથી તેમને વૈરાગ્ય શાનાં ઉપર ઉપસ્થિત થાય તે
અમે સમજી શકતા નથી.
જોઈએ છે?
પ્રબુધ્ધ માટે વિશ્વાસુ ખબરપત્રીએ અને સમાચાર આપનારા સેવાભાવી યુવકે, પેલ્ટેજ આપવામાં આવશે.
લખા, વ્યવસ્થાપક પ્રબુધ્ધ જૈન
Page #97
--------------------------------------------------------------------------
________________
તા
૨૫-૩-૨૩
પ્રબુદ્ધ જૈન,
૧૭૩
ન્યા ત ની
...બે ઠ ક.
લે-પકુમાર, આજના સમાજ (નાત કે જમાત) એટલે સમયની કિમત આંકવામાં પાંગળું ને સામાન્યને દંડવામાં ગુરૂ, છતાં ધનિકની હેમાં તણાઈ ન્યાય નીતિને ઘરાણે મુકનારૂં એક ટોળું.
-પ્રાસાંગિક, – ગતાંકથી ચાલુ -
રહી ગયા છે, છતાં આવી રીતે કોઈ બીજાને તેઓ કનડે નહિ ભાઈઓ, શાંતિ રાખે. એક પછી એક બેલો તે કઈ માટે જ્ઞાતિએ તેઓને નસિત કરવી જોઈએ.” સંભળાય પણ ખરૂં” વયેવૃદ્ધના શબ્દથી બધું પાછું શાંત સુરદશા–“વાત તે દીવા જેવી છે. પુરૂ કરવાની થય તે વાત આગળ ચાહી કરવાની પુત્રવધ ઘટ તાણી તાકાદવાળા કોઈ પણ લગ્ન કરી શકે છે. આ કચરાશા છે, એક ખુણેથી કહેવા લાગી.
પણ ઇચ્છા થાય તે આ લલ્લુ ડોસા પણ ઘેડે ચઢી જાય. મારે તો જુદા રહેવું છે. ન્યાત વચ્ચે મારા સસરાના કન્યા આપનાર જોઈએ અને તેમનામાં પાળવાની હામ જોઈએ.” ઘરની આબરૂ ઉઘાડી પાડવાનું મને વ્યાજબી નથી લાગતું, જુઠાશ-પુરૂષ પ્રધાન ધર્મ છે. તો બીજી બધી બાબતમાં બાકી તે બળતા હદયે કહું છું કે જેઓ સ્વાર્થવશ પ્રપંચે તેની શ્રેષ્ઠતા હોય એમાં શું આશ્ચર્ય ? ક્યાં દૂર જવાની જરૂર કરી મુજ સરખો બાળાઓના જીવતર બાળે છે તેમની પાસેથી છે ? કલ્યાણજી ભાઈને વશ વેલે બીજીથીજ થયે ને, અને ભાગ્યેજ સુખપૂર્વક જેટલાની આશા રાખી શકાય. વિધવા એટલે આ ટોકરશી બીજી લાવ્યા, તે આજે ઘર ઉઘાડું છે, નહિ તે આખાયે ઘરની ગુલામડી, સં કોઈ એના પર હુકમ ઉઠાવતું જ
તાળાજ દેવાત ! એ કુદરતી માયા !” આવે. એના નસીબમાં દુધ કે ઘી નજ હોય, સારા કામમાં
લલુશા–“શેઠ, હવે તે હદ થાય છે ! આ જુવાનીએ અપશુકનીયાળ મનાય વૈતર કરી થાકી જય નાં તો આને દાબવાની જરૂર છે. તેઓ મરજી માફક ચિતરે જાય ભાવ સરખો પણ ન પુછાય ! આટલું છતાંય એને માટે કુળકલંકન એ કેમ ચલાવાય ? જુઓને મારો ભાઈ ગ્રેજ્યુએટ ને છોકરો વહેમ આ જીવતર પશુ કરતાં પણ અકારું નથી ??” '
એક છે છતાં આવા સુથારેક નવા જ. કેવી વિનય, ” કહ્યું “ મને મારા માબાપ અને ધણીની આબરૂ વડાલી છે કે તું મારી આપતાં વાર નહી.” અને છેલ્લા અણુમાં પ્રાણ હશે ત્યાં સુધી તેમજ રાખીશ. કીર્તિલાલ-“આ બધે વાણી વિલાસ શા પર ચાલે બાકી તમારા સરખા મેરાએ તે જાણે રામનાજ અવતાર છે ? આ બધા મુરખીએ શેને ગણુગણાટ કરી રહ્યા છે ? હશે એમજને ! ટુંકમાં મારી એટલીજ ન્યાતને વિનંતિ છે તેઓ એમ સમજતા લાગે છે કે “પતાની બુદ્ધિને ઘરાણે મૂકી કે મારા ભાઈને રકમ સપા ને ખરચ બંધાવી આપે. તેમની મેરલીએ દરેકે ન.ચવું.' આવા કાગળ સ્વાથી સાધુઓ
આવી સાડી ને સીધી માંગણી નાં સ્વાદાના કચ્છ લખ્યા કરશે અને એ વાત જેમને નહિ ગમે તેઓ તેને વિરોધ ઇજારદારે કલ્યાણચંદ, જુડાશા, પથાશા ને સુરચંદશાના પેટનું પણું કરશે ન્યાત કયાં હાથ દેવા જશે ?” પાણી હાલી ઉયું. બાઈ માણસ થઈ આવી હિંમત કરે એ કપુરચંદ-“હવે બેસી જાવ ડહાપણ ડાતા, મેટાને તેમના મને નેવના પાણી મોભે જાય છે તેમ લાગ્યું ! કુલીન- જરા વિવેકતે...” તાના પાણી ઓસરતાં જણાવ્યાં ! એમના કારભારમાં આ વૃધ ટામેટા અવાજે) “ કરીએ નાસ્તિકને ન્યાત
બહાર હરા... અચ્છેરા જે બનાવે. આજ સુધીમાં તેમના હાથે કેટલાય ઉધાચતાં થઈ ચુકેલા, એટલે દલીલને આશરેજ નહિ. આખું
યુવક જુથ-છે તાકાન, કે. ખાલી ભસી જાણે છે ? "
માઈના પુત હો તે ક દેખાડે !” તંત્ર સત્તાના કેવડે નભતું.
- શેઠ-“સાંભળે, ભાઈ ! આમ હેસાસ ન કરે.” - આમ છતાં આજે તેઓ ખામોશી રાખી રહ્યા, નહિ તે
એમ કહી ચંદ્રકાન્ત તરફ મુખ કરી ત્યા “ચન્દ્રકાન્ત, આમ જુવાનવર્ગના જબરા યુથ આગળ રેવડી દાણાદાણા થઈ જવાને
આવે. તમારા જેવા સમજુ ગૃહસ્થ પ્રમુખ તારકે હોય, ત્યાં સે ટકા સંભવ હતા ! પણ મૌટુ બેલી આબાદ વાતને ટલ્લે
આપણાજ વાત ભાઈઓની હલકાય દેખાય તેવાં ઠરાવ થાય તે ચઢાવી. બાઇને હક સવીકાર્યા હતાં ઘરમેળે સમજુતી કરવા
શું વ્યાજબી છે ? છાપ છાપીમાં પડવાથી આત્મ કલ્યાણ
આ છે સલાહ આપી કલ્યાણચંદે કલ્યાણને માર્ગ દાખવ્યા, આખરે તે થવાનું?” વાત ચુકાદ આપવા બેઠીજ છે એમ કહી હાલ તે કેસ
ચન્દ્રકાન્ત-“મુરબ્બી, આપની વાત એક પક્ષી છે. જે ખોરંભે નાંખ્યો.
પાંસવિર્ષની વયે ચાર વર્ષની બાળાનો ભવ બાળવા તૈયાર ન એક અવાજ-“આ ગોળમટોળ જવાબ કંઇ મુદત થાત તે કાણુ વિરોધ કરવા નવરું હતું ? બાકી સમજાવ્યા છતાં ખરી ?” શેઠે ફેરવી તોળ્યું-“ આટલે સમય ગમે ત્યારે પદર જેના કાન દેવાય ગયા હોય તેને છાપે ચઢાવેજ છુટકે, જગત દિન વધારે, કુલીન જ્ઞાતિમાં ચુકાદા તડફડ ન થાય.”
તે વાંચીને જરૂર ખરા ખોટાનો તેલ કરશે. આવી બાળાઓ કરાશાને કા ળ
રાંડતાં છુપા પાપ થાય તેમાં શો નવાઈ ?” “બીજીવાર પર ને કન્યા આપનાર મારી ખાન- શેઠ–“જો તમે અરસ્પરસ ન્યાય તેલવા મંડી જશે તે દાની જેમ તેમ કર્યું એમાં કેટલાક લફંગાનું પેટ દુખવું, પછી ન્યાતની બેઠક મેળવવાની કંઈ જરૂરજ નહિ રહે. મરછમાં તેથી મારા સામે વિરોધ બતાવી, છાપાના પાના કાળા ક્યાં આવે તેમ સો વર્તવા લાગી જશે” જો કે મેં તે કામ સાધી લીધું છે ને તે રાંદડાઓ હાથ ઘસના
અનુસંધાન......., પૃ. ૧૭૬ મે.
Page #98
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સહજ સા
પ્રબુદ્ધ જૈન.
estasuspense :પહ તા ૨૫-૩-૩૩
શ્રી, વાણિજ્ય વિધામ’દીર
સ્વીકાર અને સમાલાચના.
શ્રી પ્રમાણ નયતત્વાલાક-કર્તા શ્રી વાાંદદેવસુર, સંશાધક ન્યાયસાહિત્યતીર્થં મુનિરાજ શ્રી હિમાંશુવિય. પ્રકાશક શ્રીયુત્ દીપચંદ બાંડીયા. મૂલ્ય ૦-૧૪-૦ ચાંદ માના મળવાનું ઠેકાણું “શ્રી વિજયધાર ગ્રંથમાળા, મુા. ઉજ્જૈન (માળવા).
જૈન ન્યાયના ગ્રંથામાં શ્રી વાદિદેવાર કૃત ઉપરોક્ત ગ્રંથ બહુજ મહત્વનું સ્થાન ભેગવે છે. આ ગ્રંથ કલકત્તા, મુબઇ અને ખ઼ીજી અનેક યુનવસીટીના ગ્રેજ્યુએટની કામાં, ન્યાય પ્રથમામાં અને એજ્યુકેશન મેડ માં દાખલ થયેલ છે. એજ એ ગ્રંથની ઉપયાગિતા સિદ્ધ કરે છે. મુનિરાજશ્રી હિમાંશુવિજ્યજીએ હેને નૂતન દૃષ્ટિથી એડીટ કરેલ છે, એટલુંજ નહિ પણ નેટ, પાાંતર, અનુક્રમણિકા આદિ આપી ગ્રંથ, ગ્રંથકાર અને જૈન ન્યાયના વિષયમાં સારા પ્રકાશ પાડયા છે. સાથે શ્રી રામગાપાલાચાય કૃત બાંલખે ધિની. નામની એક અપ્રસિદ્ધ ટીકા પણ છે કે જે ગ્ર ંથની શાલામાં એર વધારા કરે છે. એકદરે જૈન ન્યાયમાં રસલેતા દરેક વિદ્વાને માટે આ ગ્રંથ આશીર્વાદ સમાન છે. મુનિરાજ શ્રો હિમાંશુંવજયજીની આ સાહિત્ય સેવા પ્રારંભિક છે, છતાં તેમણે ઠીક ઉન્નતિ સાધી છે એમ કખુલ્યા સિવાય ચાલી શકે તેમ નથી.
દીક્ષા શાસ્ત્રનું રહસ્યઃ-લેખક-ન્યાય—વ્યાકરણતીર્થ કહચંદ ખેલાની, પ્રકાશક શ્રી જૈન યુવક સંધ-ઘડીઆળી પોળ વડાદરા.
સાધારણ સ્થિતિના વિદ્યાથી ઓને વ્યાપારી જ્ઞાન આવશ્યક હોવાથી તેની વ્યવસ્થા એક વર્ષથી શરૂ થઈ છે.
અભ્યાસક્રમ ત્રણ વર્ષના છે. પ્રથમ વર્ષની પી શ. ૨, ખીજા વર્ષની શ્રી રૂા. ૩, અને ત્રીજા વર્ષની ર્ી રૂા. ૪, માસિક છે. પ્રથમ વર્ષમાં અંગ્રેજી, પત્રવ્યવહાર, ગુજરાતી, હિન્દી, ગણિત, લેખા, દેશી અને અગ્રેજી નામુ, વ્યાપારના મૂળ તો હિંદનું રાજ્ય બંધારણ, વેપારી ભંગાળ, અને ટાઈપ રાઇટી પતુ શિક્ષણ આપવામાં આવે છે. ખીજા વર્ષમાં ઉપરના વિષયેા ઉપરાંત આર્થિક પ્રશ્નો અને જાહેર આવક અને ખર્ચ તથા અર્થશાસ્ત્ર શીખવવાના પ્રબંધ છે. ત્રીજા વર્ષોમાં પણ તેજ વિષયે રહેશે. શાળા છેલ્લી પરીક્ષા લઇ પોતાનું વાણીય વિનિત”નું પ્રમાણપત્ર આપશે; તે ઉપરાંત ધી ઇન્ડીયન મરચન્ટસ ચેમ્બર, એફ કામર્સની પરીક્ષા આપવા માટે પ્રાધ કરવાના ઇરાદો છે. શિક્ષકા તરીકે મેં અનુભવી ખી. કામ અને ખીજા શિક્ષકાની ગોઠવણ કરવામાં આવી છે. દાખલ થનારની લાયકાત અંગ્રેજી : ચેાથાધારણ પસાર કર્યાંની છે. નવા વર્ષાં એપ્રોલ ૧ લી થી શરૂ થશે; તા॰ ૨૦ મી એપ્રીલ પછી દાખલ કરવામાં નાંહે આવે. દાખલ થવાની અરજી તથા વિશેષ માહિતી માટે મળે! યા લખાઃ
*
મંત્રી, શ્રી વાણિજ્ય વિદ્ય મંદીર, પીપળાનાશેર પાટણ (ઉ.ગુ.)
વડેદરા સ્ટેટે નીમેલી સન્યાસ દીક્ષા અંગેની કમીટીના નિવેદન ઉપર શ્રીમતિ ધી યુગ મેન્સ જૈન સાસાયટી તરફથી પ્રકાશીત થયેલ નિવેદનની સમાલોચના” ઉપર આ નાનકડા નિબંધ ઠીક પ્રકાશ નાંખે છે આખીયે સમાલોચના ક્રાઇ અસદ્ણાના પાયા ઉપર રચાયી હાઇ એમ સાબીત કરવામાં ભાઇ ખેલાણીએ આ નિંબધમાં ઠીક સફળતા મેળવી છે.
સ્થુલીભદ્રની સ’સાર નાકા:લેખક શ્રી મેહનલાલ દીપચંદ ચોકસી, પ્રકાશક જૈન સસ્તી વાંચનમાળાના માલીક ભાઈ અચરતલાલ જગજીવન મું. પાલીતાણા (કાઠીયાવાડ) મૂલ્ય રૂા. ૧-૪-૦ સવા રૂપીએ.
ઘેાડા વર્ષો પહેલાં ભાઈ અચરતલાલે, સમાજ, સાહિત્યમાં કઇરીતે રસ લે તે સ ંબધી એક ચેાજના વિચારી હતી . અને તેના પરિણામમાં જૈન સસ્તી વાંચનમાળા અસ્તિત્વમાં આવી હતી. તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપી રાખવામાં અવ્યું અને એ ત્રણ રૂપીઆમાં એક હજાર ઉપરાંત પાનાનાં પાકા પુઠાના ઐતિહાસિક નવીન પુસ્તકા દર વર્ષે એ આપે છે. ભાઈ અચરતલાલ સારા સારા લેખકે પાસે મહેનતાણું આપી જનતાની અભિરૂચી અનુસાર ઐતિહાસિક પુસ્તકા લખાવે છે. એના પુરાવામાં એ વાંચનમાળાના સંખ્યાબંધ પુસ્તકા અમારી સમક્ષ સમાલોચના માટે પડયા છે તે છે. ઉપરોકત પુસ્તક સંવત ૧૯૮૫ ની સાલમાં અપાયેલ પુષ્પ પહેલુ વાંચનમાળાનુ છે. આપણામાં સ્થુલી ભદ્રનું સ્થાન અજોડ છે, એક માનવ અનુકૂળ સયેગેામાં તે ગમેતેવી રીતે ઈચ્છાનો નિરોધ કરી શકે છે, પરંતુ પ્રાંતકૂળ સયાગામાં ઇન્દ્રિયા ઉપર કાબુ મેળવવા એ તે વિરલ છે. જંગલમાં રહીને બ્રહ્મચર્યની સાધનાનાં દરેક મનુષ્ય કરી શકે
છે પણ વેશ્યગારમાં રહોને બટરસયુક્ત ભાજન તેમજ કામાર્થીપક સામગ્રીને પ્રતિદિન સહકાર હોવા છતાં બ્રહ્મચર્યની સાધના તે સ્યુલિભદ્રજ કરી શકે તે સિવાય બીજા પણ કેટલાક પ્રસંગો પ્રકર
રૂપમાં આપી ભાઇ “ચેાકસી” એ પુસ્તકને સર્વાંગ સુંદર બનાવવામાં ઠીક જહેમત ઉડ્ડાવી છે. એકદરે પુસ્તક સંગ્રહવા
લાયક છે.
ચપકશ્રેષ્ઠી યાને ભાવિની પ્રમળતા:-લેખક મણીલાલ ન્યાલચંદ શાહ પ્રકાશક ઉપરાંત જૈન સસ્તી વાંચનમાળા મા. પાલીતાણા નયિાવાડ મૂલ્ય રૂા. ૧-૪-૦ સવા રૂપી સંવત ૧૯૮૫ ની સાલની વાંચનમાળાનું. આ બીજી પુસ્તક છે.
સંવત ૧૬૫૩ માં શ્રી પ્રતિવિમલ ગણીએ સંસ્કૃત પદ્યમાં લખેલ શ્રેષ્ટિ કથાનકનુ આ નેવેલની દાંષ્ટથી ભાષાંતર કરાયેલ છે. પાંચ કારણા પૈકી ભાવનગ્યતા'ને આમાં પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે. નૈતિક અને ધાર્મિક દૃષ્ટિમ આ પુસ્તક વાંચવુ જરૂરી છે.
ચિત્રસેન પદ્માવતી—લેખક તેમચંદ્ર ગીરધરલાલ, પ્રકાશક ઉપરોક્ત વાંચનમાળા પાલીતાણા કાયાવાડ. મૂલ્ય શ ૧-૦-॰ એક રૂપીએ! સવત ૧૯૮૫ ની સાલની વાંચનમાળાનુ આ ત્રીજા પુસ્તક છે.
આ પુસ્તકમાં શિયળને મહિમા બતાવવામાં આવેલ છે. સાથે ભિન્નસ્નેહ, ધ'પ્રીતિ, શાય, ધીરજ, આપત્તિમાં કસારી, પત્નિપ્રેમ, પૂર્વ ભવના સંસ્કારો વગેરે ચર્ચાયેલ છે. એટલે પુસ્તક સુંદર છે. કથાની દૃષ્ટિએ પણ અપૂર્વ છે. સસ્તી વાંચનમાળાએ આવા નૈતિક પુસ્તક બહાર પાડી સમાજની સારી સેવા બજાવી છે. એમ માનવાની ફરજ પડે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
alo. 24-3-33
પ્રબુદ્ધ જૈન.
હિન્દી વિભાગ.
ભારતવર્ષીય પારવાલ મહાસમ્મેલન પર सम्मति.
गत ता. १५-१२-३२ के 'प्रबुद्ध जैन' के अंकमें श्रीयुत समाज हितैषी समरथमलजी सींधीने. पोरवाल महासंमेलन होनेके लिये जो निवेदन प्रगट किया है। उसपर निम्नोक महाशयों के तर्फसे सुसम्मतियें दी गई है। हर्षका विषय है कि पोरवाल संम्मेलन अभतिक कभी नहि हुवाथा वो होता हैं इसमें समरथमलजी सींधी जीने जो परिश्रम उठाया है यह धन्यवादके लायक है। नवयुवकोंको विनयपूर्वक प्रार्थना है कि पोरवाल महा संमेलन पर अपनी अपनी सुसंमतिमां प्रगट करे आशा है कि कुरीतियां मिटानेसे अपनी उन्नति होगी अपनी समाज में कन्याविक्रय; बाललग्न वृद्धलग्न आदि जितने हानीकारक रिवाज है फिजुल खर्च दिनदिन बढ़ता गया है, उन सबका नाश करनेके लिये संमेलनका अच्छा मौका है और सबको भाग लेनेके लिये सूचित कियाजाता है आपका शीवराज चेतल और दुसरा पचीस गुदे जुदे गांवो के सद्गृस्था की सही है ।
होली नहीं मनाई गई.
परताबगड ( मालवा ) में "जैन श्वे० मित्र मंडल " की तरफ से एक अपिल छपवाकर जनता में वितीर्ण कराई गईथी परिणाम स्वरुप होली के दिनों गाली आदि विमात्स बर्ताव बंद रहा। कन्या --विक्रय
परतावगड ( मालवा ) यहाँ वीसा हुमड जाति में धडाधड कन्या - विक्रय हो रहे है। विशेष परिचय के लिये आगामी अंक देखो।
भरतपुर में - श्रीमाल और ओसवाल भाईयों में बेटी व्यवहार चालु हो गया। फाल्गुन सुदी २ को एक विवाह आनंद पूर्वक हुवा, दोनो जाति के सज्जनाने वैवाहिक कार्यों में समाधान पूर्वक भाग लियाथा ।
- पीगड शहर - ( जोधपुर स्टेट ) के अंदर बढी म्यातके ओसवालोंमे कर सज्जन ऐसे अत्याचारी है जो अपनी बहन बेटी को रूपया लेकर बेचते है याने कन्या- विक्रय बढाकर समाजको बिल्कुलही डूबाना चाहते हैं और उन रुपयोंसे आप माल मलीदा उडाते है। यह समाज के लिये बहुत दुःखकी चत हूँ इसलिये यहांकी जाति का फर्ज है कि ऐसे घोर अत्याचार बंध करवाके समाजको उन्नतिके राह पर पहुंचाये।
आगरा-ता २ फरवरीसे आठ फरवरी तक श्री जन पंचकल्याण के महोत्सव बडीधामधूम से मनाया गया इसमें दीगंवर जैन श्रीयुत बिहारीलालजी जैसवाल और उनकी भगिनी श्रीमति लाडोबाईने मिलकर करीव साडेतीन लाख रूपया खर्च किया । सातदिनमें धार्मिक अनुष्ठानके बहाने साडेतीन लाख रूपया स्वाहा हो गया इससे समाजको कुछ फल प्राप्त नहि हुवा | यदि इन साढतीन लाख रूपयोंसे जन समाजमें एक कोलेज स्थापित कियाजाता तो समाजको कितना लाभ मिलता ?
रतलाम- जबलपुर के एक धनिकने यहांकी विधवा की पुत्री के साथ काफी संपतिसे सोदा तयकर सादी करने आये थे
૧૭૫
स्थानिक जनताने उनका खूब विरोधकिया पुलिस बुलाई गई और खूब मारपीट हुई और अंतमे पुलीसके सहयोग से उस बालिकाका लग्नर्वेदपर बलिदान दियागया कहते है कि स्थानिक • महाजन विसुरुथे इनसे उपरवट होकर विधवाने अपनी पुत्रीका ब्या करदीया और महाजनके कितनेक आदमी को तिरस्कार कराया है। समाज सावधान ।
'अखिल जनोका दैनिकपत्र- दिगंबर श्वेतांबर और स्थानकदैनिक पत्र देहलीसे निकालने की योजनाकी जा रही हैं इसके वासी समस्त जनोकी औरसे 'वीर' नामक एक हिंदी उर्दुका लिये एक लाख रूपये के सेर बेचकर एक लीमीटेड कंपनीद्वारा प्रेस खोला जायगा इसका उद्देश होगाकि राष्ट्रीयता की रक्षा करते हुए जैन मात्रका संगठन और उसके अधिक की रक्षा
करना !
हाला - (सिंध) में मुनिश्री विनय विजयजीके सदुपदेशसे यहां के संधने सर्व संमतिले निचेलिखे हुए ठराव पास कीये । विदेशी : 'खांड कोई भाई न मंगवावे, मृत्युभोज औसर नुक्ता एकदम बंद कर दिया जाय विवाहमें गालियां गाना एकदम बंद करदियाजाय, विवाहमें जो खर्च होता था उसमें कमी करदिया जाय और इससे जो रकम बचे उसको धारण खाते दे दीजाय । सब मुनीराजोंको चाहिये के ऐसे अनुकरणीय उपदेश दे कि जिससे समाजकी उन्नति हो ।
कुचेरा यहांके जैनमंदिरमें रात्रिके समय चोर ५ वाले तोडकर २५० ) का माल चूरा ले गये, पुलिस पत्ता लगा रही है अभीतक चोरीका पत्ता नहि मिला है।
मोटर सहस- उदेपुर मेवाड और राणकपुर पंचतीर्थंके बीच मोटर सर्वांस चालु की गई है उदेपुरसे सिर्फ छ घंटे में राणकपुर मोटर पहुंचती है केसरीयाजी और मारवाडकी पंचतीर्थ यात्रा करनेवाले को यह सुभीता होगया है उदेपुरसे राणकपुरजीका साढेतीन रूपया किराया नियत किया गया है 1 बागणवाड - (मारवाड) में पोरवाल संमेलन व चैत्र मासकी आर्यावलकी ओलीपर बहुत से आदमी आयगें इसलिये यडी तैयारी चल रही है। आचार्य विजयवल्लभसूरि और अनेक साधुभा यहां उपास्थित होगें समाजकी उन्नति चाहने वाले सभी भाइओं को चाहिए कि वे इस अवसर पर बामनवाडाजी पहुंच जाय और मारवाडमें जो कुरूढियां और व्हमा ने अपना साम्राज्यं जमा रखा है उसको उरवाडकर फेंक और समयजोन्नतिमें आगे बढे ।
आवश्यक सूचना
"बुद्ध" में हिन्दी विभाग रखनेका निश्चय किया गया हैं इसलिये 'हिन्दी' लेखकों और संवाद दाताओं की आवश्यक्ता है. समाचार देनेवाले सेवाभावी युवकों को पोष्ट खर्च दिया
जायगा ।
लेखकासे समाज की उन्नति कैसे हो, कुरुढिया और पोपशाही का नाश कैसे हो आदि जुड़े जुड़े विषय पर लेख भेजें लेख शुद्ध हिन्दी में कागज के अक बाजु शाहीसे लिखा: हो, नाम प्रगट नहीं करना हो तो लिखना चाहिये ।
ग्राहकों से 'प्रबुद्ध' का आगामी अंक वी. पी. से भेजा जायगा, जो ग्राहक न रहना चाहते हो वे कृपाकर लिख भेजे वृथा पोष्ट खर्च नहो । संपादक.
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા૦ રપ-૩-૩૩ સ, માથા ૨.
–વેતપત્ર બહાર પડે ને જનતામાં ગંભીર અસતિષની સ્થાનિક શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની લાગણી પ્રગટી છે. સમસ્ત જગતના ખુણે ખુણામાંથી વિરોધને ૭૧ મી જન્મ-જયંતિ ઉજવવાને ભવ્ય મેળાવડે એપેરા
વટાળ ઉછળે છે. હાઉસમાં થયો હતો. મહારાજાને માનપત્ર અપાયા બાદ લગભગ
–જાપાનને પ્રજાસંઘમાંથી ખસી જવું એવા સરકારના ચાળીસેક મુંબઈની જાદી જદી સંસ્થાઓએ હારતોરા અપણ નિર્ણયને જાપાનની પ્રોવી કાઉન્સીલે બહાલી આપી છે. કર્યા હતા. જેમાં મુંબઈ જૈન યુવક સંધ, તરૂણ ભારત જૈન ન્યાતની બેઠક............... અનુસંધાન પૃષ્ઠ ૧૭૪ થી કલબ, પાટણ જૈન મંડળ, તથા પાટણ જૈન મંડળ બોડીંગ ચન્દ્રકાન્ત શા સારૂ આવા મહત્વના પ્રશ્નો માટે વિગેરે જૈન સંસ્થાઓ પણ હતી. (૨) બાએ કલાઈગ કલબ માટે કંઈ નિયમ નથી બાંધતા ? પુરૂષ અને સ્ત્રી જાતિમાં લીમીટેડ તરફથી શાન્તાઝ ખાતે મુંબઈના ગવર્નર સાહેબની આત્મા સરખે હોવા છતાં ઉભય માટે ન્યાય તેલવાના કાટલાં હાજરીમાં મેળાવડે થયો હતો. તેમાં ૩૦૦૦ ફીટ ઉંચેથી એક કેમ જુદા રખાય છે? લલ્લુ કાકાને છેડે ચઢવાનું સટીફીકેટ છત્રીની મદદથી નીચે ઉતરવું, ઉંધુ એરોપ્લેન ઉડાડવું વગેરે વગર માંગે આપી દેવાય, પણ જેને પતિની સેજ પર પગ દિલ થડકાવનારા પ્રયોગો થયા હતા.
સર મૂક્યો નથી, એવી બાળા પંડાય એટલે એને માટે બીજે વડોદરા-શાસનસેનાની ટુકડી પડાવ નાંખી પડી છે. રસ્તેજ ન મળે; તેને શું કામની પીડા નહિ દુઃખ દેતી હોય! નાણાંની ઝોળીએ જનતા પાસેથી ભરાવી તેને સદ્વ્યય થાય વિધવા થઈ એટલે ખેલ ખલાસ, પછી ભલેને પંદર વર્ષનીજ છે !! (૨) દીક્ષા નિયામક નિબંધ અંગે તા. ર૭-૪-૩૨ ને હોય, સંસાર ને દંપતી જીવન શું ચીજ છે તે જાણતી પણ દિવસે ધારાસભામાં રજૂ થશે. (૩) સાગર આજ કાલ વડેદરા ન હોય ! છતાં એના માથા પર ફરજીયાત વૈધવ્યને ખીલા આવવા વકી છે. (૪) જૈન
ઠેકી દેવા આપણે તૈયાર! બાકી યુવકસંઘ વડેદરા તરફથી મુનીશ્રી હાલના ધર્માધ્યક્ષ
ઘરમાં એક બાયડી જીવતી ન્યાયવિજયજીના અધ્યક્ષપણા માહાત્માજીનું મંતવ્ય.
હોય પણ છોકરાં ન થતાં હોય નીચે પંડિત દરબારીલાલજી
ત્રીમ, તા. ર૧ સ્થાનીક વકીલ શ્રી આર. તો તરત બીજી કરવાને આપન્યાયતીર્થ અને પં. લાલને મલે મહાત્માજીને પ્રશ્ન પુછયો હતો કે “હાલના ધર્મા | ણને પરવાને! કદાચ મરી જાય દીક્ષાના વિષય પર ઝળહળ | ધોને તમે માન્ય રાખો છો?”
તે કામતૃપ્તિ અર્થે સ્મશાનમાં પ્રકાશ પાડયો હતો.
આ પ્રશ્નના જવાબમાં મહાત્માજીએ ઉત્તર આપ્યો | પણ બોલ બોલવામાં આપણી જોયણી –દહેરાસરવાળી | કે “હાલના ધર્માધ્યક્ષની વર્તણુંક પાયમાલીના પંથ માણસાઈ ! એ સામે કંઈ ધર્મશાળામાં ત્યાંના ઠાકરડા- | તરફ દેરે છે જો તેમ નહિ હેત તો હિંદુ ધર્મને ઓની અંદર અંદરની તકરારમાં | આપણે હાલમાં છે તે કરતાં કાંઈક ઉંચી કક્ષામાં ! જરા કહેશે કે આપણો ધર્મ
માને છે કે છોકરા વિના ગતી છે. તે બાબતને કેશ અમદાવાદ ડી. જજની કોર્ટમાં ચાલે છે. ન થાય. અને વૃદ્ધ વય તે વિલાસ માણવા માટે કે ધરમ - સિહારઆચાર્ય મેહનસૂરિના નેતૃત્વ નીચે થયેલ આચરવા અર્થે ?
" ઉપદ્યાન વખતે ભાઈ ચંદુલાલનું ખૂન થયું હતું તેના કેસનો વડિલ, આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે. પહેલો ચુકાદો અપાઈ ગયો છે. આરોપી બાબુ જમનાદાસ જુવાન કેસ હત માટેજ વિરોધ, પણ હવે પછી તે એ સામે મોરચા અને ખાનદાન કુટુંબનો છે તે લક્ષ્યમાં લઈ તેને ૧ વર્ષની મંડાશે. એ બુદ્દાઓ લ્હાવો લેવા નીકળશે તે પૂર્વે તે કંઈ સખત જેલ અને રૂપીઆ ૨૦૦ દંડ થયો છે. દંડ ન ભરે તે કંઈ વીતકે વીતશે, એ સ્થિતિમાંથી ઉગરવું હોય તે ન્યાત ત્રણ મહિના વધારે સજા ભોગવે આરોપી તરફથી અપીલ સત્વર એ સંબંધી કાનુન ઘડવાની જરૂર છે. પરણવાની પણ થયાનું સંભળાય છે.
કાંઇ મર્યાદા હોવી ઘટે. નિયમે દેશકાળને અનુરૂપ ઘડાય અને . નાગપુર-શોઠ પુનમચંદજી રાંકા જેઓ જેલમાં ઉપવાસ તે પ્રૌઢ, યુવાનના સહકારથીજ. ખેટા હાઉ દેખાડવાના દહાડા કરે છે તેમની મુશ્કેલીઓ દૂર કરવાની મધ્ય પ્રાંતની સરકારને હવે ગયો. અરજ કરવા એક જાહેર સભામાં ઠરાવ કરવામાં આવ્યું હતું. ચન્દ્રકાન્તના વિવેચને તે સો કાઈની આંખ ઉઘાડી મેલ I અંબાલી (ગોધરા) એક ખાખી બાવી પોતાને એ અંબાલી-(ગોધરા) એક ખાખી બાવા પિતાને એક શાંતિ તે એવી પથરાઈ હતી કે સોયને અવાજ પણ સંભળાય.
Sીયા છે તે ચરાવા સી પડ્યા. જે સામી સદી નકલંકી અવતાર કહેવડાવી, અંધ ભકતને છેતરતો એ ધુતાર પટેલીયાએ તે પાંચ કરડવા મંડી પડયા. જો સોળમી સદી સાધુ છ માસથી અડો જમાવી પડેલો. કાઈને એક વાર હોત તો આટલું બેલવાજ ન દેત. કયારને એને ન્યાત બહાર વાતચીતમાં ભેદ લાગવાથી મહંત ) ગુસ્સે થયા. તેમના લાઠી હડસેલી દીધું હોત ! પણ આ તે વીસમી સદી ને વળી ગાંધી ધારી શિષ્યએ બે માણસને સખત ઇજા કરી. પલીલ સુપ્રી- યુગ. બહાર આડંબર ગમે તેટલે રાખે પણ અંતરમાં ઢીલાઢ૫. ન્ટેન્ડેન્ટ મહતને ગીરફતાર કર્યો. ગોધરાની કોર્ટમાં કેસ કાયદાનું નામ સાંભળતાં પાણી છૂટે. જુવાનોને ભરૂશે નોંધાયું છે
શેઠ-“નિયમન સંબંધમાં આપણે ફરીથી વિચાર કરીશું. આલમને એ વારે
આટલી ચર્ચા ચાલી એ. પરથી જુવાન જરૂર ધડો લેશે ને –નરેન્દ્ર મંડળની વાર્ષિક બેઠક, ભારે બદલાથી દિલ્હી પુનઃ આવું ન કરે એવી મારી ફરમાસ છે.” ખાતે ના વાયસરોયે ખૂલ્લી મૂકી આ પત્ર લાલજી હરશી લાલને મહેન્દ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બિલ્ડીંગ મસજીદ બંદર રોડ, મુંબઈ, ૩ માં છાપ્યું છે. અને
ગોકલદાસ મગનલાલ શાહે “જૈન યુવક સંધ માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, માંથી પ્રગટ કર્યું છે.
મને બંધનજ નહિ ! કે કયા
સાથે, હાલમાં છે તે કરતાં
એક ઠાકરડાનું મરણ ની
Page #101
--------------------------------------------------------------------------
________________
આજના આંકને વધારે.
ભાઈ પટણી ને આવાહન.
----êe૭૭૭૭–––
મુંબઈ, તા. ૨૫-૩-૧૯૩૩.
વીરશાસન તા. ૧૭ મી માર્ચ ૧૯૩૩ ના પેજ ૩૭૩-૩૭૪ ઉપર “પાટણના જેને પ્રત્યે ” એ શિર્ષક હેઠળ ભાઈ, પટણીએ, જાહેર હિંમતના અભાવે પિનાની ફેઈએ પાડેલ નામ છુપાવીને “એક પટણી”ના નામે એક લેખ લખી મારા તેમજ પાટણ જૈન યુવક સંઘ ઉપર આક્ષેપ કરવામાં ભાન ભૂલી જઈ પાટણ જૈન યુવક સંઘના કાર્ય કર્તાઓની બદનક્ષી કરવા સુધી જઈ પહોંચ્યા છે. ભાઈ શ્રી પટણીએ ઈરાદા પૂર્વકજ આક્ષેપ કર્યો છે, એમ કહેવા કરતાં દલીલોના અભાવે પિતાના ગુરૂઓ તરફથી વારસામાં મળેલ સિદ્ધાંતને અમલ કર્યો છે એમ કહેવામાં જરાએ "અતિશયોક્તિ નથી.
ભાઈ પટણી આવેશમાં હદ ઓળંગી ગયા છે તે તેના નીચેના વાકય ઉપરથી જોઈ શકાય છે. “આ પ્રમાણે ભેગા કરેલા પૈસાને ઉપયોગ એક નિર્દોષ સાધુને ભર બજારમાં બેડી પહેરાવીને લઈ જવામાં આ જાતનો આક્ષેપ કરીને ભાઈ શ્રી પટણી એમ કહેવા માંગે છે કે –“પાટણ જૈન યુવક સંઘના કાર્યકર્તાઓએ ભેગા કરેલા પૈસાને ઉપગ પાટણ સીટી ફોજદારને લાંચ આપી એક નિર્દોષ સાધુને બેડી પહેરાવવામાં કર્યો હતા, પરંતુ ભાઈ પટણી ભૂલી જાય છે કે આ લખાણની કઈ જાતની અસર થાય છે. આ લખાણથી અમે યુવક સંધના કાર્ય કર્તા ઉપર પાટણ સીટી ફેજદારને લાંચ આપવાનો આરોપ મૂકાય છે, એટલું જ નહિ પણ તેથી એ ભાઈ અમારી બદનક્ષી કરી રહ્યા છે અને અમારામાંથી કોઈ પણ ભાઈ પટણી ઉપર કાયદેસર પગલાં ભરે તો ભાઈ પટણીને ભારે થઈ પડે એ સહેજે સમજી શકાય તેમ છે, છતાં ભાઈ પાટણીની ચકકસ માન્યતાજ હોય તે વડોદરા રાજ્યના કાયદા મુજબ લાંચ લેનાર અને લાંચ આપનાર ગુન્હેગાર બને છે તે અમારા ઉપર લાંચ આપવા બદલ આરોપ મુકી ફરીયાદ કરી શકે છે. આશા છે કે ભાઈ પટણી પિતાને ધર્મપ્રેમી અને શાસનપ્રેમી કહેવડાવનારા ટેળાનાજ હોવાથી સદરહુ ટેળાની નીતી અને રીતી મુજબ કેટે જવામાં અને સમાજના પઇસાને તે રીતે દુર્વ્યય કરવામાં જરાયે બાધ જોતા નથી, એટલે જરૂર હીંમત બહાદુર બની પડદે ચીરી પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થઈ અમારા ઉપર પાટણ સીટી ફોજદારને લાંચ આપવાની ફરીયાદ કરશે અને અમો અમોને તે બદલના સમન્સ કે પકડ હુકમ મળે તેની રાહ જોવામાં ભૂરા નથી જ કરતા. એ સાબીત કરી આપશે. હું લાચાર છું એટલે મગરૂર છું કે અમારી નીતી તેથી વિરૂદ્ધ હોઈ અમારી ઈરાદા પૂર્વકની કરવામાં આવેલી બદનક્ષી બદલ કેર્ટમાં જઈ શકતો નથી. કારણ અમે એમ માનવાવાળા છીએ કે સમાજ કે ધર્મની સેવા કરવાનું વૃત લેનાર માટે આ જાતના આક્ષેપો કે તેની બદનક્ષી કરવાના કૃત્યો અને તેમાં જ તેની નિર્મળતા અને સેવાની - કસોટી છે અને વધુમાં તેવી ભુલક આખતેમાં સમાજના પઈસાને ખેટે વ્યય કરાવો એ એક સાચા સમાજસેવક કે ધર્મ સેવકને શરમાવનારૂં હોઈ ભાઈ પટણી વિરૂદ્ધ આ લખાણુ બદલ કાંઈ પણ પગલાં લઈ શકતા નથી; પરંતુ ભાઈ પણ જરૂર અમારા ઉપર ફરીયાદ કરી અમારી કસોટી કરાવવાની અને સત્ય હકીકત પુરવાર કરી આપવાની તક અમને જરૂર આપશે તેવી આશા છે.
ભાઈ પટણી પેરીગ્રાફ ૧ માં ખાસ હુને ઉદ્દેશીને લખે છે કે “યુવક સંઘના મંત્રી કેશવલાલ મંગલચંદે દાંભીક રીતે કહ્યું હતું કે અમારે યુવક સંઘ ધર્મની બાબતમાં તેમજ ચાલું દીક્ષાની બાબતમાં પણ કાંઈ કરવા નથી માગતા, માત્ર તેને તે ધ્યેય હાલના જૈનેની ઉન્નતિ થાય તેવા પ્રયત્ન કરવાનું છે. અત્યારે આપણે સહુ કોઈ જોઈ શકીએ છીએ કે-પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ સમક્ષ ઉચ્ચારેલા વચનથી ઉપર્યુક્ત મંત્રીશ્રી તદ્દન વિરૂદ્ધ રીતે વર્તી છે” ભાઈ પટણીમાં સહેજે સમજ શક્તિ હોત તો તેઓ આ પ્રમાણે લખતજ નહિ કારણુ પાટણ જૈન યુવક સંઘની સ્થાપના વખતેજ તેના ઉદ્દેશો નકકી કરવામાં આવેલા હતા અને સદરહ ઉદ્દેશો યુવક સંઘના સભાસદ થવાના છાપેલા ફાર્મમાં છાપેલા પણ છે અને તેથી ભાઇ પટણીની સોસાયટીની વડી ઓફીસના મંત્રી ભાઈ ચમનલાલ કેશવલાલ કડીયા યુવક સંઘના ઉદેશમાં ધાર્મિક સુધારણને ઉલેખ હોવાથી મારે ઘેર આવી બે થી ત્રણ કલાક સુધી ચર્ચા કરી હતી, એટલે યુવક સંઘની સ્થાપના સાથેજ તેના ઉદેશે નકકી કરવામાં આવેલા હોઈ અમારા ઉદેશ અનુસાર અમારા ધ્યેયને પુગવા અમારી પ્રવૃત્તિ થયેલી છે, એટલે ભાઈ પટણી ! આ વાત તમારી ગેરસમજ ઉત્પન્ન કરનારી છે અને પ્રવર્તક શ્રી કાંતિવિજયજીની રૂબરૂ મે એ પ્રમાણે કહ્યું જ નહોતું અને મને કહેવાનો હકક પણ શું હતો? છતાં આ સંબંધે પ્રથમે હીન્ડબીલ બાજી ચાલેલી હોવા છતાં કોઈ પણ સત્ય તારવી શકાયું હોય તેમ બન્યું નથી, માટે આ સંબંધે પરસ્પર લેખો લખીને ખોટી રીતે શક્તિનો અપવ્યય કરવા જેવું છે.
હું લાચાર છું એટલે મારા ન મળ તેની રાહ જોવામાં ભૂલ નથી ૨૧૬ કરશે અને અમો અમોને તે
Page #102
--------------------------------------------------------------------------
________________
- ત્રીજી બાબતમાં ભાઈ પટણીનો એ આક્ષેપ છે કે પાટણ જેન યુવક સંઘને પંચાંગી સહીત પીસ્તાલીસે આગમ માનવાને ઢઢેરે જનતાને છેતરનારે હતો, કારણ તેજ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ થતી દીક્ષાઓને અટકાયત કરનારા ધર્મ વિરોધી કાયદાને ટેકો આપી પોતાની દાંભીક પ્રવૃત્તિથી જૈન સમાજને છેતરવાનો પ્રયત્ન કર્યો છે. વિગેરે હકીકત લખી વિશેષમાં જણાવે છે કે અમને જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે–તેમની આવી ઢંઢેરારૂપી વાતમાં કોઈ પણ પાટણને જૈન ફસાયે નથી.” ભાઈશ્રી ! આ પણ તમારું લખવું સત્યથી કેટલું વેગળું છે, એ લખી બતાવવા કરતાં સાબીત કરી બતાવવામાંજ શોભા છે. પાટણ જૈન યુવક સંઘની ઉપયોગીતા પાટણના જેનો સ્વિકારે છે કે નહિ? અને પાટણના જેને યુવક સંઘ ઉપરનો વિશ્વાસ હજુ કાયમ છે કે નહિ? એ તમારી ચર્મચક્ષુ ઉપરથી પક્ષપાતરૂપી અસત્યના ચશ્માં ઉતારી નાંખશો તો સહેજે જોઈ શકશે. વડોદરા રાજ્યને પ્રગટ થએલે સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ શાસ્ત્રોક્ત ધોરણ મુજબ ઘડાએલો હોવાથી અમારે ટેકે - છે. એટલે શાસ્ત્રોકત રીતે થતી દીક્ષાઓ અટકાવવાનું કે અટકાયત કરનાર આ નિબંધ નથી, પરંતુ શાસ્ત્રના નામે શાસ્ત્ર વિરૂદ્ધ શિષ્યમોહને ખાતરજ અપાતી દીક્ષાની અટકાયત કરનાર હોવાથી તેની દીક્ષા અટકાવનાર કાયદાને એકેએક જૈન સહર્ષ વધાવી લે અને ટેકે આપે તે સ્વાભાવિક હોવાથી અમે અમારે ટેકે આપવામાં જરાએ દંભ નથી સેબે એમ હીંમતપૂર્વક કહી શકીએ છીએ. એટલે અમોએ પ્રગટ કરેલ ઢંઢેરો અમારી સત્ય માન્યતાને સુચવનારાજ હતો.
ભાઈ પટણ, આપે જે જાતના ઉપર મુજબ ત્રણ આક્ષેપ કર્યા છે તે સાચાજ છે અને તે પૂરવાર કરી આપવાની આપશ્રીમાં હીંમત હોય તો પાટણના નાગરીકેની જાહેર સભામાં આપને બન્નેને યોગ્ય લાગે તે મધ્યસ્થની રૂબરૂ કે આપણે બબે જૈનેત્તર મધ્યસ્થની ચુંટણી કરી સદરહુ ચાર મધ્યસ્થાની રૂબરૂમાં તમે વાદી તરીકે તમારા આક્ષેપે સિદ્ધ કરી આપવા તઈઆર હો તે સેવક પિતાનો બચાવ કરવા તઈઆર છે, એટલું જ નહિ, પરંતુ તમારા આક્ષેપ હડહડતા જુઠા અને તરકટી છે એમ સિદ્ધ કરી આપવા તઈઆર છે, તે વિનંતિ કે તમને અનુકૂળ ચેત્ર માસની કેઈપણ મીતી નકકી કરી જાહેર કરશે તે સેવક તઈયાર છે. આ સાંપડેલી તક નહિ જવા દે અને તમારી દ્રષ્ટિએ દેખાતું સત્ય સિદ્ધ કરી આપવા તઈયાર થશે તેવી આશા છે. તમારે સિદ્ધ કરી આપવાના આક્ષેપો નીચે મુજબ છે.
૧. મેં પ્રવર્તક શ્રી કાંતિવિજયજી રૂબરૂ ધર્મ કે દીક્ષાની બાબતમાં કાંઈ પણ કરવા ના પાડી હતી.
૨ પાટણ જૈન યુવક સંઘના ભેગા કરેલા પૈસાનો પાટણ સીટી ફોજદારને લાંચ આપી એક નિર્દોષ સાધુને બેડી પહેરાવવામાં ઉપયોગ કર્યો હતે. - ૩ પંચાંગી સહીત પીસતાલીસ ગમે કે તેને અંગેના શાસ્ત્રો વિરૂદ્ધ સન્યાસ દીક્ષા નિયામક નિબંધ છે.
ઉપર મુજબના તમારા અક્ષેપ તમારે સિદ્ધ કરી આપવાના છે. અને પ્રતિવાદી તરીકે તમારા ઉપર મુજબના આક્ષેપ સત્યથી તદ્દન વેગળા છે એટલું જ નહિ પરંતુ હડહડતા જુઠા અને સમાજને ઈરાદાપૂર્વક ઉંધે રસ્તે દેરવનારા છે તે ઉપર મુજબની સરતે હું પાટણના નાગરીકેની જાહેર સભા સમક્ષ બન્ને પાર્ટી તરફથી નીમાએલા બળે મધ્યસ્થની મધ્યસ્થના નીચે ચૈત્ર માસની કોઈ પણ મીતીએ સાબીત કરી આપવા તઈયાર છું. તે ભાઈ પટણી જરૂર તમારા અસલ નામે આ તક નહિ ગુમાવતા સ્વીકારી લઈ મીતી જાહેર કરશેજ.
પરસ્પર લેખ દ્વારા કોઈ દીવસે સત્ય પ્રગટ થતું નથી અને તેમાં શકિતનો બેટો વ્યય છે એટલે આ સંબંધે લેખોના જવાબ આપવામાં હું કાંઈ પણ હીત જોતો નથી માટે સત્ય વસ્તુજ હોવાનો દાવો કરનારે તે સત્યતા પૂરવાર કરવા બહાર આવવું એજ આવશ્યક છે. એટલે આ સંબંધ હેન્ડબીલબાજી ચલાવવી કે લેખનપટ્ટી ચલાવવી જરૂરી નથી. અસ્તુ.
લી. સંઘનો સેવક કેશવલાલ મંગળચંદ શાહ,
મંત્રી, શ્રી પાટણ જૈન યુવક સંઘ.
શ્રી જૈન ભાસ્કરોદય પ્રેમ, ધનજી સ્ટ્રીટ-મુંબઈ, ૩.
Page #103
--------------------------------------------------------------------------
________________
વિવેકની ન્યુનતા.
Reg No. B, 2917 છુટક નકલ ૧ આના
પ્રબુદ્ધ
જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતુ નૂતન યુગનુ જૈન સાપ્તાહિક.
શ્રી મુંબઇ જૈન યુવક સઘનું મુખપત્ર, વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
હું ના શ મા શું છું.
તંત્રો: રતિલાલ સી. કોઠારી, સહતંત્રીઃ કેશવલાલ મગળચંદ શાહ.
જેને ને અસ્પૃશ્યતા.
વર્ષ ૨, ૨૩ મા શનીવાર તા. ૧-૪-૧૯૩૩.
જેનામાં તે અસ્પૃશ્યતાની ગંધ સરખીયે ન હોવી જોઇએ એમ જૈન પુસ્તકાના અને જૈન મિત્રાના પરિચયથી જાણ્યુ છે. પણુ અસ્પૃશ્યતાના સ્પ તે જૈનને પણ સારી પેરે લાગેલા છે. કવિશ્રી રાજદ્ર કહેતા કે જૈન મત મુખ્યત્વે
વણીકવર્ગ માં પ્રસયાં તેથી જેમાં સર્વશ્રેષ્ઠ વીરતા હોવી જોઇએ તેમાં ભિરૂતા આવી વસી, અને જેમાં ઉત્તમ જ્ઞાન હોવુ બેએ તેમાં શુષ્કતા આવી ગઈ, અને નાહિન તપને કરા પ્રભાવ ન રહ્યા. જેને સારે। પરિચય હોવાથી આ
હું એ તંત્રના નાશ માણુ છુ કે જે તંત્ર મજૂરીમાંથી મેાજ હરી લ્યે
આરોપમાં જે સત્ય ભરેલું છે. મજૂરીને ગુલામી સમી બનાવે છે અને મેજને દુર્ગુણ સમી બનાવે છે. તંત્રને નાશ માણું છું કે જે એક માનવીને જરૂરત કરતાં ખૂબ હું આપીને કંગાલ રાખે અને ખીજા માનવીને જરૂરત કરતાં ઘણું વધારે આપી ચિન્તાતુર બનાવી દ્યે છે.
છે
તેને હું સાક્ષી થ્રુ ને તેથી મને હંમેશાં દુ:ખ રહ્યું છે. અહિંસા ધર્મ જૈનેએ પેાતાને ઈજારી માન્યો છે, પણ તેનું ખરૂં સ્વરૂપ તો છેક ઢંકાઇ ગયું છે. મનુષ્યેતર જીવા પ્રત્યેની ધ્યાએ પણ વજ્ર સ્વરૂપ પકડયું છે, તે તેને અમલ બળાત્કારે કરાવતાંયે ઘણા જણ અચકાતા નથી. તે જૈનામાં અહિંસા શુદ્ધ રૂપે જીવતી હોત તે અસ્પૃશ્યતાની ગંધ સરખી જેનામાં ન હોત ને જૈન માત્ર પ્રેમની મૂર્તિરૂપે જોવામાં આવત અને જૂના
જે તંત્ર માનવજાતના એક ભાગને અર્થહીન ધધાઓમાં પરાવી રાખે છે, જે તત્ર લશ્કરી, કારકુની, સટ્ટાખારી, વ્યાજખોરી અને એવાં બીજાં અનેક સુસ્ત કામકાજોની પાછળ, હજારો માનવીએ પાસે એમની જુવાનીનાં જેમનું બલિદાન અપાવે છે, અને આ તિરસ્કાર યેાગ્ય ધધામાં સામેલ નહિ એવી શેષ માનવજાત પાસે અસહ્ય મજૂરી કરાવી એમની જીંદગીને તમામ રસ લૂંટી લ્યે છે. એ તંત્રને નાશ માણું છું.
|
માંથીજ સેવાને સેવિકા ઢગલાબંધ નીકળી પડત.
માહનદાસ કે. ગાંધી. [હરિજન બંધુમાંથી]
આજની આપણી એ સમાજ-રચનાના નાશ માગુ છુ કે જે સમાજ-રચના અધવતાને માટે સરજાયેલી માનવજાતની ' અંદર પરસ્પર વિરોધી વર્ગો ઉભા કરે છે; જે સબળ અને નિભૅળના વાડા પેદ્ય કરે છે, થ્રોમ'ત અને મુલીસના ભેદભાવને જન્મ
આપે છે, અને જે માનવીને વિશિષ્ટ અને અનિષ્ટબનાવે છે. કેમકે આ જાતનાં વર્ગીકરણુ આપણને સહુને સાચેસાચ અભાગી બનાવે છે.
આર્જના સમાજ તંત્રમાં કરોડા માનવી મુઠ્ઠીભર માનવીની ગુલામી બરદાસ કરે છે, અને એ મુઠ્ઠીભર માનવીએ પોતાની દોલતની ગુલામી ઉઢાવે છે. હું. આજના આવા સમાજ-તત્રને નાશ માણું છું
છે, જે તંત્ર આજના એ
હું આજના એ સમાજ તંત્રની ઇમારતને જમીનદોસ્ત કરવા માગું છું કે જે તંત્ર અર્થહીન ચીજોની પાછળ, મરેલા માણસોની પૂજા પાછળ, માનવજાતની સર્વાંત્તમ રચના શક્તિ વેરી નાંખે છે.
બલાત્કાર, જાટ્ઠાણુ, આંસુ, ગમગીની, ત્રાસ, દુ:ખ કંગાલયત, દગાખોરી અને ગુન્હેગારીની ઈટાથી ચણાયેલી, સન્નિપાતના ઓથાર સમી આજના સમાજ-તંત્રની ઇમારતનું નામેનિશાન રદ્દ કરવાની મને તમન્ના છે. એ સમાજ તંત્રની એકેએક યાદગીરીને હું નાશ ચાહું છું.
[ જુલછાબ માંથી]
ચિ વાગ્નર
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જેન.
૧૭૮
પ્રબુદ્ધ જૈન
તા૦ ૧-૪-૩૩
E पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
- એ કદાચિત બનનાર પ્રસંગ છે. એટલે દરેક ઉજમણામાંથી આ सच्चस्स आगाए से उठिए मेहावी मारं तरइ ॥ જાતને લાભ મળશે એમ જ કહી શકાય અને તેવા કવચિત
હે મનુષ્યો ! સત્યને જ બરાબર સમજો.- સત્યની આજ્ઞા મળતાં લાભ ખાતર દર વર્ષે લાખો રૂપીએને ખર્ચ કરે પર ખડે થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
એ.કેવળ વિવેક ન્યતા જ છે.. . (આચારાંગ સૂત્ર.) - ‘લાભને ' ઈચ્છવાવાળો વાણીએ લાભ-હાનીને વિચાર Engine ers conservative resore peaceasearersiness : પ્રથમથીજ કરે તેમ ઉજમણાના સંબંધમાં વણીક વૃત્તિવાળા
આપણે લાભહાનીની દૃષ્ટિથી વિચાર કરીએ તો જણાશે : - ". કે. ઉજમણું એટલેજ ઉજવવું ઉજમણાની શરૂઆત કયારથી
વાર થઈ એ ઐતિહાસીક વિષય છે. એટલે એ વિષયની અનામતાBy . શનીવાર તi૦ ૧-૪-૩૩ ' ' .
થીએ ન કહી શકીએ તે પણ એટલું તો ખરૂંજ કે વર્તમાન
થીએ ન કહી 1. '; } : વિવેકની
નમાં જે રીતે ઉજમણા કરવામાં આવે છે તે રીતે તે નહી જ ન્યુનત.' ' થતાં હોય, કારણ આજની માફક કેવળ ચંદરવા પુઠીયામાંજ
ઉજમણાની ઈતિ ર્તવ્યતા નહિજ ગણાતી હોય.. આજે તે ધર્મને નામે ઉજવાતા ઉત્સવે કે રૂઢીએ હજીએ એની એ ઉજમણાની વાસ્તવીક કિંમત એમાં બાંધેલા ચંદરવા પુડીયાની ઘરે ચાલે છે. એમાં સુધારાને અવકાશ છે. એમાં સંગીન . કિંમતમાંજ આવીને રહે છે. ચંદરવા, પુંઠીયા અને અમુક દીશાફેરની આવશ્યકતા છે. છતાં લાભ-હાનીને હિસાબ કાઢનાર ઉપકરણ એજ ઉજમણાની વિશેષતા. નજ હોય, એ સહેજે વણીકા આજે પોતાની વિવેક શકિત ગુમાવી દઈ આગેસે ચલી વિચારી શકાય તેમ છે. એટલે એમને એમ લાગે છે કે આતી હૈ' એ કહેવત અનુસાર જાણે કે એમાં પરિવર્તન કે સુધાર. ચિત્યવાસીઓએ પિતાનું પોષણ કરવા જે જુદી જુદી આચાણાને જરાએ અવકાશજ ન હોય તેમ વિચાર શુન્ય બની એની રણા શરૂ કરેલી તેમાંની આ પણ એક હોય તે ના ન કહી એ સ્થિતિમાં ચલાવ્યાજ કરે છે, એ અતિ દુઃખદાયક છૅ, શકાય. આ કેવળ એનુમાનજ છે. સયા સત્ય જ્ઞાની ગુખ્ય છે. શાઅફાર - મહારાજ કહે છે કે તા સવાના સાનિલ ગમે તેમ હોય તેની સાથે નીમ્બત નથી પરંતુ , વર્તમાનમાં
વાળ નથ, આદં વચં ારના હાદવિ જાળિયા ઉજવાતા ઉજમણાઓથી શાસનને, ધમને કે ઉજમણું કરનારને ભાવાર્થ “જૈનંદર્શનમાં એકાંત કોઈ પણ કોઈ બાબતની અનનાં લાભ છે? અને હોય તો કેટલા ?, એજ વિચારવાના મુદ્દા છે. એટલે ફરમાન અને નિષેધ નથી. પણ લાભને ઈરછમાર ? અમારે કહેવું જોઈએ કે આથી- ધર્મને કે શાસનને કશે વાણીયાની, જેમ. લાભ અને હાનીને વિચાર કરવાનું કહી જૈન પણ લોભ નથી ઉજમણું માંડનારને લાભ હોય તે ફકત દર્શનમાં એકાંતે આદેશ કે નિષેધ નથી એમ બપોકાર જાહેર એટલોજ કે જેટલા પ્રમાણમાં વધુ આડંબર કરવામાં આવ્યા કરે છે ત્યારે આપણે વાણીયાઓ એટલે વ્યાપારીઓ લાભ હશે તેટલા પ્રમાણમાં વધુ વાહવાહ મેળવી નામદારી યાને કીર્તિ હાનીને વિચાર કરવામાં ધર્મના નામે ઉજવાતા ઉસ કે મેળવશે. એ દૃષ્ટિએ લાભ તો ખરાજ એમાં કાઈથી પણ ના રૂઢીઓ સંબંધે લાભ-હાનીને બીલકુલ વિચાર કર્યા સિવાય કહી શકાય તેમ નથી. પરંતુ એ નામદારી છે કીર્તિ ધર્મના ચલાવી લઈએ તે તેમાં આપણી વિવેક શૂન્યતાજ કહેવાય. નામે મેળવાય છે એ ભૂલી જવા જેવું તે નથી જ, ' ' આપણે જે વિચાર કરીશું તો જણાશે કે આપણા ધાર્મિક ધર્મના નામે શું કમાવાનું હોય ? ધર્મના નામે તે ઉસમાં પર્યુષણ પર્વ ત્યે કે આપણા એ છે કે , તેડવાનું હોય. કમને બંધ કોઈ મહાપુરૂષ બતાવશે કે ચંદરવા આપણા • ઉજમણું - "જી" કેઃ ઉપધાન જીવ, દરેકમાં વિકૃતિ પુંડીયારૂપી ઉજમણાથી પૂણ્ય કમાવાય છે કે ધર્મનાં બંધ તૂટે છે? સિવાય, કાંઇ. નજરે નહિ પડે. આનું કારણ ફકત એક જ છે. અમારી દૃષ્ટિએ તે લાગે છે કે જ્ઞાન નિમ-તે થતા અને તે એકે આપણને અધમ કરતાંએ આપણા યશની તપની પૂર્ણાહુતી પછી તેના ઉજવવામાં આવતા ઉત્સવનેજ કીતિની ફીકર છે. જે ધર્મના ખાતરજ આઉટ્સ કે રૂઢીઓ ઉજમણું કહેતા, અને તેવા ઉજવવામાં આવતા. ઉજમણાથી પોષાતી હેતુ તે આપણે વિચાર શુન્ય બની એને ન પોષત; ધર્મને, શાસનને લાભ થાય છે પણ તેમાં હેતુ હતે. ઉજમણા પરંતુ, આપણું. પેયજ લગભગ આપણી નામદારી કરવાનું જ્ઞાન નિમિતે થતાં હોવાથી ઉજમણાના બહાને તે કાળના હોય છે એટલે જન સમુદાયમાં સારું શું કહેવાશે, જેમાં જમાનામાં જ્ઞાનની પૂજા નિમિતે આગમો અને શાસ્ત્રીય ગ્રંથ વાહવાહ શી રીતે થશે એ દષ્ટિબીંદુથી જ તે પ્રસંગે ઉજવાતા લખાવીને તેનું બહુમાન કરવા ખાતર વરઘોડા વગેરે ચઢાવીને, હેવાથી જ આપણે તેને આત્મા ગુમાવી દઈ કલેવરને જ પૂજી. પુસ્તકને સુંદર" માંડવા વિગેરેમાં કીમતી ચંદરવા પુંઠીયા બાંધી રહ્ય છીએ. એમ કહેવામાં જરાયે અતિશકિત નથી. લોકોના દર્શનાર્થે (સદહું લખાયેલા) પુસ્તકે પધરાવવામાં આવતાં
ધાર્મિક તહેવારે.. ઉસ કે રિતરિવાજોમાં. ઉજમણા અને ઉત્સવ મનાવાતે, આથી એમાં એ હેતુ સિદ્ધ થતું કે સંબંધમાં હાલ તૃત વિચાર કરીશું તે જણાશે કે એમાં મોટે પતે જ્ઞાન પ્રાપ્તિ નિમિતે જ્ઞાનાવણ્ય કર્મના ક્ષપશમ ભાગે વાહવાહ અને સસ્તી કીર્તિ મેળવવા સિવાય બીજું કશે. માટે તપશ્ચર્યા કરો જ્ઞાનને મેળવે અને સાધન સંપન્ન હોય તે હેતુ નથી, કદાચ એમ કહેવાને લલચાઈએ કે કોઈ મહાપૂણ્ય- બીજાઓ પણ જ્ઞાનને લાભ લઈ શકે. . પિતાની શકિત શાળી.-જીત્ર. ઉજમણામાં મૂકાએલ મુનિના ઉપકરણ માત્રથી અનુસાર જ્ઞાનને ફેલાવો કરવા ખાતર : પુસ્તક લખાવી. આ ચારિત્રની ઈચ્છાવાળા થાય છે તે મહાલાભનું કારણ છે. ઋારે પ્રમાણે તેનું બેહુ માન કરે છે, જેથી બીજાઓને એ રીતે જ્ઞાન કહેવું જોઈએ કે આ લાભ આપણે સ્વીકારી લઈએ તે પણ મેળવવામાં અને જ્ઞાનના સાંધને રૂપ પુસ્તકેને ફેલાવો કરવાના
Page #105
--------------------------------------------------------------------------
________________
sexesuses તા ૧-૪-૩૩
used
પ્રબુદ્ધ જૈન
અયોગ્ય દીક્ષા પતિ એ સામાજિક બદી છે.
(તા॰ ૫-૩-૩૩ ના રેજ મુંબઇમાં મળેલી જાહેર સભામાં શ્રી પરમાનન્દ કાપડીઆએ અયોગ્ય દીક્ષા' અંગે જે મ'તળ્યા રજી કર્યાં, તે સમાજ આગળ વિસ્તારથી અત્રે રજુ કરીએ છીએ.
—ત ત્રી,)
ગતાંકથી ચાલુ..
આ તો માટી ઉંમરે દીક્ષા લેનારની ત્યાગ ભાવનાનું વિવરણ કર્યું ", પણ નાની ઉંમરના અજ્ઞાન છેકરાને દીક્ષા આપી દેવાના આપણા કેટલાક સાધુએને શા માટે આટલા બધા આગ્રહ બંધાયા છે તે મારો સમજમાંજ આવતુ નથી. કેટલાક સાધુએ તે! એમ માની રહ્યા છે કે દીક્ષા આપવા ખાતર કાઈના પણ છેકરાને ભગાડવામાં, નસાડવામાં, છુપાવવામાં, તેની ખાતર લાંચા આપવામાં અને ગમે તેવા માયાષાવાદ સેવવામાં -શે. દોષજ લાગતૅ નથી. તે જૈન ધર્મની કઈ જાતની સમજણુ છે એ કાર્ય સમજાવશા? આમાં સાધુના પંચ મહાવ્રતનુ કઈ રીતે પાલન થાય છે તે સમજવામાં આવતુ નથી. આમાં અહિંસા કવાં જળવાઈ? સત્ય કયાં જળવાયુ ? અસ્તેય કાં રહ્યું? અપરિગ્રહવત શી રીતે રક્ષાયું? આતે કઈ જાતનું ગાંડપણુ સમજવું? આ છેકરાને સમજણુ પૂર્ણાંક અને માબાપની સંમતિથી દીક્ષા આપવામાં આવતી હોય તો પણ તે દીક્ષા એકદમ વાંધા પડતી છે, કારણ કે દીક્ષાને પાયે વૈરાગ્ય છે. અને વૈરાગ્યા પાસે અનુભવ છે. કેવળ પેોપટીયા જ્ઞાનથી સંસાર અસાર છે' એમ મેલનારને વૈરાગી કહેવા તે પોતાની તેમજ સમાજની વચના કરવા બરેાબર છે. આવી રોતે દીક્ષા જેવા કડક વ્રતથી અજ્ઞાન ખળકાને જીવનભરની પ્રતિજ્ઞાથી બાંધી લેવાના કાઇ પણ સાધુ યા શ્રાવકને અધિકાર નથી. એટલું જ નહિ પણ તે બાળકના માતા પિતાને પણ તેને અધિકાર છેજ નહિ. કેટલાક મધ્યમ માર્ગી સાધુએ એમ સૂચવે છે આબાપ રજા આપે તે પછી આપણે બાળ દીક્ષા સામે વાંધે લેવા ન જોઇએ. આના જવાબમાં જણાવવાનું કે પ્રથમ તે માબાપને આ રીતે પોતાના બાળકાને જીંદગીભર કડક જીવનની પ્રતિજ્ઞાથી આંધી લેવા દેવાને અધિકારજ નથી, જેવી રોતે આજે બાળલગ્ન નિષેધ સંબંધમાં સમા સમાજમાં બે મત રહ્યાજ નથી, તેવીજ રોતે બાળદીક્ષાને પણ આજની વિચાર દુનિયા કદિ સંમતિ આપી શકે તેમ છે નહિ. બીજા આજ બાબ
be ૧૭૯
કાર્ય માં અનુકરણીય બને. આ હેતુથી ઉજમા કરવામાં આવે તે જ્ઞાનને ફેલાવેશ થઇ ધર્માંને કે શાસનને જરૂર લાભ થાય અને સાથે સાથે બીજાને અનુકરણીય બની ફળ
ભાગી બને.
તમાં એ જણાવવાનું છે કે આપણા ગરીબ, દરિદ્ર અતે અધઃપતિત દેશમાં માબાપની સંમતિ ખરીદી શકાય છે એ શુ આજે કાઇને અજાણ્યું છે? હજી થાડાજ વર્ષો પહેલાં કન્યા વિક્રયની પ્રથા આપણા સમાજમાં શુ ઓછી પ્રચલિત હતી ? તેથી માબાપની સંમતિ હૈ યા ન હ–બળ દીક્ષાને આજના કાળમાં કાઈ રીતે સંમતિ આપી શકાય તેમ છેજ નહિ.
આજે પુસ્તક લખાવાને બદલે છપાવી શકાય છે. એટલે અપ્રકટ અને પ્રકટ થયેલા પુસ્તકાનું સંશોધન કરાવી ણામાં પધરાવવામાં આવે અને પછી તે પુસ્તકાના બહેળા ફેલાવા થ.ય તેમ એની વ્યવસ્થા કરવામાં આવે તે સમાજને કૈટલેા લાભ થાય, એ સહેજે કલ્પી શકાય તેમ છે. આપણે આજે ઉજવાતા ઉજમણામાં ચંદરવા સુફીયા પાછળ હજાર! અને લાખે રૂપીઆને થતા ખ પુસ્તક પ્રકાશન નિમિ-તે ખી તેના ઉત્સવમાં બાકીના ખર્ચ કરવામાં આવે તે પરિણામે પોતાને, ધ ને-શાસનને ઉપયોગી અને લાભદાયી થઇ પડે.
આ સબંધમાં મા દીક્ષા આપવાને અધીરા બનેલા સાધુઓને મારા તો એ પ્રશ્ન છે કે જે આવ્યુ તેને તેની ઉં’મર, સંયોગ કશુ પણ વિચાર્યા સિવાય તમને દીક્ષા આપી દેવાને આટલા બધા આગ્રહ કેમ બંધાયેા છે? તેમ બાળા કે જેને તમે દીક્ષા આપવા ઈચ્છતા હો તેને સાથે રાખા, કળા, ધર્મશાસ્ત્રોનુ સંગીન જ્ઞાન આપો, અને તે બધી રીતે તૈયાર થાય અને યોગ્ય ઉમ્મરને થાય એટલે દીક્ષા આપો. દીક્ષા આપવાને ઉત્સુક સાધુએ તેમજ ગૃહસ્થે શા માટે દીક્ષાને માટે તૈયાર કરે એવી કેળવણીની સંસ્થા કાઢતા નથી, અને આવી સંસ્થામાં પાંચ પાંચ કે દેશ દશ વર્ષની સાંગાપાંગ કેળવણી આપી તેમજ ભિન્ન ભિન્ન ધર્મ, દર્શન, તથા ભાષામાં નિષ્કુાત બનાવી પરિપકવ વયે તેની ચે!ગ્યતા તપાસી તેને 'સાધુ પદે આરૂઢ કરવાની યોજના વિચારતા નથી ? આવી યાજનાને સા કાઇ બનશે તેટલા સહકાર આપશે, શું તમે એમ માને છે કે આપણને સાચા સાધુ નથી જોઇતા? સાચા સાધુ એ તે જમ-ધા ખરા આધાર છે. સાચા ત્યાંગી અને વૈરાગી વિના સંસારને ઉત્કર્ષ અસંભવત છે. અયોગ્ય દીક્ષા સામેના વિરેશધના મૂળમાં ખરી રીતે સાચા સાધુને પ્રાપ્ત કરવાનીજ તિવ્ર ઝંખના રહેલી છે. આ સા કાઇ સમજે અને ચાલુ પરિસ્થિતિમાં પ્રસ્તુત નિબંધ વર્તમાન દેશકાળ વિચારીને જે કાંઇ ફેરફાર કરવા માંગે છે તેને સહ` સા કાઇ વધાવી લે એ સર્વ જૈન બધુ ભગિનીઓને મારી નમ્ર ભાવે વિજ્ઞપ્તિ છે. સપૂર્ણ .
આ વિચાર સામે કેટલાક લોકા પૂર્વકાળમાં બાળવયે દીક્ષા લઇને આગળ ઉપર બહુ સુપ્રસિધ્ધ બનેલા આચાર્યાંના દાખલા ટાંકે છે અને ખાસ કરીને શ્રીમદ્ હેમચંદ્રાચાય ને! દાખલા આગળ ધરે છે. આના જવાબમાં જણાવવાનું કે શ્રીમદ્ હેમદ્રાચાય અને તેમના જેવા અન્ય મહાન આચાર્યે સામે આપણે કશુ કહેવાનું છેજ નહિ. પણ મારા સામે પ્રશ્ન છે કે પૂર્વાંકાળમાં બાળ લગ્નથી ગ્રથિત થયેલા છતાં આગળ ઉપર ખુબ મહાન પદને પહોંચેલા અનેક મહાપુરૂષોના નામ આગળ ધરવામાં આવે તેથી આપણે કદિ પણ માળ લગ્નને સંમતિ આપીશુ` ખરા ? પૂર્વાચાર્યાં કે પૂર્વ શાસ્ત્રકારોને આક્ષેપ કે કશું.... પણ ખેલવાને આપણને અધિકાર નથી. પહેલાં કદાચ નાની ઉંમરે દીક્ષા આપવાની પ્રથા હશે; આજ ઍ પ્રથામાં છેલ્લા છેલ્લાં પચાસ સા વર્ષના અનુભવ ઉપરથી આપણે ફેરફાર કરવા માંગીએ છીએ. ધાર્મિક પ્રથામાં ફેરફાર માંગવા એમાં ધમના અ'ગભૂત તત્ત્વાને કશા ખાધ આવતાજ નથ..
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૮૦.
પ્રબુદ્ધ જૈન.
તા
૧-૪-૩૩
ન્યાતની બેઠક.........અનુ. પૃષ્ઠ ૧૮૨ થી
કદમ્બાગીરી. મેતીચંદ-“મારી કને ભરાવા આવતાં મેં તે પરખાવી દીધું કે પ્રથમ શેઠના ભરાવી લાવો પછી વાત! પેળીયા કંઈ સામાન્ય સ્થળ કેઈ સુભગ ઘડીએ મહાનું અને પ્રખ્યાત મફત નથી પડયા.”
થઈ પડે છે. તેમ જૈન યાત્રાનું એક સ્થાન હમણાં વધ્યું છે. હનુમાનનાં પુછડ પ્રમાણે એક પછી એક મહાશયન એજન્સી તાબાના ચેક થાણાના ગામ બેદાનાનેસ પાસે ટેકા શેઠની “હા” માં ભળતા જોઈ રસિકની ધીરજ ખુટી ગઈ, તે કમળાને ડુંગરે એક ટેકરી જે દેખાય છે. ત્યાં હુતાસણીને પોકારી ઉઠયો. . આટલી રકઝકમાં વખત ન ગુમાવતાં વાંચવા માંડેને.
આગલે દિવસે કામળીયા આહેર લોક પિતાની કુળદેવીનું સ્થાન એમાં તે કયો તમારે કીર્તિ કેટ તૂટી પડવાને છે ?”
હોઈને હુતાસણી પ્રકટાવે છે ને વાળાઠ-લંડ તથા ડુંગરવાળાના લેકે એટલામાં નાનુ આગળ આવી નમ્રતાથી બોલ્યો –
છેટેથી દર્શન કરી સાંજે જમે છે. તે જગ્યાને કદાગીરી “શેઠ સાહેબ, વિદ્યાથીની અરજી તે મેં લખી છે. મારે
ઠરાવી જૈનાચાર્ય નેમવિજયજીએ ઈશલાકા યજ્ઞ કરી પ્રતિમા અભ્યાસ આગળ વધારે છે. તે ખાતર છેડી રકમની મદદ
પધરાવી છે. એક જુની વાવ ઉલેચાવતાં તેના પાણીથી હજારો
૧૪ માંગી છે, મેઝીક પસાર કરી જ્યાં હું કમાતે થયો કે તમારી માણસાને કોલેરા થઈ આવ્યું. પણ પાલીતાણું સ્ટેટ દવા અને રકમ હપતાથી ભરપાઈ કરીશ. આ પરમાર્થનું કામ હાઈ ડાકટરની વખતસર મદદ પહોંચાડી, એટલે સારું થયું. ઓછામાં અગત્યનું છે. માટે એને અભરાઈ પર ન ચઢાવે. કેળવણી વિના પૂરૂં માવઠું' કહે મારું કામ-એટલે પુષ્કળ માણસે દુ:ખી થાત. આપણા સમાજને ઉદ્ધાર નથી.”
સારા નશીબે તુરતજ તંબુની સગવડ પાલીતાણ રાજ્ય કરી ધરમચંદ-“જેના નામે હમણાંજ રાજીયા ગવાયા એવી આપી. શેત્રુજ્યની સ્પર્ધામાં એજન્સીની હદમાં આવી રીતે નાસ્તિક બનાવનાર કેળવણી સારૂ ન્યાતને પૈસા અપાય! હરગીજ નવું તીર્થસ્થાન ઉપાડવાની વાતે બોલાય છે. પણ રાજ્ય ઉદાર ન બને. જેને જરા પણ ધરમ વહાલ હશે તે કદી પણ હકાર ધારણ રાખી તેવું કશું મનમાં ન લાવતાં દરેક પ્રકારની સગવડ ભણશેજ નહિ.”
પહોંચાડી તે બદલ ધન્યવાદ ઘટે છે. ધ્રાંગધ્રા રાજ્યને હાથી - એક યુવક-“ધર્મા:કે, તમે સાચું વદે છે (!) તમારા પ્રદક્ષિણ તથા વાડા માટે લાવેલા. બધી ચીજોના કેન્દ્રાસરખા ધમ (1) ભણવામાં સહાય કરે તે પાપ લાગે, પણ કટ અપાયેલા, એટલે મોદીએ સેળભેળ માલની રમત પણ કારટમાં કેસ લડવા સારૂ હજારનું આંધણ મૂકે, દીકરીના ખાવા કરેલી. વડાને પ્રદક્ષિણા વખતે રકમ દેવાના ચઢાવા થયેલા લેનારની ન્યાત જમે, જ્ઞાન ખાતાને ચંદરવા હાઈયા કરી જના- તેમાં એક બાઈએ રૂ. ૪૨ હજાર આપ્યાનું સંભળાય છે. રના મલીદા ઉડાવે, અને શરમમાં ધરમાદાને પૈસા ડૂલાવી દે, અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢીને બદલે અહ છનદાસ એ બધામાં આનંદથી ભાગ લીધા છતાં પાપનું નામ ન ગણાય !
૬ તા. પાપનું નામ ન ગણાય. ધર્મદાસની પેઢી એવું નામ રાખેલું. ગુજરાત વિરૂદ્ધ મારવાડી અરે એ તે મહાન “ધરમ” કર્યો એમ ગણાય નહિં વારૂ ?”
જૈનોએ જુદું જાત્રાસ્થળ બનાવ્યું એમ કેટલાંક પંખીડાંઓ એક ડોશાજી ક્રોધથી રાતાપીળા થઈ બરાડી ઉઠ્યાઃ
ફફડી રહેલાં સંભળાણાં. ત્યાં તે અમદાવાદથી સારાભાઈ શેઠ “કોણ છે એ હરામખોર? અમને બધાને ભાજી મૂળા
ખાસ વિમાનમાં બેસીને આવ્યા અને સમજાવટ કરી આણંદજી સમજી લવારો કર્યો જાય છે, એટલે શું? શેઠ, પરથમ એને વહેવાર કાપે.”
કલ્યાણજીની પેઢીની શાખા ઠરાવી એક કલાકમાં પાછા ઉપડી - “બુકૂજી, ચુપ રહે, નહિં તે યાદ રાખજો કે આજે
ગયા. કદાગીરી ઉપર પાલીતાણાના બારોટોનો લાગે શત્રુ
જયની માફક કશું રાખ્યું નથી. એટલે એ લેકેએ એજન્સિમાં રેવડી દાણ દાણ કરી નાંખીશું. વાતવાતમાં યુવાનો સામે આંગળાં
અરજ કરેલી કહેવાય છે. કાળાંબાનો ડુંગર અથવા કમળાની ચીંધવા માંડે છે, તેનું શું પ્રયોજન? શું ન્યાતના માલીક
ટેકરી સામાન્ય સ્થળમાંથી આવી રીતે કબાગીરી બને છે. બાલીક છે?” યુવાનો એકદમ ગર્જી ઉઠ્યા. ઘડીભર ધાટ મચી
[ ગુજરાતી પત્રના તા. ૨૬-૩-૩૩ ના અંકમાં પ્રવાસી રહ્યા. કેટલાક તે સમય જોઈ વજે માપી ગયા. .
ઉપરના સમાચાર કદંબાગીરી અંગે બહાર પાડે છે. આ નવા - શેઠ– “જો આમ બધાને તકરારો કરવી હોય તો હું ઉર્ડ!
તીર્થના વહીવટની વ્યવસ્થા અંગે શેઠ આણંદજી કલ્યાણજીની જાઉં. આ તે ન્યાત છે. એમાં સુધરેલી સીસ્ટમ કયાંથી હોય!
પેઢી તરફથી આજ સુધી કશું સત્તાવાર નિવેદન બહાર પડયું જુવાનોએ ઘરડાનું માન રાખવુંજ જોઇએ. જવાદો એ કાગળની
નથી તેમ તે પેઢીના બધાય વહીવટદારે આમાં બતાવેલી વાત હવે જે કહેવાનું છે તે આજ મુદ્દા પર છે. કેટલાક ગ્રહસ્થાને એવો નિશ્ચય થયું છે કે જુવાન મર્યાદા ઓળંગી ગમે
વ્યવસ્થા જાણે છે કે નહિ તે પણ અણઉકેલ લાગે છે. માટે
સમાજની જાણ ખાતર આ સંબંધમાં તાત્કાલિક ખુલાસો તેમ લખે છે ને સ્વછંદતાથી ઠરાવો કરે છે. જીવોને પેલા કરવાની અને
નિપલા કરવાની અમે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર કાન્તિલાલે મુંબઈ બેઠાં કેવું ચીતરી માયું છે ! વળી આ પાસે માગણી કરીએ છીએ.
-તંત્રી.]. ચન્દ્રકાન્તના મંડળ, વિરોધની સભા ભરી એવો જ ભમરડે -- વાળે છે. એથી ન્યાતને નીચું જવું પડે છે, દેશાવરમાં કોઈની અંગત ટીકા વગર ન લખવું એમજને ! પોલ ચાલવા આપણી હલકાઈ કહેવાય છે. કદાચ એકવાર બન્યું હોય દેવી ! આપ સમજુ થઈને કેમ ભૂલે છે કે દરદને દબાવવા
થી વૃદ્ધિ પામે છે.” તેથી ઉઘાડુ પાડવામાં શું લાભ! એમ કરવાથી તે આપણી જ જાંઘ ઉઘાડી પડી છે ! કેટલાક તે મને એ બધાની સખત
કલ્યાણચંદ–“દલીલ બાજીમાં અમારે નથી ઉતરવું. ખબર લઈ નાંખવાનું દબાણ કરે છે, પણ નકામો કદાહ વધે સમજશો તો ઠીક છે, નહીં તો એ માટે અવશ્ય વાત વિચાર નહીં, તેથી આજે હું એ વાત સાફ સાફ કહી દઉં છું કે ચલાવશે. અમે કાંઈ બંગડીયા નથી પહેરી. એવી પ્રવૃત્તિથી પાછા હઠાય એમાંજ શ્રેય છે.”
શરતચંદ્ર-“કાકાશ્રી, થાય તે કરી લેજો. ડર દર્શાવવાના { 'ચન્દ્રકાન્ત-“મુરબ્બી, આપના કહેવા મુજબ તે ખરી દહાડા હવે વહી ગયાં છે. હૃદયને સાચું લાગે તે જરૂર કહેવાના. વાત પણ ન કહેવાય. પિતાના અંતરને સત્ય લાગે તે પણ સાચને જરા પણ આંચ આવતી નથી.”
સંપૂર્ણ
Page #107
--------------------------------------------------------------------------
________________
ત૭ ૧-૪-૩૩
-
-
-
-
– મી એપ્રીલ તપત્ર વિરોધ દીન તરીક પાળી દેશ સમા ૨.
ભરમાં વિરોધ સભાઓ ભરવાનો હિંદુ મહાસભાની કાર્યવાહી સમિતિએ ઠરાવ કર્યો છે.
–(૧) વીજ્યા વ્હેન (દુર્લભજી ઉમેદચંદના પતી)પરીખને આલમને એવરે.
પોલીસે અટકમાં રાખ્યા છે. (૨) કેશરીચંદ કલ્યાણજી નામને - શ્રી. વિઠ્ઠલભાઈ પટેલને અમેરીકાએ કઈ હિન્દીને નહિ મળેલું ચાર વર્ષને જૈન છેક ૩જી અગ્યારી ગલીમાં પહેલા માળની એવું અપૂર્વ માન આપ્યું છે. ત્યાંથી, તેઓ ઈગ્લાંડ આવવા બારીમાંથી જમીન પર પડી મરણ પામે. (૩) જૈનના ત્રણે નીકળ્યા છે.
ફીરકામાં સંગઠન કરવાના હેતુથી “જૈન જાગ્રતી” નામનું માસીક --પરદેશમાં યહુદિ લોકોએ જર્મન માલનો બહિષ્કાર કર્યો છે. મહાવીરયંતીથી શરૂ કરવામાં આવનાર છે. આ પત્રના મુખ્ય આની સામે આખા જર્મનીમાં યાહાદિઓની દુકાનો બહિષ્કાર તંત્રી શ્રી ડાહ્યાલાલ મ. મહેતા છે. પિકારવા દસ હજાર સભાઓ મળશે. મ્યુનિચ કે જે
કલકત્તાઃ (૧) કોઈપણ જાહેર અને ખાનગી મકાનનો નાઝીઓનું મથક છે ત્યાં આ હિલચાલની તૈયારીઓ ચાલે છે. કબજો લેવાની. ટેલીફેન સંબંધ બંધ કરવાની, તારે અટકાવવાની , --પરૂથી (ન્યુયોર્ક તા. ૨૯) એવા ખબર મલ્યા છે, કે ભયંકર અને યોગ્ય લાગે તેવી વ્યકિતગત અને સામુદાયિક ચળવળ પર રીતે જમીન ધસી પડવાના અકસ્માતથી એક કામમાં લગભગ અંકુશ મુકવાની સત્તા મેજીટેટો અને અમલદારોને આપવાની " ૧૦૦૦ માણસોના જાન ગયા છે.
જાહેરાત થઈ છે. --શ્રી સુભાષચંદ્ર બોઝની મુલાકાતે વયેનાના લોર્ડ મેયર ગયા (૨) પોલીસની સખત તાકેદારી તાં તા. ૧-૪-૭૭ ને રોજ હતા. અને કલકતા શહેરની મ્યુનિસીપાલીટીના વહીવટ અંગે સાંજે ચાર વાગે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ૪૭ મું અધિવેશન ' વાતચીત કરી હતી. '
કલકત્તામાં ભરાયું હતું. એક ભરાયાં પહેલાં અને પછી મળી
સગીરને ભગાડવાની કાર્સ........................ અનુ મૃ૩ ૧૮૪ થી
૬. ના રોજ દિક્ષા અપાવવાનું કબુલ કરે
વાલાએ કહ્યું કે તે દિક્ષા લેવા માટે કહેવાથી તેમની રૂબરૂમાં અત્રેના ઠાકોર તો છોકરાને પાછો બોલાવવા ચીઠી કરી ભીલડીયાજી જાય છે. રાયચંદે આ ઉપર | સાહેબના કારભારી મિ અંબાલાલ ઝુમઆપું, તે સિવાએ છોકરા પાછો નહી થી ઉંટવાલાને પ્રસારત કરી સમઝાવ્યું
ચંદના હાથમાં આપ્યા વલી દુઃખાતા આવે. મેં કહ્યું કે સાહેબ આવી આકરી કે ભીલડીઆજી લઈ જવાને ડેલે કરીને
મને પ્રસંગને ઓળખી ને અંતરઆશરત ન કરે, મ્હારા ભાઈ સાથે વાત- ! ગમે તે રીતે તેરવાડે લઈ જા, એ
માની વિરુદ્ધ એક મારી પત્ર પણ લખી ચત કરી તેમનું મન હશે તે અમે તે મ તે અને તે ઉપરથી છોકરે મારે ઘેર તેરવાડે આવી
આપ્યું. ખુશોથી છ મહીના પછી દિક્ષા અપાવીશું
ગયે, અને તેને પુછતા તેણે બધી હકીપણ તેઓ એકના બે ન થયા. આ કત કહી અને કહ્યું કે મને બુધ્ધિવિજ- ઉપરની હકીકત આપણી સમાજના
ઉપરથી દેશાઈ નરોતમદાસ વીરચંદ યજીએ વાટ ખરચ માટે રૂ ૧૨) પંડીત ! કેટલાક દિક્ષાઘેલા સાધુએ પ્રસંગ આવે વિગેરેને સાથે લઇને હું થો ભકતી પાસેથી અપાવ્યા હતા.
સમાજ ઉપર કેવી શત્તાશાહી ચલાવે છે વિજયજી પાસે ગયા અને બુધવીયજી બીજે દિવસે છોકરા પાછે આવી
અને સમાજને કેવી રીતે મને કે કમને ને સમઝાવવા કહ્યું, ભકતવિજયજી બુદ્ધિ ગયાની મહારાજ બુધિવિજયજીને ખબર નભાવી લેવી પડે છે તેનું તાદ્રશ' દ્રષ્ટાંત વિજયજી ને બેલાવી કહ્યું કે તમે જાણ- પડી તેમણે મને બોલાવીને કહ્યું કે પૂરૂ પાડે છે. તા હોવ તે ચીઠી કરી આપે અને
મારી ચીડી અને પાછી આપ મેં અડું તે સમાજની જાણ માટે રજુ કરવા જબજસ્તી શા માટે કરવી જોઈએ, એ અવલું બહાનું કહાડી ચીઠી નહીં. આપ
ફરજ પડે છે ખાત્રી છે કે કેટલાક ઉપરથી બુધવીજયજીએ ચીઠી કરી | વાથી મહારાજ અહારપાણી કીધાવીના ભાઈઓને આવી સત્ય રજુઆત પણ આપી. વિહાર કરી જતા હતા.
ખૂંચશે પણ સમાજે હવે સારા સારને તેજ દિવસે છોકરો અને તેને લઈ | ઉપરાંત રૂ. ૧૨) પાછા અપાવવા
વિચાર કરવાની જરૂર છે. . જનાર ઉંટવાલે પાછો આવ્ય, તેથી | બાદ તેમણે ખુબ દબાણ કર્યું. મેં
આ હકીકત મારા પિતાના અનુભવની અમને હર્ષ સાથે આશ્ચર્ય થયું કારણ . તેમની દરકાર ન કરીને કહ્યું કે આપ છે અને મહોત્સવ પ્રસંગે પધારેલા બહાર એવું બન્યું કે છોકરો ઊંટ ઉપરથી તેમજ પંડિત એમ કહેતા હતા કે અમે ગામના ઘણા ભાઈઓ જાણે છે. ' ભીલડીયાજી જતો હતો રસ્તે રઈ
કશું જાણતાજ નથી અને હવે રૂપીયા ! તેરવાડા તા ૨૨ માર્ચ, ૧૯૩૩ ગામ આવે છે ત્યાં મારે ભાઈ રાયચંદ પાછા શોરીતે માંગો છે.
. ' લી. સેવક તેને મલ્ય, છોકરાને એકલે ઉંટ ઉપર જોઈને તેના મનમાં વિચાર આવ્યું કે
મહત્સવને પ્રસંગ હતો અને સાધુ
કેકારી અમૃતલાલ ભાગચંદ. આ છોકરો એકલો કયાં જાય છે? માટે
| આમ વિહાર કરી જાય તેથી ગામવાળા- . ઉપરની હકીકત અમારી માહીતી એને પુછી જોઉ?
ને દુઃખ થવા લાગ્યું એટલે મારે નમતું | મુજબ બરાબર છે અને જે પ્રમાણે ઉંટવાલાને પુછયું કે છોકરાને એકલે આપવું પડયું ને ૧૨) પાછા આપવા
હકીકત બનેલ તે પ્રમાણે અક્ષરસઃ છે. કયાં લઈ જાય છે? જવાબમાં ઉંટ પડ્યા. ને મહારાજ બુધિવીજયજીના ! દ. અંબાલાલ ઝુમચંદ પિતે
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ખ
-
પ્રબુદ્ધ જૈન.
તા
૧-૪-૩૩
કુલ્લે ૧૭૫૦ કોંગ્રેસમેનેને પકડવામાં આવ્યા હતાં. લાઠીચાર્જ, વડોદરા થયે હતું અને પરિણામે દશ જણને ઈજા થતાં હોસ્પીટલમાં ખસે રામવિજયજી જૈન યુવક સંધ' સાથે અથડામણું ઉભી ડવામાં આવ્યા હતા. ડેલીગેટેની ધરપકડ થયાં પહેલાં ચકકસ કરવા જૈન યુવક મંડળ સ્થાપ્યું છે. અગાઉ મુંબઈમાં પણ ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા. ,
આ ઢબપર યુવક સંઘના સામે સ્થાપ્યું હતું. જૈન સમાજ - ધુળીઆ-એકને મારવાડીએ રખાત રાખી પોતાની સ્ત્રી આવા ભળતા નામથી સાવધાન રહે. અહિને યુવક સંધ આ રાધાને બહુ દુ:ખ આપવાથી ચુની નામના મહારાજ સાથે સાધુઓ વિરૂદ્ધ પ્રચાર કરી લેકમત કેળવે છે. તે માટે પોસ્ટર દુ:ખમાંથી છુટા થવા રાધા પિતાના બાપને ત્યાં જવા નાસી છપાવી લેકીને ખરી વસ્તુ સ્થિતિ સમજાવવા પ્રયત્ન કરે છે.
છુટી. પરંતુ ચુની મહારાજે તેને એક હજાર રૂપીએ એક (૨) મુનિશ્રી વિદ્યાવિજયજીએ ગોધરાથી આ તરફ આવવા - નાંગરને વેચી. છેવટે ભોપાળુ કુટયું ને ચુની તથા નાગરને સજા વેરાહ શરૂ કર્યો છે. તેઓ આમ લગભગ આવી પહોંચશે.
થઈ છે. પુરૂષના જુલ્મથી કંટાળી કંઇક સ્ત્રીઓ ધર્મ ભ્રષ્ટ અs :' થાય છે, ને કુટણખાના ચાલે છે. - : ઉમાવતી:-એક મારવાડીએ ખેતભેજન કર્યું તે પર નગર સ્ટેટના ડેપ્યુટીમેનેજર શ્રી હેમચંદ્ર રામજીભાઈ મહેતાની
સ્થા. કોન્ફરંસના નવમા અધિવેશનના પ્રમુખ તરીકે ભાવમરણ ભેજનું પ્રતિબંધક મંડળના યુવાનોએ ફતેગંદ.
વરણી થઈ છે. પ્રતિનિધિઓના ઉતારા માટે વિશાળ જગ્યામાં પીકેટીંગ કર્યું...
લંકાનગર બાંધવામાં આવ્યું છે. - બામણવાડા:-શ્રી અખિલ ભારતવર્ષિય પિરવાડ સમેલન 'ના પ્રમુખ તરીકે શેઠ દલીચંદ વીરચંદની વરણી થઈ છે. સમે- પાલીતાણાઃ–પ્રેમકુંવર નામે એક બાઈને તેના ધણી લન માટે ભવ્ય મંડપ રચાય છે. જનાર માટે સુંદર સવડે કાન્તિલાલ હોરાએ બહુ દુ:ખ આપ્યાનું કહેવાય છે. આને કરવામાં આવી છે. '
અંગેની કેફીયત મહાજનની સભા સમક્ષ બહેન પ્રેમકુંવર રજી
કરે છે. મહાજન ન્યાય આપશે ? - અમદાવાદ-મુ. મૃદુલા બહેનને બેલગામની હદ નહિ છેડવા હુકમ મળે છે.
કાંક્રચ (ભાવનગર-કુંડલા):–અહિંના યુવાનોએ વાઈના
રેગવાળા એક ભાવનગરના વરરાજા કે જે પાનાચંદ ગીગાને પાટણ-જેસંગલાલ છોટાલાલ ઝવેરીની વહુ, કાળીકા ત્યાં પરણવા આવેલા તેમને વગર પરણ્ય પાછા કાઢયા છે. આગળના કુંડમાં પડી ગુજરી ગઈ છે. હેના મગજનું બરાબર ઠેકાણું ન હતું એમ કહેવાય છે.
. ઉદેપુર–કેસરીયાજીના તીર્થના સંબંધમાં શ્રી કષભ
દેવજી મહારાજના એસરાવાળા સમસ્ત પૂજારીઓએ એક જાહેર - ભાવનગર (૧) સ્ટેટની શાળાઓ અને હોસ્પીટલે અસ્પૃશ્ય નિવેદન છાયાઓ દ્વારા બહાર પાડયું છે અને તેમાં જણાવ્યું માટે ખુલ્લી મુકવાની જાહેરાત થઈ છે..
છે કે આ તીર્થ જૈન કેમનું નથી પણ દરેક કેમનું છે. તેમાં ભાવનગર
મોચીયોને પણ દર્શન કરવાને હક્ક છે. એ વિષયમાં રાજ્ય (૨). વડવામાં એક વૃદ્ધ મુનીના રૂા. ૩૦૦ એક ગૃહસ્થની પુરાણી માન્યતામાં લોકો સાથે સહમત છે. આ બાબતમાં જૈન પેઢીમાં હતા તે કહેવાય છે કે એક સહાયકની મારફત વૃદ્ધ વે. છાપાઓમાં જે આક્ષેપ થાય છે. તે સત્યથી વેગળાં છે. સાધુને સમજાવી તે પૈસા પિતાના પુત્રના લગ્નમાં વા કરી નાખ્યા. અને તેને ઉત્તર આપવા અમે તૈયાર છીએ. તેથી આ જાહેર પેલે સાધુ રૂપીયાની રેજ માંગણી કરે છે પણ દાદ મળતી નથી. નિવેદન દ્વારા જનતાને અમે અમારી પાસેની પ્રમાણભૂત સાબી
(૩) મોહનસરિના શિષ્ય પ્રિતિવીજય ગુરૂથી એકલા વિહાર તીઓ જાણવાની વિનંતિ કરીએ છીએ. કરે છે. તેમની રહેણી કરણી શું કાભરી ને અસંતોષ ઉપજાવનારી (મદિરના પૂજારીઓને પડકાર નિદ્રા ત્યાગી જૈન સમાજ છે. આમ સાધુનો વેશ કયાં સુધી રાખવે છે?
જોશે તે જરૂર લાગશે કે આપણી નિર્બળતાને લઈનેજ આજ ' (૪) અહિં ચાલતા જ્ઞાતિ કલેશનું સમાધાન કરવા ન્યાય
સુધી આપણે ખુબ ગુમાવ્યું છે. આ આખીયે ઘટના પાછળના મૂર્તિ જીવરાજભાઈ તથા વેરાખાંતિલાલને નીમવામાં આવ્યા છે. બંન્ને પક્ષેને લવાદ નીમ્યા છતાં હજી સુધી કશી પ્રગતી
કોઈ જબરજસ્ત શકિત કામ કરી રહી છે. હિન્દુસ્તાનના તીર્થોને થઈ નથી.
વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી ભાદાર પાટણ ,
સંસ્થાએ મૈન તેડવું જ જોઈએ અને આપણા હાથમાંથી કળાને. (વેરાવળ) આચાર્ય મહન સૂરિએ એક બાઈને દીક્ષા આ બેનમુન ખજાને અને આપણા પૂર્વજોને વારસે સરી જાય આપી. (૨) એક પરદેશી અજાણ્યા માણસને મુંડી નાખવા તે પહેલાં આ સંબંધમાં લોકમત કેળવવું જોઇએ. ગામે ગામના સરિજીને સંધની રજા ન મળતાં ગામથી બે ત્રણ ગાઉ દર સં છે અને સંસ્થાઓએ હરા કરી જોરદાર આંદોલન ખડું કરવું જઈ કપડાં પહેરાવી દઈ તાળામાં એકને વધારે કર્યો. સૂરિજી જોઈએ. કુંભકર્ણની નિદ્રા અમારા આગેવાનો સાગશે કે? ધર્મને વિહાર કરતાં પિતાની વહાલી સાધ્વીઓને છુટી મુકતાં નથી. ઇજારો લઈ બેઠેલા કહેવાતા શાસન પ્રેમીઓ દીક્ષાના નામ પરજ (૩) એક વધારે ચેલી મુવાની લાલચે સુરિજીપાલીતાણા ધમપછાડા કરવા કરતાં પોતાની શકિતને ય આ તરફ ઝડપભેર કૂચકદમ કરે છે. '
,
કરશે કે ? કરશે કે?
તંત્રી.) તે ત્રો.)
*
આ
Page #109
--------------------------------------------------------------------------
________________
(10)
કાચા હોય, પણ દાદ તા ૧-૪-૩૩ ૧૮૧
સ્વીકાર અને સમાલાચના.
નીચેના પુસ્તકા સમાલોચના અર્થે રાષ્ટ્રી વાંચનમાળાવાળા ભાઈ અચરતલાલ જગજીવન તરફથી અમેાને મળ્યા છે. આ પુસ્તકા જૈન સસ્તી વાંચનમાળા મુ॰ પાલીતાણા (કાઠીયાવાડ)
એ સરનામે મળી શકશે.
અજારા પાર્શ્વનાથ ચિત્ર:-લેખક મણીલાલ ન્યાલચંદ શાહ. કિંમત સવા રૂપીએ રૂ. ૧-૪-૦
અજારા પાર્શ્વનાથનું તીર્થ આપણા સમાજમાં પ્રાચીન મનાયું છે, હેના ઇતિહાસ જાણવા જરૂરી છે, આ પુસ્તકમાં એ તીર્થની ઉત્પત્તિ કેમ થઇ? અજય રાજાનું વર્ણન, ઉન્નતપુર, દેલવાડ, દ્વીપદીવ અને કાડીનાર અને છેલ્લે કાડીનારના જગત પ્રસિધ્ધ અભિકા દેવીનું પણ વર્ણન આપવામાં આવ્યું છે, એકદરે પુસ્તક દરેકને માટે ઉપયાગી છે,
કીતિ શાળી કાચર:-લેખક રા. સુશીલ. કિંમત બાર આના ૦-૧૨-૦ આપણા સાહિત્યમાં કાચર વહેવારીયાને રાસ કે જે ઐતિહાસીક છે. તેના ઉપરથી પ્રસ્તુલ નવલકથા ઉતારવામાં આવી છે. રા. સુશીલની કલમ માં ઠીક ઠીક ઝાકી ડે છે. નવલકથા પ્રેમીઓને આ પુસ્તક વાંચવાની અમે ભલામણ કરીએ છીએ.
૧:-કિમત સવા રૂપી
શ્રી ચંદ્રકુમાર ચરિત્ર ભાગ
પ્રબુદ્ધ જૈન
૩. ૧-૪-૦
ચંદ્રવળીને રાસ દરેક રાસેમાં પ્રધાનસ્થાન ભેગવે છે, રહેના મૂળ રચિયતા શ્રી વિમળ સૂરિના રાસ ઉપરથી આ નવલકથા તૈયાર કરવામાં આવી છે, આ નવલકથા એટલી તા પ્રિય લાગે છે કે એક વખત હાથમાં લીધા પછી પૂરી
કર્યાં વગર છોડવાનું મન થતુ નથી. ગ્રંથમાં પુષ્ટિ માટે પ્રસંગે પ્રસંગે જે સુખાધકારક અસરકારક ક્ષેાકા મૂકેલ છે, તે પુસ્તકની શાભામાં એર વધારા કરે છે.
મુખ્ય વસ્તુની અને
ગાથા
શ્રી ચંદ્રકુમાર ચરિત્ર ભાગ ર–કિંમત દોઢ રૂપી શ. ૧-૮-૦ ઉપરોકત પુસ્તકને આ બીજો ભાગ છે, આખુયે
ચરિત્ર બીજા ભાગમાં સમાપ્ત થાય છે. અને પહેલા ભાગ જેટલુંજ આકર્ષક અને મનેાગ્રાહ્ય છે.
જૈન સતી રો:-ચિત્ર કિંમત ૧-૪-૦ સવા રૂપીએ. પ્રાત:કાળમાં ઉદ્દીને આપણે જે સાળ સતીઓના નામ લઇએ છીએ તે બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, રાજીમતી, દ્રોપદી, મૃગાવતી, સુલસા, સીતા, સુભદ્રા, શિવા, કુંતી, શીલવતી, દમયંતી, પદ્માવતી, અજના સુંદરી અને કલાવતી, એ સાળ મહા સતીઓનુ આમાં વિસ્તૃત વન આપવામાં આવ્યુ છે.
ચમકારિક યાગીઃયાને પ્રત્યેક યુદ્ધ ચરિત્ર લેખક મેહનલાલ દીપચંદ ચેકસી કિંમત સવા રૂપી રૂ. ૧-૪-૦
આ પુસ્તકનું પતિ સમયસુંદર મહારાજ કૃત ‘ચાર પ્રત્યેક યુદ્ધ ચાપન’ ઉપરથી સર્જન થયું છે, આમાં કરકડુ પ્રમુખ ચાર પ્રત્યેક શુધ્ધાનું ચરિત્ર આપવામાં આવ્યું છે, સંસારની વિનશ્વરતા અને વૈરાગ્ય ડગલે ને પગલે ભરેલ છે. હાર્દિક શાંતિ માટે આ પુસ્તક ઘણું જ ઉપયોગી થઇ પડે તેવુ છે.
જૈનાના પ્રભાવિક પુરૂષાઃ-કિ ંમત દોઢ રૂપી
9 6-0
શ.
આપખુદીના દર. લે-ભાગીલાલ પેથાપુરી.
કુદરતના એવેશ નિયમ છે કે જમાનાના પરિવર્તન સાથે મનુષ્ય પોતાના વિચારોનુ પરિવર્તન ન કરીશકે તે। તે પોતાની જાતને કફાડી સ્થિતિમાં લાવી મૂકે છે. આજે જૈન સમાજમાં એક એવા વર્ગ અસ્તિત્વમાં છે કે જે હજારો વર્ષ પૂર્વે બધાએલા રિવાજો યાતો ક્રિયાપદ્ધતિ ચાલુ રાખવા આપખુદીનો દોર ચલાવી રહ્યા છે. આજે દીક્ષા જૈન શાસનમાં મહાનમાં મહાન આદશ ભાવના રા કરતી ક્રિયા છે. તે ક્રિયા ફક્ત હાલના જમાનામાં નામનીજ રહેવા પામી છે. નથી જાતા તેમાં તે ભાવનાના શુધ્ધ હેતુ યા નથી જણાતું તેમાં તે ક્રિયાની આંતરીક ભાવનાનુ` મનન, ક્ત એ શબ્દની સાથે આપખુદીને દોર ચલાવી એને અમલમાં મૂકવા હજારો વર્ષ પૂર્વેની તે ક્રિયાની ભાવનાનું એઠુ આગળ કરી ગભરૂ બાળકા યાતે. અજ્ઞાન કે તે વસ્તુથી તદ્દન અજાણ છે તેવાને બાળરોથી તે મહાન સિધ્ધાંત તે લાવા આજે સમાજમાં હોળી પેટાવી રહ્યા છે.
આટલુંજ એમના માટે કષ્ઠ પુરતુ નથી. પણ તેની સાથે સંસ્થામાં ધર્મના નામે એકઠા કરેલા ધનસંચય પાણીને રેલે ખરચતાં પણ અચકાતા નથી. તેનું કારણ ખુલ્લું છે. જાના પાયાપર રચાઍલે! સિદ્ધાંત સત્ય તરીકે જનતાના હૃદયમાં સાવવા દરેક પ્રયત્ન કરવા પડે છે. અને તેથી ગમે તેટલા ધમપછાડા કે બરાડા પાડવા છતાં હાથ હેાજ પડે છે.
વડાદરા રાજ્ય તરફથી પ્રસિદ્ધ થએલા દીક્ષા નિયામક નિબંધ બાબતમાં પણ તેવી જ સ્થિતિ છે. પેાતે સારીરીતે સમજે છે કે આ વસ્તુ ન્યાય દ્રષ્ટિથી તપાસતાં સાચી છે, પરંતુ માટે રામ કહ્યા તે માટે ફરીથી રહેમાન કેવી રીતે
જે
કહેવાય ? આવી હવાદ સ્થિત તેમને સત્યને વળગી રહેતાં અચકાવે છે અને એની પાછળ ઘણાં જાાણાં પણ પ્રકાશમાં લાવવાં પડે છે, અને આખરે જ્યારે તે ખીજી જનતા ન માટે
ત્યારે તેની વચ્ચે વિરોધનાં બીજી રોપી ધર્માંતે તેમજ સમાજને કોડી સ્થિતિમાં લાવી મૂકે છે.
આજે એ વસ્તુ સ્પષ્ટ થઇ ચુકી છે અને જનતા સારીરીતે સમજી શકી છે " શ્રીમાન વડેદરા નરેશે દીક્ષા નિયામક નિબંધ પ્રસિધ્ધ કરી જૈન ધર્મની મહાન સેવા બજાવી છે. તેને આજે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા મનુષ્યા તેને વિરાધ કરવા બહાર પડી (વડેદરા) ખુદ પાટનગરમાં ધમાલ મચાવી ઘણા સાધુઓને એકઠા કર્યાં છે. પણ આથી શ્રીમાન નરેશ પર કાઇ જાતની અસર થાય તેમ નથી કારણકે સત્યનેા જ સદા ય છે. આરંભે ! કદાચ જોરે ફાવી જાય પરંતુ સત્યજ પૂજાય છે એ ભુલવાની જરૂર નથી
અને ભલે તે ધર્મના નામે સમાજમાં આપખુદી ચલાવે છતાં આજના સમાજ તે સહન કરવા તૈયાર નથી એ સમજી જાય તે! નકામી ધમાલા કરવાની જરૂરીઆત ન રહે અને પોતાના સમય બીજા ઉન્નત કામાં વ્યતીત થાય.
આમાં ભરત, બાહુબળી, શ્રેયાંસકુમાર. સૂયશા, સુાશલ, નદીષેણ કુરધટ, ઢઢણુ, ગજસુકુમાળ, પ્રદ્યુમ્ન, સ્કંદકર વિષ્ણુકુમાર, વંકચૂલ, મૂળદેવ, અન્નિકાપુત્ર, ઉભય, નાગદત્ત, કૈશીને, પરદેશી રાજા, એલાચીકુમાર, ચીલાતીપુત્ર, યુગમાહુ, અને અરાણક મુનિ વગેરેના જીવનની આછી આછી રૂપરેખા અંકિત કરેલ છે. આ પ્રયાસ સ્તુત્ય છે,
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ભવા
AAAAAAAAAAAAAAAAAAA
પ્રબુદ્ધ જૈન.
ન્યા ત ની.......બે ઠ ક.
લે-પદ્મકુમાર.
આજનેા સમાજ (નાત કે જમાત ) એટલે સમયની ક્રિમ્મત આંકવામાં પાંગળું તે સામાન્યને દંડવામાં જીરૂ, ક્યાં ધનિકની સ્ક્રેમાં તણુાઈ ન્યાય નીતિને ધરાણે મુકનારૂ એક ટાળુ,
-પ્રાસાંગિક,
૩
ગાર-માઇ તારાની અપીલ.
“મારા ધણીને આપણા ગુરૂમહારાજે ભગાડી દીક્ષા આપી દીધી છે. આ વાતથી મને સાવ અંધારામાં રાખવામાં આવી છે. ન્યાત ગંગાસ્વરૂપ કહેવાય છે, તો મારૂ આ કષ્ટ કાપવા કંઈ માર્ગ દેખાડશે ?
શેઠ હેન, આમાં ખીજા' તે શું મહારાજને મળેલા, પણ જ્યાં રમણનેજ ત્યાગ ઈલાજ શો ?”
થાય ? હું જાતે સ્ફુર્યાં ત્યાં અન્ય
કલ્યાણચંદ“ શા સારૂ આ સવાલ ન્યાતમાં આવે? ધરમના કાર્યોંમાં હાથ ઘલાયજ શી રીતે ? મને તે। અજાયબી લાગે છે કે આતે કેવા વાયુ વાયો છે કે કદિ ઉંબરા બહાર પગ મુકે નહિ', તેવી કુલીન બાળાઓ આજે રાત્રીના સમયે ન્યાતમાં હાજર થાય છે અને પુરૂષો સમક્ષ મર્યાદાને અળગી મૂકી અપીલ કરે છે!” જીહાશા-અને એમાં તે કેવે પહાડ તુટી પાડ્યા છે ? અનતું આવ્યું છે, તે બન્યું છે, આ તો ધર્મ' પ્રભાવના ગણાય ! પુન્યશાળીનેજ સંયમ ઉદય આવે.”
સુદશાહ–ધણી ગયા તે હવે પાછા આવવાને છે ? મરી જાય છે તેને શું કરીએ છીએ ? એમ મન વાળીને રહેવાનું. હા, ભરણ પોષણનું દુઃખ હોય તે વિચાર કરી તોડ અણુાય.”
વૃધ્ધ ટાળુ –બાપરે, હડહડત કળિયુગ આવ્યા છે ! તે વિના ભાગવત દીક્ષા જેવા પવિત્ર કાર્યોને ભગાડવાની ઉપમા અપાય ! એના તે આવા ચુંથા થાય ! કયાં પૂર્વકાળની સતીએ નાગિલા, રૂક્ષ્મણી વગેરે ને કયાં આજની આ વેજાએ ! કન્યાશાળામાં ધાર્મિક અભ્યાસ છતાં તેમની આ મનેાદા ! જોકે ખાધાપીધાનું દુઃખ નથી જ, પણ કદાચ હોય તયે શુ થયું ? ગુરૂદેવે જે ક" તે સવાવીશ ગણી તત્તિ કરવું જોઇએ !’
તા ૧-૪-૩૩
• “મુરબ્બીઓ, મારે વિનય પૂર્વક કહેવું જોઇએ કે આજે તમેા ગમે તેમ ધર્માંનીતિના નામે મણકા મુકે પણ યાદ રાખજો કે આ સબંધમાં જરૂર તમારે વિચારવુ પડશે. મને આશ્વાસન આપવાનુ' તે। દૂર રહ્યું પણ એને બદલે ઉપાલ ભના મારા પર વર્ષાદ ? કેમ જાણે હુંજ ગુન્હેગાર હોઉં? તમ સરખા પ્રજ્ઞા સંપન્ન મારા દુ:ખ વિષે કંઈ પુછે છે પણ ખરા ? ન્હાના મઢે શું વર્ણવું` ? જરા કહેશે। કે પેલા ડેાસાજી પાંસ વર્ષે ડે ચયા તે આ પટેલ ઘેાડા વરસ પર ખીજી લાવ્યા, તેનું શુ કારણ ? ભલા, તમારામાંના કેટલાક એકની રાખ સુકાયા વગર ક્રમ ખીજીવાર વિવાહથી મડાઇ જાય છે? શુ બ્રહ્મચય કે શિય ળવૃત. મારા સરખી અબળા કે બાળાઓ માટેજ રીઝવ રખાયલું છે ? શું કંદની વ્યથા કેવળ મરોનેજ અનુભવવી પડતી હશે? આ કાયાને તે કઇ ઉપમા અપાય,”
“જરા આપવીતી કથવા એકાદ નારી ઉભી થઇ કે એના સામે ધર્મનીતિની તવાર ઉંચકાય ! ચાપગા પ્રાણી કરતાં પણ એની હાલત ખુરી ! ગુરૂદેવ પર એવારી જનારા આ સાહેબ શિખામણુ આપ્યા મુજબ ઘેર વર્તે છે ખરા ? એમાંના કાઇ વહુ દિકરીને સયમ લેવા હેાય છે તે રજા આપતાં વર્ષોના વહાણા વિતાવી દે છે અને કેટલીક વાર તા માર ઝુડ કરી એ વિચારજ બાપડીનેા ગુંગળાવી દે છે, એ શું જગતથી અજાણ્યું છે ’
“ પુરૂષને! વિચાર થાય તો સ્ત્રીને પૂછવા પણ થાભે નહીં ભલેને પછી પેલી બાયડી અન્નજળ વિના રખડતી મરે! પણ એથી ઉલ્ટુ જે ખાઈના વિચાર થાય તે વાયદા પર વાયદા કરવામાં આવે, બળજબરીને પાર પણ ન રહે. એ સમયે ગુરૂદેવ, ને ધર્મનીતિને તે કયાંય વિસારી દેવાય !”
કલ્યાણચંદ– “ધરમ તો પુરૂષ પ્રધાન છે. અનાદિ કાળથી આમજ બનતું આવ્યું છે. પુરૂષ તે પુરૂષ, એની બરાબરી સ્ત્રીથી ન કરાય ને નજ થાય.''
એક યુવાન–“વાહ કાકા! પુરૂષ એટલે તે સીધા સ્વમાંથી ઉતરી આવેલ એમજ ને ! પુરૂષ પ્રધાન એટલે એના સારૂ સ દરવાજા ખુલ્લા, એના શિરે કાંઇ બંધનજ નહિ ! ભલે આવા ગ ુ ન્યાય તમારે ત્યાં ચલાવાય ! બાકી કા
કાયદા તા સરળ છે.'
ચદ્રકાન્ત “હેન, મે તો મૂળથીજ કહેલુ કે આ તલમાંથી તેલ નહિ નીકળે. ધર્મને નામે હાંકનારા જ્યાં જોતાજ નથી કે ધર્મ શી વસ્તુ છે, ત્યાં શી દાદ મળવાની? અંધ શ્રદ્ધાથી જેમના હાથપગ મુશ્કેટાટ કસાયલા છે તે બીજાને શુ માદક થઇ પડવાના હતા ? જે માર્ગ અને ઉચિત જણાય તે ગ્રહણ કર, કિવા નારી સમુદાયને જાગ્રત કરવા ઉદ્યમશીલ અન તે અવશ્ય કઈ કલ્યાણના પથ નીકળી આવશે.”
શેઠ-એક નનામા પત્ર તેમજ બીજો વિદ્યાર્થીએ લખેલ પત્ર વખતના અભાવે અને ઝાઝી વાદના ન હોવાથી હું રદ્દ કરૂં છું.”
ઇન્દુલાલ–“આ વ્યાજબી ન ગણાય. ન્યાત પરના દરેક પત્ર વાંચવા ઘટે. વળી આખા પત્રા વંચાતા નથી માત્ર ભાવાર્થ જણાવાય છે, એટલે ઝાઝીવાર થવાની નથી. એમાં મહત્વ છે કે નહિ' એ સાંભળ્યા વગર ક્રમ કહેવાય ?’”
મલુકચંદ‘એસને હવે, શુ' શેઠ કરતાં તું વધારે સમજે ’ પ્રેમચંદ-હે જેવી વાતમાં ઝટ થયા ઉભા, આ તે હડકવા કે શું ?”
કર્મચ’દ-એવાએ તે જવાય શુ કરવા શેઠ આપે છે? છેને ખખડે.”
કલ્યાણચ‘અરે જવા દેને કંઇ કહેવાપણું નથી રહ્યું ! આપણને ઉંધતા મેલી એ ધ` નાશ કરનારી કેળવણી માટે પૈસા · ઉધરાવાય છે.” [વધુ માટે જાએ પૃષ્ઠ ૧૮૦]
Page #111
--------------------------------------------------------------------------
________________
तto.१-४-33
પ્રબુદ્ધ જૈન
१८३
उनकी जाति बाडा बंदीसें बंद करे तो उसे अपनी जातिमें ३. स्थान दिया जाय । जाति के चंद वस्तुस्थिति के अभ्यासियों
ने इस मर्जकी यही दवा बताई है। संकुचित वैवाहिक क्षेत्र. . क्या कारण है, जब पिछले दस वर्ष में भारत की जन विसा हुमड युवक मंडल की 'हम क्या चाहते है' नामक संख्या ३३. करोड से ३५ करोड हो गई, तब जैनों की संख्या.. पात्रका मने पडी है और उसपर गंभिरता से विचार किया है. विसा १२. लाख. स. ११.: ला रह गई ? जन समाज नानाविध हुमड़ जाति की वर्तमान परिस्थिति के साथ तुलना करते मेरा पेटा जातिय में छिन्नभिन्न है, और जाति-वाडा-बंदी समाज :
अभिप्राय है कि परिस्थिति का सामना करने के लिये पत्रिका
कारगार है। के हास का मुख्य कारण है। जन धर्म अंगीकार करने वालों कारण का जैन जातियों में स्थान न देने के सिवाए जैन अंतर-जाति ... अत में तमाम जैन बन्धुओं से अपील करता हूं कि विवाह की मनाई भी हास के कारणों में एक प्रबल कारण यह दशा केवल विसा हुमट जाति की ही है ऐसा न माने है। यही जहब है जो कन्या-विक्रय और बाल-विवाह जैसी .. सारे जन समाज की यही दशा है और सबके लिये वैवाहिक निंदनिय और नाशकर प्रथाएं प्रचलित है। "मेरी चर्चा का . क्षेत्र, जितना अधिक विस्तीर्ण होगा इतनी ही अधिक सुविधा विषयः कन्या-विक्रय है. और वह . जन समाज की अंगरुप वर कन्या की पसंदगी के लीये प्राप्त होगी। संबन्ध इसी प्रकार विसा, हुमड जाति के संबन्ध में है। .. ! ..
जोड ने ओर परिस्थीती का सामना करने के लिये तैयार इस प्रथा से सारी इजत, सारी प्रतिष्ठा का नाश हो
रहना चाहिये।
'लेअभ्यासी। गया है और धर्मका मानना ढोंग बन गया है। विसा. हुमट जैन
. वडा नमआन्दोलन जारी रहते भी इस जाति में केवल प.ताबगंड में प्रयुध मा विश्वासु समर५त्री बने ही मात्र दो महीने के अन्दर कन्या-विक्रय के चार बनाव संभायार. सपनारा सेवा भावी युबळी, बनजाना एक शर्म का विपन है और इसकी गंभिरता इस
पाष्ट४ सापवाभा मावश. .... कारण अधिक भयानक नजर आती.ह कि यह मामला
.:. . . . . ."
समे.. . के उन आगेवानों के लिये हुवे है जो आबरुदार सदगृहस्थों
- વ્યવસ્થાપક પ્રબુદ્ધ જૈન, की श्रेणी में गीने ज.ते है. आर धार्मीक विषयों में अच्छा - दखल रखते है। मेरा इरादा इस दुखकर विषष की चीयां लगवान महावीरता भां भाल्या में उतर कर किसी का दिल दुखाने का नहीं है, वरन् म नाच्याती पसर्ग : थयों इसके कारणों को बताते हुये दिखाना चाहता हूं कि आखिर ।
ना ते पवित्र ये बनाव क्यों बनते हैं ? · ..
. पूनित तीर्थ . क्षेत्र की संकुचितता के कारण समाज के आगेवान दूर . . . . श्री साभावामा दर्शी ५-७ वर्ष के बच्चों का गठजोडा सगाइ से करदेना... आवश्यक समझते है और इसका कारण योग्य पर नहीं .......भवान.सेयता! .. . मिलने का बताया जाता है, दुसरी पंक्तो के चे आगवान है जो अयोग्य बालकोका गठजोडा कन्या विक्रयसे करते है, ! यात्रा मावशे. थैत्री सोही विधि कितनेक ऐसे युवानों के लिये लडकियों की कभी है जो . विधान पूर्व अपनी जबाबदारी समजे हुवे बशर ओकात. की शक्ति रखते
पाशे या यात्म याराना
.... है, कितनेक ऐसे है जो अपनी जरुरीयात को पूरा करने पैसा
सवमा तमन यावा देते है और लेते है।
....निमत्र छ.. . वीसा हुमड जातिकी कुल मनुप्य संख्या ३२६७ तमामप्रान्ता । से संबन्ध जारी न होने के कारण परताबडग बालों का संसार. यायाय विभय वन सरिश्वर माहि मात्र ६०७ मनुष्यों में समाजाता है। क्षेत्र विस्तीर्ण करने के 'लिये आगवानीन प्रयास नहीं किया और जीन अभ्यासियाने
I મુનિઓના દર્શન કરવાનો લાભ મળશે इसके लिये प्रयत्न किये उनका विरोध उन आगेवानों ने किया विमण भत्री शनी २१HिA सारत जिन्हें कठीनाई नहीं पड़ती। ऐसी · न्यून संख्यक जाति में
परिवार परिषद भणशे .. उपर बयान किये बिनाब बनना 'मामुली बात है। ..
:: इसका उपाय मात्र वैवाहिक क्षेत्र विस्तीर्ण करना है
साथ साथ और इस मकसद की पूर्तीके लिये जातिके आगेवानी द्वारा सा दूसरी जातियों के साथ शंदेश चलाने के सीवाऐ यह दराव . किया जाना आवश्यक है कि "किसी भी जन कामको खान्दान सान ५२ना उत्सवे पधारवापास कन्या के साथ विवाह किया जा सके और देने वालों को . .... मामात्रछ. .
Page #112
--------------------------------------------------------------------------
________________
UU ૧૮૪
eru T પ્રબુદ્ધ જૈન
વ્હાલા સાહેબ,
આપના અંકમાં નીચેનું નિવેદન પ્રગટ કરી આભારી કરશેાછ.
અમારા ગામમાં ગત ફાગણ સુદી ૩ના રોજ મહાન મોંગલકારી અષ્ટાતરી સ્નાત્ર મહોત્સવ.હતા અને તે પ્રસંગે આજા બાના ગામામાંથી આસરે છે હજાર જૈના આવ્યા હતા, તેમજ સાધુ મુનિરાજના પણ સાલેક થાણાં પધાર્યાં હતા, તે પૈકીના મુનિ મહારાજ ખુવિજયજી ભાભરવાળાએ દીક્ષાના અંગે એક ખટપટ જગાડી હતી તે અંગે જુદી જુદી જાતની વાતા ફેલાતી હોવાથી અને આ ખટપટના ભાગ થતા મારા ભાઈને અટકાવવા માટે મ્હારે કેટલાક ભાગ ભજવવા પડેલા હેાવાથી, મારા જાણુમાં આવેલી હકીકત જૈન જનતાની જાણ માટે નીચે લખી મેાકલું છું,
મારા ભાઈ ભાભેરથી આ મહોત્સવ પ્રસંગે પ`દરેક દિવસ અગાઉ આવ્યા હતા, અને જ્યારથી બુદ્ધિવિજયજી વગેરે અહીં આવ્યા ત્યારથી અવારનવાર તેમની પાસે જતા આવતા હતા, તે શુ ફામે તેમની પાસે જાય છે તેની મને શકા પણ ન હતી. એકાએક મહા વદી ૧૧ ના દિવશે વ્હેલી સવારે પ્રતિક્રમણ કરવાના હેતુથી મહારાજ પાસે ઉપાશ્રયે ગયો અને પાછે આવી મને ખબર ન પડે તેવી રીતે છાનેા માનેા કપડા લઇ ચાલ્યેા ગયા, સવારના આઠેક વાગ્યા સુધી તે જ્યારે ન દેખાયે। ત્યારે મને વિચાર થયા કે ચીમન કયાં ગયા છે ? ત્યાંસુધી પણુ મહારાજ મુદ્ધિવિજયજીએ એને ભગાડયા હશે તે વિચાર સુધ્ધાં ન આવ્યા.
ગામમાં આડુ અવળુ પુછ્યું ત મને શકા થઈ કે રખેને જેમ હાર ગામમાં સાધુએ સગીર છેકરાઓને ભગાડે છે તેમ આમણે પણ એમ કર્યું
સગીરને ભગાડવાનો કીસ્સો
જુઠા
સાધુઓને જડમાંતેાડ જવાબ.
[ના॰ ગાયકવાડ નરેશ જ્યારે સગીરાના હીતાર્થે કાયદો કરે છે. ત્યારે કેટલાય ધર્મ'માં અન્ય અનેલા ભકતા અને સાધુઓ કહે છે કે અમે કાઇને નસાડી, ભગાડી દીક્ષા આપતાજ નથી. તે સાને જળતોડ જવાબરૂપે તાજેતરમાંજ તેરવાડા ગામમાં બનેલ બનાવ શ્રી અમૃતલાલ કાઠારી જૈન સમાજની જાણ માટે અમને પ્રગટ કરવા મેાકલાવે છે. જે અમે નીચે પીએ છીએ આ આખાય નિવેદનમાં અત્યારના સાધુએ કેવી ચાલબાજી અને સતાકુકડીની રમતમાં પાવરધા બની ગયા છે. -તત્રી. ] તેમ આવા પ્રસંગેામાં કેવા ભેદી પત્ર લખે છે, વિગેરે બાબતા પર લેખકે પીક રીક પ્રકાશ પાડયા છે.
ભેદી પત્ર.
શ્રી તેરવાડાથી લિ॰ બુદ્ધિવિ. આદિ ઢાણા શ્રી ભીલડીયાજી મધ્યે શુશ્રાવક દેવગુરૂ ભક્તિકારક મુજપરા ચમનલાલ યેાગ્ય-ધર્મલાભ સાથે લખવાનું કે અત્રે સાતા છે. ધર્મના કાર્ય કરતાં રહેવું. ખીજું તમારે ભીલડીયાથી આગળ નહિ જતાં આવેલ ઉંટ તથા માણસની સાથે પાછા અહીં આ વવું. અને તેની સાથે તમારૂં ધારેલ કાર્ય કેતેડુ થશે. આ કાગળ દેખત આ ગળ વધવુ નહિ તે પાછું આવવું'. મહા વદ ૧૧ સામવાર વિક્રમમાબ્દ ૧૯૮૯
લી॰ બુધ્ધિવિજયના ધ લાભ
વાંચશેા.
1
લાખ’ડી મુકીના પ્રભાવે.
ગામ તેરવાડા મુકામે મુની મહારાજ બુદ્ધિવિજયજી મહારાજની સેવામાં વંદણા પૂર્ણાંક લી॰ કાઠારી અમૃતલાલ સાભાગ્ય ચંદ ચીમનને મેલાવવા બાબત માટેના કાળ આપે લખી આપેલ હતા તે કાગળ ચીમનના આવવાથી ફાડી નાંખેલ છે માટે પાછા આપી શકાયા નથી, છતાં પણ એ કાગળ બાબતની આપને શકા રહેલ છે, તેથી આપને અરજ કરવાની કે ફાગળ ફાડી નાંખેલ છે તે નક્કી વાત છે. માટે ક્ષમા કરશોજી.
તા૦ ૧-૪-૩૩
ચીમનલાલની આબતની વાતચીતમાં આપને ' કાં' અણુધટતુ ખેાલાયું હાય તો ક્ષમા કરશે. તે આપની એ હાથ જોડીને મારી માગું છું. માટે આપ ક્ષમા કરશે. એ અરજ માહ વદી ૧૨
મગળવાર
' હરો
ન હોય ને ? એ ઉપરથી મહારાજ પાસે પુછ્યાને વિચાર થયેા, વલી વીચાર થયા તેની પાસે પૈસા ન હતા અને શી રીતે ગયે હશે? તપાસ કરતાં પૈસા પણ મહારાજે અપાવ્યા છે એમ જણાછ્યું. આ ઉપરથી હું મહારાજ ખુધ્ધિવીજી પાસે ગયા અને તેઓશ્રીને વીનતી કરી કે સાહેબ, ચીમન કયાં ગયા છે? તેની આપને ખબર છે? અને તેની પાસે પૈસા ન હતા તાકાની પાસેથી લીધાનુ આપ જાા છે. ?
માહારાજે સ્પષ્ટ રીતે ના સંભળાવતા બાજીમાં બેઠેલા તેમના પડીતને પુછ્યુ કે તમા કાંઈ જાણે છે તેમણે પણુ મહારાજ જેવા નકાર સંભલાવી દીધા.
“મહારાજ પણ કાંઈ ન જાણવાનું કહે છે અને પંડીત પણ તેમજ કહે છે, ગામમાંથી વાત સંભળાય છે. હુ એ કે મહારાજની ખટપટ છે, સાચી હકીકત શુ છે તેમ વીચાર આવવાથી હું મુંઝાયા કે હવે કરવું શું? અને છેકરાને પતે ક્રમ મેલવવા ? માત્ર પંદર વર્ષના છે!કરા કાને પુછશે ? કયા જશે? વીગેરે વિચારાથી મનમાં વધુ ચીન્તા થવા લાગી ?
આ બધી હકીકત મેં અત્રેના-હાલ મુંબઇમાં ઝવેરાતના ધંધા કરતા ના
તમદાસ વીરચંદ દેશાઇને કહી જે મહા રાજને સમઝાવવા કહ્યું, તેમણે મહારાજ તે ખુબ કીધું' કે સાહેબ, આ ઠીક થતુ નથી, માટે આપ જાણે! છે ને કહી દો. ગામમાં ચાદ પંદર ઘર આનંદ કરશે અને એક ઘર ખુદ કરશે તે સારૂં નહી. કહેવાય, વલી આગળ જાય તો આપને અને સધને ડ્રેસનગતી ! ઉપરની વાત થયા પછી બુદ્ધિવીયજી મ્હારે ત્યાં આવ્યા અને મને કહ્યું કે જો તમે તમારા હાથે ફાગણ સુદી ૨ જા! પાનુ ૧૮૦
લી અમૃતલાલ સા. કાહારી.
આ પત્ર લાલજી હરશી લાલને મહેન્દ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બિલ્ડી’ગ મસદ બંદર રોડ, મુંબઇ, ૩ માં છાપ્યું છે. અને ગોકલદાસ મગનલાલ શાહે ‘જૈન યુવક સંધ' માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
જગતના ઉદ્ધારક.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આવે..
પ્રબુદ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતુ નૂતનયુગનું જૈન સાસાહિક
ત ંત્રીઃ રતિલાલ સી. કાહારી. સદ્ગત ત્રઃ ફ્રેશવલાલ માંગળચંદ શાહુ
શ્રી મુખર્જી જૈન યુવક સંઘનુ` મુખપત્ર. વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
વંદન હો! માનવ જાતના ઉદ્ધારકને.
વર્ષ ૨ જી, અંક ૨૪ મા. શનીવાર, તા॰ ૮-૪-૩૩.
ભારતવમાં ધના નામે યજ્ઞની હિંસાએ કારમુ રૂપ ધર્યું હતું. કુમળી કળી સરખાં ખાળક નિષ્ઠુરપણે હામમાં હામાતા હતા; માતા, પિતા, ભાઇ, હૅન, ઇત્યાદિ સ્વજનાના ધર્મના નામે વધ થઇ રહ્યો હતા; અનાથ પશુએની હિંસાથી નદીઓના કાચ સરખાં પાણી લેહીથી લાલ રંગના બની રહ્યાં હતાં; ચારે કાર હિંસાના નામે જ સ્વના પરવાના ફાટવાની રોમાંચક ઘટનાએ છાની રહી હતી.
પૂરાહિતા, રાજાએ અને મૂડીદારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના કીલ્લાએ ઉભા કરી જ્ઞાતિવાડાના ખીજને સીંચી ઊંચ-નીચના ભેદની છાપા મારી રહ્યા હતા. દેશભક્ષક રૂઢિયા, પ્રણાલિકાએ અને વિધિએ . જે વખતે લેાહીથી પેાતાનુ ખપ્પર ભરી રહી હતી તે વખતે સારાયે દેશનું વાતાવરણ ધર્મના નામે હિંસાના પાપમય પથે વળેલું હતું, તેમાં જ ધર્મ મનાતા ત્યારે જગતને સાચા રસ્તે વાળનાર એક મહા પુરૂષની જરૂર હતી. નબળા પાચાની નહિ, પણ અથાગ હિમ્મતના બળે ગમે તેવા સકટ સહન કરીને પણ પાપના રાહુથી ઘેરાતા જગતના ઉધ્ધાર કરનાર એક મહા-વીરની જરૂર હતી. તેવા પ્રસગે જેની વચમાં ગંગા વહી રહી છે. તેવા નવ પલ્લવ મગધ દેશમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં રાણી ત્રિશલા દેવીની કુક્ષિએ ચૈતર સુદ તેરશની રાત્રિએ એક મહા પુરૂષના જન્મ થાય છે. તેમનું નામ વર્ધમાન
ત્રીસ વર્ષ સુધી સંસારના સુખ વૈભવ ભાગવી ચેાગ્ય ઉમ્મરે મહાન સાધનાર્થે—જગતના કલ્યાણ અર્થે સસાર છેડીને સંન્યાસ ધર્મના સ્વીકાર કરી ઘાર તપ આદરે છે. કલ્પનામાં પણ ન આવી શકે તેવાં ભય કર દુઃખા પડે છે છતાં અડગતાથી સ્વબળથી સહન કરી મહાવીર તરીખે પ્રખ્યાતીમાં આવે છે.
આખા દેશ કળા કૌશલ્યમાં સર્વોપરી હતા. ધનધાન્યથી કુબેર ભંડારીના ભંડાર સરખા ભરપૂર હતા. છતાં વિધિએ પ્રણાલિકાએ અને મુડદાલ રૂઢિએ પાછળ તે પાગલ ખની અધર્મ ના રસ્તે વળેલા હતા, ત્યારે એકજ મહાવીરે તેની સામે સમર્થ ક્રાન્તિકારી તરિકે ઉદ્ઘઘાષણા કરી.
“હિંસાથી ભરેલા હામ—હવન, કે ક્રિયાકાંડથી ખરા ધર્મ નથી થતા પર ંતુ આત્મશુદ્ધિ કરવાથી ખરા ધર્મ પ્રાપ્ત થાય છે.” “સદગુણી છે, તે ઉંચ છે અને દુરાચારી છે, તે નીચ છે—શુદ્ર છે.” “આત્મશુધ્ધિથી દરેક પુરૂષ મહાન થઇ શકે છે~શું બ્રાહ્મણ ? શું જીદ્ર? શુ પુરૂષ? શું સ્ત્રી ?”
“અહિંસા એજ પરમ ધર્મ છે.”
“આત્માને પુરેપુરા વિકાસ થતાં કોઇપણુ મનુષ્ય પરમાત્મા બની શકે છે.”
આ પ્રમાણે ત્રીસ વર્ષ સુધી દેશના જુદા જીંદા ભાગેામાં ફરીને લેાક ભાષામાં એકધારા ઉપદેશ-સતત વિહાર, અને પરિશ્રમ વેઠીને હિંસા સામે ઘાર ખંડ જગાડી અહિંસાના ડંકા ખજાવ્યા. સ્ત્રી--પુરૂષના સમાન હુ સામિત કર્યા. મુડીવાદની સામે વાડ બાંધી. અવળા રસ્તે વળેલા જગતના નાવને સવળા રસ્તે વાળી. સડેલા સમાજના ચારે વર્ણમાંથી આદર્શ જીવન ગાળનારના સંઘ સ્થાપી વર્ણાશ્રમની દિવાલે તેડી નાંખી મહાન સુધારક કહેવાયા. અગણીત વદન હા! એ માનવ જાતિના ઉદ્ધારકને
રાષ્ટ્રીય સસાહમાં ખાદી ખરીદી દેશનું ધન દેશમાં રાખા.
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રબુદ્ધ જૈન.
पुरिसा ! सच्चमेव समभिजानाहि । सच्चवरस आणाए से उवडिए मेहावी मारं तरइ || (આચારાંગ સૂત્ર.)
પ્રબુદ્દ જેન.
શનીવાર, તા૦ ૮-૪-૩૩.
જગતના ઉદ્ધારક.
PA
તા૦ ૮-૪-૩૩
કર્યું". આજના સામ્યવાદના સિદ્ધાંતો અને વમાનના પરિગ્રહ પરિમાણમાં ઘણીજ સામ્યતા જણાય છે. ફરક માત્ર એટલેજ છે કે આધુનિક સામ્યવાદ યંત્રવાદના પાયા ઉપર રચાયા છે, જ્યારે તે વખતે યંત્રવાદના અભાવ હતા, એટલે કે વમાનને સામ્યવાદ અધ્યાત્મના પાયા ઉપર રચાયા છે તેથીજ આત્મવત સર્વભૂતેષુ' એવાં સૂત્રો અસ્તિત્વમાં આવ્યાં છે.
"
ત્યાગની વૃત્તિ કેળવવી એમાંજ સામ્યવાદને સંપૂર્ણ વિજય છે. વમાને પેાતાના વનને ત્યાગ મા`થી રંગી જગત સમક્ષ ત્યાગનું દૃષ્ટિબિંદુ રજુ કર્યું અને તેની જોડેજ ઉંચ નીચના ભેદભાવાનુ ઉન્મૂલન કર્યું, જાતિને પ્રધાનતા ન આપતાં ગુણને પ્રધાનતા આપવામાં આવી અને જગતના તમામ જીવા માટે દ્વાર ખુલ્લાં રાખ્યાં. વર્ધમાનના સમયમાં સ્ત્રી અને ક્ષુદ્રોનુ મનુષ્યત્વ છી વી લેવામાં આવ્યું હતુ. ગૌતમ બુધ્ધે આ વસ્તુ વિચારી હતી અને તેનુ મનુષ્યત્વ ખીલવવા ખુબ પ્રયાસ સેવ્યો હતા. વમાને તેને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું, તેથીજ આપણે
ઇસ્વીસન પૂર્વે છ સદી ઉપરના એ સમય હતેા. ઉંચ,
નીય અને જાતિ સપ્રદાયોમાં માનવ રકતનું શોષણ થઇ રહ્યું મેતારજ અને હિરેળ જેવા નીચ જાતિના મનુષ્યને પણ
રહના શિષ્ય જગતમાં સ્થાન પામતા જોઇએ છીકે રૂઢિ રક્ષકાનું અસ્તિત્વ તે વખતમાં પણ હતુ. એટલે વમાનની વિપ્લવકારી પ્રવૃત્તિને તેમાંથી ખુબ વેગ ગળ્યા હતા. લેક માનસનુ પરિવર્તન કરવા માટે તેમને પ્રચંડ પ્રયત્ન કરવા પયેા હતા. તેમાં તેમને ખુશ્ન સફળતા સાંપડી હતી. આમ વર્ધમાનની પ્રવૃત્તિ વ્યાપક સ્વરૂપમાં કેદ્રિત થઈ, જગતને નુતન
મા` લાવ્યેા. જનસમૂહ તેને અપનાવવા લાગ્યા. તેમાંજ તેને
હતુ. સમાજ વ્યવસ્યા તાંડવ નૃત્ય કરી રાક્ષસી સ્વરૂપમાં પ્રકાશી ઉફી હતી, દીન અને દુ:ખીયાએને આ નાદ અરૂણ્ય રૂદન નીવડતા હતા, ત્યારે કુંડ ગામના રાજા સિદ્ધાર્થને ત્યાં વર્ષ - માનના જન્મ થયા હતા. એ વાતને આજે પચીસ વર્ષનાં વહાણાં વ્હાયા છતાં જગતથી ભૂલી શકાયું નથી. તેનુ કારણ તેમનુ' આખુયે જીવન લોકસેવામાં એપ્રેત હતું તે છે. ભગવાન ગૌતમ બુદ્ધે જ્યારે ખેાધીજ્ઞાન પ્રાપ્ત કરી આ સત્યેાની પ્રરૂપણા કરી રહ્યા હતા, ત્યારે વમાનને બાલ્યકાળ હતો. વૈશાલીના સ્વતંત્ર વાતાવરણમાંથી એમના જીવન તત્વાને પોષણ મળ્યું હતું. ભર યુવાન વયે એ લાકાત્તર પુરૂષે રાજ્યપાટને ત્યાગ કરી પૂર્ણ ન્યાત પ્રગટાવવા કાઇ અજ્ઞાત અને અમર પંથે વિહાર કર્યો. જગતના ઉદ્ધારનુ` ખીડું ઝડપી માનવતાની છેલ્લી ટાંચ સુધીના વિકાસ સાંધ્યા અને દુ:ખમય સંસારને ઉંચા પ્રકારના સુખને અનુભવ કરાવવા સુંદર સ્વપ્ન સૃષ્ટિમાં પરિભ્રમણ કર્યું'' અને હૅને મૂર્તિમ ંત સ્વરૂપ આપવા અનેક પ્રકારના માર્ગો નિયત કર્યો.
પોતાની ઉન્નતિનાં દર્શન થયાં. લાખ્ખા સ્ત્રી પુરૂષોએ એ પુરૂષોત્તમના આંતરનાદને પીછાન્યા, અપનાવ્યા અને હેતે વ્યવહારૂ ખનાવવા તમામ સફળ પ્રયત્નો કર્યાં, વમાનની ફિલીમાં કેટલીક એવી વિશેષતા છે કે તેનાં મુળમાં ઉતરતાં આપણું મસ્તક રહેજે એ મહાપુરૂષ તરફ ઢળી પડે છે.
મૂડીવાદનું પ્રભુત્વ અનનકાળથી ચાલ્યું આવે છે. - માનના સમયમાં પણ એ પ્રભુત્વ કાયમ હતુ. વમાનને એ માનવતાનું દુશ્મન જણાયું એટલે તેમણે લેક્રેાની ભીષણ લાલસાને અટકાવવા ‘પરિગ્રહ પરિમાણુ ' ના ઉપદેશ કર્યો, અસ ંતાષની તીવ્ર આગથી પ્રજ્વલિત થએલ એમૂડિવાદનાં અનિષ્ટ પરિણામો લેકા સમક્ષ ધરવા લાગ્યા અને જરૂરત કરતાં વધારે રાખવુ એ ‘ પાપ' છે, એમ બાપાકાર જાહેર
બીજા દનામાં સેવ્ય સેવકના ભેદભાવ અંત સુધી નજરે પડે છે. જ્યારે વમાન એમ કહે છે કે દરેક સેવ્ય બની શકે છે. મનુષ્ય પેાતાનુ મનુષ્યત્વ ખીલવે, તેા જરૂર સેમ્પ થઇ જાય છે. આમ પ્રભુત્વની છેલ્લી કાટીમાં પણું સામ્યવાદના સમન્વય
જગતના તે વખતના તમામ ફિલસુરા અને ધ પ્રવ-કરે છે, આ વિશેષતા અપૂર્વ છે. જગતના ક્રાઇ પણ દર્શીનમાં કામાં વર્ધમાનનું સ્થાન અજોડ હતું; કારણ કે ખીજા' ફિલ્મન સુરા અને ધર્મ પ્રચારકા જ્યારે એકાન્તવાદની પ્રરૂપણા કરતા હતા, ત્યારે વમાને દરેક દાનાને સમન્વય કરી એકાન્તવાદ સ્યાદ્વાદની શોધ કરી જગત્ત્વે ધાર્મિક ઝગડાએ થી બચાવવા પ્રચંડ પ્રયત્ન કર્યાં હતા. આ સ્પાાદ અલૌકિક છે. યુક્તિવાદના પાયા ઉપર તેનુ ચણુતર કરવામાં આવ્યું છે. એટલે કે અમુક અપેક્ષાએ દરેક દનકારાના સિદ્ધાન્તાને અપનાવી, ધાર્મિક સંધર્ષીણું તેાડી પાડયુ હતુ, અને લેાક સેવાના કાર્યોંમાં પોતાનું જીવન યેજી દીધુ' હતુ.
આ વિશેષતા નહિ મળે. રાનથી તે કૈંક સુધીના દરેક મનુષ્યાના મનુષ્યત્વનેા આમાં સ્વીકાર કરવામાં આવ્યા છે. જગતના તમામ માનવસમૂહ ઇશ્વર બની શકે છે. તેવી ઉદ્દ્વેષણા કરવાંમાં આવી છે. વિશ્વબવ અને માનવતાનું દિગ્દ સંગીત આમાં સંભળાય છે.
ખીજી વિશેષતા મંડનાત્મક નીતિથી એમના સિદ્ધાંતાનું પ્રતિપાદન કર્યું છે, એ છે તેમાં તેઓશ્રીએ સહનશીલતાની પરાકાષ્ટા દાખવી છે. વમાનના પટ્ટાર ઇન્દ્રભૂતિ વમાનને પૂછે છે કે ‘ હે ભગવંત ! જીવ, અજીવ, પુણ્ય, પાપ લેક, લેાક, આશ્રય, સવર, નિશ, મેક્ષ વિગેરે તત્વો નથી. એમ કેટલાક કહે છે એ શું સત્ય છે ? વમાન તેના ઉત્તરમાં કહે છે કે “ હે ગૌતમ ! જીવ, અ∞વ, પુણ્ય, પાપ, શ્રવ, સવર, નિરા, મેાક્ષ, લેાક, અલાક, વગેરે તા છે. નથી એમ કહીશ નહિ.' આમ ઇન્દ્રભૂતિ ગૌતમને સમજાવવામાં આવ્યા પણ એ તત્વાને નહિ માનનારા ઉપર એમણે દિ હુમલેા કર્યાં નથી. આ સહનશીલતાને અગેજ જીજ્ઞાસુએ તેમની
Page #115
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૪૩૩.
પ્રબુદ્ધ જૈન.
ન કરે, છઠ્ઠામાં કન્યા વિક્રયને ધૃણાની દ્રષ્ટિથી જોવામાં આવે નેધ–
છે અને યુવાન તથા યુવતીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ પોરવાડ મહાસંમેલન પર દ્રષ્ટિપાત. }ઈ પણ સંજોગોમાં એ પરિસ્થિતિને આધીન ન બને અને
એ રાક્ષસી પ્રથાનો નાશ કરવાની ઘેષણ કરી છે. સાતમામાં
વૃદ્ધ વિવાહને રોક્વાને માટે લગ્ન કરવાની ઉંમર ચાલીસ વર્ષ લાંબા સમય સુધી ઘોર નિદ્રાકારથી પસાર કર્યા બાદ સમાજ સુધીની ઠરાવવામાં આવી છે અને બાળલગ્નનો પ્રતિબંધ માટે કઈક આળસ મરડીને ઉઠ હોય તેમ હમણુનાં સંમેલનો ઉપ- અઢાર વરસથી કમ ઉમરનો યુવાન અને ચૌદ વરસથી કમ રથી જણાય છે. સ્થાનકવાસીઓ મુનિસંમેલન અને કેન્ફરન્સ ઉંમરની યુવતિના વિવાહ ન કરવામાં આવે. આ પ્રસ્તાવને ભરી ઉતિના રાહ નક્કી કરે છે, ત્યારે એશવાલે પોતાનું મહત્વપૂણ સમજવામાં આવે છે અને તેને અમલમાં મુકવા મહાસંમેલન ભરવાની ઉોષણ કરે છે, અને પોરવાડ સંમેલન માટે સમાજને અનુરોધ કરવામાં આવ્યા છે. આઠમામાં અજ્ઞાભૂરતી તૈયારી પછી તા. ૧૧-૧૨-૧૭ એપ્રીલ સન ૧૯૩૩ના નતાના આવરણથી દિવસે દિવસે સંબંધ અને લગ્નના ક્ષેત્રે દિવસમાં ભરવાનું નકકી થઈ ગયું છે, તેને ડાકટ અમને સંકુચિત થતાં જાય છે, એટલે દેશકાળની હાલની સ્થિતિને અવલોકનાથે મળ્યો છે. આમ સમાજ વિભક્ત રીતે પણ વિચાર કરી સમાન આચાર અને સમાન વિચારવાળા સમાજના પિતાની અજ્ઞાનતા જોઈ શકે છે અને એ અજ્ઞાનતાને વિદા- જુદા જુદા અંગ છે. તેને અવિભક્ત બનાવી રોટી બેટી વ્યવહાર રવા કટિબદ્ધ થઈ રહ્યો છે, એ આપણું સદ્દભાગ્ય ગણાય. ચાલુ કરવાને નિશ્ચય કરે છે, એવો પ્રસ્તાવ રજુ કરવામાં . આટલી પ્રસ્તાવના પછી આપણે પ્રસ્તુત વિષય ઉપર આવ્યા છે. નવમોમાં સમેલનના ઉદેશ અને ઠરાવને પ્રચાર આવીએ. કાસ્ટ ટ્યુશનના પહેલા દાવમાં મહારાજ શિરેડી કરવા માટે એક મુખ પત્ર ચાલુ કરવાની આવશ્યકતા સમજી ધન્યવાદ આપવામાં આવ્યો છે. બીજામાં કેળવણીની આવશ્યકતા તે
તેને સમેલની ઓફીસમાંથી પ્રકાશિત કરવું, તે માટે દરેક રવીકારી વિદ્યાલય, હાઈસ્કુલ, બેડિંગ, કન્યાશાળા, ગુરૂકુલ,
લ વ્યકિતને ગ્રાહક બનવાની પ્રાર્થના કરવામાં આવી છે. દશમામાં સ્કોલરશીપ, વ્યાયામશાળા વગેરે ખેલવા માટે આગ્રહ કરવામાં
આ સંમેલનની કારવાઈ અને કર્તવ્ય બજાવવા ફંડની અપીલ કરી આવ્યું છે. ત્રીજા કવમાં સ્ત્રીઓ માટે પણ કેળવણીની તેમાં
aણીતી તેમાં યથાશકિત’ મદદ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જરૂરીઆત પીછાવામાં આવી છે અને તેને વ્યવહારૂ રૂપ અગ્યારમામાં એક પ્રબંધકારિણી સમિતિ નીમવાનું કહેવામાં આપવા એક મહિલા વિઘાય. થાપવા માટે કમીટી નીમવામાં આવ્યું છે અને તેને આગામી અધિવેશન સુધી સંમેલનનું કાર્ય આવે અને આગામી અધિવેશન ઉપર તે કમીટી પિતાનો રિપોર્ટ આગળ ધપાવવાનું, તેનું બંધારણ તૈયાર કરી બીજા અધિરજુ કરે એમ જણાવાયું છે. ચોથામાં મૃતભોજન જૈન સિદ્ધા- શનમાં રજુ કરવાનું વગેરે કાર્ય કરશે. બારમામાં, પિરવાડ નથી વિરૂદ્ધ અને સમાજને હાનિકારક હોઇ બધ કરવા માટે સમાજ પિારી કેમ હોવાથી તેની ઉન્નતિ મુખ્યત્યા દેશના સૂચન કરવામાં આવ્યું છે. પાંચમા માં દેશ અને સમાજની ધ ધા અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે એટલે સ્વદેશી આર્થિક સ્થિતિને અનુલક્ષીને લગ્નાદિ પ્રસંગોમાં જે ખર્ચ વસ્તુઓ વાપરવા માટે સુચવવામાં આવ્યું છે. આમ બાર કરવામાં આવે છે, તે કમી કરવે, તે માટે નીચેની બાબતો પ્રસ્તામાં મારવાડમાં પ્રચલિત કુરીતીએ, વહેમ અને અજ્ઞાઉપર સમાજનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. વાજા ગાજાનો નેતાને નાશ કરવા માટે ઠીક ઠીક જોર આપવામાં આવેલ છે. અંડબર કમી કર, વેશ્યાનૃત્ય, આતસબાજી અને પુલવાડી છતાં પણ બે ત્રણે પ્રભો રહી જાય છે, તે માટે અમે સંમેલબીલ કુલ બંધ કરવી, દાંતને ચૂડે બંધ કરો, ફકત લગ્ન વખતે “નો કાર્યકતાનું લેક્ષ ખેંચીએ છીએ. અગ્ય દીક્ષાને કન્યાં પહેરી શકશે. જાનૈયાની સંખ્યા કમ કરવામાં આવે પ્રશ્ન આજે સમાજમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. આ પ્રસંગે કેવળ કૌટુંબિક પ્રચાશ માણસોથી વધારે ન હોવા જોઈએ, સંમેલન આ બાબત માટે કઇ નીર્ણય કરે એ આવશ્યક છે. જમણ ખર્ચ ઓછો કરે, લગ્ન પ્રસંગે રેશમી કપડાનો ખર્ચ તે સિવાય સંધ સત્તાને પણ સ્વીકારવી જોઈએ, દેવ દ્રવ્યના
– પ્રશ્ન માટે પણુ વિચાર જરૂરી છે. આ વિચારણીય મુદ્દાઓ તરફ પ્રેરાયા હતા અને તેમના અજોડ તત્વજ્ઞાનનું પાન કંઈ સાંપ્રદાયિક નથી. એટલે સંમેલન આ બાબત જે હાથ કરી મનુષ્યની અનેરી ટોચ ઉપર જઈ સાપને સિદ્ધ ધરે તે તેમાં સલામતિને આંચ આવતી નથી. તે સિવાય
બેકારીને પ્રશ્ન પણ જરૂર ગંભીર છે. સમાજનો ભાગ આમ વર્ધમાન મનુષ્યત્વને સંપૂર્ણ રીતે ખીલવી પરમાત્મા આ રાહુથી ગ્રસિત છે. તેને નિકાલ લાવ એ પશુ સંમેલનનું મહાવીરના રૂપમાં પરિણમ્યાં. તેમનાં અનંત જ્ઞાન, અનંત કર્તવ્ય છે, તે માટે ખાદીને સંપૂર્ણ અપનાવવી જોઈએ, કારણ દર્શન અને અનંત ચારિત્રે લંકામાં નવચેતન આણ્યું. આધિ, કે તેમાં ઉપરોક પ્રશ્નો હારૂ ઉપાય છે. ત્રીજા ઠરાવમાં ભાધિ અને ઉપાધિથી ત્રાસિત જગતને તેમાંથી શાન્તિને સ્ત્રી શિક્ષણની જોડે પડદાને રિવાજ નાબુદ કરવાનો પણ સમાસંદેશ મળ્યો. તેમના જીવન મંત્રમાં અહિંસા, સત્ય અને સંતોષને વેશ કરવે જોઈએ કારણ કે એ રાક્ષરની પ્રથા છે. એટલું પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે, ઉપગે ધર્મ, ક્રિયાએ સુચવ્યા પછી અમે આશા રાખીએ છીએ કે સમેલનના કાર્યકમ. અને પરિણામે બંધ, એ સુત્રોને તેમણે ખૂબ ફેલા કત્તાંઓ ઠરાની લાંબી હારમાળા તરફ મેહ ન ધરાવતાં કર્યો છે. જે દર્શનનું એ દોઢ છે. કયાયની મુક્તિમાંજ સાચી જેટલા ઠરા અમલમાં મુકી શકાય, પીઠબળ ઉત્પન્ન કરી મકિત માનવામાં આવેલ છે. આમ એ આપબળે પરમાત્મા વ્યવહારૂ સ્વરૂપમાં થઇ શકાય તેવા ઠરાવ પસાર કરી પેરવાડ - પદ ઉપર આરૂઢ થયેક્ષ વર્ધમાન જગદુદ્ધારના માર્ગને સંપૂર્ણ સમાજની ઉન્નતિ સાધશે. બનાવી જગદુદ્ધારક બન્યા. વંદન હો આવા લેકે ત્તર પુરૂષને.
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રબુદ્ધ જૈન.
- તા. ૮-૪-૩૩ અવસ્થા જેમ વાણીયા, બ્રાહ્મણે
અને ક્ષત્રિયો પામી શકે તેમ કે લે:-મનસુખલાલ લાલન."
અસ્પૃશ્ય પણ પામી શકે. હે જગન્નિયંતા પ્રભો ! સંસારાબ્ધિમાં ભમતા પૂર્વના કઈ
વીરની વ્યાખ્યાન પરિષદમાં બધાને સ્થાન છે. તેમની
આ સામ્યષ્ટિ છે, આ તેમનો લે. લક્ષમીચંદ હેમરાજ કે ઠારી એ પતિત પાવન ધામમાં આતુર હૃદયે તારે સાક્ષાત્કાર કરવા પગલાં માંડયાં, પરંતુ હે પ્રભો ! જે ભાવથી જે આશાથી,
સ્યાદવાદ છે, આ તેમના શાસપ્રભુ મહાવીરનું પ્રવચન | જે પ્રેરણાથી આવવા આતર ને જે પ્રેરણાથી આવવા આતુર હતું તે ભાવના તે આશા તે
નની પ્રાણશક્તિ છે. તેમના વિશ્વગામી, વિશ્વોપયોગી અને પ્રેરણા હારા ઉંબરમાં પગ મૂકતાંજ ભાંગી ગયા, હાર મંદિ
લક્ષાવધિ વ્રતધારી શ્રાવકમાં વિશ્વ કલ્યાણકારક છે. એમ રમાં શુદ્ધ સ્ફટિકને બદલે વિલાયતી લાદીઓ, અનુપમ શિલ્પ,
ઉત્કૃષ્ટ ગણાતા શ્રાવકો પણ તટસ્થ દ્રષ્ટિએ જોનાર કોઈ કળાને બદલે રંગેના લપેડા અને સાદાઈને બદલે આબરના
કણબી, કુંભાર જેવી વર્ણના છે. પણ વિચારક કહી શકશે. તેનું | દર્શન થતાંજ ક્ષણભર મનને ભાસ થયો કે હું જિનેશ્વર
પ્રભુ મહાવીર અહિંસાની તત્વજ્ઞાન એટલું બધું ગંભીર ભગવાનના દરબારમાં છું કે કઈ રંગ મહેલમાં છું?
દેદીપ્યમાન મૂર્તિ છે, અહિંસા અને ગહન છે કે જે દુનીયાના પ્રત્યે ! શું કહું ? કહેતાં હૃદય બળે છે, વ્યથા વૃદ્ધિ પામે
ધર્મના પ્રચારમાં પ્રભુ મહામોટા ભાગને નવીન જેવું લાગે. છે. કયાં હારૂં શાંત વૈરાગ્યમય બિંબ અને કયાં આ રાજમહાલય
વીર સહુ થી પુરગામી છે કર્મના સિદ્ધાંતના વિષયમાં.જેવા કાઠ? હારી થાનાવસ્થાના દર્શન કરવાને બદલે જયારે
મહાવીરની અહિંસા વીરત્વ તેનું વિવેચન એટલું બધું બારીક પુષ્યોના ઢગના દર્શન થાય છે, ત્યારે મન મુંઝાય છે, અરિહંત
પૂર્ણ છે અને તેનું સ્પષ્ટિકરણ અને વિસ્તૃત્વ છે કે જગતના ભગવાનની ધ્યાનસ્થ મુતિ, વીતરાગ સ્વરૂપનું સંપૂર્ણ ભાન
| અન્ને અસ્થાને નથી. ખાસ મેટામોટા તત્વજ્ઞાનીઓને પણ
કરીને દેશ અને સમાજની કરાવનાર પ્રતિમાને બદલે વિધવિધ અલંકાર હી. વિસ્મયાવહ થઈ પડે. એ માણેક અને કટારીએથી જળહળતા બદનને જોતાં મને એ
- વર્તમાન ગભીર સ્થિતિ અને વિતરાગની પ્રવચન ધારામાં જે વિતરાગના દર્શન ઉપથી ખસી આભૂષણોના વર્ણન તરફ,
| પ્રવૃત્તિ લખવા પ્રેરે છે. વાસ્તવિતરાગ ભાવી ભયાં છે તે ધસે છે અને હે પ્રભો ! જ્યારે સુખડ અને ચંદનના લેખોને
વમાં જે સમાજ અને વ્યક્તિ મહાને આકર્ષક છે અને. રાગી- બદલે વીલાયતી રંગબેરંગી કાગળામાંથી કાપી બનાવેલા કબજા,
બળ ાન અને બહાદુર હોય, દિમલ ક્ષાલનનું કામ વિશિષ્ટ કમરપટ્ટા અને અંગરખાં નીહાળું છું ત્યારે તે હદ થાય છે
યોદ્ધા અને બદ્ધા હોય તેજ રૂપે સધાય એ સ્વાભાવિક છે. | અંતરાત્મા કકળી ઉઠે છે અને ક્ષણભર મુંઝાઈ વિચારમાં પડે.
| અહિંસા ધર્મનું પાલન બહુ પ્રભુ મહાવીર વૈષમ્યવાદને છે કે આ તે જિનેશ્વર ભગવાનનું જિનાલય છે કે પશુ
સારી રીતે કરી શકે છે, જીવી,
શકે છે અને બીજાઓને પણ વખોડી કાઢે છે. સામાવાદ એ. કૃષ્ણનું મંદિર છે ? . તેમને પ્રધાન સિદ્ધાન્ત છે. | હે પ્રભો ! આજના ભકિત ઘેલડા શ્રાવકે ભકિતનો અનિ
જીવાડી શકે છે. “અહિંસા એ તેમનું સ્પષ્ટ ફરમાન છે કે રેક કરી બાહ્યાડંબરોના પુજના પંજ ખડકી દ્વારા મનોહર
| સામ્યવાદનું સર્વસ્વ છે.” દુનિયાને કઈ પણ માણસ | શાંત નિવાસને ધાંધલનું આભૂષણોનું અને હજારો ઇલેકટ્રીક
અસ્પૃશ્ય જેને – તેિમના શાસન ક્ષેત્રમાં પ્રવેશ બત્તીનું ધામ બનાવી જગનને ઉલ્ટા ભકિત માર્ગથી વેગળા |
કેટલાક લોકોને એ ખ્યાલ કરી શકે છે. તેમનું શાસન ! લઈ જાય છે, એનું એઓને કયાંથી ભાન હોય ?
છે કે વૈશ્ય જાતિ શિવાય કોઈ જાતી ભેદથી નીયંત્રિત નથી. તે . આજે તારીઃ નવે અંગ પૂજાને બદલો કેટલાક શાખીને | પગ 'જામાં જૈન ધર્મને ગમે તે જાતિ, ગમે તે વર્ણ ! કબા, અંગરખાં કાતરવાનું સાધન તને બનાવી હ્યા છે. માનનારા નથી. અસ્પૃશ્યો અને ગમે તે દેશને માણસ | તો કાઈ પુષ્પ ઢગલા તારી પાસે ભરવામાંજ પિતાને મેક્ષ•ll | જૈન હોવાનું અત્યારે તદ્દન તેમના શાસનનો અનુયાયી ગામી માની રહ્યા છે, તો કોઇ વળી. પચી, હીરાના હાર કે અશક્ય છે, પણ તે શ્રમ છે, થઈ શકે છે, ચાંડાલો અને | ઘરવાલ તારા વીતરસમ પર લ ળ ના આ
| બીજી જાતિઓમાં પણ જેને અંત્યજે પણ જૈન ધર્મના | માને છે તે કોઈ વળી તારા પાસે વૃતના નામના દીપકની અનેક છે, સન ૧૯૨૧ની અનુયાયી થઈ શકે છે. મેક્ષ- સાથે હજારો કેન્ડલ પાવરની લાઈટો બાળી તારા મુળ ગભારાને સરકારી મનુષ્ય ગણનામાં માર્ગ અને મેક્ષ ચાન્ડાલે શાંતિના સ્થાનને બદલે ઉકળાટનું ધામ બનાવી રહ્યા છે. અસ્પૃશ્ય જેનોની સંખ્યા સ્ત્રી અને અંત્યજેને માટે પણ પ્રભો! આ બધા ઉપરાંત જયારે રંગમંડપમાં કેટલીયે વાર પુરૂષ બને મળીને ૧૬૧ ની તેટલાજ ઉઘાડા છે જેટલી ભકિતપ્રેરક સ્તવનોને બદલે નાટકના સ ગીતના ગાયન, નાટ- બતાવવામાં આવી છે, તેમાં - વાણીયા, બ્રાહ્મણ અને ક્ષત્રિયા ! કીય ચાળા અને નાટકીય હાવભાવ સાથે “પ્રભે તુજ વિણ વૈરાગી, ભીલ, ચમાર, દરગા, . " માટે ઉઘાડા છે. ' સેજ રુની ? આવા અર્થહીન અને નિર્જ જજ ગાયને સાંભળું | ફકીર, ગડા, ગૌર, ઘાંચી,હજામ . મહાવીર પ્રવચનના અધિ- ! છું ત્યારે મનને શુ થઈ જાય છે, પરંતુ નાથ ! આ વ્યથા- મછીમાર, જોગી, જોલાતા, કારી અસ્પૃશ્યો પણ તેટલેજ | આ હદયની વેદના કોને કહું? પ્રભો ! બહુ વિચારું છું, માર્ગ કહાર, કલવાર, કેવીકુંભાર દરજજે છે, જેટલે દરજજો ! શેઠું છું. પરંતુ કે માર્ગ નથી મળતો, ઇચ્છું છું કે નાથ ! | કુનબી, તેલી, સાધ, રાવલીઆ બ્રાહ્મણ, ક્ષત્રિયો, અને વૈો છે. મહારામાં એટલું આત્મબળ સમર્પ કે જેથી મારી હૃદય વેદના | વગેરે જતિને સમાવેશ છે.
સમ્યકત્વ, શ્રાવક ધર્મ | બીજાઓને સમજાવી ભકિતની અતિરેકતાથી ભુલાયેલે માગે ! કુનબી જાતિમાં તે સંખ્યાસાધુ ધમ અને શ્રેણી મા બંધુઓને પુનઃ પ્રાપ્ત કરાવું. ઇતિ.
| બંધ જેને છે.-વીર
Page #117
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૪-૩૩
પ્રબુદ્ધ જૈન
૧૮૯
પ્રભુ શ્રી ના જીવન માં થી
Sા
'
(
, 5 કામ
*
5+59
એ પુણ્યશ્લોકી મહાન વિભૂતિના જીવનમાંથી શું શું જગત પરના સા કઈ છો એ જીવનનું અવલંબન લઈ શકે આપણે રહીશું? એમનું જીવન એ સાદુ, અમૃતતુલ્ય જળ- એટલું જ નહિ પણ એવું જીવન જીવી પણ શકે અને જાતે ભર્યા વિશાળ સરોવર સમુ છે, પણ સાચી તૃષા વિના એ મહાવીર બની શકે–અમરતામાં પદ સંચાર કરવાના પરવાના જૈન પાણીની કિંમત અંકાય શી રીતે ? એમનું જીવન એ વિવિધ દર્શનમાં નથીજ. લાયક બને અને પ્રગતિ સાધે એજ સંદેશ. ફળઝાડોથી શોભતા અને ઉત્કટ સાગધિથી સુવાસિત બનેલા ઉન્નત પંથના મુસાફરનું જીવન નિહાળતાં પહેલી જ નજર મનહર ઉદ્યાન જેવું છે પણ જયાં લગી આપણામાં ધકેલા ભકિત અને વિનય સમા મહાગુ પર પડે છે. માતાની
ત્યાં લગી આપણા માં જોવા અતિ : ૧૨ ના નિકાલ મલજ નજ પથિક માકક વિશ્રામ માટેની તાલાવેલી જન્મે નહિ ત્યાં લગી ભકિત તે ચીરસ્મરણીય બની છે, પણ મોટા ભાઈ પ્રત્યેને વિનય એ શીતળતા કેવી અનન્ય છે તે કયાંથી સમજાય ?
અને આજ્ઞાપાલન અર્થે બે વર્ષ ગૃહવાસમાં વધુ રોકાવું એ સામાન્ય ગ્રામ્યવાસી માનવી ને
વાત પણ કયાં વીસરાય તેવી છે? કાષ્ટવાહકનું જીવન જીવનાર આત્મા
તેવું જ એ મહાન વ્યક્તિનું ગૃહસ્થ એજન્મ પ્રગતિ સાધી પિતાની જાતને “હું ખાનદાન કુટુંબને છું. એક |
જીવન-આજના માનવા માટે-ગૃહસ્થાવિશ્વવંદ્ય પણાની કેટીમાં લાવી મૂકે વખત માસિક સે–દેટ કમાતો. આજે બેકાર વાસ સામે ખેટો ઉહાપોહ ઉઠાવનારા છે અરે કર્મના નિબિડ જાળમાંથી | છું. છ મહિનાથી આશામાં ને આશામાં | માટે–સમજવા જેવું છે. છતાં એ કાયમને સારૂ મુક્ત બની જાય છે દિવસે કાઢયા. ગયે મહીને બાકી રહેલ છેલ્લે
નિરખવા સારૂ પક્ષપાત રહિત આંખો એ મહાત્માના ચરિત્રમાંથી આપણા ઘરેણું ભારે હૃદયે વેચી દીધું. શું કહું ? જોઈએ, તે છે ખરી? સરખા અંતિમ વિચારના મનુષ્યને એક બાળકોને દુધનું ટીપું નથી મળતું; રોટલાને એ હોત તો આજે દીક્ષાના એ નહિ પણ સંખ્યાબંધ બેધપાઠ ખીચડીથી-થી વિના ચલાવ્યું. હવે આશા કલહને નામે આટલા બધા વળા લાભી શકે છે.
નથી રહી, પાંચ-દશ ભાઈઓને નોકરી માટે ક્યાંથી સંભવે ! શબ્દોની બડાઈ સત્તાવીસ ભવને ઇતિહાસ એ ! કહ્યું પણ કાંઈ વ્યવસ્થા ન થઈ. ફેરી કરવાની હોયજ શેની ! પ્રભુથી બે વર્ષ એક રીતે કહીયે તે અનુભવની | મને શરમ નથી, પણ કયાંથી કરૂં? ઘણી ભ્ય ને સાધુ જીવનનો અભ્યાસ ડાયરી રૂ૫ છે. ભવસાગર સમાં વખત આત્મઘાત કરી છુટવાનું મન થઈ જાય આદર્યો એટલા ઉપરથીજ આજે વિસ્તૃત પ્રદેશમાં ભ્રમણ કરનાર છે; પણ વૃદ્ધ માતા, પત્નિ અને બે બાળકોને પણ એવી સંસ્થા ઉભી કરવામાં આત્માએ કેવી રીતે પોતીકી નાવ
આવી હોત કે જ્યાં દીક્ષાના ઉમેદવારે હંકારવી કે જેથી ખરાબા-ટેકરા અને શ્રીમતને ત્યાં આંટા ખાઉં છું. તે મને જાણે એકઠા બની, એ પવિત્ર પદ માટે ખડકમાંથી સહીસલામત તરીપાર [ પણ છે. આજ પરમાત્માનું નામ લઈ હિંમત અભ્યાસ આદરી, એ માટેની લાયથઈ શકાય તે સંબંધે એમાં ઠીક રાખી ગયા ! બસ હવે નથી બેલાતું ! અરે! કાત સિદ્ધ કરી, આત્મકલ્યાણને ઠીક નુકતેચીની છે. એમાં શું નથી હું ભીખ માંગવા હેતે ગયે. મારે ખાતે માર્ગ નિષ્કટક બનાવી શક્ત અને ભર્યું? અભિમાનની ટોચે પહોંચ- ચેડા રૂપીયા મળે તે લેવા હતા. મને પૈસા જગતના ચોકમાં એક અનેરી ભાત વાંધી કે પાત થાય છે એ જોવું ન આપ્યા તેનું કાંઈ નહિ, પણ મને બે
પાડત-પણું એ વાતના હાલ તો હેય તે વાસુદેવ તરિકેના જીવનને આશ્વાસનના શબ્દો પણ ન માન્યા. મને હડ
સ્વના સેવવા રહ્યા. આપણે તીર્થઉકેલ, કુળગર્વ અને દહીંદુધીયા વૃત્તિના - ધૂત કર્યો, ભીખારીને દઈ શકાય તેવી ગાળે પતિના નામે સાઠમારીઓ ચલાવવી દર્શન કરવા હોય તે ચક્ષુ સામેજ | દીધી. અને પછી જીવવા કરતાં મરવાનું
છે. એમના નામે પિતાના તરાપ મરિચીભવના ચિત્રો ખડાં છે. તપતંખ્યા | શું ખોટું ?
તરાવવા છે અને પોતપોતિકા કકા છતાં પિગલિક સુખોની વાંછા ન | મારા મિત્રની આંખ ભરાઈ ગઈ, લ |
ખરા કરવાં છે, ત્યાં પછી ઉંડા ઉતછુટતી હોય તે નિયાણું કરનાર ! પાંખડી આપી દેશમાં મોકલ્યા.
રવાની કે સમ્યક્ અવલકવાની વાત વસુભૂતિને યાદ કરે. અસ્તેયના { ભગવાન મહાવીરના પુત્રની સેવા-મહા-! કયાં કરવી ? ચક્રપર અથડાઈ, કુટાઈ ને અટવાઈ | વીરની સેવા નથી શું? “મહુવાકર,’ |
મહુવાકર | ગૃહસ્થ મટી ત્યાગી થનાર એ કરાયા હોય અને જીવન સુધારણાની ઉત્કૃષ્ટ ભાવના જામીજ મહાત્માએ સહન કરેલા ઉપસર્ગોની હારમાળ જુએ ત્યારહોય તે નંદનભવ તરિકનું સાચે જીવન વિલેકે. એ વેળાની પછી પ્રાપ્ત કરેલ કેવળીપણાની સામી દશા અવલેાકે. તપકરણી અને પ્રાંતે કરેલી સંલેખના હૃદયપટ પર કાતરી એમાંજ જીવન પ્રગતિકારક ઈતિહાસ ભર્યો છે. પદે પદે ત્યાંથી રાખો. મહાવીર થવાના દઢ મંડાણુ ત્યાંજ થયેલાં છે. આ તે પ્રેરણાના મીઠા ઝરણાં વહી રહ્યાં છે. સાધ્ય સિદ્ધ કર્યા છતાં પૂર્વ સામગ્રીની વાત થઈ, પણ એકલા સત્તાવીશમાં ભવમાં–અરે
પણુ એ અનુપમ સત્ય જગત સન્મુખ ધરવા સારૂ, વર્તી રહેલ શ્રી વીર તરિકના જીવનમાં પણ કયાં શિક્ષાસૂત્રની ખામી છે? શ્રી વીર યાને વર્ધમાન કુંવર એટલે પ્રથમ માનવ અને
અજ્ઞાનતારૂપ અંધકાર દૂર કરવા સારૂ એ મહાત્માએ ઓછી આખરે થયેલ પ્રભુ. આત્મામાંથી પરમાત્માપણું પ્રાપ્ત કરેલું.
અનુસંધાન............પૃષ્ઠ ૧૯૨ મે
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રબુદ્ધ જૈન,
તા. ૮-૪-૩૩
સંઘઠ્ઠનની આવશ્યકતા.
સમાજ રચના અને વ્યકિત સ્વાતંત્રય.
-શાંન્તીકુમાર લેખક:–નાનાલાલ દોશી.
કોઈપણ સંસ્થા, સમાજ કે શહેરનાં અસ્તિત્વ અને આ શુદ્ધ વ્યવહાર કે નીતિના સિધ્ધાંત મુજબ સમાજરચના
બાદી સુરક્ષિત રાખવાં હોય તો તેના બંધારણની સુવ્યવસ્થાને 'એવી ન હોવી જોઈએ કે જે વ્યકિતગત વિકાસમાં બાધારૂપ
ખામી આવવી ન જોઈએ. આબાદીના કારણભૂત મૂળ તત્ત્વોનું નિવડે. સમાજની ડખલગીરી એટલે સુધી જ ઈછનીય હોઈ શકે
- આરોગ્ય જાળવી રાખવાની જવાબદારી મૂળ સંચાલકે અને જે વ્યવસ્થા સાચવવા પુરતીજ હોય. એવું બને છે ત્યારે વર્ષ સુથારી ઉપર આવી પડે છે. જન ધર્મના ઈતિહાસના અભ્યાસ વર્ષથી ચાલી આવતી પ્રથા રૂદ્ધિ, યાતે ચૂસ્ત નિયમ તરીકે દાખલ
એથી એ વસ્તુ અજ્ઞાત નહિજ હોય કે જ્યારે જયારે આવશ્યકતા થઈ અને કેની માનસભૂમિકા પર અંકુશ મૂકે છે. હું અચૂક
| ઉભી થઈ છે. ત્યારે ત્યારે દેશકાળને અનુસરીને બંધારણમાં પ્રકારની સમાજ રચનાનો હિમાયતી નથી, હું માનું છું કે કોઈ
જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા છે. ચાલ્યા આવતા પણ માનવ-સંસ્થાના હિત માટે કોઈ વ્યવસ્થિત સંચાલક કાર્ય
ચીલાનેજ “બાપના કુવામાં ડૂબી મરવાના” ન્યાયે વળગી રહેથતું હોય તે તે અનુચિત નથી. સમપ્રદેશના રક્ષણ અને વિકાસ
વામાં ગૌરવ સમજવામાં આવતું ન હતું. ક્રિયાકાંડની જડતાને કે માટે જેમ રાજ્યની યાતે પ્રતિનિધિ સંસ્થાની આવશ્યકતા છે..
શુષ્ક જ્ઞાનને વળગી રહી વિકાસને અવરોધવાનું કાઈએ ઉચિત તેમ વ્યક્તિ સમૂહના કલ્યાણ માટે તેવીજ રચના હોય તો તે
માન્યું ન હતું.
જ ખોટું નથી. પરંતુ ઉપરોકત ઉદ્દેસ ભૂલાઈ જતાં જ્યારે સમાજનું
જ્યારથી આ વિચાર શ્રેણીનો અંત આવ્યો છે, ત્યારથી સંચાલક તંત્ર અજ્ઞાન અને દિર્ધદષ્ટિ વિહોણા વ્યકિતઓથી જને સમાજની પડતીને ગણેશ મંડાયા છે એમ કહી શકાય ભરપૂર હોય ત્યારે તે સમાજરચના તિરસ્કારને પાત્ર બને છે. મતમતાંતર તેમજ ગો અને ઉપગના વાડા વધતા ચાલ્યા આજની જ્ઞાતિના મૂડીવાદી આપખુદ આગેવાને તે આ છે જેના પરિણામે સંઘબળ નાશ પામતું આવ્યું છે અને દુર્ગધ મારતા સમાજ શરીરના નાયકે છે. આજે દરેક માણસો
આપણે જોઈએ છીએ કે આવાં આવાં અનેક કારણોસર જેને લગ્ન, મરણું અને અનેક એવા પ્રસંગમાં વ્યક્તિગત ભાવે સમાજની ભૂતકાળની જાહેરજલાલી અને પ્રતિભા એક સરખી છેડી જે દંભ સેવવો પડે છે તેમાં અમુક પ્રકારે મૈતિક બળની જળવાઈ નથી રહી. સંખ્યા તેમજ સમૃદ્ધિની દ્રષ્ટિએ જન ખાત્રી છે. હવે એ સમય આવી પૂગ્યા છે જ્યારે ડૂતન ભાવનાઓને સમાજ ધસાતે જાય છે એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ પ્રચાર કરવા પ્રત્યેક શિક્ષિત વ્યકિતએ-સમૂહબળને સુમાર્ગે દોરી ને ગણાય. બરાબર કેળવવું જોઈએ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એક કોઇ વિશેષ - એ સ્પષ્ટ છે કે જ્યારે એકજ વસ્તુના અનેક વિભાગે આકર્ષક તત્વ હોય છે તે વ્યકિત સ્વાતંત્રયનું છે. એ ઘણું જ
થાય છે. ત્યારે તેનું મહત્વ ઓછું થતું જાય છે એટલે આજે જરૂરી છે કે જેમ જેમ સમય પરીવર્તન થાય તેમ તેમ સમાજ
સાથી પ્રથમ અને અગત્યનું કાર્ય આ અનેક વિભાગોને એકત્ર વળાએ ચકામાં ગતિ આવવી જોઇએ અને પ્રત્યેક જોડી સાચું સંઘબળ ઉભું કરવાનું છે. દુઃખની વાત છે કે '. અંગમાં ચેતન અને તિ પ્રસરવી જોઈએ. જ્યારે જ્યારે આ આધારે ભૂત તરવની અવગણના કરી આજે કેટલાક સ્થળોએ
ધાર્મિક, સામાજીક કે રાજકિય સંસ્થાઓ યા પક્ષો આ વિચાર અને કેટલાક કિસ્સાઓમાં અંદર અંદર કલેશ કરવામાં આવે પરિવર્તનને પચાવી નથી શક્તા ત્યારે ત્યારે તેમનામાં પેસે છે. મધ્યસ્થ ભાવનાથી વિચારણા કરી તેડજોડની નીતિ અખત્યાર છે અને માનવ સમૂહ નવાજ વિચાર વાહકનું સુકાનીપદ માન્ય કરવાના બદલે કૈ બુદ્ધિથી પ્રવૃત્તિઓ આદરવામાં આવે છે. જન રાખી તેની પાછળ મરી ફીટે છે. એટલું સત્ય છે કે આ વર્ગને મૂળ સિદ્ધાંત સ્યાદવાદ અથવા અનેકાંતવાદ છે. છતાંયે પરિવર્તનકારે સમાજથી અમૂક સમય માટે તિરસ્કારાશે
એ દ્રષ્ટિએ વિચારણા કરવાના અખાડા કરીને એક અથવા બીજા શ્રાપિત થશે, પરંતુ વખત જતા તેમની દીર્ધ દ્રષ્ટિ માટે
પ્રકારના મેહ અને કદાગ્રહને પોષવામાં આવે છે એથી એજ માનવ સમૂહ આંધી દુર થતાં તેમનાં સન્માન
પ્રેમથી વિરોધીઓને વશ કરવાના સ્થાને કડવાશના વાતાવરણ કરશે, આજે ડગલે ને પગલે આપણે સમાજના બેટા
સ્થાન લીધું છે. આવા સંજોગોમાં અભ્યદયની આશા રાખવી ભયથી ભીરું બની “કઈ આમ કહેશે તે યા તેમ ટીકા કરશે
. એ સ્વપ્નવત છે. તે” એવી રીતે વિચારી આપણાં કેટલાંએ હીતકારક કાર્યોને
આપણે દર વર્ષે ભગવાન મહાવીરની જયંતી ઉજવતા રોકીએ છીએ. પરંતુ વીસમી સદીને પ્રધાનસર વ્યકિત સ્વાત. આવીએ છીએ પણ અમે નથી માનતા કે જયંતીનું સાચું
ત્રય છે અને તે સ્વતંત્રય દરેક યુવક અને યુવતીએ પૂર્ણ ' રહસ્ય સમજીને તેની ઉજવણી કરવામાં આવતી હોય શિષ્ટાચાર , જવાબદારી ધ્યાનમાં લઈ દીપાવવું જોઇએ. સમાજમાં એવો કે વ્યવહાર હોય તે પ્રમાણે મોટાભાગે વેડરૂપજ એ “ઉત્સવ' એક પક્ષ તે રહેવાનોજ જે કંઈ પણ નવા કાર્યને વખોડશે. કરવામાં આવે છે પછી ક્યાંથી સમાજનું કાંઈપણું સાર્થક થાય
| મને પોતાનું અસ્તિત્વ દીપાવવા છે તેવા વિચાર આવા અર્થ વિનાના વ્યવહારને બેગમે મૂકી રચનાત્મક કાર્ય માણસોએ તે તે આવા બીન જરૂરી સલાહકારોની ગમતી કે કરવાની દ્રષ્ટિએ આ પ્રસંગની મહત્તા સમજવાની આવશ્યકતા છે. અણગમતી ટીકાને અવગણી પિતાના અંતિમ ધ્યેયબિંદુ પ્રતિદ્રષ્ટિ મહાવીર જયંતીના શુભ પ્રસંગે જયંતી ઉજવનારી રાખી હિંમતથી આગળ વધવામાં જરાયે પાછી પાની ન વ્યક્તિઓએ અને સંસ્થાઓએ સમાજની પ્રગતિ અને વિકાસ કરવી જોઈએ.
માટે રચનાત્મક કાર્યની પોતાના જ હાથ ધરવી ઘટે છે. પ્રગતિને
Page #119
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૪-૩૩
પ્રબુદ્ધ જૈન
યુવકે અનુકરણ કરે છે. જૈન સમાજ અને રચનાત્મક કાર્ય. સમસ્ત આર્યવૃત ઉપર યજ્ઞાદીમાં પશુ હિંસા અને
સમાજની આજની પરિસ્થિતિ ભારે વિષમ છે અંગેસમાજમાં મનુષ્ય હિંસાનું ઘર વાતાવરણ પથરાઈ રહ્યું હતું તે
અંગમાં વિકૃતિ જોઈ શકાય છે. હજારો વર્ષની ઉચ્ચ સંસ્કૃતિ વખતે બે મહાનુભાવોએ જન્મ લીધે. એક પીતા મહાવીર
સમું જન સમાજ મંદિર જાણે કે સળગી રહ્યું છે. સર્વનાશ અને બીજા બુદ્ધદેવ. પીતા મહાવીરના જન્મ ચરિત્ર, તેને ત્યાગ, તેણે સમાજ માટે આપેલા ભોગ, અહિંસાથી રંગાઈ સાડાબાર
અને સત્યાનાશને આરે ઘસડાઈ રહ્યું છે. કલેશને દાવાનળ વરસ કરેલી ઘોર તપસ્યા અને હિંસામય વાતાવરણને અહિંસા, સમાજને ભસ્મ કરી રહ્યા છે. અજ્ઞાનતા, બેકારી, લેહી પીતા સત્ય, પ્રેમ આદિથી દૂર કરી શાંતીનું રાજય સ્થાપવા માટે રિવાજો, સમાજના પ્રાણું કાતરી ખાય છે. આ પરિસ્થિતિ ભગીરથ પ્રયત્ન કરનાર અહિંસા સત્ય ઉપર સમાજ બંધારણને જોઈને વિચારકે કે સમાજના સેવકે કેમ માન જણાય છે ? પાયો રચનાર એ પિતાને જૈન સમાજ ઉપરાંત વિશ્વપ્રેમી
કામ થાય છે પણ તે સમાજને પ્રાણવાન બનાવવા માટે જગતના તમામ વિદ્વાને એક તપસ્વી તરીકે ઓળખે છે. યુવાની ચઢતી યુવાનીના પુર બહારમાં આમઝધાના, આમ- તું નથી કે આપણી શકિતઓ નકામા અને નવા બળના, આત્મશકિતના, એકજ અછત હથીયારથી તમામ કામ માટે ખુબ ખર્ચાય છે. સમાજની જાગૃતિને માટે તે જનતાને શાંતીમય સુખ આપવા સાડાબાર વરસની મૈનવૃતની રચનાત્મક કાર્યની દીશા નક્કી કરી, તે ભાગે ખૂબખૂબ ઝડપથી તપસ્યા ગ્રહણ કરે છે. માન દશામાં રહેવું કોઈને પણ હરકત, એક નિશ્ચય અને નીડરતાથી ધપવું જોઈએ સમાજને ઉન્નત અડચણ કે દુ:ખ ઉત્પન્ન થાય એવી દરેક ક્રિયાને તિલાંજલી કરવો હોય તે આવશ્યક કાર્ય માટે મરી ફીટવાની તમન્ના આપી, ભોજન વહેવારને ટાઈમ પુરો થયા બાદ શુદ્ધ આહાર જાગવી જોઈએ. ને કાંઈ મળે તે ગ્રહણ કરી આત્મસંતોષ પામવે. અનેક જીવેના
ભગવાન મહાવીરને સિદ્ધાંત “ જીવો અને જીવવા દ્યો” કલ્યાણ માટે પિતે દેહ કષ્ટ ભેગવવા. અને “શવીછવ કરૂ શાસન રસી”ને મંત્ર રગેરગની અંદર એતપ્રત કરી સંભાળ- (LISe Thu IeU Inve) જુલાઈ ગયા છે પૂર્વક આત્મોન્નતિમાં આગળ વધી કૈવલ્યપદ પ્રાપ્ત કરી તિર્થંકરની સમાજ પોતાના બાળકને ભૂખે મરતાં, અજ્ઞાન, અને ભુમી પામે છે. આ વખતની દેશના અમૃતધારા બને છે. દુ:ખી જોઈને ધર્મની વાતથી કે ઝગડાથી કુયાણના માર્ગે સાડાબાર વરસની માન દશામાં મેળવેલું, અનુભવેલું, ઉત્તમ જ્ઞાન શી રીતે જઈ શકે ? જીવોની આગળ જાહેર કરે છે અને એ અમૃતજ્ઞાન, અમૃતવાણીનું પાન, જન્મના વિરોધી જીવો પાસે બેસી ગૃહણ કરે છે.
જે ધર્મ સમાજને નવજીવન ન આપે જે ધર્મમાં કલેશને આજ તેમની તપસ્યાનું મહાન ફળ. અને સમાજનું તે પાયા સ્થાન હોય, જે ધર્મ સમાજને બાળકોના કલ્યાણ માટે સક્રિય ઉપર ચણતર થયું છે.'
કાંઈ ન કરી શકે તેને ધર્મ કહેવો કે નહિ તેજ શંકા છે. ( પીતા મહાવીરે યુવાનીમાં રંગાઈ જે મહાકાર્યો કર્યા છે. તેના અ૫ પ્રમાણમાં હાલના યુવાને જે કાર્ય કરે તે હાલ
જે ધર્મગુરૂઓ સમાજના કલ્યાણને વિચાર પણ ન કરી સમાજની અનેક તરફથી થતી હાલ હવાલી બચવા પામે. મહા- શકે, સમાજને ઉન્નત બનાવવાની પિતાની ફરજ ને સમજે, જે વીર પીતાએ માન દશામાં જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આત્મબળ ધર્મગુરૂઓમાં ઉચ્ચ જવલંત ચારિત્ર ન હોય, સમભાવ ન હોય પારખ્યું એજ રીતે આપણે મુકદશામાં સમાજ સેવા કરી 2 ધારતી સંસ્થા , પગતિ અને પ્રતિકા સાધી શકે ? આપણામાં રહેલા બળની કસોટી કરીએ. સમાજ સેવાનાજ કાર્યમાં રંગાઈ તેમાં ઓતપ્રોત થઈને સમાજને બચાવી લેવા ભૂતકાળની જાહોજલાલીની પ્રશસ્તિઓ હવે શા કામની માટે ભગીરથ પ્રયત્ન કરીએ અને જરૂર પડતાં જે ભોગ આપવા જ્યારે વર્તમાનની ચિકિત્સા થાય નહિ. સડેલા ભાગને કાળજીપડે તે રછાથી આપીએ તોજ પીતા મહાવીરના ત્યાગનું
- પૂર્વક કઢાય નહિ અને સમાજમાં પ્રાણપૂરક તત્વ સીંચી
, ટાય નહિ અને સમાજમાં પ્રાણપર. તાવ ગારવ આપણે કાંઈક સમજ્યા છીએ એમ કહી શકાય.
મગીલાલ શકાય નહિ? ' . . . . . ' , ' ' બાધક ભેદભાવો અને મતભેદે ને નિરાળ કરવા માટે સબળ ધર્મના ઝગડા માટે લાખોનાં પાણી થાય, તેની પાછળ પ્રયાસ કરવા ઘટે છે. સહિષ્ણુતાકે હદયની ઉદારતા દાખવ્યા હજારે માણસેના સમય, શકિત અને સંપત્તિ વેડફાય અને વિના માત્ર ટીકાઓ કરવામાંજ સમય શકિત અને સંપત્તિનો ધર્મના ઉચ્ચતાનાં બણગાં એ રીતે ફુકાય એને અર્થ શું? અપવ્યય કરવાથી થશે લાભ થવાને નથી.
પરિસ્થિતિ હાથમાં રહે ત્યાસુધી જે ચેતાશે નહિ તે પછી જગત જ્યારે આગળ ધપે છે ત્યારે જે આપણે અંદર સમાજના ઉદયની આશા સ્વપ્નવત્ સમજવી. અંદરના ઝઘડાઓના વર્તુળમાંજ અટવાઈ રહીશું તે આપણું સ્થાન કયાં હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી.
હજુ પણ ઘણું થઈ શકે તેમ છે. એકજ નિશ્ચય યુવક માટેજ મહાવીર જયંતીના ધાર્મિક અવસરે મારી પ્રાર્થના હૃદયને હવે જોઈએ કે સમાજને રચનાત્મક કાર્ય દ્વારા ઉન્નત છે કે આમાં જૈન સમાજનું સંધાન કરવાના હેતુથી જ સક્રિય બનાવવા બેસી જવું. "જયાં સુધી સમાજને ઉપયોગી શિક્ષણ વેજને ઉપાડવામાં આવે અને વિરોધાત્મક વલણને તજીદઈ પ સુધાર અને ધાર્મિક જીવન તરફ નહિ દેરવામાં આવે તે ઐક્યને પિષક તના વિકાસની દિશા એજ પગલાં માંડવામાં .
પાછળ ભેખ લઈને પાંચ-દશ યુવક હૃદય દંટાઈ નહિ જાય આવે. આયેય મૂર્તિમંત કરવાનો સાચે નિર્ધાર સાચ્ચા હૃદયથી
ત્યાંસુધી સમાજને જીવંત રાખી શકાશે નહિ. સળગતા સમાજને કરવામાં આવે અને તેને અનુરૂપ વ્યવસ્થિત પ્રવૃતિ આદરવામાં
શક્તિને માર્ગે દોરવા કોઈ આવશે કે ? આવે તે તેનાથી થતા લાભ સમાજને ઉન્નતિના માગે છેડે
' ધણે પણ આગળ લઈ જશે અને જે એક વખત સાચું સંધ બળ ઉભું કરી શકાય તે ઉજવળ ભાવિ નજીક દેખાશે કેમકે
આવતો અંક મહાવીર જયંતિ અંગે संब शक्ति जीयत कलियुग ।
બંધ રાખવામાં આવશે.
-તંત્રી.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રબુદ્ધ જૈન.
વવાની હિંમત આપણે કેળવવી જોઇએ છે, આપણે સાફ કહી દેવાનુ છે કે લાંચ, ને દગા ફટકા, ચારીને છીનાળવા છેડી –તારાચંદ હમે ચાલ્યા આવે અમે તમને અપનાવવા તૈયાર છીએ. પણ આ વસ્તુ હજી આપણામાં આવી નથી. હજી તો તેરવાડામાં કાઇક બુદ્ધિવિજયા વિહાર કરવાના ડર બતાવી છેાકરાં ભગાડે છે, રીસાય છે અને જૈનેાની ધર્માંધતાના વ્યાપાર કરે છે. આ આપણે મુગે મેઢે સહન કરવાનું નથી. બુદ્ધિવિજયા ચાલ્યા જાય તે સમાજ રાંડવાના નથી એ સત્ય હમજી લેવાનુ છે.
વિચારનાં વ્હેણ
અતિ ઉજવવાની લાયકાત
જ્યંતિ
ભગવાન મહાવીરની જયંતિ વર્ષાં ઉજવાય છે હેમ આ વેળાયે પણ ઉજવાશે. ખૂબ શાંતિપૂર્વક, જ્યંતિને મેહ વિદારીને આપણે વિચારીએ તો પ્રતિવર્ષ ઉજવતી એ ઉજવ્યા સિવાય આપણે કાંધ પ્રગતી કરી નથી. આજે ભગવાન મહાવીરના પુત્રા પિતાના સૂત્રો વિસારી જી, કપટ, ને લુચ્ચાથી મોટા ‘ભા' અની કરે છે અને સ્વાની નરી સપાટીપર કેટલાય જૈન ભાઈઓના ભાગે મસ્ત બની ઘુમે છે. ભગવાન મહાવીરના સમાનતાના આદર્શ અને માનવતાના પ્રેમ એમને નથી આ તા અને એમને આકર્ષે છે. બાહ્ય કમ કાંડા, મ્હોટાં ટીલાં અને ભાવિક ગણાવવા મંદિરમાં એસી ભકિતભાવના દંભ કરવાનું, આજે કમ કાંડાની પાછળનુ ભવ્ય માનસ-ભગવાન મહાવીરનું જવલંત ચિત્ર દ્રષ્ટિ સમક્ષ નથી,
આ બધુ' છેડી ને આપણે મહાવીરના પુત્રેા કહેવડાવવાની લાયકાત મેળવીએ, એને જવલંત આદર્શ સમય તે સજોગોએ શકય તેટલા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ અને દંભની જર્વાનેકા ચીરી વાસ્તવીક જીવનમાં કંઇક કરી છુટીએ તાપિતા મહાવીરની 'તે ઉજવવાની લાયકાત આપણામાં આવે.
સાન બુદ્ધિ વિનાનુ
પાંજરાપેાળી સાત વારીયામાં પ્રસંગ રંગ' કે' ‘રંગીલ’ રેલાવે છે. રસ મસ્તીમાં રચ્ચે રહેનાર એવા રસ મસ્તીના પ્રસંગેામાં સારા સારને વિચાર સુધ્ધાંય ન કરી શકે એ સમજી શકાય તેવી વાત છે. ઘણી વખત ઘણા મુદ્ધિ વૈભવ ભર્યા મહાનુભાવા પણ જ્યારે ‘રગ’ રેલાવે છે, ત્યારે નાના બાળકથીય નપાવટ બની જાય છે એ આપણા અનુભવની વાત છે. રીતે ‘રંગીલ’ એની સાનમુદ્ધિગુમાવી એસે એમાં તાજીબ થવા જેવુ નથી. વિચારનાં વ્હેણુને સિધ્ધા પ્રત્યુત્તર તો આપી શકાય તેમ છેજ નહિ. એટલે એને ભાનભૂલી ગમે તેમ લખવા સિવાય છુટા નહતા અને એ રીતે એણે એની ફરજ બજાવી છે. એ ગાળા દ્યે છે તે એ સિવાય એ બીજા કરે પણ શું?
અને એ
*
સાધુના સ્વાંગ.
આજે આપણને કહેવામાં આવે છે કે સાધુઓને પૂજો; એમને સાધના પૂરાં પાડેા. અને ગામે ગામનાં અજ્ઞાન, ધર્માંધ ભામ્હેતા એ પ્રમાણે કરે પણ છે. આ સ્થિતિ એકદમ ઉકેલ માંગે છે. માત્ર સાધુના સ્વાંગની પાછળ પૂજ્ય ભાવ નથી. એમ તે ગમે તે રખડતા આદમી દીક્ષાના ન્હાના હેઠળ એની એકારીના કારણે સાધુ થાય તે આપણે હેને પુજવાને, ખાવાનુ આપવાને બધાયલા નથી. આપણે હંસની સંશોધક દ્રષ્ટિથી દુધ ને પાણી જાદાં પાડવાનાં છે. આપણે સમજવાનુ છે લાયકની ખારખ કરવાનું અને એ રીતે તેાળતાં ઉચ્ચ જણાય હેનેજ આપણે મસ્તક નમાવી સેવા આપવાની છે. અને એવાં ન જણાય તેને આંગળી ચીંધી ગામ બહાર જવાના રસ્તા બતા
તાઃ ૮-૪-૩૩
你
*
સામાજીક દ્રવ્યના દુરૂપયોગ.
જૈન સમાજમાં અગીઆર લાખ માનવાની વસ્તી છે. તેમાં કાંઇ નહી તેા ત્રણેક લાખ માનવીઓને પેટ ભરવાનાંય સાધન નથી. પણ આપણાં શ્રીમાને અને સમાજનાં આગેવાનાને મન એ મહત્ત્વના પ્રશ્ન નથી. એ તે કદમ્બગીરીમાં ત્રણ લાખ રૂપીઆના વ્યય કરે છે. આજે મંદિરોના ટાટા નથી. છતાં નવાં મંદિશ ખડાં કરવાને મેહ હા મુકાતા નથી. સમાજના પૈસાને એ સાવ દુરૂપયેાગ છે. નવા મંદરાની જરૂરત નથી એટલે આવા પૈસા કાઇ બીજા ઉપયાગમાં વપરાય તે ઈચ્છવા જોગ છે.
પ્રભુશ્રીના જીવનમાંથી......અનુ. પૃષ્ઠ ૧૮૯ થી, જહેમત નથી ઉડાવી. રોજરાય સાં ચિભૂતયઃ એ સૂત્ર સાર્થક કરી બતાવી ચેતરફ પ્રવર્તી રહેલ હિંસાને દાવાનળ મુઝવવામાં એમના પ્રયાસ સહ તુલનામાં અન્ય પ્રાણ ટકી શકે તેમ છે? આમ અહિંસાના સાચા અવતારના વારસા તિરેકનું બિરૂદ ધરાવનાર આપણે જે વેળા રાષ્ટ્રપર મહાન સંકટ આવ્યું હોય અને ચેગરદમ ખાદી પરિધાનની હાકલ વાગી રહી હોય તે વેળા વિદેશી હિંસામય વસ્ત્રાના વેપાર કરીએ કિવા એ વસ્ત્રાની મેહકતામાં લટટ્ટુ બની એને પહેરવામાં આનંદ માનીએ તેવું આપણતે શોભે છે? સાચા વીર સંતાનનું એ વ્ય
હાઇ શકે ?
· જયન્તિ ઘણી ઉજવી અને ચરિત્ર વારંવાર સાંભઠ્યા છતાં જે સ્વજીવનમાં એને તલભાર પણ ઉતાર ન કરાય તે સમછ રાખવું કે એનું ફળ કંઈજ નથી,
મહાન્ પુરૂષનાં જીવન માત્ર સાંભળી રહેવાથી અને એમાંથી રંચ માત્ર ગ્રહણ ન કરવાથી, મહાન બની શકાતુ નથીજ. એ તો જે માગે તે ગયા તે માગે આપણે પણ જવાના વ્રત આદરી દેશકાળ જોઈ યથા શક્તિ યત્ન આદરીશું તો અવશ્ય વહેલા મેડા પણ તેમના જેવા જરૂર થઈશું જ.
શ્રી વીરના જેવા થવુજ હોય તો વીરતાના પ્રદેશમાં એક ડગલું આગળ વધી આજેજ પાપમય વચ્ચેના ત્યાગ કરી ખાદી ધારી થવાનાં વ્રત હ્યા.
આ નાની શરૂઆત પણ આજના પવિત્ર પ્રસંગે મહાન ફળદાયક છે. નાના બીજમાંથીજ મેટા વૃક્ષે નિપજે છે એ વાત રખે વીસરી જતા-સુનેષુ કિં બહુના?
Page #121
--------------------------------------------------------------------------
________________
100000ERNOODCOCOCCUERDODONGO OVODCOCOON
DOO DODGRODOVODCOCEDES તા. ૮-૪-૩૩. પ્રબુદ્ધ જૈન.
૧૩
આદર્શ સુધારક શ્રી મહાવીર. ઉમરાલત ખરેડીયા બી. એ.
*, લેખકઃ
ઉમેદચંદદેલતચંદ બરડીયા બી. એ. ગુણનિધિ શ્રી મહાવીરના જીવન વિષે વિવેચન કરવું એ તેઓશ્રીએ ચાર મહાવ્રતનાં પાંચ મહાવ્રત કર્યો. એટલે બ્રહ્મકાંઈ જેવું તેવું મુશ્કેલ નથી. કાન્ત કાળના પવનથી ઉછળી ચર્થના સ્પષ્ટ બે વિભાગ કર્યો-અમૈથુન અને અપરિગ્રહ. પોતે રહેલા પ્રચંડ જાવાળા સમુદ્રને બે હાથે તરવા જેટલું જ તે વસ્ત્રો અને પાત્રો બને ત્યજયાં. પ્રતિક્રમણ જે નૈમિત્તિક હતું વિકટ છે, કારણકે અહીં બાહ્ય દુનિયાના પરાક્રમ નથી, પરંતુ તેને દૈનિક ક્રિયા બનાવી અને વિવિધ આચારના નિયમો ઘડયા, અંદરના છે. નથી તે માટે મારામાં જરૂરી આવડત કે નથી ધર્મમાં વર્ણભેદ-જ્ઞાતિભેદને બિલકુલ સ્થાન નથી એમ ઉપદેશ તિવ્ર બુધ્ધિ. આ તે ન્હાનાશા બાળકને ભાંગે તુટયો પ્રલાપ. કર્યો. વિશાળ રીતે સાંપ્રદાયિકતા અને સંકુચિતતા વગરનું શ્રી મહાવીર જઝન્તિને પવિત્ર દિવસ વરસ્તુતિ કરવામાં કાને ધર્મતત્વ સમજાવ્યું. સર્વ પ્રત્યે સમાનભાવે, અદ્વેષ, પરમત વાચાળ નથી કરતા ? આમ્રતરૂની મધુર મંજરી કેયલ પાસે સહિષ્ણુતા, વિચાર રવાતંત્ર્ય આદિ સ્થાપવા સ્વાવાદ શૈલી મંજુલ ગાન કરાવે જ એમાં શું આશ્ચર્ય ? પરમાત્મા પ્રત્યેનો બતાવી અને સમજાવી, સદા ફરતા જતા આ જગતમાં શ્રી પૂજયભાવજ અને કંઈક લખાવે છે.
મહાવીરે આ સર્વે પિતે જીવી બતાવ્યું. આ જવલંત જીવન વસ્તુસ્થિતિ યાને તત્વની યથાર્થતા પ્રત્યે જ શ્રી મહાવીર
દ્રષ્ટાંત હજી પણ હજાર વર્ષ સુધી . ઝળકયાજ કરશે. કેળવ
ણીના વિરોધીઓને જેમ શ્રી ઋષભદેવનું ઉપલું દ્રષ્ટાંત સચોટ જેવા કેવળજ્ઞાનીઓના ઉપદેશનું લક્ષ્ય હોય છે. અને સર્વે
જવાબ છે, તેવી જ રીતે સુધારાના વિરોધીઓને ચુપ કરવા શ્રી તમાં આત્મતત્વ ઉચ્ચ સ્થાન ભોગવે છે. શ્રી આનંદધનજીએ સાચું જ કહ્યું છે કે આત્મતત્વ જા વિના ચિત્તની
વીરનું દ્રષ્ટાંત પૂરતું છે, ઉચ્ચ હેતુ લક્ષમાં રાખી દેશકાળ.
પાત્રતા જોઈ સમય ઓળખી ઉપદેશ આપવો. અને સુધારા સમાધિ થતી નથી. તે તત્વને ઉદય કરે, તેને સતત જાગ્રત
કરવા એ અતિ આવશ્યક છે. . . .', , . . : રાખવું, તેની શુધ્ધિ કરવી અને તેમાંજ રમણતા કરવી એજ તે નાનીઓના ઉછવને મુખ્ય ઉદ્દેશ છે અને એ અથે જ છેવટે એટલું જ કહેવાનું કે, મેક્ષના માર્ગ બે નથી. શ્રી તેઓને ઉપદેશ છે.
મહાવીરાદિ જે વાટે તયો તે વાટે જ શ્રી શ્રેણિકાદિ તરશે. તે
માર્ગમાં મતભેદ નથી. તે સરળ માર્ગ છે, સમાધિ માગે છે. સિધ્ધાંત એક જ છે, માર્ગ એક જ છે, પરંતુ તે માટે
સર્વ તીર્થકરેએ સહસ્ત્ર ક્રિયાઓ અને ઉપદેશે તે એક જ ઉપદેશે અને ક્રિયાઓ અનેક હોય છે, દેશ, કાળ, પાત્રતા
માર્ગ બતાવવા માટે કહ્યાં છે. અને તે માગને અથે જ આદિ જોઈને આત્મતત્વની જાગૃતિ અર્થે બીજા તીર્થ કરની
તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તે જે તે સફળ છે. તે માફક શ્રી વર્ધમાને પણ અનેક ઉપાયો યોજ્યા છે.
માર્ગ આત્મામાં રહ્યો છે. આમત્વ ઉદય પામશે ત્યારે જ તે * સંસાર સરિતામાં રાગ દ્વેષ અને મેહની રેલ અહેનિશ વાટ મળશે, ત્યારે જ મતભેદાદિ ટળશે, મતભેદ રાખી કે આવ્યા જે કરે છે. તે પ્રચંડ પ્રવાહની પેલે પાર જવા માટે, મેક્ષ પામ્યા નથી. શ્રી સંધમાં હાલ ચાલતા અંતિ તિવ્ર મતવિછિન્ન થએલ તીર્થની જગ્યાએ શ્રી વર્ધમાને નવું તીર્થ રચ્યું, ભેદે દૂર કરવા શ્રી સર્વે વીર્ય સ્યુરાવવાની અતિ જરૂર છે. તીર્થને હેતુ તારવાનો અને તરવાને હેાય છે. તે હેતુ સિદ્ધ તરવાની રાહ જોયા કરવી તેના કરતાં ઉધમ સેવા એ કરવા ક્રિયાઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. તપાસે થી વધારે શ્રેયસ્કર છે. ઋષભદેવનો સમય, નહોતાં તે વખતે ગામ કે શહેર, હતાં માત્ર ઝાડ નીચે રહેતાં સરલ યુગલીઆ, નહોતી કઈ કળા કે કેળવણી. ગૃહસ્થ અને રાજા તરીકે શ્રી ઋષભદેવે સ્ત્રી પુરૂષોને અનેક કળાઓ અને વિવિધ વિદ્યા શિખવી, પગે લગ્નપ્રથા અગ્ય દીક્ષા પ્રેમીઓ સાવધાન. તેમના હાથેજ શરૂ થઈ, રાજ બંધારણનો આરંભ તેમનાથી
ગામ ખવાઈ પેસ્ટ બનાવા જીલ્લા મેરઠ યુ-પીને રહીશ થયા, અને છેવટે પોતે તો ત્યાગ માર્ગ રવીકાર્યો. વણાટ કામ
જાતે અગ્રવાલ વાણી નામ બનારસીદાસ, મુખ ઉપર માતાનાં અને કુંભાર કામના શિખવનારે વસ્ત્ર અને પાત્રોમાં મોહ ન
ઝીણાં ઝીણાં ચાઠાં ઉમર લગભગ ચાલીશની, શરીરનો ન રાખે. તે પણ ત્યાગ્યાં અને સર્વ પ્રકારે નિર્ગથ થયા, આ
પાતળે ન જાડે ઘણે રથાને ઠગાઈ કરતો ફરે છે, માટે દરેક રીતે ગૃહસ્થ ધર્મ તેમજ યતિધર્મ બન્નેને તેઓશ્રીએ દીપાવ્યા.
સાધુ-સાધ્વીએ તેમજ શ્રાવક શ્રાવિકાએ સાવધાન રહેવાની તેમના પછી જ્ઞાન, કળા વધારે ખીલ્યાં, ભણતર, પઠન જરૂરત છે, ખાસ કરીને ગુરૂ બનવાની લાલસાવાળાએ તે પાઠન વધ્યાં; સાથે લોકોને જ્ઞાન મંડળ વૃદ્ધિ પામ્યો, વચલા વધારે સાવધાન રહેવાની જરૂરત છે. સાંભળવામાં આવેલ છે બાવીસ તીર્થકરોનાં શાસનમાં સાધુઓ વસ્ત્રો રાખતા. તેઓ કે કઈ ગુરૂ ધારણ કરી ચુકેલ છે. અને કઇ ધારવાની અભિતો હતા સુજ્ઞ અને સરળ, મેહ મુછ તેઓ સમજતા અને દૂર લાષા રાખે છે. મતલબ દગો કરવાનો દાવ સાધે છે, બીમાર કરતા. વસ્ત્રો પરિગ્રહ તેમને બહુ નડતા નહોતા. આવશ્યક પણ બની જાય છે. દેવતા-ભૂત વગેરેને ઢીંગ પણ કરવામાં ક્રિયા તેમને માટે ફરજીયાત ન હતી. પછી આ વક્રતા અને કસર કરે તેમ નથી. બે બે દિવસ. ત્રણ ત્રણ દિવસ અચેત જડતાને જમાન. શ્રી મહાવીર પ્રભુ તે મહા સુધારક હતા એભાન પણ થઈ જાય છે. અયોગ્ય દીક્ષાના ભૂતાવળે આવા શ્રી પાર્શ્વનાથના તીર્થમાં તે સમયે ચાલતા વસ્ત્ર પરિગ્રહને ઠગોરાઓથી સાવધાન રહે. એજ ભાવના. ' મેહ જે. દેશની પરિસ્થિતિ નીરખી સર્વ સંજોગે તપાસી
- ખબરદાર
s
કળે એ જતા ચલા ગયા છે, જે તેમને
Page #122
--------------------------------------------------------------------------
________________
NOTES
૧૯૪
પ્રબુદ્ધ જૈન.
...........................વા.
આલમને એવારે
—મૌલાના શૌકતઅલી વિલાયતની મુસાફરીયેથી આવ્યા બાદ ૫. માલવીયાજી ક્રામી સંગઠ્ઠન અંગે વાટાઘાટ આગળ ચલાવવાના ઇરાદા રાખે છે.
—મહાસભાના અધિવેશન વખતે પકડાયેલા બધા ડેલી ક્રેટાને તેમજ શ્રીમતી નલીની સેનગુપ્તા વગેરેને છેાડી મુકવામાં
આવ્યા છે.
મુંબઇના ભાગમાંથી અત્યાર સુધીમાં ૧,૧૭,૯૭,૯૮૩૧૦ તું સાનુ` સીધાવ્યુ છે.
એવરેસ્ટ ઉપર બે વિમાનાએ ઉડન ક્રિયામાં ફતેહ મેળવી હતી. અને એ હાઉસ્ટનના કાફલા ૩૫૦૦૦ ફીટની ઉચાઇએ પહેાંચી ત્રણ કલાક ઉપર રહ્યો હતા.
મદ્રાસ પાસે તીવન માળીની પવિત્ર ટેકરીની તળેટી આગળથી બેકારીની ખાતર આપધાત કરેલા એક આખાયે કુટુંબના સાતે માગુસેાના કરૂણા ઉપજાવે તેવી સ્થિતિમાં શમે મળી આવ્યાં છે. મૃત શરીરામાં ૧૯ અને ૧૫ વર્ષની ઉંમરના એ છોકરાઓ, ૧૫ અને ૧૨ વર્ષની ઉમરની એ છેકરીએ. એક ૧૮ હીનાનુ` બાળક, પ્રૌઢ વયની એક સ્ત્રી દરેક દાતસાથી કપાયેલાં હતાં. સાતમુ શળ એક પુખ્ત વયના મરદનુ ઝાડ ઉપર લટકતુ હતુ. મરેલા માણસ પાસેથી મળી આવેલા કાગળમાં અતિશય ગરીબાઇના પરિણામે આખા કુટુંબે આપઘાત કર્યાનું જણાવ્યું હતું. હાય ગરીબાઈ !
—આખી દુનિયાનુ મેટામાં માંટુ અમેરીકાનુ વીમાનવ ( આકરાન ) તુટી પડયું હતુ, જેની અંદર ૧૯ અધિકારીએ, તે સત્તાવાન માથુંસા, ૪ હેાદેદારા અને સખ્યાબંધ મુસાફરા હતા. આકરાન ઇ. સ. ૧૯૩૧ માં શરૂ કરવામાં આવ્યું હતું. અને તેની દશ લાખ તે પચે તેર હજાર પોડની કીમત ખેડી હતી.
સ્થાનીક—
શ્રી જૈન વય સેવકમ`ડળના આશ્રયનીચે વીરજયંતિ પાયધુની મહાવીર સ્વામીના દહેરાસરના ઉપાશ્રયમાં ઉજવવામાં આવશે.
અજમેર—સ્થા. કાન્ફરન્સમાં નામદાર લીંબડીના મહારાજા સાહેબ તથા નામદાર માખીના મહારાજા સાહેબ તરફથી પ્રતિનિધિઓ તેમજ સર પ્રભાશંકર પટ્ટણી અને પ્રતિષ્ઠિત પરાણા તેમજ જુદા જુદા ઢાકારાને આમંત્રણ આપવામાં આવ્યા છે. (૨) ટ્રેનીંગ કાલેજના વિદ્યાર્થી એનું સમેલન, સ્થા. યુવક પરિષદ, મહિલા પરિષદ અને શિક્ષણુ પરિષદ ભરવામાં આવનાર છે. (૩) રથા, સાધુ સ ંમેલનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે: ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું, આ સંમેલનનું કા પંદર દીવસ ચાલશે.
: આગા—શ્રી અચલસિંહજી જૈન તે ૧ એપ્રીલે લખનૌ સેન્ટ્રલ જેલમાંથી મુકત કરવામાં આવ્યા છે. તેાની તખીયત ખીમાર છે.
નાગપુર—શેઠ પુનમચ ંદજી ખારાક આપવામાં આવે છે.
રાંકાને જેલમાં બળજબરીથી એની જેલના ડેાકટરે ખાંડવા
P
તા° ૮-૪-૩૩
જેલના ડેાકટરને આ પ્રમાણે ખારાક આપવાનું ચાલુ રાખવાની સલાહ આપી છે. આજે તેમના ઉપવાસને ૩૪ મે દિવસ છે. બધુ મળી તેમણે ૫૦ રતલ વજન ગુમાવ્યું છે.
સુરત——નગીનચંદ્ર હાલમાં શ્રીનંદનાથ કેદારનાથ દિક્ષીતના અધ્યક્ષપણા નીચે વિરજયંતિ ઉજવવામાં આવશે. જે વખતે પડિત દરબારી લાલજી, પ્રોફ્ેસર મેહનલાલ પાČતીશંકર દવે વિગેરે વક્તા વિવેચન કરશે.
વાંકલી ( મારવાડ ) આચાર્ય શ્રી વિજય વલ્લભસજીિ બાડમેર, વાંકુડા, જાલેર, ઉમેદપુર, વિગેરે સ્થળોએ વિહાર કરતાં પધાર્યા હતા. ઠેકાણે ઠેકાણે તેમનુ અપૂર્વ સ્વાગત કર વામાં આવ્યું હતુ, દરેક જગ્યાએ ધર્માં દેશના વખતે અન્ય ધર્મીઓએ પણ વ્યાખ્યાનને સારે લાભ લીધા હતા. વાંકલી ગામમાં ચૌદ વર્ષથી ચાલી આવતા ઝગડા અથાગ પરિશ્રમ લઇને મહારાજ∞ો પતાવ્યા અને સુલેહસ ́પ કર્યાં, ઝગડાખાર સાધુએ આમાંથી ક્રાઇ મેળવશે ? મહારાજશ્રી શીવગ જ થઈ દામના રાજ ભામણવાડજી આવી પહોંચ્યા છે.
ખાલી ( મારવાડ ) એક વર્ષની બાળાને પીસ્તાલીસ ઉમરના ખુઠ્ઠા જોડે ૪૧૦૦૦ ની મેટી રકમથી સે થયાનું સંભાળાય છે યુવાનો આ સબંધમાં કઈ કશે કે
ખેરાળુ—મેાહનલાલજી મહારાજના પટ્ટધર પ્રવર્તક કાન્તિ મુનીજી ચૈત્રસુદ ખીજના દીવસે કાળ ધર્માં પામ્યા છે.
વાદરા—મુનિરાજશ્રી વિદ્યાવિજયજી દશમે વડાદરા પહેાંચ્યા અને તેમનું અપૂર્વ સ્વાગત વાદાના સંઘે કહ્યુ` હતુ`.
દીલ્હીથાડા વખત પર સાત વષઁની એક બાળાએ પુરે પુરા નવ મહીને એક બાળને જન્મ આપ્યા હતા. જન્મ વખતે ખાળકનું વજન ચાર પૌડતુ હતુ. બાળક માતા ઉછેરી રહી છે. એ માસ પછી બાળકનું વજન છ પૌડ જેટલું થયું છે.
અમદાવાદ—ઇદેરના યતા લક્ષ્મણની કૈસર નામની છેાકરીને ફ્રાસન્નાવી લાવી અમદાવાદમાં ભ્રુગુસાવડામાં રહેતા ઓસવાળ વાણીયા સકરચંદ કસ્તુરચંદ મલીચ દ સાથે રૂા. ૬ ૦ ૦ લઇ પરણાવવા માટે, રૂખમલ બળદેવ નામના ઇસમ પકડાયે છે કેસર ચમાર હોવાનું કહેવાય છે. ( ૨ ) મીલમાલીક મડળીની નવી સાલનાં ઉપ-પ્રમુખ તરીકે શે કસ્તૂરભાઈ લાલભાઈ ચુંટાયા છે.
ભાવનગરથી—એક ભાઈ લખી જણાવે છે કે મેહન સુરિના શિષ્ય પ્રિતિવિજય સબધમાં આવેલું લખાણ અસત્ય છે. પ્રિતિાવજયને માહનસુરિથી જુદા પડવાનું ખાસ કારણ તેમને સ્ત્રીઓને પરિચય બહુ છે, તે છે. હજુ તેમણે તે રિય છેય્યા નથી. આમણે તદ્દન રાખ્યા નથી. વળી તે એકલા વિચરતા પણ નથી અને એ શિષ્યા સાથે રાખે છે.
--વાંચકોને
તમારા ગામના વિશ્વાસુ સમાચાર સાફ અક્ષરે લખી મેાકલા. વ્યવસ્થાપક, પ્રશુદ્ધ જૈન.
Page #123
--------------------------------------------------------------------------
________________
dl०८-४-33
પ્રબુદ્ધ જૈન.
૧૯
भगवान महावीर और युवकों का कर्तव्य. ले.पंडित दरबारीलालजी न्यायतीर्थ.
भगवान महावीर का जीवन एक महान् क्रान्तिकारी का समयसें भी बुरे रुपमें खडी हे. आज साधु समाजकी अव्यवस्था जीवन है. भगवान की क्रान्ति सफळ हुइ, क्यों की वे तीर्थंकर उस समयसें कइ गुणी अधिक है. वे भगवान महावीर के थे अथवा ये कहना चाहिए की वे तीथकर थे इस लीये नामपर हो मंगवान महावीरके आदर्श जीवनर्को सक्रिय उनकी क्रान्ति सफळ हुइ. प्रत्येक तीर्थकर का जीवन एक तिरस्कार करते हे. आज वर्ग युद्धके साथ ही वर्गोकी संख्या महान क्रान्तिकारी का जीवन होता है, अगर हम तीर्थंकर के अगणीत हो गइ है, युद्धके कारणोकी संख्या बी वड गइ है, उपासक हैं तो इसका अर्थ यह हुवा कि हम एक महान वैधव्यकी ओडमें स्त्रीओपर अत्याचार हो रहे है इसी लीये क्रान्तिकारी के उपासक हैं. इसीलीये हमे क्रान्तिका सदा स्वागत यह आवश्यक हे की हममेंसे कोइ महावीर बने, यदि नहि, करना चाहिए, भर जवानीमें भगवान महावीरने क्रान्तिका बीडा संमव नहीं है तो युवकोंको भगवान महावीरके जीवनका उठाया, और इसीकेलीये उननें गृह त्याग कीया. बारा वर्ष अनुकरण करना चाहीयें, एक व्यक्ति आज महावीरका कार्य तपश्चर्या करके उनमें सफळता प्राप्त की, भगवानके युवाव- नहीं कर सकती तो हम सब मीलकर अवश्य हो वह कार्य स्थाके अदम्य उत्साहके सामने संसारके विनों और प्रलो- कर सकते हैं 'संघे शक्तिः कलौ युगे' अर्थात् कलिकालमें भनोंने शीर झुका दीये. भगवानकी विजय हुइ. इसीसे वे जिन शक्ति संघमें होती हे, आज इश्वरता और दिव्यता संघमें कहलाइ. भगवान महावीर भगवान पार्श्वनाथके अनुयायी थे, अवश्य होती हे, युवको ! समय आ गया हे उठो! काम इतने पर भी उननें भगवान पार्श्वनाथके तीर्थके नोयमोको पडा हे. संगठित बनो, निर्भय बनो, बिचारक बनो. सत्यके बदल दीया. क्योंकी उस समय क्रान्तिकी आवश्यकता थी. लीये मर मीहनेकी शक्ति पैदा करों अर्थात सब मिलकर खूब शिथिलाचार बढ गया था. अनेकांत को लोग भूल महावीर बनो. यही महावीर जयंतिका मनाना हे यह मगवान
महावीरकी सच्ची पूजा है। गये थे, उसकी जगह पर एकांत स्थापनकर रहा था, संघकी
પંદર વર્ષે પ્રવી કાઉન્સીલના ચુકાદાથી व्याख्या भष्टप्रायः हो गइ थी, श्रावक और साधुओंका संबंध
. सावट मत. सम , ता. २ तट गया था. स्त्रीयोकी कोई आवाज नहीं थी, वगं युद्ध
र मत समेत शिनी Melat भयानक अट्टहास्य पर पहोंच गया था. चारोतरफ अन्याय, पारस-नायनी 2 रीना समां ताग२ भने हाम२ अत्याचार और अशान्तिका साम्राज्य था. इस अंधकार के ना ये रे घडे! यात तो तेन त ५४२ वर्ष भीतर हम जीस ज्योतिर्मय मूर्तिका दर्शन करते हय वह सुधा ही नही मिा १८या पछी श्रीमी सीमा
વેતામ્બર જૈનના લાભમાં આવ્યા છે. भगवान महावीरको मूर्ति थी उसके प्रकाशसें सब चमक उठे..
- બંગાળમાં આવેલી પારસનાથની ટેકરી પાલગંજના મહા____ भगवानने शिथिलाचारको रोक कर साधुओंको सच्चा नी भारत ती. सनेप्तीमा ती. हीरा साधु बनाया. साधु संघकी सुव्यवस्था के साथ साध्वी तेजावी नागना ते मतना इ. गवनी भा२संघ, श्रावक संघ, श्राविका संघ की रचना की. स्त्रीयों और
=ફતે કાયમી પટે લીધી હતી. આ સામે કવેતામ્બર જૈનોએ તે
વખતના વાઈસરોયને અરજ કરી હતી અને તેમણે ઠેરવ્યું शुद्रोंको मनुष्यत्वके अधिकार दीये. वर्ग युद्धको हठाया, इस
હતું કે લેફ. ગવર્નરને ટેકરી કાયમી ભાડે આપવાની સત્તા ન प्रकार नवयुग ला दीया.
હતી. અને પ્રથમ હક્ક “વેતામ્બર જેનોને હતે. આથી ढाइ हजार वर्ष बीत गये अनेक संस्कृतियां पैदा हुइ. વેતાબાએ એ ટેકરી પાસગંજના મહારાજાના વહીવટદાર और नष्ट हो गइ. किन्तु वे अपनी कुछ न कुछ असर छोड
પાસેથી રૂ. સાડા ત્રણ લાખમાં વેચાતી લીધી હતી. પાછળથી
એ વેચાણ ખત રદ કરવાને પાવાગ જ મહારાજાએ હજારી गह काल के इन प्रबळ परमाणुओने कहींकी चीज को कहाँ
महापोयत। परन्तु मे हवा २६ उया कर दीया. इस लीये यह मंजुर नहीं था की भगवान महा- ते। मने या यम २१ यु तुं 240 ५२ ५८।। - वीर के द्वारा प्रज्वलीत की हइ कान्तिपर इसका कुछ प्रभावमा पास ४२वाभा मारतात २६ गती . ते पछी श्रीपी न पडता, वह पडा. और ढाइ हजार वर्षके उत्थान पतन
કાઉન્સીલમાં અપીલ કરવામાં આવી હતી અને બ્રી. કાઉન્સીલે
હમણાં જ ચુકાદો આપી હાઈ કોર્ટને ચુકાદ કાયમ રાખ્યો के बाद हम इस परिस्थितिमें आ गये हैं की भगवान महा
पहा मगवान महा- सरोवतारनामे परीक्षा 206५२ तमना वीर के द्वारा प्रज्वलित की गइ क्रान्तिका स्फुलंग लेकर फिर * अयम २यो छ भने वयाय २६ य श नथा. क्रान्तिकी धूम मचाकर यौवनका परिचय दें.
. उसने युहे। पी-दुस्तानना श्वेताम्म बनाना जीन विकट समस्यायोंको पूर्ण करने के लीये भगवा
- અગત્યનો છે. કેસમાં પ્રતીવાદી તરીકે અત્રેની આણંદજી
કલ્યાણજીની પેઢીના શેઠ કસ્તુરભાઇ મણીભાઈ હતા, અને नने क्रान्तिका बीडा उठाया वे अबभी खडी है और उस पयाले सुधी उसने ५२ वर्ष यां .
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રશુદ્ધ જૈન.
हिन्दी विभाग.
-श्री महावीर जयन्ती और जैनोंके कर्तव्य - (ले. पं. विद्यालंकार यतिवर्य श्री हीराचंद्रजी महाराज, मु. काशी.)
'चरम तीर्थंकर शाशन नायक प्रभु महावीरस्वामी का पवित्र जन्म दिन किन को नही आल्हादकारी होगा? जैन संसार में इस प्रसंग पर · आनंद उत्साह धार्मिक भावनाये सर्वत्र सर्व नगर गामो में फलेगी, और संघटित होकर वीर जयन्ती उजवी जायगी, प्रभुवीर हीकि एक जयन्ती उत्सव है जिस में सर्व जैन संप्रदाय प्रभुवीर ही को अपना प्राचीन आदर्श समझते है, और उन्ही के प्रणीत आगम उपदेशो को श्रद्धा के साथ धारण करते है. वीर जयन्ती ही जैनो के लिए ● प्राचीन प्रसंग है जिस में सर्व जैन संप्रदायों की एक सरीखी भक्ति और पूज्य भावपूर्वक संप्रदायिक भेद प्रभेदों को भूल कर एक जगह एकत्रित होते है, जैन मात्र प्रभु वीर पर अनन्य श्रद्धा भक्ति रखता है. क्यों न हो, प्रभु वीर का जन्म ही ऐसा है कि त्रिलोक के जीवों को शान्ति प्राप्त होती है, जिस परम कारुण्य निधि भगवान् महावीर ने त्रिलोक के बन्दनीय पूजनीय सर्वदर्शी हो करके भी विश्वहित के लिये अन्तिम निर्वाण के समय मे भी १६ प्रहर की देशना दी, जडवाद में लुब्ध अज्ञानी जीवों को आत्मानुभव, आत्मस्वातंत्र का अनुभव कराया, चार गति ८४ लक्ष जीवायोनिरूप भवचक्र से अनेक आत्माओं को मुक्तिपद प्राप्त कराया, अनंत जन्म जरा मरण आधि व्याधि उपाधि दुःखों से पीडित आत्माओं को सदुपदेश द्वारा संयमी सदाचारी तपस्वी त्यागी बना कर सदा के लिये अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख, अनंत पराक्रमरूप आत्मशुद्धि के भोक्ता बन दिये विश्वप्रेममय अहिंसा सत्य और सदाचार का उपदेश देकर सम्राट्, चक्रवर्ती, राजा महाराजा, शेठ, साहुकार से लेकर यावत् गरीब से गरीब प्राणियों का समभाव से कल्याण किया, गुण कर्म पर स्थापित चारो वर्ण व्यवस्था को कुगुरुओने स्वार्थ सिद्ध के लिये अपने प्रभुत्व को टिकाय रखने की लालसा के वशीभूत होकर जन्मतः ज्ञातिवाद को स्थापित कर जप, तप, आदि धर्मीनुष्ठान के अधिकारी ब्राह्मण ही हो सकता शास्त्रादिक का पठन पाठनादि कार्य ब्राह्मण ही कर सकते अन्य इस के अधिकारी नहीं हो
SANTO
ता० ८-४-33
सकते. यदि करें तो अधर्म और घोर पाप होता है, इस पाखंड को तोडकर चारों वर्णोंकी व्यवस्था गुण कर्म पर फिरसे निर्धारित कर त्राणीमात्र के लिये प्रभुवीर ने धर्मशासनके द्वार
खोल दिये. प्रभुवीर नेउ पदेश मात्र देकर के ही इतिकर्तव्यता नहीं करी, किन्तु यथार्थ में उसका पालन में लीया. वर्णाश्रम की मायावी जाल को तोड़कर चतुर्विध जैन संघ रूप तीर्थ की स्थापना कर गृहथो के लिये द्वादशत्रत रूप श्राचक धर्म और साधुओ को पंचमहाव्रत रूप १७ तरह का संयम धर्म का उपदेश देकर आध्यात्मिक राष्ट्रिय, सामाजिक, नैतिक, शारिरिक आदि सर्व दृष्टियों से मनुष्योका कल्याण किया, गृहस्थो का सम्यकत्व मूल द्वादशमत का यथार्थ मनन करने से उपरोक्त विषय के ठीक समझमे आ सकता है, गुण कर्म, और सदाचार पर ही इस तीर्थ का महत्व है, चतुर्विध जैन संघ रूप तीर्थ की सत्संगती से अनेक जीवो का कल्याण हुआ है. ४ गत ८४ लक्ष जीवायोनि के प्राणियों को यही तीर्थ आधार है. इस परसे समझ सकते है कि प्रभुवीरने स्त्रो पुरुषो को सुसंय भी बना कर जगत का अनन्य उपकार किया है. इन्द्रभूति आदि प्रखर विद्वान् ब्राह्मणोने, श्रेणिक कौणिक चेडा, उदायन आदि क्षत्रिय राजा महाराजाओने, जंबु, धन्ना, शालिभद्र, आदि वैश्य महाजनोने, मैतार्य चित्र, संभूति, हरिकेशी, दृढप्रहारी ऐसे अस्पृश्यों को और आर्द्रककुमर सरिखे यवनोंको इसी पवित्र जैन संस्कृतिके छत्र तल नीचे आने पर पवित्र भागवती दीक्षा के अधिकारी होकर जगत पर महान् धर्मोचार्य का काम करके कितनेही सिद्ध बुद्ध हो गये कितनेक भवान्तरो में सिद्धबुद्ध हो गये देवताओको भी वंदनीय पूजनीय और स्तवनीय हो गये. मनुष्यों को पूजनीय हो इस में आश्चर्य ही क्या है ? यह सर्व विषय उत्तराध्ययन सूत्र में स्पष्ट चर्चा गया है. इस पर से वीर शासन का ध्येय क्या है यह प्रत्येक को स्पष्ट समझ में आ सकता है.. तीर्थंकर नाम कर्म भी " सब जोव करूं शासनरसी ऐसी भावदया मन उल्लसी " इस तरह की आदर्श विशाल भावदया के कारण ही से बंधता है, तीर्थंकर नाम कर्म उदय आने पर समवसरण में १२ परखदाओं के द्वार सभी वर्णों के मनुष्य देव तीर्थंचो, तक के लिये खुले रहते है, समभाव से विश्व कल्याण का उपदेश तीर्थंकर देव करते है, इसी से "जैन धर्म" विश्व धर्म हो सकता है जैन शासन के इस आदर्श को आज जैन संघ कहां तक भूल गया यही इस प्रसंग पर लक्ष्य में लेनेका है.
या पत्र भनसुधा हीससास साधने छैन बारसहिय प्रिन्टींग प्रेस, घनल स्ट्रीट, मुंगन भांछ छे. अने ગોકલદાસ મગનલાલ શાહે જૈન યુવક સધ' માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
અર્થ વગરના શિલાલેખ.
પ્રબુદ્દ જે ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતુ નૂતનયુગનું જૈન સાસાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કાહારી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. સત ંત્રીઃ કેશવલાલ મગળચદ્ર શાહ વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
ઝેર કે અમૃત ?
આજનું સામ્યવાદી રૂશીયા પાકારે છે
66
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આના.
વર્ષ ૨જી, અંક ૨૫ મા. શનીવાર, તા૦ ૨૨-૪-૩૩.
27
ધર્મ એ માનવજાતને માટે ઝેર છે.
તેણે જોયુ કે–
“ માણસજાતને સત્યવાદી, પ્રમાણીક અને નમ્ર બનાવવામાં ધર્મ, ગુઢ તત્વજ્ઞાન રૂપી ભેજો, પૂજા, પ્રાર્થના, દેવળા, મદિરા વિગેરે નિષ્ફળ નીવડયાં છે ? અને એ નગ્ન સત્ય ઉચ્ચાયું.
“ જગતના સર્વ ધર્માંનાં ઇતિહાસ તપાસે. તેના પાને પાને એ સહા સત્ય મળી આવશે. તમે જોશેા કે ધર્મ એ, જુલ્મ, ચૂસણનીતિ, અસમાનતા અને માનવ-ગુલામીનું મેાટામાં માટુ' હથિયાર બન્યુ છે. “
આજે પણ શુ છે ?
“ આજે ધર્મ આપણી સમક્ષ રૂદ્રરૂપ ધારણ કરી માનવ કલ્યાણના તાંડવ નૃત્ય પર અટ્ટહાસ્ય કરતા ઉભા છે. મનુષ્યે જેટલા જેટલા ધર્મો સ્થાપ્યા છે, તે બધાય માનવ વિકાસની આડે આવ્યા છે. આજ એના નાશનુ કારણ છે. આજના યુવાન જાગ્યા છે. ધર્મનાં વિષને ઢાળી નાંખે છે”
આવતી કાલે ‘ધ’નામપર પ્રલયના પૂર ફરી વળે તે પહેલાં ધર્મને કરૂણ અને કુદરતી વિનાશમાંથી બચાવવાની તમન્નાવાળા જૈન યુવાના જાગે! મુઠ્ઠીભર સ્વા લાલુપ વ્યક્તિઆએ ધર્મને નામે સમાજને પાયેલા ઝેર ઉતારે અને જગતને પડકારે કે
ઃ
ધર્મ એ અમૃત છે.’
""
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રબુદ્ધ જૈન.
'' ,
' ' ' તા. ૨૨-૪-૩૩
પ્રબુદ્ધ જે ન.
સમાજના એક પ્રતિષ્ઠિત અને ધુરંધર પુરૂષ છે, પણું આજે पुरिसा ! सच्चमेव समभिजाणाहि । ....
, તે એક બાળથીને નહાને નિશાળીયો પણ પિતાના નામ સવરસ TIMIT સે gિ મેથી મારે તરz II : આગળ મન પસંદ ઉપાધિઓ ઉમેરી શકે છે, કારણ કે એ " (આચારાંગ
ઉપાધિઓને કાંઈ અર્થ જ નથી રહ્યો. જુના કાગળ-પત્રોમાં
સ્વસ્તિ શ્રી થી” શરૂ થતા અને “પૂજ્યારાર્થે સર્વ શુભપમાં -----------હ------~------------ સ ~ -~ લાયુક શ્રી પાસે પુરા થતાં વિશેષા, કરતાં આ ઉપાધિઓ
જરાયે વધુ મહત્વવાળી નથી.
વહીવટને અર્થે એકાદિ પેઢી ઉપજાવવી પડે એ સમજી
-- શકાય, પણ વહીવટદારને “અધિપતિ ” બી બેસવાનો શું શનીવાર, તા. ૨૨-૪-૩૩.
- હકક મળી જતો હશે તે નથી સમજાતું. વહીવટદાર એટલે જ
અધિપતિ અને માલેક એવો જે અર્થ કરવામાં આવે તો અમે
માનીએ છીએ કે દુનિયાના બધા તંત્રો ઉટ-પાલીટ થયા અર્થ વગરને શિલાલેખ
વિના ન રહે. બહુ એકસાઈ કરવા જતાં આખું કલેવર નિષ્ઠાણ
શી રીતે બની જાય તેને આ એક નમુનો છે. કદંબગિરિ બેદાના નેસમાં નવા બંધાયેલા છનાલયના પ્રતિનિધિઓ તપાગચ્છના જ રહેશે એ વાત ઠીક છે; પણ એક શિલા લેખ હાલમાં બહાર આવ્યું છે. મંદિર અને એ પ્રતિનિધિ તપાગચ્છની ક્રિયા કરતો હશે અને તપગચ્છની તીર્થોમાં ઇતિહાસ જાળવી રાખવામાં શિલા લે, તામ્રપત્રો શ્રદ્ધા પૂર્ણ પણે ધરાવતો હશે કે કેમ એ નકકી કરવા એકાદા અને મુદ્રાઓએ ઘણો મોટે ભાગ ભજવ્યો છે. ઈતિહાસની નવીન યંત્રની શોધ થવી જોઈએ. “ એકસ-રે” વડે જેમ ટુટતી કડીઓ આ પ્રાચીન શિલાલેખે વિગેરેએ જ જોડી દીધી શરીરના અંદરના ભાગની તસબીર લઈ શકાય છે તેમ પૂર્ણ છે. પરંતુ હજી તો ગઈ કાલેજ બંધાયેલા બેદાનાનેસના શ્રદ્ધાંની તસબીર ઉતારવાનું યંત્ર મળી આવે તોજ પ્રતિનિધિની જીનાલયમાં જે શિલાલેખ છેતરાવીને મુકવામાં આવ્યું છે તે પસંદગી કરવામાં કંઈક અનુકુળતા મળે, બાકી તો ક્રિયા અને આજ સુધીના બધા શિલાલેખ કરતાં જુદીજ કેરીને છે એમ શ્રદ્ધા એ બન્ને અહીં અર્થ વગરનાં છે. કહ્યા વિના નથી ચાલતું. બીજા શિલાલેખો મદ મૃદુ સ્વરમાં તપાગચ્છના જુદા જુદા શ્રાવકે ખરીદેલાં મકાને, જમીન ઇતિહાસ કયા ઉચ્ચારતા હોય છે ત્યારે કદંબગિરિને આ વગેરેને પેઢીની ખાનગી મિલ્કત ગણાવવી એ પરસ્પર વિરૂધ્ધ શિલાલેખ એના અક્ષરે અક્ષરે પોતાના સ્વામીના હુપદ અને વાત છે. પેઢી પોતેજ એક જાહેર સંસ્થા છે. તે સમાજને
અભિમાન ઉચ્ચારતો હોય એમ લાગે છે. '' ખરું જોતાં એ 'જવાબદાર છે. શિક્ષોલેખમાં “ ખાનગી સંસ્થા” જેવા અક્ષર શિલાલેખ જ નથી, અભિમાન અને , વૈભવ જાણે કે અર્થ ઉમેરવાથી એ પોતાની ગંભીર જવાબદારીમાંથી રજ માત્ર વગરની વાણી વદે છે.
પણ છટકી શકતી નથી, એ આ શિલાલેખના સર્જકે સમજી ટુંકામાં શિલાલેખનો સાર આ પ્રમાણે છેઃ
લેવાની જરૂર હતી રાજમાં પણ રાજાની ખાનગી સંસ્થા નથી શ્રી વિજયનેમીસૂરીશ્વરજીના સદુપદેશથી આ બાવન - રહ્યાં, તે સમાજના આશ્રય અને દ્રથી પે.ષાતી સંસ્થા છેક લય, તથા દેરીઓ વિગેરે છે. મૂ. તપાગચ્છીય શ્રાવ બંધા- બીનજવાબદ્રાર અને ખાનગી શી રીતે રહી શકે ? એ એક પ્રકારની ળ્યું છે. નીચેની તથા ઉપરની તમામ જમીને તપાગચ્છીય મુસદ્દીગીરી હોય તે પણ એને કાંઇ ખાસ અર્થ નથી. ' જુદા જુદા શ્રાવકેના નામથી વેચાણ લીધેલી છે. જીવનદાસ ' અંત્યજોની આભડછેટે તો શિલાલેખની મર્યાદાને ઉઘાડે ધર્મદાસ નામની કંપિત પેઢી, એ બધાનો વહીવટ કરશે અને ભંગ કર્યો છે, અંત્યજ અને ઉચ્ચ કેગના ભેદ ભૂલાતા જાય તેનુંજ અધિપતિપણું રહેશે પ્રતિનિધિઓ તપાગચ્છના જ શ્રાવકે છે. જૈન અને બૌધ દર્શને એક કાળે જગતને જ સ્વર્ગીય થશે. તપાગચ્છની ક્રિયા કરનાર તથા તપાગચ્છની પૂર્ણ શ્રદ્ધાવાળા સંદેશ સંભળાવ્યું હતું. એજ દર્શનના એક ધુરંધર આચાર્ય હશે તેને તપાગચ્છના ગણવામાં આવશે. દેરાસરો, ધર્મશાળા, શિલાલેખની સહાયથી અંત્યજો પ્રત્યેનો અભાવ દર્શાવે એને કંઠે વિસામા વગેરે પેઢીની ખાનગી નિકત રહેશે. અસ્પૃશ્ય કાળની લીલા સિવાય બીજું શું કહીએ ? બાકી રહી “ પુરાતન જાતિનાં. કોઈને મંદિરમાં પ્રવેશ કરવાને હકક નથી. કોઈ પણ કાળથી ચાલી આવતી પ્રણાલિકા” ની વાત પ્રણાલિકા માત્ર પ્રતિનિધિને કઈ પણ કાળે પુરાતન કાળથી આજ સુધી ચાલી પુરાતન કાળથી એકધારી વહી આવી હોય એમ હમેશા નથી આવેલી જૈન લોકેાની પ્રણાલિકાથી વિરૂદ્ધ વેતવા દેવાને હકક બનતું એકજ પ્રણાલિકાના અનેકવાર નવા અવતાર થયો છે નથી, અને નવા વિચાર કરનાર કેઈ નીકળે તો તેજ ટાઈમે અને થાય છે. પ્રતિનિધિઓને પુરાતન કાળની પ્રણાલિકાને તેને પ્રતિનિધિપણાથી રદ સમજવો.
નિર્ણય કરવામાં અનેકવિધ વિને નડશે. પણ અહિ તે કેવો શિલાલેખમાંની ઝીણવટ અને ચોકસાઈ ઘડીભર માન વિચાર સર કરનારને પણ પ્રતિનિધિના પદેથી હડસેલી હેઠા ઉપજાવે, પરંતુ બહુ ઝીણવટ કરવા જતાં અંદરથી આખો નાખી દેવાની સત્તા સમાયેલી છે. પ્રતિનિધિઓ પોતે એક આત્મા અથવા અર્થ જ ઉડી જવા પામ્યો છે. એ જોયા પછી વાર આ સંસ્થાના અધિપતિ હોવાનું કહે છે, સંસ્થા ખાનગી શિલાલેખના સ્વામીને પણ ખેદ થયા વિના નહીં રહે. પહેલી વાતહવાને એકરાર કરે છે, છતાં બીજીજ ઘડીએ જાણે ગુલામી સુરિશ્વરજીના નામ આગળ અને પાછળ વપરાએલા વિશેષણોની દસ્તાવેજ ઉપર સહી કરતા હોય તેમ પતેજ પિતાની પામર-- હારમાળા અમારે મન બહુ મહત્વની નથી સૂરિશ્વરજી તે જૈન તાની બાંગ પુકારે છે. પુરાતન કાળની પરંપરાનો નિર્ણય.
Page #127
--------------------------------------------------------------------------
________________
N
તા
૨૨-૪-૩૩.
પ્રબુદ્ધ જૈન.
૧૯૯
ભ્રષ્ટાચારીઓની ભઠ્ઠીમાં.
વિધવા બહેન
સાધુને અનાચાર જડાવની કરૂણ
સાદેવીનું વેચાણ કથની તમારા
નકલી માબાપ હૃદયને અશ્રપાત,
રોમાંચક સત્ય કરાવશે ?
ઘટના, ( અમારા ખાસ પ્રતિનિધિ દ્વારા) [ આ કથની કાલ્પનીક કે સીનેમા નાટકના તકતાપર ભજવાતી નાટક જેવી નથી તેમ નવલકથાની વાત પણ નથી; પણ સમાજની સડેલી કુપ્રથાથી, તેમજ ધર્મના કહેવાતા ઠેકેદારોની હવસખોરીથી બેહાલ થયેલ વિધવા બહેન જડાવની સત્ય ઘટનાવાળી અશ્રુ કથા છે. આ આખી ઘટનાના ભણકારા અમારી ઓફીસમાં એક વર્ષ પહેલાં અધ દગ્ધ રીતે મળ્યા. તેની પાછળ સતત તપાસ કરી, પરંતુ આખી એ ઘટના દાબી દેવામાં પાવરધા બનેલા અંધ ભકતે એ અંધારામાં રાખી હતી. વિગતના અભાવે એ બહાર પડી શકી નહોતી, આખરે બામણવાડામાં બનવાના પ્રસંગોને અભ્યાસ કરવા તેમજ સમાચારો મેળવવા અમારી તરફથી પ્રતિનિધિઓ ગયેલા, તેઓને રસ્તામાં આબુ રોડ સ્ટેશનથી બામણવાડ જતાં કેટલાક ભાઈઓ મળ્યા. તેમની પાસેથી મળેલી અનેક વાતોના દેહનમાંથી જેની એક વર્ષથી અમે શોધમાં હતા તે સાધ્વીના વેચાણુની કલંક કથા, શીરોહીના એક સમાજ સુધારક ભાઈએ (જેટલી ખબર હતી તેટલા પ્રમાણમાં ) દુ:ખી હૃદયે કહી. અને એ ઉપરથી અમારા પ્રતિનિધિઓએ ખાસ ખરેડી જઈ બાઈને રૂબરૂ મળીને જે હકીકત મેળવી છે તે રજુ કરીએ છીએ.
તંત્રી.]. મારવાડી બંધુએ કહેલી કથણીથી વાકેફગાર થવાની તિવ્ય આથી બાઈને પિતાના દિલની વાત કરવાની ઈચ્છા થઈ ઇચ્છાએ મને ખરેડી તરફ દેડતું હતું, પરંતુ ગાડી તે કાળી હોય તેમ જણાયું. તેણે દુઃખ ભયો અવાજે અને ગદ્દગદીત નાગણુની પેઠે સુસવાટા કરતી બામણવાડા તરફ દેડી રહી કઠે કહ્યું; “ભાઇ તમારે એ વાત સાંભળીને શું કામ છે? હતી. એટલે મનને મનાવી બામણુવાડે પહોંચ્યા, ત્યાંનું કામ છોડી દ્યો એ વાતને ! યાદ કરવામાં કંઈ માલ નથી ! તમે પુરું થયે ખરેડી ઉતરી અમારા અંતરની વિળ વેદના પુરી તમારા કામે ચાલ્યા જાઓ ?” કરવા, અનેક તપાસે ચલાવી અને કેટલાક ભાઈ ને પુછપરછ “ બહેન ! અમે મુંબઈથી આવીએ છીએ અને બામણુવાડે કરવા છતાં દાદ ન મળી. આખરે ધર્મશાળાના એક માણસ સંમેલનમાં ગયા હતા. ત્યાં તમારા વિષે કંઈક સાંભળેલું તેથી દ્વારા બહેન જડાવના સ્થળની માહિતી મેળવી મુસ્લીમ લત્તાની અહિ ઉતર્યા છીએ.” એક ખુણાની નાનીશી ઓરડીમાં પહોંચ્યા, ત્યાં ઑન જડાવ આથી તેને કંઈક વિશ્વાસ બેઠે, અને પિતાના હૃદયની કાટેલી તુટેલી ગંદી કાથા જેવી ગૂંદડીમાં વિશ્રામ લેવા પડી વેદના ખાલી કરવાની તક લાગવાથી અમે ફેર પ્રશ્નો પૂછવા હતી. ઓરડીની અ દર પાંચ-સાત માટીના વાસણે અસ્તવ્યસ્ત માંડયા. સ્થિતિમાં પડયાં હતાં. અમે ઓરડીમાં પગ મુકયે કે, એ ભાઈ બહેન ! કેસરવિજયના સંવાડાના હીરાથી તેમજ ધનરૂપએડી થઈ, અને અમને બેસવા માટે ન્હાને કેથળા આવે, વિજય નામના સાધુને ઓળખે છે ?” જેના ઉપર અમે બેઠક લીધી અને ગોઠવાયા. ગરીબાઈ અને
કમકમતા અંતરે જવાબ આપ્યો, “ હા ભાઈ.” દુઃખથી પીડાતી આ બાઈ વીસ વર્ષની હોવા છતાં ત્રીસથી
“બહેન, સાદડીવાળા રૂષભદાસ સરદારમલને ઓળખે છે.” પાંત્રીસની લાગતી. શરૂઆત કરવાના વિચારે અમને બે મીનીટ
“ હા ભાઈ. ” મૌન રાખ્યા. આખરે અમે મૌન તેડયું અને હેનને પૂછયું:
આ એજ પ્રશ્નોના જવાબ આપતાં તેની આંખમાં ઝળ“બહેન ! તમે કેણ છો ? ',
ઝળીયાં આવી ગયાં. અને તેના અંતરમાં છુપાયેલી મનોવ્યથા, બાઇએ બેપરવાઈ અને શરમથી અમારી સામે જોયું, અમારા પ્રત્યે બેઠેલા વિશ્વાસે, તેનું મુખ ઉઘાડી નાંખ્યું અને ત્યાં જવાબ ન આપવાની તેની ઇચ્છા દેખાઈ. છતાં તેણે કહ્યું: ભીની આંખે તેણીએ પિતાની કરૂણ કથા કહેવી શરૂ કરી. “તમારે શું કામ છે?”
દક્ષિણ મહારાષ્ટ્રમાં પુનાથી પચાસ માઇલ છેટે જુનેર બહેન ! અમારે કશુંયે કામ નથી, પરંતુ તમારા વિશે ગામ છે, જે રિવોજી મહારાજની જનમભૂમિ તરીકે ઓળખાય કંઈક જાણવા મળ્યું છે. એટલે વિશેષ જાણીને તમને સુરક્ષિત છે. તે જુનેરથી આઠ દશ માઇલ છેટે “ધુડુિ હીમરૂ બનાવવા તેમ બનતી મદદ કરવાના હેતુથી તમારા પાસે નામના ગામમાં જૈન ધર્મ પાળતા વીસા ઓસવાળને ત્યાં હું, આવ્યા છીએ.'
જન્મી, મારું નામ જડાવ પાડયું.. મને યાદ નથી આવતું
તેવા બચપણમાં અમારા ગામથી થોડે છેટેના એક ગામમાં કરવા સુરિશ્વરજીએ એકાદુ પંચ નીમ્યું હોત અને પચને મારા બાપે મને પરણાવી દીધી. હું પરણ્યા પછી સાસરે પણ અહેવાલ પ્રતિનિધિઓને સોંપ્યો હોત તો તે પ્રમાણે વર્તવામાં ગઈ નથી. જે છોકરા સાથે મને પરણાવેલી તે છોકરે ચેડા એ લોકેને ઘણી મદદ મળત. એકંદરે આ શિલાલેખ સાવ વખત પછી મરણ પામ્યો. એટલે તેર વર્ષની ઉંમરે વિધવા અર્થ વગરને છે. ડહાપણ કે દક્ષતાને સ્થાને બાલીશતા તેિજ થઈ. અને આપણા સમાજમાં વિધવા માટે જે સ્થાન છે, તે છુપે પગલે આવીને બેસી ગઈ છે, એ શિલાલેખ કુપમંડુકતાના સ્થાને મારી આ દશા કરી. આવી રીતે તો મારા જેવી કેટલીએ એક નમુના રૂપે પણ જાળવી રાખવા જે ખરે.'
દુ:ખી જોન હેનાની મારા દેખતાં જીદગી બરબાદ થઈ છે, .
Page #128
--------------------------------------------------------------------------
________________
NNN~~~~~~~~~
૨૦૦
પ્રબુદ્ધ જૈન.
વેચાઈ છે, પરધમમાં ગઇ છે અને ખાટા રસ્તે ગઇ છે.
વિધવા થયા પછી, અમારા ગામ ઉપરથી જતી આવતી સાધ્વીઓની નજર મારા ઉપર પડતી, અને મેાક્ષની તેમ ખીજી લાલચમાં મને લલચાવવાની પેરવીએ થતી. આખરે કેસરવિજયના સંચાડાના હિરાશ્રી નામનાં સાધ્વી અમારા ગામે આવ્યાં, અને તેની ક્રેબ ભરેલી વાતામાં મને ફસાવી, એક દિવસે મને મુંડી નાંખી, મને લઇને ચાલ્યાં. વાલીવારસાએ, વિધવા એટલે અપશુકનીયાળ, નકામી, તેમ સાધુ સાધ્વી એ ધર્માંનાં પુતળાં, આવી ખાટી માન્યતાથી મને જતી કરી અને હું પણ આધા લઇને હિરાશ્રી સાથે નીકળી પડી એક ભઠ્ઠીમાંથી છુટી.
ત્યારપછી છ માસ વિત્યા અને મને જણાયું । મારી ગુરૂણી અને ધનરૂપવિજય વચ્ચે પત્ર વહેવાર છે. એ ત્રણ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં ક્રૂરતાં કરતાં અમે પાલણપુર પહોંચ્યા. ત્યાં ધનરૂપ વિજયને અમને મેળાપ થયે, તે અવારનવાર મળતાં. છતાં મારા મનમાં કાર્ય વસવસો કે શંકા નહેાતી; કારણ કે બચષ્ણુમાંથીજ મારા ઉપર એવી છાપ પડેલી કે આપણા સાધુ સાધ્વી પવિત્રજ હોય, એટલે હું પણ ગુરૂજી કહે એ સત્ય વાત સમજતી.
એક દિવસ હું અને મારા ગુરૂણી પાલણપુર છેાડી મારવાડના રસ્તે પડયા, ત્યાં પાલણપુરથી ખીજે વિસામે ધનરૂપ વિજય સાથે થયા. ખરેડી પહેાંચતા મને ખાત્રી. થઇ કે મારા ગુરૂણી અને ધનરૂપવિજય વચ્ચે આડા વહેવાર છે. તેમ · તે બન્નેને પણ ખાત્રી થઈ કે હું આ વાત જાણુ છુ. ટલે તે હવસે મારી તરફ કુદ્રષ્ટિ કરી.
હું એમ માનતી હતી વિધવા માટે ધર્મસ્થાને, ધર્મક્રિયાઓ અને સાધ્વીઓના સહવાસ એજ વધારે ઉત્તમ છે; કારણ કે આ લા નીતિના પૂજારી છે, નીતિના સ્થાપા છે, નીતિના પિતા છે. એટલેજ મે દીક્ષાને માર્ગ લીધેલ. પણ એ તે। વ્યભિચારને અખાડા નીકળ્યો. કદાચ તમને એ સ્થાનાની ખબર નયે પડે-પણ મારા જેવી દુ:ખી વિધવાઓનેજ પડે. પીળા કપડાનાં ઝેરી ઝબ્બા નીચે અને એાત્રાના ઐા નીચે ધનરૂપવિજય જેવા હવસખારે એક દિવસ લાગ સાધીને મારી આબરૂ પાડી મને પતિત કરી. મે એ હવસખારના હાથમાંથી છુટા ઘણુંયે બળ વાપર્યુ. પરંતુ આખરે એ હવસખારના વિજય ગે.
આ પ્રમાણે અમારી ત્રણ જણની અધેથી ધર્મોના ઈજારદારની ભ્રષ્ટતાને તમને ખ્યાલ આવતા હશે. આ વાત આટલેથી અટકે તેમ નહેાતી, કારણ કે અમારી પાસે પૈસાના અભાર હતા. એટલે પૈસા મેળવવા માટે ધનરૂપવિજયે અને હિરાશ્રીએ કારસ્થાન રચ્યું અને મને વેચી નાંખી પૈસા મેળવવાનું સાધન કર્યું, બાદ અમે ત્રણે જણે કપડાં ઉતારી નાંખ્યાં. એટલે પિળાં કપડાંને તિલાંજલી આપી સંસારી કપડાં પહેર્યાં પેલા ધનરૂપ વિજય, કાઠિયાવાડી લેબાસમાં ભાવનગરના વતની તરીકે અમૃતલાલ જગજીવન નામ રાખી મારા બાપ' બન્યા. હિરાશ્રી મારી ‘મા' બની, અને મારૂં નામ મણી પાડી દલાલે અને ખરીદી કરનારાઓની શોધ ચલાવી. આખરે સાદડીવાળા ઋષભદાસ સરદારમલ નામના ચાળીશ વર્ષના મુરતીયા સાથે પાંચ હજારમાં મારા સાદા થયા. મહિકાંઠા એજન્સીનાં
પેાસીના ગામમાં ઋષાદાસ સાથે મારાં લેગ્ન થયાં કે પાંચ હજારની રકમ મારા બનાવટી માબાપોને હવાલે થઇ. તેમાંથી ત્રીજા હીરસા તરીકે મને પંદરસો આપવામાં આવેલા. જે પેાસીનાના રહીશ અને સાદરીમાં ધંધા કરતા એક જૈન ગૃહસ્થને ત્યાં જમે મૂકેલાં,
તા૦ ૨૨-૪-૩૩
અમારી લગ્નગાંડ દોઢ વર્ષાં નભી ત્યાં તે રૂષભદાસ મૈયત યા. એટલે હુ વિધવા થઇ, કે તરતજ મારા સાસુજીની ઝુલ્મી ઝંડી શરૂ થઇ. મારી પાસે પેન્ના પ ંદરસે લઇ આવવાની માગણી થઇ. મેં પણ સાસરામાં સુખે રહેવા ખાતર જેને ઘેર જમે મુકેલા તેને ત્યાં ઉશ્વરાણી કરતાં ચીનના સાહુકારની પેઠે આપી દીધાની વાત કરી ગળે પડવા લાગ્યો. એટલે સાસુની પંદરસેાની આશા તૂઢી પડવાથી મને ઘરમાંથી હાંકી મુકવાની ચાલબાજીની શરૂઆત થઇ. અને એક દિવસ જોરજીમાથી ઘરમાંથી કહાડી મૂકી.
ત્યાંથી અહિં આવીને રહી ધ્યુ અને મજુરી કરીને પેટને ખાડા પુરૂ છુ.”
અમારા અંતરને વલોવી નાખે તેવી ભયંકર ઘટનાઓવાળુ વૃત્તાન્ત હતાં બાઇ ઉદ્દી અને એક ખુણામાંથી ચેડી લાવી જેમાં સતાડેલા પત્ર ખતલાવ્યા, જે મારવાડી ભાષામાં લખેલા છે. જે પત્ર પાસીનાના રહીશ અને સાદડીમાં ધંધા કરતા જૈનને ત્યાં મુકેલ રૂપીયાની પહોંચ જેવી હતી અને તેમાં લગ્નના સાટા સંબંધી લખાણ હતું. એ જોયાબાદ ફેર પ્રશ્નાવલી શરૂ કરી.
શુ! મજુરી કરી છે. ? ”
“ ધર્મશાળામાં જે યાત્રાળુઓ આવે છે તેના વાસણ માંજવા, પાણી ભરવું.”
“ તમે ધમશાળામાં જ કેમ મજુરી કરે છે ? ”
ધ શાળામાં મજારી કરવાના એ હેતુ છે કે જેઓએ ધર્માંના બાના નીચે મારી આ દશા કરી છે. તે ધનવિજય અને હીરાશ્રી એટલે મારાં નકલી માલીકાની શોધ ખાતર. ”
અહિં તમારી કાણુ ખબર અત્તર રાખે છે?” “ એક મુસ્લીમ ભાઇ ’
તમને આ સ્થિતિમાં રહેવું પસ ંદ છે?
“ન રહુ તો કરૂં શું! સમાજમાં મ્હારા જેવી દુઃખીયારીયાનું કયાં સ્થાન છે! કૈાને અમારી પડી છે.?”
એના આ આરાપથી અમને લાગ્યું તે અમે ખુલ્લા દીલે કરાર કર્યાં કે સમાજ માટે તમે જે કહે! તે સત્ય છે, મ્હેન, તમને કશુંયે કહેવાના અમને અધિકાર નથી, છતાં તમારા હિતની દ્રષ્ટિયે કંઇક કહીયે તે માનશે?
“કહા ખુસીથી કહેા.
“તમને આ ખરાબ વાતાવરણ અને ખરાબ પાડોસમાંથી છુટા કરી કાઇ સુરક્ષિત ઠેકાણે લઇ જવા માગીએ છીએ. આવશેા ’
,,
એને
થયેલી
* તમારા જેવી લાગણીવાળા ભાઇએ મેડા મલ્યા, છતાં હું આવત, પણ જે મુરલીમ મહારી ખાર અત્તર રાખે છે તેની રજા સિવાય હું આવી શકુ નહિ, તેમ તે હાલ બહારગામ છે. એટલે તમારી સાથે આવી શકું તેમ નથી.”
બાઇના આ જવાબથી અમે હતાશ, બન્યા છતાં અમે ખુબ સમજાવી. પણ લુટાયેલી, ગભરાયેલી અને અવિશ્વાસુ નાઇને સાથ આપનાર મુસ્લીમ ઉપરજ શ્રી હાવાથી
( અનુસંધાન પૃ. ૨૦૩ ઉપર જાઓ. )
Page #129
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨-૪-૩૩:
પ્રબુદ્ધ, જૈન.
A ૨૦૧
શ્રી. દલીચંદ શ્રોફના મનનીય ઉદ્ગારો.
(તેમના પ્રમુખ સ્થાનેથી વક્તવ્યમાંથી) જે સમાજે પણ જીગજીના પ્ર" ને ખંખેરી નાંખી જાગૃત સ બ ધ અને વ્યવહાર પુન: શરૂ કરવા જોઈએ. વિવાહ-ક્ષેત્ર થવાની જરૂર છે. જેનોનું ગૌરવ એ આજકાલનો વિષય નથી. વિસ્તૃત બનાવે થી સંતાન નિરોગી અને શક્તિવાન બનશે એનો પ્રતિભાશાળી અને જવેલ ત ઇતિહાસ જગતના સાથે શરૂ *
અને કુટુમ્બીનું પરસ્પર વૈમનસ્ય ધટી જશે' થાય છે. એ ધમ અચલ, અબાધિત અદ્વિતીય સિદ્ધાંત
કહેવાતા અસ્પૃશ્યોની અવગણુના અને તેમના તરફ દર્શાવતું જગતને દિવ્ય વારસા રૂપે છે અને આજે પશ્ચિમાન્ય પ્રજાઓ
અધમ વર્તન એ પણ એક મહાન સામાજીક કલંક છે. કયા ઘેર રણસંગ્રામેથી કંટાળીને તેને આશ્રય લેવા તત્પર એની જમાનામાં અને કેવા પ્રકારે આવી નિઘ રૂઢી સમાજમાં પ્રવેશી છે. મહાત્મા ગાંધીજીએ તેજ સિદ્ધાંતોને જગત સન્મુખ રજુ એના એનાહાસિક ઉતા આપવા નિરર્થક છે હિંદુ અને અન્ય કરીને, અહિંસાને દિગ્વિજય કરી અને જૈન ધર્મના અનુ- શાસ્ત્રોમાંથી ક્ષેપક કે વીણી કાઢી તેના સમર્થન યા વિરોધ યાયીઓ ઉપર ભરેમાં ભારે ઉપકાર કર્યો છે. એ સુચવે છે કે માટે આપની સમક્ષ રજુ કરવા અનાવશ્યક છે. આવા પ્રશ્નોનું જૈનધર્મ વિશ્વધર્મ હતો અને તેમ થવાને સામેલ છે. આપણે સામાન્ય અકાથી નિરાકરણ કરવું પડે છે. “આત્મવત્ સર્વભૂતેષ” આવી અનુપમ તકને પૂરેપૂરો લાભ લેવો જોઈએ.
એ સર્વ ધર્મને મુખ્ય સિદ્ધાંત છે. જે શાસ્ત્ર “મિતિ મે સવ ભૂયેષુ ' ને સિદ્ધાંત પરિપાલન કરવાનું ફરમાવે છે.
છે.
છે
દિકરી
1:
આજે આપણે કેવી પરિ
આપણા બાળકે આજે સ્થિતિમાં મૂકાયેલા છીએ !
જ્ઞાન માટે તલસે છે, જ્ઞાનના અનેક ફિરકાઓ, ગો અને
સધિના-l! અભાવે તેની જીંદગી જ્ઞાતિઓના તડેમાં આપણે
છુટી બદામના જેટલી થઈ પડે છિન્ન ભિન્ન થઈ રહેલાં છીએ.
છે, તેને વઘર ટુકડા માંગવાને, દ્રવ્ય વિહીન, અને વિદ્યારહિત
આજીવિકા માટે કનિષ્ઠ નેકબની પામર દશાને આપણે
રીઓ શોધવાન અને અધમ પ્રાપ્ત કરી રહ્યાં છીએ. આપણા
પ્રકારનું જીવન ગાળવાનો સમય સમાજને જીવલેણુ દ લ ગુ
પ્રાપ્ત થયા કરે છે. છતાં સમાપડેલું છે. અને તેથી આણી
જના નેતાએ ગાઢ નિદ્રા ત્યાગતા . વસ્તી દિનપ્રતિદિન ઘટતી જાય
નથી. આજે આપણી જ્ઞાતિમાં છે, એટલું જ નહીં પણ આપણે
આદર્શ છાત્રાલયની ઘણી જરૂર માનસિક, શારીકિ અને આ
છે, જ્યાં તેમને કેળવણીના ધ્યાત્મિક અવનનિના ઉંડાણમાં
સર્વ સાધન સહેલાઈથી મળી સરતા જઈએ છીએ આ
શકે, તેમના પર બચપણમાં . દઈના પૃથક્કરણની જરૂર છે.
સારા સંસ્કાર પડે અને ભવિતેની તાત્કાલિક ચિકિત્સા કરી
ષ્યમાં પોતાને રસ્તે તેઓ ભારેમાં ભારે ઉપાય લેવાની
નિડરતાથી, સરળતાથી અને પરમ આવશ્યકતા છે. ધમપ્રેમી
બુદ્ધિપૂર્વક કાપી શકે. આવા અને સમાજ હિતચિંતકનું એ
છાત્રાલયે દરેક પ્રાંતમાં સ્થા
પવાની જરૂર છે. પરમ કર્તવ્ય છે. આધુનિક | શેઠ દલીચંદ વીરચંદ શ્રોફ-પ્રમુખ પરવાડ સંમેલન.
.. યુગ એ સંક્રાન્તિકાળ છે અને એ ઉપાય આજેજ જવામાં યુવાને તમે કેમ અને સમાજની આશા છે, દિવ્ય નહીં આવે તે ભવિષ્યમાં આવે અનુપમ પ્રસંગ ફરીથી, ભાવનાઓની જાત મુતિ છે અને ચેતનના તથા પ્રગતિના મળવા અશકય છે.
આદર્શ દ્રષ્ટાંત છે. તમે સમાજમાં આ દેલનો રેડનાર, તેને
# ! પ્રેરણા પાનાર, અને વેગવાન બનાવનાર શક્તિ છૅ. તમારા આ યુગ ક્રાન્તિનો યુગ છે, દરેક સમાજ પ્રગતિ તરફ ઉપર જ્ઞાતિજનની સમગ્ર, આશા અલબે એમાં આશ્ચર્યને આગળ ધપી રહ્યો છે. આ પ્રવાહનો આપણાં લોકોએ યોગ્ય સ્થાન નથી. વૃદ્ધોને માન આપી તેમના પ્રખર અને પરિપકવ લાભ ઉઠાવવો જોઇએ અને તે એ છે કે જે વ્યકિતઓ સમાન અનુલાને લાભ લઈ અને તેમની આદર્શ દ્રષ્ટિ હદયમાં ગુણ અને ધર્મની હોય તેમની સાથે રોટી અને બેટી વ્યવહાર ઉતારી કમી સુધારણા અતિ મહત્વના કાર્યમાં અગિળ વધો. શરૂ કરવી. આ બાબત શ્રેષ્ઠ પ્રકારની છે. તે સાથે જૈનશાસ્ત્ર ભૂતકાળને ઇતિહાસ વિચારી, વર્તમાનમાં સ્થિત રહી ઉજવળ સર્વેથા સમ્મત અને અનુકુળ છે. અમુક સમયે કે ઈપણુ કારણ ભવિષ્યના સ્વપ્ના સિદ્ધ કરવા કમર કસો. અન્ય દેશ, સમાજ સર વૈમનસ્ય ઉત્પન્ન થવાથી અગર દૂર દૂરના દેશમાં જઈ અને સંપ્રદાય માંથી “સારું તે મારૂં” કરી, આપણા સમાજ-દુર્ગમાં વસવાથી બેટી-વ્યવહાર બંધ થઈ ગયો હશે; પરંતુ હવે એ પડેલાં ગામડાંઓ સમારી, તેને ઉન્નત કીર્તિવંત અને આદર્શ બનાકારણનું અસ્તિત્વ નહિ હોવાથી તેમની સાથે સર્વ પ્રકારનો વવા આત્મસમર્પણ કરે અને વિજય તમારો છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
૨૦૨ B.
પ્રબુદ્ધ જૈન.
તા.૨૨-૪-૩૩
વીરનગરના જાદા જાદા પ્રસંગો.
(અમારા ખાસ પ્રતિનિધિ દ્વારા) સૂરિજીનું પ્રવચન:
વખત આવા પ્રસંગે અતિ ખર્ચાળ બની જાય છે, જેમાં ચૈત્રી પૂર્ણિમાના દિને નવપદજી-ઉત્સવની પ્રગતિ પ્રસંગે કાર્યવાહકે એ જેમ બને તેમ કરકસર કરી આવા કાર્યોને વધારે સારનું પ્રવચને ચાજવામાં આવ્યું. માનવમેદની વચ્ચે તે. સરલ અને સર્વ કેાઈ તેને લાભ લઈ શકે એવો કરવો જોઈએ. શ્રીએ જણાવ્યું કે આત્માના ઉકર્ષ માટે નવપદજીનો મહિમા આ પ્રસંગને પ્રગતિમાન કરવાનું ખરૂં માન શ્રી હારીમલ અમાર છે. આવા શુભ ઉત્સવનું આરાધન આણવા ઉત્સા, ગુલાબચંદ બેડાવાલા તથા શ્રી શાંતિનાથજીની નવપદ આરાધક અને સમજપૂર્વક થતું જોઈ મને આનંદ થાય છે. બાદ ટાળીને ધરે નવપનું મહભ્યિ સમજાવી, આજની પરિસ્થિતિ પર બોલતાં બહેનોમાં જાગૃતિ. જણાવ્યું કે, આજે આપણી શક્તિનો વ્યય અવિચારણીય રીતે તા. ૧૨-૪-૩૩ ના રોજ સવારમાં મહિલાઓની સભા
થઈ છે. ભરતામાં ભરતી કરવી અને સુકાયેલને સકાર મળતાં સૌ રૂક્ષ્મણી બહેન દલીચંદની પ્રમુખ તરીકે દરખાસ્ત દવું એ આપણી પ્રકૃતિમાં વસી ગયું હોય તેમ આપણે માત્ર મૂકતાં વરણી થઈ હતી. વિવેચન કરતાં તેઓએ કહ્યું હતું કે,
વકવ્યની વૃદ્ધિનો જ દામ-પ્રવાહ ચાલુ રાખીને બેસી ગયા આપણે સવાલ-પોરવાડ એ બધા તડામાં શ્રાવક તરીકેજ છીએ, અને તેની વ્યવસ્થા કે વાસ્તવિકતાનો વિચાર સરખાં છીએ. સામાજીક કુરિવાજો તફ લક્ષ ખેચી સુધારવાનું કહ્યું હતું. પણ કરતા નથી. આપણા પૈસાનો ઉપયોગ અને તેની વ્યવસ્થા કુ. સરસ્વતી મણીલાલ પરીખે ભાષણ કરતાં સ્વદેશી કપડાં સુયોગ્ય થાય છે કે કેમ? આ પ્રશ્ન વિચારવાની જરૂર છે.
વાપરવા આગ્રહ કર્યો હતો. શ્રી. કૌશ૯૫ હેને જણાવ્યું કે કેસરીયાજી તરફ જુઓ:
તમારે પહેરવેશમાં, સ્વચ્છતાની અને સગવડતાની દૃષ્ટિએ બહુ દૂર નહિ પરંતુ જરા કેસરીયાજી તીર્થ તરફ નજર
ફેરફાર કરવો જોઈએ. દાગીનાને મેહ છેડવો જોઈએ. એકલા કરે, આપણી કરોડોની દેવદ્રવ્યની આજે ત્યાં શું દશા છે ?
તમારા દાંત ચુડામાંજ ૬૦૦૦૦ હાથીઓ મારવામાં આવે તમારા જ પૈસા, તમારું જ લાનું દેવદ્રવ્ય, આજે તમારા
છે, શારિરીક સ્વાસ્થયની દ્રષ્ટિએ તમારે ન્હાવું જોઈએ. છેકસામેની લડતમાં વપરાય છે. એ મંદિરના પંડયાઓ તમારા
રીઓ વેચીને આપણે દાગીના પહેરવા જોઈએ નહિ દાગીનાથી સામે ઉભા છે. અરે! આગળ ચાલીને ત્યાં સુધી કહેવામાં
શારિરીક વિકાસ અટકે છે અને શરિરને ઘસારો લાગે છે, આવે છે કે આ તીર્થ જૈનોનું નહિ પરંતુ વૈષ્ણવેનું છે
એના મેલથી અંગે સડવા માંડે છે.
મેંઘી હેને જણાવ્યું હતું કે અહિંની ખેને ભણાવવાની સર્વ કેમનું છે. કેસરીયામાં આપણા પૈસાને આપણી જ સામે આમ દુરૂપયોગ થઈ રહ્યો છે, ત્યારે આપણી ફરજ છે કાની ગરજ એક ભણેલી માતા સારે છે. અને છોકરીઓની
જરૂર નથી એવી જાતની આપણી માન્યતા છે પણ તે શિક્ષકે ત્યાં કોઈએ એક પાઈ પણ પંડયાને ક મ દિરમાં આપવી નહિ અને તીર્થને કબજો લેવા પ્રયાસ કરે. દરેક મારવાડી પણ સ્ત્રીઓ ભરાવા આવતી જ નથી.
એક પાઠશાળા ખોલવી જોઈએ. પૈસા તો આપનારા આપે છે ભાઈઓને કહું છું કે કેસરીયાજના લાખો રૂપિયા જે તમારા
પ્રમુખે પૂર્ણાહુતી કરતાં જણાવ્યું કે તમને બધાંને એકઠાં ચોપડામાં જમે હોય તે ત્યાં ન આપવા ધ્યાન ચું છું. થએલાં જોઈ અને અને પ્રમુખપદ આપ્યા બદલ હું આપના
આપણુ અન્ય ક્ષેત્રની અપેક્ષાએ દેવદ્રવ્ય સમુદ્ર છે મમુ- આભાર માનું છું અને સામાજીક સુધારા પર ભાર મુકીને દ્રમાં સરિતા ભળે યા ન ભળે એ બહુ મહત્વનું ન ગણાય; કેળવણીને પ્રચાર કરવાનો આગ્રહ કર્યો હતેા. પરંતુ એજ સરિતા, એ જ દાન-પ્રવાહની નીકે સુકાતા ક્ષેત્રમાં વહે છે તે ક્ષેત્ર જરૂર નવપલ્લવિત બને સમાજની અજ્ઞાનતા
પદવીદાન યાને-ઉપાવિસમર્પણ. તપાસે. મારવાડી ભાઈઓમાં શિક્ષણના સંસ્કાર ન હોવાથી
શ્રી બામણવાડજી જેમ આય બિલની એ ળી અને પરવાળ તમારી શું સ્થિતિ છે તે વિચારે. મરુધરવાસીઓ પાસે ધન,
સંમેલનના કાર્યો માટે પ્રતિષ્ઠિત થયું તેથી પણ વિશેષ મહત્વનું પુષ્કળ છે અને ઉદારતા પણ છેઅત્રે સારા પ્રસંગે એકત્ર
એક કાર્ય આ પ્રસંગે એજ ભૂમિ ઉપર થયું હતું. જે કાર્ય થયા છે તે કઈ સદકાર્ય કરે એવી મારી ભલામણ છે.
જેટલું આનંદદાયક હતું તેટલું જ મહત્વપૂર્ણ હતું. આ પ્રસંગે આયંબિલની ઓળી.
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી કે જેમની કેળવણી ના ક્ષેત્રમાં
મહાન સેવાઓ છે. જેઓએ જૈન બાળકની કેળ ણી માટે શ્રી બામણવાડજીમાં આયંબિલની નવપદજીની એાળીની અથાગ પરિશ્રમ વેઠી ગુરૂકુળ આદિ સ્થાપી જૈન જનતા સમારાધના ઘણાજ ઠાઠમાઠથી થઈ હતી, જેમાં મુનિ મહારાજે, ઉપર મહાન ઉપકાર કર્યા છે. તેમની, તેમજ અહિંસાને માટે સાવીજીઓ તેમજ શ્રાવક શ્રાવિકા આદિ મળી ૪૦૦૦ ભાઈ સતત ઉપદેશ આપનારા અને યોગવિદ્યામાં અપૂર્વ રસ લેનાર બહેનેએ લાભ લીધો હતો. આ પ્રસંગ મારવાડની ભૂમિ મહારાજશ્રી શાંતિવિજયજીને તેમની સેવાઓ માટે તથા માટે અપૂર્વ હતો, અને એ ધાર્મિક ક્રિયાના અંગે જે ઉત્સાહના ૫-નાસજી શ્રી લલિતવિજયજીને તેમની સેવાઓ માટે જુદી પૂર પ્રસર્યા હતાં તેનું વર્ણન સંપૂર્ણ રીતે તે થઈ શકે તેમ પદવીઓ આપવાનો સમારંભ કરવામાં આવ્યો હશે જેને નથી જ, આવા પ્રસંગે જાય એ ખરેખર ઈરછનીય છે અને ત્યાં મળેલા તમામ સંધે તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી એથી આત્મસાધનાના માર્ગ ખુલ્લી થાય છે, પરંતુ કેટલીક લીધે હતે.
થી બામણ
પાસે
Page #131
--------------------------------------------------------------------------
________________
તા
૨૨-૪-૩૩.
પ્રબુદ્ધ જેન.
૨૦૧
વિમળશાહના વંશજો પ્રગતિના પંથે.
પ્રથમ પિરવાલ અધિવેશન.
( અમારા ખાસ પ્રતિનિધિ તરફથી) શ્રી બામણવાડજી તીર્થમાં આયંબિલની ઓળીના ઉત્સવ (૪) આ સંમેલન કન્યાવિક્રયની નિંદનીય પ્રથા તરફ ધૃણાની પ્રસંગે અખિલ ભારતીય પિરવાડ સંમેલન ભરવાનું યોજવામાં દ્રષ્ટિએ જોવે છે. આ પ્રથાથી ઘણાં યુવકે કુંવારા રહે આવ્યા મુજબ ઉત્સાહ ભર્યા દેખાવે વચ્ચે તેનું કાર્ય તારીખ છે અને ઘણી બહેને નાની વયે વિધવા બને છે. આ ૧૧-૪-૩૩ થી શરૂ કરવામાં આવ્યું હતું. સંમેલન માટે ખાસ રીવાજ બંધ કરવા માટે આ સંમેલ- ભારપૂર્વક કરાવ મંડપ ઉભું કરવામાં આવ્યા હ, પ્રથમ દિવસે પ્રમુખ શ્રી તેમજ સંભાવિત ગૃહસ્થનું તથા ડેલીગેટોનું સ્વાગત (૫) વૃદ્ધલગ્નના પ્રતિબંધ માટે ૪૦ થી વધારે વર્ષના અને સમિતિ તરફથી હૃદયસ્પર્શી સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજા લગ્નના પ્રતિબંધ માટે ૧૮ વર્ષની નીચેના યુવક મંડપની બહાર કેટલાક સેકસ મતભેદોના કારણે વિધી “ અને ૧૪ વર્ષની નીચેની યુવતીના લગ્ન ન કરવા એમ દેખાવો શેડો વખત થયા હતા, આ વિનિનો પૂજ્ય શ્રી વિજય આ સંમેલન માને છે, અને તેના અમલ માટે આગ્રહ વલભસૂરિજીની સફલ સમજાવટથી તુરતજ અંત આવી ગયા હતા. અને પરિષદનું કામકાજ ત્રણ વાગે શરૂ કરવામાં (૬) આ સંમેલન પિતાના આદર્શ અને કાના પ્રચારકાર્ય આવ્યું હતું. “ શરૂઆતમાં ' મહામંત્રી શ્રી સમરથમલજીએ માટે એક મુખપત્ર પિતાની ઓફીસ તરફથી પ્રગટ કરવાની આમંત્રણ પત્રિકા વાંચ્યા બાદ સ્વાગતાધ્યક્ષ શ્રી ભભુતમલજીનું અગત્ય રવીકારે છે. ભાષણ વંચાયા પછી પ્રમુખશ્રીની વરણી થઈ હતી' (૭) આ પનિષદ્ ઠરાવ કરે છે કે હાથી દાંતને ચુડે બીલકુલ
ઉપરને પ્રસંગે જુદા જુદા રથળે એથી' પરિષદની ફતેહ વાપરવે નહિ, અને કદાચ જરૂર જણાય તો લગ્ન વખતે છતા તારે અને સંદેશાઓ આવેલા તે વાંચી સંભળાવવામાં એક વખતજ કરાવવો તે શિવાય કદાપિ કરાવે નહિ. આવ્યા હતા. તે
સાતમે ઠરાવ શ્રી શાન્તિવિજયજીએ મુકો. હતો. જે ત્યાર પછી પ્રમુખશ્રીએ પોતાનું ભાષણ વાંચી સંભળાવું પૂરઉત્સાહપૂર્વક પાસ કરવામાં આવ્યો હતો અને તે હતું. (જે આખું અન્ય પમાં આવી જવાથી અમે વખતે ધાગા ભાઈઓએ પ્રતિજ્ઞા લીધી હતી. તેના માત્ર ઉપયોગી ફકરા અન્ય સ્થળે આવ્યા છે.) બાદ ઉપરના ઠરાવો, પરત્વે જુદા જુદા વક્તાઓએ ય વિવુંસબજેકટસ કમીટીની ચુંટણી કરવામાં આવ્યા પછી પ્રથમ ચન કર્યા હતાં. ત્યારપછી ગેગનિષ્ઠ મુનિ શ્રી શાંતિવિજયજી દિવસની બેઠકનું કામ સમાપ્ત થયું હતું. .
પ્રવચન કરવા માટે પ્લેટફોર્મ પર આવ્યા તે વખતે થોડી દિવસ બીજે.
અવ્યવસ્થા થઈ ગઈ હતી. શાંતિ પથરાયા પછી મુનિશ્રીએ પિતાનું
પ્રવચન શરૂ કરતાં કહ્યું કે, વિનિસંતોષીઓની પરવા કર્યા વિના બીજા દિવસની બેઠકની શરૂઆતમાં મંગલાચરણ થવા
શાંતિ પૂર્વક જે કાર્ય તમે શરૂ કર્યું છે તે બદલ હું ધન્યવાદ ભાદ નીચે પ્રમાણે ઠરાવ પાસ થયા હતા.
આપું છું. કાતર કપડાને કાપે છે. પણ તે કપડાંને સાંધવાનું જ પરિષદના પ્રસ્તાવો. :
કામ કરે, અને એથી જ સેયને લેકે માથા ઉપર રાખે છે. (૧) આ રાજ્યમાં પ્રથમ સંમેલન મેળવવાની તક પ્રાપ્ત થયા
હું કોઈ પણ પક્ષને માન નથી, સત્યનો સેવક છું. પિરવાલ બદલ ના. મ. શ્રી શિહીં નરેશને ધન્યવાદને. '
સંમેલનની રૂપરેખા તમો જાણે છે એટલે મારે વધુ કહેવાનું (૨) શિક્ષણને અગેની ત્રુટીઓ દૂર કરવા માટે આ મહા- હેય નહિ. સંમેલન વિદ્યાલય, ડાઇરકુલ, બેડીંગ, કન્યાશાળા, ગુરૂકુલ,
પ્રિય ભાઈઓ! મરૂભૂમિમાં આ મહોત્સવ એ ભાગ્યનો શિષ્યવૃતિ, વ્યાયામશાળા અને મહિલા વિદ્યાલય આદિ
પ્રસંગ છે. ઉનાળામાં હવાખાવાના સ્થળે લેકે જાય તેના સંસ્થાઓની અગત્ય સ્વીકારે છે. આ માટે યોગ્ય કરવા
બદલે આ મરૂભૂમિમાં દૂર દૂથ્વી નામાંકિત પુરૂષ આવ્યાં છે, નીચેની કમીટી નિયુક્ત કરવામાં આવે છે કે જે આગામી
એ સમાજનું સદ્ભાગ્ય ગણાય. આપણે આપણી ત્રુટિઓને અધિવેશનમાં પિતાને રીપોર્ટ રજુ કરે. '
પિછાનતા થવું જોઈએ. સંમેલન એ સમાજનો કયાસ કાઢવાનું કમીટીના સભ્ય -શેઠ દલીચંદ વીરચંદ, શેઠ રણછોડભાઈ
દુબીન ગણાય. ત્યારબાદ કેટલાક દાખલાઓ શ્રોતાગણને રાયચંદ, શેઠ ભભૂતમલજી ચતરાજી, શેઠ તારાચંદજી પ્રેમ
સમજાવી પોતાનું વ્યાખ્યાન પૂર્ણ કર્યું હતું. ચંદજી, ઠાકુર લમણસિંહજી દેવાસ, શેઠ હરતાલશારજી પન્દ્રાના, શેઠ મોતીલાલજી, શેઠ મદનસિંહજી કેલરી, શેઠ
બાદ મહારાજશ્રીના જયઘોષ વચ્ચે બીજા દિવસની બેઠકનું મણીલાલ બાલાભાઈ, શેઠ મથુરાલાલજી, શેઠ ચુનીલાલજી કામકાજ પૂર્ણ થયું હતું. બુધમલજી, શેઠ ધજાજ દીવાજી.
દિવસ ત્રાજ. () આ સંમેલન મૃત્યુને અંગેના કેઇપણ જાતને જમણને ત્રીજા દિવસે વાદળ ઘમર હતું વરસાદ, પશુ પરિષદના
બીનજરૂરી હાનીકારક અને સમાજપર ભારરૂપ, સમજે કાર્ય પહેલાં પડી જવાથી મંડપ પાણીથી તરબોળ થઈ ગયો છે માટે કરાવે છે કે આવા કેઇ૫ણુ જમણુ બધ કરવા. હતા. તેમજ તે દિવસે વિજયવલ્લભસૂરિજી તથા વેગનિષ્ઠ
ડી
યુનિ
સોળ
"તરે
Page #132
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી શાંતિવિજયજી તથા પન્યાસજી શ્રી લલિતવિજયજીને ઉપાધિ સગપણની ક્રિયામાં ઘણા સમય નિકળી જવાથી ખપેારના મોડેથી એક મળી હતી, જેમાં બાકી રહેલા ઠરાવા ઉતાવળેથી
પ્રબુદ્ધ જૈન.
પાસ કરવામાં આવ્યા હતા.
+++
ખદ પરિષદની પૂર્ણાહુતિ કરતાં પ્રમુખશ્રીએ ઉપસ દ્વારનું ભાષણુ કરતાં જણાવ્યું કે—
પૂજ્યપાદ ગુરૂ મહારાજાએ સ્વાગત સમિતિના સભાપતિ મહાશય, પ્રતિનિધિ બંધુએ! આમંત્રિત સજ્જને અને મ્હેતા, શાસનદેવની કૃપાથી આપણા અખિલ ભારતવર્ષીય પારવાળ મહાસ ંમેલનનું કાર્યાં ઘણી સફળતાથી પાર ઉતર્યું' છે એ જોઇને સર્વાં સહૃદય સજ્જને જરૂર આહ્વાદિત થશે.
આ સમેલનમાં દૂર દૂરથી ભિન્ન ભિન્ન પ્રાન્તામાંથી આપણુા પારવાળ ખ'એ ભાગ લેવા પધારેલા છે તેઓએ અતિશય તકલીફ્ ઉઠાવી, સમય, શક્તિ અને દ્રવ્યને ભેગ આપી પોતાના જ્ઞાતિજનોના ઉદ્ધારઅર્થે જે તમન્ના બતાવી છે તે ખરેખર પ્રશસાને પાત્ર છે અને આપણા ઉજ્વળ ભાવિની આગાહી આપે છે. તેમણે તથા અન્ય ગૃહસ્થા અને . હેંનેએ સંયમ અને ખામેશ દાખવી, સંપૂર્ણ સકાર અને ભાઇચારાથી દરેક બાબત શાંતિપૂર્વક શ્રવણ કરી છે અને સંમેલનને સફલ બનાવવા મને જે હાર્દિક સહકાર આપ્યા છે તેની કદર કરવાને મારી પાસે પૂરતા શબ્દો નથી.
આપણા ગુરૂવોએ પોતાના અમુલ્ય સમયના ભેગ આપી અને વિહારની વિટંબના વેડી સમ્મેલનને પેાતાના પુનિત પગકાંથી પાયન કર્યું છે, એટલુંજ નહિં પણ પોતાની અમૃતગય . દેશનાથી સભાજના ઉપર અને ખાસ કરીને આ વર્ગ ઉપર જે પ્રેરણાત્મક સંગીન અને સનાતન અસર કરી છે તે કદિ પણ ભૂલાય એવી નથી, અને તેમના તે કા` માટે જેટલો આભાર માનીયે તેટલા એછે છે.
તા ૨૨-૪-૩૩
કેળવણી ફંડ અને ચુડાનેા ત્યાગ એ આ સમ્મેલનના સુદર તાત્કાલિક કળા છે. પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયાલાસૂરીજીએ આ જીલ્લાની કેળવણી માટે દર્શાવેલા અનહદ પ્રેમને એ સચાંટ પૂરાવા છે.
સાથે સાથે મહિલા પરિષદ પણ અને અનેક વ્હેતાએ પેાતાના વકતૃત્વથી સુંદર અસરથી આપણી જ્ઞાતિની કુરૂઢિ તરીકે જાણતી થઈ છે. જ્ઞાતિની સ્ત્રીએના પહેરવેશ, ધરેણાંને બાબતેા પર પુષ્કળ અજવાળું પાડવામાં સ્ત્રીઓએ અપાર ઉત્સાહ દાખવી તેમાં કરવા કબુલ કર્યુ હતું.
આ સમેલનને અંગે પારવાડ શિવાય અનેક બહારના પ્રતિષ્ટિત ગ્રહસ્થે ખાસ આમંત્રથી પધાર્યા હતા. અને તેઓએ પણ આપણી જ્ઞાતિમાં પ્રવેશેલી અનેક બદીઓ તથા તેમાં કરવા જોઇતા સુધારા ઉપર સુંદર પ્રભાવશાળી વ્યાખ્યાના આપ્યાં હતાં. આ સ`
મહાવિર વિદ્યા પીઠ
બ્રાહ્મણવાડાંમાં મહાવીર વિદ્યા પીઠ ખેાલવા લગભગ નિ ય થયા છે, હાલ તુરત લાખ રૂપીયા ઉપરાંતના વચને મળ્યા છે, ચાક્કસ રકમ પૂર્ણ થયે વિદ્યાપીઠ શરૂ કરવામાં આવશે.
જો કે આ પહેલુંજ અધિવેશન છે, છતાં વ્યવહારિક દ્રષ્ટિએ જોતાં, કાર્યકર્તાઓની કાર્યદક્ષતા નિહાળતાં અને આપણા ભાઇઓની રસવૃત્તિ નિરખતાં આપણી જ્ઞાતિએ અદ્ભુત પ્રગતિ કરી છે એમ કહેવામાં જરા પણ અતિશયાક્તિ નથી, સમેલનમાં જે જે ઠરાવેા કરવામાં આવ્યા છે તે સ` બહુજ અગત્યના અને મુદ્દાસર છે, તેમાં ખાસ કરીને વિદ્યાલય, હાઇસ્કૂલ, ખેડિંગ, ગુરૂકુલ, છાત્રવૃત્તિ, મહિલા વિદ્યાલય, વ્યાયામશાળા, વિગેરે સ’સ્થા ખાલવા ખાતને ઠરાવ ઘણાજ જરૂરી છે. અને તેની સ્થાપના કરવા સામાં જે મહાશયાની કિંમટી નીમાઇ છે. તેમાં આગામી અધિવેશન વખતે રજુ થનારા રિપોર્ટ જ્ઞાતિને ઘણું ઉપયાગી અને મ દ ક થઇ પડશે. તે ઉપરાંત દાંતના ચુડા અને રેશમી કપડાં નહિ વાપરવા બાબત, સ્વદેશી વસ્તુના ઉપયોગ બાબત, કન્યાવિક્રય, અને ટાણા માસરા પ્રતિબંધ, વૃદ્ધગ્ન નિષેધ, સમાજમાં રૅટી બેટીના વ્યવહાર સંબધી નિશ્ચય, અને છેવટે નાાપનું મુખ પત્ર કઢવા, અને ડીરેકટરી બનાવવા સંબધી ઠરાવા સમાજને માટે ધણાજ ઉપયોગી અને ઉન્નતિના માર્ગે લષ્ઠ જનારા છે અને તેને ખનતી વાએ અમલ કરવામાં આવશે એવી આશા રાખવામાં આવે છે.
મેાજવામાં આવવાથી સ્ત્રીએ ઉપર ઉપજાવેલી સ્ત્રીએ તે કુરૂઢિઓને આ પરિષદમાં આપણી ખાજો, કન્યાવિક્રય વિગેરે આવ્યુ હતુ, અને સમયેાચિત સુધારા
!
* '
ઉત્સાહ અને સેવાની ધગશ ચાલુ રાખવા અને જ્ઞાતિ સુધારાની રાહુપર ધીમે ધીમે લઇ જવા સ્થાનિક કાકર્તાઓને કટિબદ્ધ ચવાની ખાસ જરૂર છે, જે પ્રદેશમાં વિદ્યાના અભાવ છે અને સામાજિક બદીએ ઉગ્ર સ્વરૂપમાં વ્યાપેલી છે ત્યાં સુધારણાનું કાર્યાં ઘણુ કર્ડન ડ્રાય છે અને લાંએ સમયે ફળદાયી અને છે આથી જ્ઞાતિને ઉન્નતિના ચેસ માગે ધપાવવા આવું કા સતત ચાલુ રાખવાની અત્યંત આવશ્યકતા છે એટલે આપણે આ મેં મેલનના ત્રણુ દિવસના કાંની સમાપ્તિ પછી ફરીથી કુંભકર્ણની નિદ્રામાં પડી જવાનું નથી, પર ંતુ હરહુ મેશ જાગૃત રહી સમેત્ર પસાર કરેલા સર્વ દરવા અમલમાં મૂકવા અને મૂકાવવા વર્ષ દરમ્યાન તનતેાડ જહેમત ઉઠાવી આપણે કરેલા કાના સુંદર અહેવાલ આવતા અધિવેશન વખતે રજુ કરવાના છે.
*
જે રાજ્યની છાત્ર છાયા નીચે આપણે અધિવેશન ભર્યું. તેમણે અનેક સાધના અને સગવંડેા પૂરી પાડીને આપણા - ઉપર ભા॰ ઉપકાર કર્યો છે તેની આપણે સહુ તેાંધ લેવી ઘટે છે.
આ થળે નવપદ આાધક એળી તેમજ સમેશ્વન પ્રસંગે અત્રે પધારનાર અંસખ્ય જૈન એ અને હેનાને માટે ત્રણ દિવસ સુધી નાકાશીનું જમણુ આપનાર શ્રીમાન સજ્જને શેઠે જીતાજી ખુમાજી, કવરાડા, સબંધી ચેનાજી કસ્તુરજી લુષ્ણાવા શેડ જસાજી તારાચંદ ભેંસવાડાવાળતા હું સહુદય આભાર માનું છું.
આપણે સહૃદ ઇચ્છીશુ કે અન્યોન્ય ગમે તેટલા વિરોધી અને વૈમનસ્ય હોવા છતાં આપણે શાંતિ અને સહુનશીલતાથી આપણા સંમેલનનુ કાર્ય ક્રુતેહમદીથી પાર ઉતારવા જે પ્રકારે શકિતવત બન્યા છીએ તેજ રીતે ભવિષ્યમાં આપણી જ્ઞાતિની ઉન્નતિનુ આપણે ઉપાડેલુ` કા` સવર પાર``પડેા અને આપણી જ્ઞાતિ પાતાની પૂત્ર જાહેાજલાલી પ્રાપ્ત કરે।, સાશન દેવ સર્વાંતે સન્મતિ આપે અને આપણી જ્ઞાતિનું કલ્યાણ કરે !
Page #133
--------------------------------------------------------------------------
________________
Sco
તા॰ ૨૨-૪-૩૩.
પ્રબુદ્ધ જૈન.
............ન...વા....
આલમના આવારે—
—અમેરીકાએ સાનાનું ધેારણ તજી દીધુ છે. હવેથી સાનાની ઉથલપાથલ ક્રોસરેટ પર ન રહેતાં ફ્રાંન્સના ફ્રાંન્સ પરજ રહેશે.
—ઠેર ઠેર પ્રભુ મહાવીરની જયન્તિ પુર ઉત્સાહ ભેર
ઉજવાઇ હતી.
—ભાવી સુધારાની સયુકત સમિતીના હિદી પ્રતિનિધિઓની
નામાવલીમાં ૨૮ સભ્યાને પસંદગી આપવામાં આવી છે
CONNYNN
૨૦૩
સમાજે વિધવાઓને હડધૂત ન કરી હેાત, અને તેમને પણ મનુષ્ય તરીકે જીવવા દીધી ત તેા. જૈન ધર્મના જગમ તીરથ તરીકે ગણાતા અને સાધુ સાધ્વી તરીકે પંકાયેલામાંના પાખડીઓની હવસખારીનું સાધન આ બહેન ન બનત.
શ્રી અચળસિંગજી ચુંટાયા છે અને તા. ૨૪ મીએ મળનારી મહીલા પરિષદના પ્રમુખ શ્રીમતી અચળસિંગજી નિમાયા છે. (૬) જુદી જુદી પરિષદેામાં ભાગ લેવા માટે દૂર દૂરથી પુષ્કળ જૈને આવ્યા છે ને દરરોજ આવ્યે જાય છે. (૭) સાર્વજનિક વાંચનાલયમાં જૈન પત્રાનું પ્રદર્શીન ભરવાનું નકકી કર્યું છે.
ભાવનગર અત્રેની કારમાં શિહાર ઉપધાનની માળાના મુહુર્ત પ્રસ ંગે થયેલ મૃત્યુ માટે વ્યાપ્પુ જમનાદાસને એક વર્ષની સજા થયેલી તે માટે હજીર કાર્ટમાં અપીલ થયેલ અન્ને પક્ષની જુબાની। સાંભળી નામદાર હન્નુરશ્રીના આવ્યા બાદ ચુકાદો આપવાનું મુલતવી રહ્યુ છે.
——ગયે અઠવાડીએ ! ૯૧૮૪૪૯૧ ની કીંમતનું સેાનું મુંબાઇના ક્યારામાંથી ગયું.
—અમેરીકાની બધા ધમેર્મોની પરિષદમાં ચાંપનાયજી એરીસ્ટરને આમંત્રણૢ મળ્યું છે. તે જુન માસમાં અમેરીકા જશે. અજમેર—પૂજ્ય શ્રી મુન્નાલાલજી અને પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજ શ્રી નીમાયેલા લવાદ મંડળના ચુકાદા માન્ય રાખી બૃહસાધુ સ ંમેલનમાં એકતાનો પાયો રચ્યો છે. ભવિષ્ય માટે એકજ યુગાચા. શ્રી ગણેશીલાલજી મહારાજને નીમ્યા છે. લાંબા સમયથી ચાલતા ઝગડાનું આ રીતે માષ
સુરત—શેઠ નવલચંદ હેમચંદ્રના સ્મરણાર્થે સ્થપાયેલ દવાખાનાના અનેક દર્દી જાતિ ભેદ વગર લાભ લ્યે છે.
નદીએ લાભ લીધા હતા.
જનક પરિણામ આવ્યુ છે. (ર) સાધુ સમેલનના ઉત્સાહી દેશી દવા વાપર્વમાં આવે છે. ૧૯૩૨ માં ૪૬૭૧૧ મંત્રી શ્રી દુર્લભજી ઝવેરીને નવરત્નના ચાંદ એનાયત કરવામાં આવશે. (૩) સાધુ સ ંમેલનનું કાય દરરોજ પાંચ કલાક નિયમિત રીતે ગુપ્તપણે ચાલે છે. છતાં મળતા સમાચાર પરથી જણાય છે કે સુદ્રઢપણે આગળ ધપી રહ્યું છે. અજર, અમર એવુ ત્રીસે 'પ્રદાયોની એકતાનુ મહાન કાર્ય અજમેરને આંગગ્રંથી જરૂર થશે. (૪) શાન્તિ નીકેતનના પ્રોફેસર અને જૈન કેળવણી પરિષદના ચૂંટાયેલા પ્રમુખ ૫. જીનવિજયજી અને પતિવય સુખલાલજી વિ. આવી પહોંચ્યા છે. સ્ટેશન પર તેમને `ભેર આવકાર આપવામાં આવ્યા હતા. તા. ૨૧ ના રાથી આ પરિષદનું કાર્ય શરૂ થાય છે. (૫) તા. ૨૫ મી એ મળનારી યુવક પરિષદના પ્રમુખ તરીકે આગ્રા નિવાસી
ખડવા—તા. ૨૦-જેલમાં કેદીઓના વર્ગીકરણ સામે વિરાધ તરીકે ઉપવાસપર ઉતરેલા શેઠુ પુનમચ ં∞ રાંકાની તેમના પત્નિએ મુલાકાત લીધી હતી. તેમનું વજન ૬૨ રતલ ટી ગયું છે. જો સરકાર વીકરણની પદ્ધતિ નાબુદ કરવાની ખાત્રી નહિં આપે (જેથી જ યના રાજદ્વારી કદી તરફની
વ
ણુ કમાં સુધારા થાય ) તે ગઇ કાલ સુધી આપવામાં આવતુ થાડુ દુધ પણ તેએ બંધ કરશે એમ સમજાય છે.
રાધનપુર-પાટણથી શ્રી મલુકચંદ દોલતચંદની આગેવાની નીચે રાખેશ્વરછતા સત્ર આવ્યા હતા. સમીમાં નામદાર નવામ સાહેબ તરફથી ચા, નાસ્તો આપવામાં આવ્યા હતા. બાદ સધ રાધનપુર આવતાં સ્વાગત કરવામાં આવ્યું હતું. વ્રતલાલ ચન્દ્રભાણુ કાહારી તરફથી ત્રીજે દીવસે જમણુ આપામાં આવ્યુ હતુ.
વાદરા—છેલ્લા દશેક મહિનાથી વડેદરામાં જ્ઞાનામૃત વરસાવતા ન્યાયવિશારદ ન્યાયતી મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ તબીયતના કારણે ચૈત્ર વિષે ખીજ બુધવારના દિને ઝઘડીઆ તરફ્ વિહાર કરતાં વડાદરાના જૈન જૈનેતરાની માનવમેદિની ઉલ્ટી પડી હતી. તેએાશ્રીને વિદાયગીરીનું માન આપવા શ્રી સ ંઘના લગભગ ત્રણુસા માસાએ હાજરી આપી હતી. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજે જણાવ્યુ હતુ કે “સત્ય અને નીતિના માર્ગોને વળગી રહી અત્યાર સુધી સુધમાં જે સ'પ જાળવી રાખ્યા છે તેમજ હવે પછી પણ એજ રીતને વળગી રહેજો.” છેવટે શ્રી સધે તેએાશ્રીને તખીયત સુધર્યાં પછી અત્રે પધારવા આગ્રહ કર્યાં હતા. (૨) દીક્ષા નિયામક્રના કાયદા તા. ૨૬-૨૭ એ ધારાસભામાં આવશે. સામા પક્ષ તરફથી અનેક દોડધામે! અવર જવરા શરૂ થઈ ચુકી છે.
( અનુસ ́ધાન પૃ. ૨૦૦ થી )
અમારી સાથે આવવાની ના પાડી, છતાં ક્રી કરીને સમજાવી તાએ એકજ જવાબ મળવાથી આખરે ભાગ્યા હ્રદયે ત્યાંથી ઉડ્ડયા, અને બારમાં પૂપ૭ કરતાં જણાયું કે તેની ઉપર મુસ્લીમના ઉપકાર ભર્યાં દ્વાય છે. તેથી તે દખાયેલી રહે છે. તેમ આજુબાજુનુ વાતાવરણ મુસ્લીમે તુજ છે. આ ધા સંજોગો જોતાં લેકાનુ એમ માનવુ છે, કે તેને મુરલીમ બનાવશે, પરંતુ બાઇના સહકાર ન હેાવાથી હજુ મુસ્લીમ બની નથી, પશુ એવા અનેક સજોંગે દેખાય છે કે નજીકના દિવસોમાં બાઇને મુરલીમ બનાવવામાં આવશે એમ લાગે છે.
આ સ્થિતિમાં એક ભાઈનુ જીવન તેાલાઈ રહ્યું છે. તેમાંથી તેને બચાવવા અનેક પ્રયત્નો કરવાની જરૂર છે, અમે અમારા પહેલા પ્રયાસમાં નિષ્ફળ થયા છીએ, છતાં અમારા પ્રયા
* સ્થાનીક ગ્રાહકોએ પેાતાનું ચાલુ સાલનું લવાજમ
આઇને બચાવવા બનતું કરે.
ચાલુજ છે તેમ દરેક લાગતા વળગતાને વિનંતિ છે કે એ પ્રબુદ્ધની આપીને આવી ભરી જવુ. અગર તે। અમારે માણસ આવે તેને મળી જાય એવી ગોઠવણુ કરવા મહેરબાની કરવી.” વ્યવસ્થાપક પ્રબુદ્ધ જૈન, આવતા અંકમાં—શ્રી બામણવાડ∞માં બનેલા બનાવોના જે રીપેાટાં અમે આ અંકમાં છાપ્યા છે, તે ઉપરથી ઉપજતા અમારા મતગ્યે. આવતા અંકમાં આપવામાં આવશે.
વઢવાણ-યુવક સંઘમાં કાટટ પડી છે. સુખલાલ શાહ, ન્યાલચંદભાઇ વગેરે કાર્ય કર્તાએ છુટા થયા છે. ભેદ ઉકેલારો “સ્થાનીક ગ્રાહકોને સૂચના”
Page #134
--------------------------------------------------------------------------
________________
aaneeseserenaeconocareerenceaetenerenceanementcene. २०४: प्रद्धशन..
त०२२-४-33
उपाधियों की
हिन्दी
- सिद्धांतिक वचन और साधुओं के आचार विचार के नियमोंका विभाग...उल्लंघन न हो इसका भान रखने की आवश्यकता है. जिन
सत्कर्मों के उपलक्ष में उपाधियां दी जाती हैं. उन कर्मों का
प्रायः ये उपाधियां स्वीकार करने से विक्रय सा हो जाता है, अब समयनें पलटा खाया है. जैन समाज अपने और इतने समय तक किये हुए आत्मोद्धार के प्रयत्न को. उत्थानके लिये प्रयत्न करने लगा है. सभी संप्रदाय अपनी. स्वल्प में निष्फल कर दिये जाते हैं. वर्षों से किये हुए कर्मों अपनी ओर से कुछ न कुंछ कर रहे हैं. ऐसे समय यदि का इस प्रकार अंत. करना याने सब दिन चले और ढाई समाज को उस के दोषों से परिचित न किया जावे तो क्या. कोस वाली उक्ति जैसा होता है. यदि दिक्षा ग्रहण. पंच.
समाज का अधःपतन होकर वह नष्ट भ्रष्ट होने के पश्चात महाबत पालन, तप.संयमादिका, अंतिम ध्येय मोक्ष साधन . किया जावे?..... . . . है तो यह उपाधि की व्याधि साधु मुनिराजों के मत्थे मढ
-पूर्व कालिन इतिहास हमे बताता है कि समाज का कर उन्हें उनके ध्येयसे पतित करने में श्रावकोंको लाभ क्या ? उत्थान, वा पतन उस के गुरु या साधु वर्ग पर ही विशेषतः अच्छा हो यदि ये उपाधिदान की क्रिया भविष्य में सर्वथा निर्भर होता है। यदि साध 'आचार या क्रिया भ्रष्ट हो जावें त्याग दी जावे आत्मोद्धार के मार्ग में ऐसी कृतियां हमेशा तो गृहस्थ या समाज पर उनके उपदेशका प्रभाव नहीं गिर कटकरूप हुआ करता है. अतःसुज्ञजना क लिय कटक उठा. सकता, किन्तु उसका दुष्परिणाम सारे समाज पर होता है. कर यदि मार्ग स्वच्छ कर लीया जावे तो आशा है कि जैन दुर्भाग्यवश ऐसे चिन्ह जैन साधुओमें इस समय दिखाई देने .
समाज निकट भविष्य में, फिरसे अपने गौरव और उन्नतिको.
पहुंच जावेगा.... लगे हैं. काम, क्रोध, लोभ, मोहादि का उन पर परिणाम हो
.......
यदि जैन समाजको अपना पुनरुत्थान करना है, रहा है. यही कारण है कि उन के संबंध में समाजकी सद्भा- अपना गत गौरव प्राप्त करना है तो वर्तमान में साधुश्रावकों वनामें तृटि दिखाई देने लगी है. श्रद्धा में अविश्वास धर कर के आचार में जो शिथिलता आ गई है, धर्मके मूल सिद्धान्तो रहा है और जिन जिन वांतों की वे वांछा करते हैं वे सब का मर्म न समझ कर उसके विकृतार्थ से समाज निस्सत्व उन से दूर जाना चाहती हैं. इतना होते हुए भी सम्मान.की
वीर्य हीन निरुत्साही और सत्पथच्युत हो रहा है उस में
तात्विक देश कालानुसार सिद्धांतो का शुद्ध परिवर्तन कर लालसा इतनी बढ़ रही है कि किसी दिन उसकी सीमा न
जैन समाज को सत्पथ गामी बनानेकी बहुत अवश्यकता है. रहेगी. इस मानके हस्ती पर सवार होने पर उनके चारीत्र आशा है कि हमारे परम पूज्य गुरुजन और समाजके सूज्ञ पालन में क्या क्या दोष लगते हैं इसका दिग्दर्शन करनेसे नेता अपनी संकीर्ण दृष्टि और सांप्रदायिक वृथाभिमान को न, करना ही ठीक. उपाधि की उपाधि भी दिन दूनी बढ़ रही त्याग कर भारतीय उत्थानकी धुडदौड में कदापि पीछे है। कोई व्याकरणाचार्य है तो कोई कवि रस्त, कोई श्री न रहेंगे. अस्तु... ठाकुर लक्ष्मसिंहजी चौधरी पूज्य. कोई युवराज.''इतना ही होकर रहता तो ठीक. परंतु बामणवाडजीमें केसरीयाजीके लिये किया हुवा ठराव. इन पदवियोंकी पूंछ अब हनुमानजी की पूंछ जैसी बढ़ती ही "अपने श्री केसरीयाजी तीर्थ की व्यवस्था जिस प्रकार जा रही हैं.. योग्यायोग्यता का प्रश्नहीं नहीं. उपाधि मात्र बहुत समयसे होती आ रही थी। उसके विरुद्ध पंडोने राज्यसे होना चाहिये और वह भी, लंबी लंबी.. यहां तक कि तीन. एक तरफा हुक्म प्राप्त कर लिया है कि पूजन प्रक्षालन और तीन लकीरों में भी वे पूरी न हो सके...
. बोलियां का कुल रुपया पड़ों को ही मिला करे। यह हुक्म ___इस में उपाधि धारियों को भी अधिक दोष नहीं दिया बिलकुल अनुचित और जैन समाज की धार्मिक लागनी को जा सकता, साधुओंकी अनिच्छा होते हुए भी हम भक्तजन दुःखाने वाला है, अतः यह. पंदरह हज़ार जैनो की यह 'सभा उनके सिर ऐसी उपाधियां बलात् जङ देते हैं, और उन्हें श्रीमान् महाराजा साहिब उदयपुरसे प्रार्थना करती है कि विवश होकर वे स्वीकार करनी होती है. श्रद्धावान-शिष्यवृंद इस भनुचित हुक्म को शीघ्र ही रद करनेकी कृपा करें और अत्यादर और भक्तिवशता में तल्लीन होः ये उपाधियां गुरु- अब तक हमारा पैसा तीर्थ के भंडार में है जमा न होने लगे जनों की तपश्चर्या, समाज वा धर्मकार्यके उपलक्ष में जबरदस्ती तब तक सब यात्रियों को चाहिए कि तीर्थ पर किसी प्रकार ही उनके गले लटका देते हैं. परंतु ऐसे अवसर पर जैन की बोली न बोलें और वहां एक पैसा भी खर्च न करें।"
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરોદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ નં. ૩ માં છાપ્યું છે. અને
हास मगन सा रेन युव सव' माटे २१-३०, धनीर, . 3, भांथा प्रगट यु छे......
Page #135
--------------------------------------------------------------------------
________________
કન્યા કેળવણી.
Reg. No. B. 217. છુટક નકલ ૧ આ.
પ્ર બુદ્ધિ જૈન,
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રી રતિલાલ ચીમનલાલ કોઠારી સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ )
વર્ષ ૨ જું, અંક ૨૬ મે. શનીવાર, તા. ર૯-૪-૩૩.
ન
ઝ ૨ તા.
અયોગ્ય દીક્ષાની પાછલ પાગળ બનેલા જે આવ્યો કરવામાં, લેકેને ખેટે રસ્તે દોરી જવામાં, બીજાના તેને મુંડી નાખવાની સંતાકુકડીની રમતને, પતિતોની ગળામાં ખોટી રીતે ટાંટીયા ઘાલવામાં રીઢા બની ગયેલા પતિત દશાને, ખુલ્લી પાડવાનું કાર્ય પ્રબુદ્ધ કરે જાય હોય છે, એટલે તેમને સત્ય અસત્ય જોવાનું નથી છે. તે સમાજ સમજે છે ત્યારે તેના હિમાયતીઓની રહેતું. આથી સમાજના મનમાં વસવસે રહે તે ખાતર ટેળીને ખટકે તે બનવા જોગ છે. છતાં દીવા જેવી બુદ્ધિવિજયના કાગળને બ્લેક કરાવી આ સાથે મુક વસ્તુને બેટી પાડી બુદ્ધિવિજયને સતા ઠરાવવા. શુકર છે તે સૌ વાંચે અને તેમાં લખાયેલા નીચેના ભેદી વારીયું તેના તા. ૨૧-૪-૧૯૩૩ ના અંકમાં મુજપરા શબ્દ ઉપર વિચાર કરે. ચીમનલાલ નેમ- |
* “ભીલડીયાજીથી ચંદની સહીથી સ્ટેટ
| શ્રી લેવા નિ બિપિ દિગયા. શ્રી વલ્લી મેન્ટ બહાર પાડે છે, જે મસ્કાન જિનમન.સુન્નતા માત્ર | આગળ નહિં જતાં
કa. - જ અને પ્રબુદ્ધના ઉપર
આવેલ ઉંટ તથા
જે લખવાનું અને લાત છે તરકટી, બનાવટી વિ- | ધર્મનાં 3 4ના રહેવું જાજું તો માત્વાકાઝા | માણસ સાથે પાછા ગેરે આક્ષેપ કરે છે. | મગન નારંજનાં 4 ઊટનાથનો જે ધ | અહિં આવવું.”
પ્રબુદ્ધની સામે અહીં છું અને તેના જે તારૂં કરેલ કાર્ય તેટ ખોટા આક્ષેપવાળા | પશે . આ કમળ દિખત લેખ. ૧૬ ૧e - | ખત આગળ વધવું
આ કાગળ દેસ્ટેટમેન્ટ બહાર પા- ૧ ૧૪૧૧ બિમાÊ૧૯૯૯] નહિ ને પાછું ડવાં, અને મનમાન્ય વાણી વિલાસ સેવા વ
ર્ગના ભરવા |
આવવું.” એ તે એના વિરોધીઓને ટેવ પડી છે, કારણ કે ઉપરના શબ્દથી જનતા સમજી શકે તેમ છે કે સમાજ આગળ પ્રબુદ્ધ જે કીસા મુકે છે તે નકકર ભગાડ્યા સિવાય આવી ચીઠી લખાય જ નહિ. તેમ સાધનોના આધારે જ મૂકે છે. ત્યારે તેના વિરોધીઓ ભાઈ અમૃતલાલ જેઠારીના સ્ટેટમેન્ટ પર સાક્ષી તરીકે નકતાના અભાવે કાં તો ધૂળ ઊડાડે છે, અગર ગબરૂએને સહી કરનાર ભાઈ અંબાલાલ ઝુમચંદ જેઓ તેરવાડા હથિયાર બનાવી બનાવટી, તરકટીની બાંગ મૂકે છે. ઠાર સાહેબના કારભારી છે. આ બધી નકકરતા ઉપકારણ કે જેઓ અગ્ય દીક્ષાના હિમાયતી છે. રથી તરકટનું તેલ કરવાનું વાંચક ઉપર છેડી તેઓ તેમની પોલ ખુલી થતાં તેના ઉપર ઢાંક પીછેડો દઈએ છીએ..
યુવાનોનું સંગઠ્ઠન એજ પ્રગતિનું સિંહદ્વાર છે. આ કાર્યને વેગવંતુ બનાવવા
- મુંબઈ જૈન યુવક સંઘ તમારે સાથ માગે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
POSREDC ૨૦૬ -
C CCnnenarcaron
પ્રબુદ્ધ જૈન.
DCROC
' તા૨૯-૪-૩૩
પ્રબુદ્ધ જે ન.
I
'
पुरिसा! सच्चमेव समभिजाणाहि ।
વિભાગ તદ્દન અર્થહીન બકવાદ કરીને આગળ વધતાં કહે છે सच्चवस्स आणाए से उवठिए मेहावी मारं तरह ॥
કે “શું! તેમને દુકાન ચલાવવી છે? શું ! રાજકારભાર
કરે છે? વકીલ બનવું છે? છાપાં ચલાવવાં છે? ભાષણો
(આચારાગ સૂત્ર.) * કરવાં છે ? આ બધું નકામું છે. એ તો લખતાં વાંચતા લ--પ્લમ્સ- પ્લ૯ -સ
ર પાવરું એટલે પત્ય 1 નહિ તો ઘરે કામે મા, બાળક રઝળતાં મુકી, જ્યાં ત્યાં ભમશે. ચોપડીઓ ને છાપા વાંચવામાં વખત ગુમાવશે. એથી ઘર ગધેડે ચડશે. એ તો પારકા
ઘરની વસ્તી.” વગેરે વગેરે આવી જાતની દલીલ તદ્દન વિચાર શનીવાર, તા. ર૯-૪-૩૩.
વગરની અને બુદ્ધિ હીન છે. નથી એમાં વિચારકતા કે દલીલો. નરી મુખતા સિવાય આમાં કશું દેખાતું નથી. સમાજમાં
. આવી મુખ ભરેલી માન્યતાઓએ ઘર કર્યું છે. આ કન્યા કેળવણી.
વિચારનું પરિવર્તન કરાવવા માટે અમે ઉપર કહ્યું તેમ માનવ જાતને પ્રગતિના પંથે દોરવામાં સ્ત્રીઓનો મુખ્ય વિદ્વાનોએ પિતાના અંગત સ્વાર્થમાંથી વખત કાઢી સમાજના હીરસે છે. છતાં આપણે તેમને કેળવણી આપવા તરફ તદન ચરણે ભોગ આપવાની જરૂર છે. આ પ્રગતિના યુગમાં ફકત દુર્લક્ષય કરીએ છીએ. સ્ત્રી કેળવણી સિવાય કોઈપણ સમાજ, સુંદર રીપેર્ટો છપાવે, હેલો છપાવે, કે મેળાવડાએ કર્યોથી ધર્મ, રાષ્ટ્ર કે કુટુંબની ઉન્નતી થવાની નથી એ નિ: દેહ છે. સમાજની ઈતિશ્રી માનનારાઓ ભુલ ખાય છે. આપણી જેમ આપણું સમાજમાં એક પણ આદર્શ કન્યાગુરૂકુળ, છાત્રાલય મહાસભા હસ્તક જે “ એજ્યુકેશન બોર્ડ ' છે, તેણે ધાર્મિક કે. શિક્ષણ શાળા નથી. સમાજમાં આટ આટલા લક્ષ્મી-કબેરે અભ્યાસો ગોઠવવામાં, પરીક્ષા લેવામાં, અત્યાર સુધી કાર્ય છતાં મરવાની આળસે પ્રાથમિક કન્યાશાળાઓ અને તે પણ કર્યું છે. તેના કાર્યવાહકેએ આ દિશા તરફ દૃષ્ટિ દેહવિલી ફક્ત પાંચ છ ક્વતી હશે. ભાઈબંધ કામોની સરખામણીમાં જરૂરી છે. પ્રથમ કેળવણીકારે જેએ અભ્યાસક્રમ વગેરેમાં - આપણે ત્યાં સખાવતનો ઝરો કાંઈ ના સુનો નથી. વર્તમાન રસ ધે છે તેવા ભાઈઓ તેમજ હેનનું સંમેદાન કરી જગતમાં સ્થાન જાળવી રાખવું હોય તો આપણા ધનવાનોએ તેને લગતા પ્રશ્નોની વિશાળ દૃષ્ટિએ ચર્ચા કરી છાત્રાલય, પિતાની સખાવતની દિશા આ તરફ બદલવી જોઇએ. સમા- કન્યાશાળાઓ, હાઈકુલે વિગેરેને અભ્યાસ માટે કમિટી જના વિદ્વાન વગે માલદાર થવામાં કે પુરસદના ટાઈમે નીમવી જોઈએ. તે કમિટી સંસ્થાઓને અભ્યાસ કરી ટુંક આગળ આવવા, પિતાના ધંધાની જાહેરાત માટે જાહેર વખતમાં રીપેર્ટ કરી બોર્ડ આગળ મુકે. પછી તેમાં ઉપયોગી પ્લેટફોર્મની કે હોદ્દાની ખુરશી ભાંગવાને બદલે વખતના ભોગ સુધારા વધારા કરે તે ઉપરાંત કન્યાશાળા, હાઇસ્કુલો વિગેરે આપવાની જરૂર છે. વિચારકે સમયનો ભોગ આપી આ માટે અભ્યાસક્રમ તૈયાર કરાવવાનું કામ ઉપાડી તો જરૂર જેન વસ્તુને ધ્યાનમાં લેશે તો આપણા સમાજમાં કન્યા કેળવણીને કામની સાચી એજયુકેશન બેડ બને. સમાજને આવી બેડની જે કંગાળ સ્થાન છે તે નહિં રહે.
ખાસ આવશ્યકતા છે. એ વસ્તુ તો શંકા રહીત છે કે એક છોકરાને કેળવવાથી ફકત એક જ વ્યક્તિ કેળવાય છે, જ્યારે એક બાળાને કેળવણી
એ ધનરૂપ વિજય કાણુ?. આપવાથી આખું કુટુંબ કેળવાય છે. બાળકના જીવન પર
જરૂરી ખુલાસો. અસર કરવામાં પિતા કરતાં માતાને મુખ્ય હિસ્સો છે. કેળ- - આચાર્ય કેસરવિજયજીના સંધાડામાંથી તેમના એક શિષ્ય વાયેલી માતાનું બાળક સંસ્કારી, સુઘડ અને ઉત્તમ શહેરી લખી જણાવે છે કે “ અમારા સમુદાયમાં ધનરૂપવિજય બની શકે છે. માતા જે કળવાયેલી હશે તો ગૃહરાજય, સમાજ નામના કોઈ સાધુ નથી. પણ જે ધનરૂપવિજયે “જડાવની” કે દેશમાંથી અજ્ઞાનતાના પડળ તોડી નાંખવામાં વખત નહિં કરૂણ હાલત ઉભી કરી છે તે “દેડકાચાર્ય” નામે પ્રસિદ્ધ જાય, અને ઝડપી સુધારાઓ કરી શકાશે. યાદ રાખજો કે જે થયેલ (!) સ્વ. ખાંતિવિજયજી”ના ગુરૂભાઈ છે, ને પન્યાસ માબાપે પિતાની પુત્રીઓને કેળવણી આપવામાં અખાડા કરે ઉમેદવિજયજીના શિષ્ય હતા, અને જે હીરાશ્રી નામની છે, એવાઓના પાપે જ સમાજની નેવું ટકા બેને કેળવણીથી સાધ્વીના અંગે લખાણ છે તે સાધ્વીને આઠ વર્ષ ઉપર અમારા અજ્ઞાત રહે છે. અને ત્યાં સુધી જેન સમાજનું શ્રેય કોઈપણ સમુદાયથી બહાર કરેલ છે. ઉપરના સાધુએ ૧૯૭૫ની સાલમાં દિવસ થવાનું નથી.
અમદાવાદમાં શેઠ મનસુખભાઈ ભગુભાઈના બંગલે દહેરાસર' જે સમાજમાં મેટે ભાગ અજ્ઞાત બહેનને વસે છે, તેમાં માંથી સવારમાં દાગીના ચેયો હતા. ખબર પડવાથી તેમની ક્રાતિની સુધારાની, ઉન્નતિની, જાહેજલાલીની આશા રાખ- ધડપકડ થઈ હતી ને ધમાલ પણ થઈ હતી, સાધુ જાણીને તે નારાઓ હવાઈ કિલાના બાચકા ભરવા સિવાય કશું મેળવતા વખતે છોડી દેવામાં આવ્યા હતા, આવા સાધુઓને વીણી. નથી. દાખલા તરીકે જે બહેનોએ પુરતી કેળવણી લીધી છે તે વીણીને કાંડું ઝાલીને સમાજમાંથી દૂર કરવા જોઈએ, જયાં તરફ જુઓ. વર્તમાન ઇતિહાસ તમારી નજર સામે છે. સડે પે હાથ ત્યાંથી તે જે દૂર કરવામાં ન આવે તે તે સમાજ અને દેશની પ્રગતિમાં તેમને કેટલો સુંદર હીસો છે. સડે સડાને વધારે છે. x x x આ બધું જાણતા છતાં કેટલાક વાહીયાત દલીલ કરતાં કહે વીર બંધુઓ! જેવું સુધારાનું બીડું ઝડપ્યું છે તેવા છે કે “છોકરીઓને ભણાવવાથી ફેશન, એશઆરામ, અવિવેક, સુધારાનું કાર્ય ચાલુ રાખશે. પાખંડને પિશો નહિ અને સ્વચ્છતા ઈત્યાદિ દે તેમનામાં પ્રવેશે છે. તેમાંય બીજે બીનપાખંડીને છેડશો નહિ.”
Page #137
--------------------------------------------------------------------------
________________
તા૦ ૨૯-૪-૩૩.
પ્રબુદ્ધ જૈન. *
૨૦૭
સ્થાનકવાસી પરિષદ્ ફીરકાની એક્યતા
જવાહરલાલજીને લાઉડ
| દીક્ષા માટે સોળ વર્ષની છે સ્પીકર સામે વાંધ.
ઠરાવેલ ઉમ્મર. એજ્યુકેશન બેડની સ્થાપના ઉત્સાહભર્યા દુખાવો..
અમારા પ્રતિનિધિ દ્વારા
| વીર સંઘની સ્થાપના.
- ત્રણે ફીરકાની એક્યતા. અત્યાર અગાઉની પરિષદ કરતાં અજોડ ઉત્સાહ વચ્ચે
જેનોના બધા ફીરકામાં પરસ્પર પ્રેમ વધારવાથી જેને . અજમેરમાં સ્થા. નવમી પરિષદ મળી હતી. સમસ્ત હિન્દુ
ધર્મ પ્રગતિ પામીને આગળ વધી શકે છે એવું આ કોન્ફરન્સ સ્તાનમાંથી લગભગ ચાળીસથી પચાસ હજાર ભાઈ બહેને,
માને છે અને એ માટે આ કોન્ફરન્સ કવિ કરે છે કે જૈનોના મુનીવરના દર્શનનો લાભ લેવા તેમજ પરિષદમાં સાથ આપવા
અન્ય ફીરકાઓને તેમની કોન્ફરન્સ દ્વારા પ્રેમ વધારવા તથા આવ્યા હતા.
મતભેદ ભુલીને ઐકય માધનાથી જે જે કાર્ય સંયુક્ત બળથી આ પરિષદ ભાવનગર રાજયના વડા ઇજનેર શ્રી હેમચંદ થઈ શકે તે બધાં કાર્યો કરવાની વિનંતિ કરે છે. (આ પ્રવૃત્તિ ભાઇ રામજીભાઈ મહેતાના પ્રમુખપણા નીચે ભરવામાં આવી કોન્ફરન્સ ઓફીસ કરશે )
સાધુઓ વચ્ચે સમાધાન–૬૦ દિવસે હતી. પરિષદ માટે લંકાનગર કુશળ ઈજનના હાથે, બાંધ
છેડેલા ઉપવાસ. વામાં આવ્યું હતું. તેમજ ખાસ મંડ૬ ઉભો કરવામાં આવ્યો
કેન્ફરન્સમાં એમ જાહેર કરવામાં આવ્યું હતું કે, જવાહતે. મંડપમાં લાઉડસ્પીકરની ગોઠવણ હોવાથી આવડી મોટી
હરલાલજીની આગેવાની હેઠળના તેમજ મુનીલાલજીની આગે. સંખ્યા હોવા છતાં સાથે પ્રેક્ષક વર્ગને જરાપણ અગવડ વેઠયા
વાની હેઠળના સાધુઓના બે હરીફ પક્ષો વચ્ચે સમાધાન થવા વગર સુદર રીતે સંભળાતું હતું. સૈનિકની માફક
પામ્યું છે એ સાંભળી બીઆવર ખાતે મુનિ મીશરીલાલજી બહેનોના વિભાગમાં સેવિકાઓના ખાસ સૈન્ય અજળ નિયમન
૪૦ દીવસ થયાં જે ઉપવાસ કરતા હતા તે તેમણે આજે જાળવી વ્યવસ્થા જાળવવાના કામમાં સરસ ફાળો આપ્યો હતો.
સહવારે છોડયા છેઆ બે હરીફ પક્ષે વચ્ચે સમજુતી કરાવબસો ઉપરાંત મુનિરાજો પધાર્યા હતા અને તેઓશ્રીઓનું પરિષદ
વામાં જૈન પરિષદના પ્રમુખ શ્રી હેમચંદભાઇ મહેતાએ મંડપમાં ખાસ ભાષણ રાખવામાં આવ્યું હતું. ભાષણું કરતી અગત્યનો ભાગ ભજવ્યું છે. વખતે મુનિરાજોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કર્યો હતો, પણ
શ્રી. દુર્લભજી ઝવેરી અને શ્રી. નાથામલ પૂજ્ય જવાહરલાલજીએ “વાયુ કાયના જીવો હણાય છે"
ચારીઓને પદવીઓ. ત ખાતર વાંધો લીધો હતો અને મંડપમાંથી તેમને ચાલી જૈન ધર્મ અને સમાજની બજાવેલી સેવાઓ માટે પરિજવું પડયું હતું; કારણ કે લાઉડસ્પીકર વિના લેકે કશું સાંભળી દે શ્રી. દુર્લભજી ઝવેરીને નવરત્નને ચાંદ તેમજ “ જેને શકે તેવી સ્થિતિમાં નહોતા. પરિષદમાં ખાસ ભાગ લેવા માટે સમાજ ભૂષણ” ને ખેતાબ આપ્યો છે તેમજ 'થી. માથામલ પુણા તરીકે નામદાર લીંબડીને ઠાર સાહેબ, શ્રી જન- ચારીઓને પણ “જૈન સમાજ ભૂષણ”ને ખેતાબ આપે છે. વિજયજી, પં. સુખલાલજી, ગૌરીશંકર ઓઝા, કવીશ્રી ન્હાનાલાલ | જૈન કન્યા ગુરૂકલ. વગેરે અનેક સન્માનીત ગૃહ આવ્યા હતા.
છેવટે જાહેર કરવામાં આવ્યું હતું કે, પ્રમુખે પરિષદના
સામાન્ય ફંડમાં રૂા. ૩૦૦૦ અને શ્રી. નાથામલ ચેરડીઆએ આ પ્રસંગે અનેક ઠરાવે થયા હતા, તેમાં ખાસ કરી છે
જે કન્યા ગુસ્કુલ માટે રૂા. ૭૦૦૦૦ આખા છે. નીચેના અગત્યના ઠરાવો અને બીજો હેવાલ પ્રગટ કરીએ છીએ.
વીરસંઘ અને બ્રહ્મચારી વગર. , આ કોન્ફરન્સ એ વે ઠરાવ કરે છે કે હીંદમાં શ્રી. સ્થાને- શ્રી વેતાંબર સ્થાનકવાસી જૈનાના હીત માટે પિતાનું કવાસી જૈનોની જ્યાં જ્યાં ધાર્મિક અને વ્યવહારિક સંસ્થાઓ જીવન સમર્પણ કરનારા સજજનાને "વીરસંધ” અને બ્રહ્મચાક્ષતી હોય અથવા નવી શરૂ થાય તે સંસ્થાઓ તરફથી ચારી વર્ગ સ્થાપવાની આવશ્યકતા આ કોન્ફરન્સ સ્વીકારે છે. શિક્ષણક્રમ પાણ પુસ્તક. કડ આર્થિક સ્થિતિ બાલક બાલિ- તે સD માં કયા સાધનોની આવશ્યકતા છે તે સાધનાને કેવી કાઓની સંખ્યા આદિ આવશ્યક માહિતિ મંગાવીને એકઠી રીતે એકઠાં કરવાં કયા કયા સેવાની કેવી કેવી ગ્યતા હેવી કરી અને શિક્ષણ પરિષદના ઠરાવ પર ધ્યાન આપીને અત્યારે જોઈએ. સંઘને ક્રમ અને તેના નીયમે વગેરે દરેક બાબત કર્યું કામ કરવા યોગ્ય છે તે પર સલાહકાર અને પરિક્ષક . નક્કી કરવા માટે નીચલા ભાઈઓની એક કમીટી નિમવામાં સમિતિ જેવી સંપૂર્ણ રીતે કામ કરવા માટેની એક બાઈ આવે છે. આ બંને વર્ગો દ્વારા જઈ ધર્મના પ્રચાર પણ નિમવી અને તે બેર્ડમાં દરેક પ્રાંત તરફથી અકેક સભ્ય કરવામાં આવશે માટે એ સંબધે ૩ માસની અંદર આ કમીટી નિમવા અને બધી શિક્ષણ સંસ્થાઓએ મળીને પિતાના પાંચ પિતાની યેજના તઈયાર કરીને પ્રકાશમાં પ્રગટ કરે. આ સંબંસભ્યોને આ બેડમાં મોકલવા.
ધમાં જે કંઈ સુચના કરવી હોય તે કમીટીના મંત્રીને મોકલવી.
પ્રમુખશ્રી. હેમચંદભાઈ રામજી મહેતા. ધાર્મિક અને સાંસારિક સુધારાની હિમાયત કરવામાં
મંત્રીશ્રી ચીમનલાલ પોપટલાલ શાહ. આવી છે. પરિષદ અને તેની પ્રવૃત્તિઓના લાભાર્થે ‘પાઈ કંડ”
સભ્ય-મીવેલજી લખમશી નપુ, મેતીલાલજી મુથા, સ્થાપવામાં આવ્યું છે, અને સાધુ સંમેલનને રિપેર્ટ જેમાં જેઠાલાલ રામજી, અમૃતલાલ રાયચંદ ઝવેરી, લાસા જગન્નાથજી. દિક્ષા માટે ૧૬ વર્ષની વયની હદ ઠરાવવામાં આવી છે તે જે ડોકટર વરજલાલ મેધાણી, દુરલભજી ત્રીભુવન ઝવેરી. બહાલ રાખવામાં આવે છે.
( અનુસંધાને પૃ. ૨૧૧ ઉપર )
હિમાયત કરવામાં મારા ભાઈ
Page #138
--------------------------------------------------------------------------
________________
૨૦૮
COCOCHOCOCOS na neno Cocoon પ્રબુદ્ધ જેન.
તા. ૨૯-૪-૩૩
સાચું જે નવ કયાં છે?
જૈનત્વને જગાડનાર પિતા મહાવીરના પ્રરૂપેલા વિશ્વવ્યાપી જીવતી કાંઈક કાળે દેહને ટકાવવા પાપીઓનાં પંજામાં સપડાઈ અહિંસાના સિદ્ધાંતો આજે ચોવીસ ને ઓગણસાઠ સંવત્સરેના પડે છે. અજ્ઞાનતાના અંધારામાં સાધન સંપત્તિના અભાવે વહાણાં વીત્યા પછી પ્રતિદિશાએ કૂચ કરતાં જણાય છે. જેન” અનેક શક્તિવતા બાલુડાં અથડાઈ મરે છે. અપંગ અને શક્તિને બોજો લઈને ફરતા જેને આજે મતમતાન્તના વિક્ષેપમાં હીન માનવીઓને ભૂખમરામાં રીબાઈ રીબાઇ દેહનાં બધા સાચું જૈનત્વ સમજી બેઠા છે. રાગદ્વેષનાં જાળાંને તેડનારાઓ તૂટે મરવું પડે છે. તીર્થોના ઝઘડાઓ જીતવામાં લાખો અને આજે રાગદ્વેષને નામે જૈનત્વને હણી રહ્યા છે કીડીમ કેડીના કરોડો રૂપીઆનું આંધણ મુકાઈ રહ્યું છે. તદુપરાંત જમણોના પાલક જે આજે પરના ભેગે જીવંતાં અહિંસાના મૂળભૂત એઠવાડમાં હજારો રૂપીયાને ધુમાડો પ્રતિ વર્ષે કોઈ ઈ.છત સિદ્ધાંતની અવગણના કરી રહ્યા છે. ક્ષમા અને શાનિતની કીતિના પ્રલોભનમાં થઈ રહ્યો છે. કીતિને પુંજ એકઠા મધુરી ફરમે વિશ્વભરમાં ઉડાડનાર પિતા મહાવીરના અનુજે કરવામાં કેટલું અહિંસા તત્વ હણાય છે તેની કને પડી છે ? આજે ઉદ્વેગ અને વિદ્રોહમાં સાચાં વીરત્વને વીસા મૂકે છે. તેજ રીતે કીર્તિપૂજના ભૂખ્યા કઈ સાધુઓ ધરવ” ને નામે
જ્ઞાતિ, તડ, પંથ કે વર્ણની માનવજાતે સજાવેલી સંકુચિત લાખો રૂપીયાની રેલમછેલ કરાવે છે. ભાવનાઓને ટકાવતી દિવાલોના ચૂરેચૂરા જે કર્મવારે કર્યો અને કીડીમ કેડીનો બચાવ કરવામાં જે રીતની વ્યવસ્થિત જેણે વિશ્વબંધુત્વવાળ જૈન આદર્શ પ્રરૂપ્યો, તેનાંજ સંતાને શક્તિઓ ખર્ચાય છે, પાંજરાપોળની પાછળ અથાગ જહેમત આજે મતાગ્રહના ચેપી રોગમાં સડી મરે છે. અહ ભાવે અનેક લેવાય છે, અને અંધશ્રદ્ધાને નામે ધતીંગ પોષવામાં પાણીને ગ૭, તડ અને પંથમાં જૈનત્વને વહેંચી દીધું છે. દિગમ્બર, મલે જે રીતની શકિત અને દ્રવ્ય વહેંચાય છે તે રીતની અલ્પ સ્થાનકવાસી, અને વે. મૂર્તિપૂજકના ત્રણે ફીરકાઓ આજે માત્ર શકિત પણ માનવ જાતના કલ્યાણ અર્થે ખર્ચાતી હેત જૈનત્વને નથી અજવાળતા. જૈન આદર્શ વિશ્વમાંથી ભૂલાઈ તે જેનજીવન આટલી બેહુદી હાલતે ન આવી પહોંચત. જેટલી ગ છે. સંકુચિત મનોદશાના આંધળા આવરણને વિદરી પાંજરાપોળ ચાલે છે, તેના ચોથા ભાગના અનાથાશ્રમ, એકત્રિત શક્તિથી ગજાવાય તેજ સાચા વીરત્વને અજવાળી શકાય. વિધવાશ્રમે, હુન્નરશાળાઓ, હોસ્પીટલે, વ્યાયામશાળા,
અખંડ જૈનત્વને જીવાડતું, અચલિત વીરત્વને અજવાળતું કન્યાશાળાઓ, છાત્રોલથી કે ભાજનાદાયી નિભાવવામાં જેના અને પ્રેમભાવથી પ્રેરાયેલું આપણું સમાજ જીવન કોઈ અગ- ઈજારદારોએ કઈક વ્યવસ્થિત શક્તિ ખચી હોત તે તે ળીઓના વેઢા જેટલા માનવીઓના પાપના ભાગે આજે કલહ ઉગી નીકળત. " અને કંકાસમાં ખાખ થઈ રહ્યું છે. ચાર સંઘોને સ્થાપન કરી - આ બધા આડંબરો સ્વર્ગના કયા ખુણામાં માનવીને માનવ માનવ વચ્ચેના ભેદભાવોને કાપનાર વારના નામે કાઈ ખેંચી લેશે તે સમજી સકાતું નથી. અંતરમાં જામેલાં આંધળા સમાજના સૂત્રધારેએ અહંભાવને ટકાવવામાં પરના ભાગે આવરણને વિદાય વિના બાહ્યાડંબરમાં શા માટે અંધશ્રદ્ધાની જીવન જીવતાં આખા સમાજનાં જીવને શુષ્ક કરી દીધાં છે ઘેલછામાં દેહ અને આત્માની શકિતઓને ખુવાર કરવામાં
આપણા આદિ તીર્થકર ઋષભદેવના સમયથી દુનિયા આવતી હશે? પ્રગતિનો માર્ગ શોધતી આવી છે, તે રાને માટે માનવ સર્જીત જે પ્રભુએ રાગદેષની લાયંકર બેડીઓને તોડી “સ્યાદ્વાદ” નિયમોના બંધનોમાં શકિત અને સાધનથી મનુષ્યત્વને કેળવતા ભાવનાનું મીઠું અને મધુરૂ જૈનત્વ પાયું છે, જેણે એકાન્તના જીવનને બાંધી દેવામાં આવે છે? જૈનત્વના ભેગે કેાઈ કીર્તિને આંધળા પડળમાં જૈનત્વને ન સપડાવતા અનેકાન્તવાદનું મી. કળશ ઢોળાવવાને મેહમાં શાને માટે આટલા બધા ધમ- પિયણ પાઈ જૈનત્વને ઉજળું બનાવ્યું છે, તેજ વીરના નામની પછાડાઓ અને આટલી બધી મસ્તીઓની ધૂન મચાવી સમાજ માળા ફેરવનારાઓ તેનાજ સિદ્ધાંતની છડેચેક અવગણના જીવનને ખાખ, કસ્વામાં આવે છે.
કરી રહ્યા છે. અહ ભાવ અને મમત્વના કદોગ્રહમાં કોઇ વિચાદીક્ષા જેવું કઈ ઉચ્ચગામી જીવન કેઈ નરન પામે, રકના પ્રાણપૂરક વિચારોને અપનાવવા એમની તાકાત બહારની તેને બદલે અયોગ્ય રીતે મૂડી નાખી દીક્ષાને ચારણીયે ચળા- વસ્તુ થઈ પડી છે. જેનતત્વના ગૌરવને મુતિ મત કરતાં અને વવામાં ધર્મના રસ્તાઓ કઈ રીતે મહાવીરના ભેખને અજ- વીરત્વને અજવાળતાં કાઈ છુટાં છવાયાં જે રતને આજે પણ વાળે છે ? દીક્ષાને નામે ચાલી રહેલા ઉકાપાતોથી : દુનિયાનાં મળી આવે છે. સમાજ અને ધર્મના પ્રેરણુત્મિક અને ચેતનવંતા ચમ ચક્ષઓમાં વિષ વ્યાપવામાં કઈ રીતે મહાવીરના આદર્શો વિચાર પચાવવાની શકિત અંધશ્રદ્ધાની ઘેલછામાં જૈન સમાજે એને દીક્ષાનું ગૌરવ મૃતિમંત બને છે ? મમત્વ અને કદાગ્રહની કેળવી નથી એ પણ તેનું દુર્ભાગ્ય છે. ' વ્યક્તિગતની ભડભડતી હેળીઓ જૈનત્વને ખાખ કરી રહી છે. સંકુચિત મનોદશાના વાડામાં ગંધાવા કરતાં મહાવીરે
આજે રહ્યાં સહ્યાં મુઠ્ઠીભર હાડકાંને માળાને ટકાવવા પ્રરૂપેલા વિશાળ જૈનત્વને આદર્શ મુર્તિમંત કરવા સેવામહાવીરના સંતાનોને મુઠ્ઠી ધાન્ય માટે ફાંફા મારવા પડે છે. ભિલાષીઓએ તટસ્થ વૃત્તિને કેળવવી અનિવાર્ય છે. સારાયે સવાર સાંજ હાડચામના શુષ્ક દેહને જીવાડવા ટુકડા રોટલા જેન જીવનને સ્પર્શતા સમાજમાં સળગતા પ્રશ્નો વ્યવહાર માટે ઘેર ઘેર ગુલામીના કાળા કરડામાં સપડાએા જે દ્રષ્ટિએ ચર્ચાય, જેન-જીવન વિકાસને પંથે દોરે તે રીતે કેળબંધના કમકમાટી ઉપજાવે તેવાં છવા જેવાં પડે છે. વણીના પ્રશ્નો અંર્ચાય અને જૈનત્વને જગાવે તે રીતે ધર્મના હૃદયનાં ભાવેને મારી કઈ વિધવા દુમ્બીયારાં જીવન પ્રશ્નો ચર્ચાય તે વીરના આદરણે મુમિત બને ખરા.
Page #139
--------------------------------------------------------------------------
________________
P
તા. ૨૯-૪-૩૩.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓને વિજ્ઞપ્તિ.
અમે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વર્તમાન વિદ્યાર્થીએ નીચેની ઘેાડીક લીંટી પર વિજ્ઞપ્તિરૂપે હમારૂ ધ્યાન ખેંચવાની વિનતિ કરીએ છીએ. તા. ૬ ઠ્ઠી એપ્રીલે સંસ્થાના મ ંત્રીની સહીથી એક નેટીક સંસ્થાના નોટીસ `પર મૂકવામાં આવી હતી, જે તમારી જાણ માટે હું નીચે પ્રમાણે આપું :
પ્રબુદ્ધ જૈન.
૨૦૯
હદ સુધી ખેંચે છે કરી અને તેથી આ કટાકટીના સ ંજોગો દૂર કરવા પોતાથી બનતું કરશે; અને સાથે સાથે વિદ્યાર્થીઓને ખોં એ કરવામાં સહાનુભૂતિ આપવા અને પોતે આવા ગભીર પ્રસ ંગે કઇ કઇ સેવા આપી શકશે તે સબંધી વ્યવસ્થાપક સમિતિને સૂચનાએ જણાવવા અને પાતાથી બનતી વાર્ષિક અહેવાલ તપાસતાં માલુમ પડશે કે દીધેલી લેના મદદ આપવા કહેવામાં આવે છે. બધું ! સંસ્થાના છેલ્લા ણે ખરે। ભાગ તજી પાછો રીફંડ નથી થયા. આર્થિક મુશ્કેલીઓને લીધે સંસ્થા પેાતાનું કામકાજ ઠીક. પાયા પર ચલાવી શકે તેમ નથી. લેનમાંથી જે પૈસા રીફંડ થાય તે અમારી મુશ્કેલીઓ ઓછી થાય અને અમારે સહન કરવાનું રહે નહિ. આજે ભૂત વિદ્યાર્થીઓએ મોટે ભાગે પૈસા પાછા નથી વાળ્યા અને તેથી અમારે સહન કરવાનું રહે છે. વિદ્યાલયની મદદ આજે સૌથીયે વધારે વિદ્યાર્થીએ પોતાનેા અભ્યાસ આગળ વધારી રહ્યા છે. વિદ્યાલયની મદદ ન મલે તે તે વિદ્યા-પોતાના અભ્યાસ ચાલુ રાખી શકે તેમ નથી. તે ચાલુ રાખી શકે તેવા સંજોગોમાં નથી અને ખાસ કરીને આ દિવસેામાં કૈ જયારે ચામેર ગંભીર આર્થિક મુશ્કેલીઓ ઉભી થાય છે, ધંધા રાજગારની સખ્ત મદી છે અને જ્યારે વિદ્યાપીઠાની ી અને ભણવાના ખ' ખૂબ વધ્યા છે ત્યારે વિદ્યાથીઓ માટે પોતાને પરિસ્થિતિ ઉન્નતી ગંભીર ને ગંભીર થતી જાય છે. અભ્યાસ ચાલુ રાખવા એ ઘણુ કપરું કામ છે. વિદ્યાઓ માટે
આથી સંસ્થાના લેાન અને હાફપેઇંગ વિદ્યાર્થીઓને જણા વવામાં આવે છે, તે વખતસર નોંધ લેવાનુ` કહેવામાં આવે છે કેઃ
૧ મંસ્થાની આર્થિક સ્થિતિ ગંભીર છે અને તેને પહોંચી વળવા સામાન્ય સમિતિ સખ્ત ઉપાયેા માજે એટલા માટે તે સમિતિ આગળ વિચારણા માટે બધી પરિસ્થિ, સૂચના સહિત મૂકવામાં આવશે, તેમાંની એક સૂચના છે કે આખરી ઉપાય તરીકે ચાલુ લોન અને હાપેઇંગ ચીને પણ આવતા સત્રથી બંધ કરવા અને એમ લાગે છે કે સામાન્ય સમિતિ કદાચ આ પગલુ મેજે.
૨ આથી કદાચ આવું અને તે વિદ્યાલયના આશ્રય વિના સ્વતંત્રપણે વિદ્યાર્થીઓએ પાનાનેા અભ્યાસ જારી રાખવા અને આગળ વધારવા પોતાની મેળે સગવડતા કરવા તૈયાર રહેવું. છતાંય વિદ્યાર્થીઓને ખાત્રી આપવામાં આવે છે કે વ્યવસ્થાપક સમિત્તિ અને સામાન્ય સમિતિ આપણી જ્ઞાતિ અને ભૂત વિદ્યાર્થીઓની ઉદારતાથી પૂરતું ક્રૂડ એકઠુ કરવા, છેલ્લી
માનવી, એ ભૂલાની પરપરા છે. ભૂલામાંથી માનવીનુ મનુષ્યત્વ કેળવાય છે. એટલે ભૂલમાંથી પર હોવાના દાવે એ કેવળ મૂર્ખતા છે. કાઇ સાધુ કે સ સારીને ગુને ભડાર કલ્પવામાં આવે, કે ભૂલા અને દોષને પાટલા કલ્પી કોડભાવના કેળવાય-આવું એક મન્ત” “ જૈનત્વ ” તે નથી
અજવાળતુ. વૈમનસ્ય કે દ્વેષપિત્ત કાછના અન્યાય કે જીમને નથી પીટાવી શકતી; પ્રેમના એવારણાં આંખના પલકારા માત્રમાં વિદ્રોહી ઉપર પણ વિજય મેળવે છે. જૈનત્વ સ્વા` ભાગે પરમાથ કેળવવાનુ શિખવે છે.
VNA
કાઇપણ વ્યક્તિ પરત્વેના દ્રષ્ટિરાગને તિલાંજલી આપી, મહાવીરે પ્રરૂપેલા પ્રેમ તત્વ' તે કેળવીએ તેા ‘જૈનત્વ ' તે અજવાળવું વેગળુ નથી. પ્રીકા કે ગચ્છાની મેટાઇના મતાગ્રહાને સળગાવીએ તે મહાવીરમત વિશ્વ બંધુત્વ’ ની ઉજળી ભાવનાને દીપાવવામાં વિલંબ નહિ થાય, અહુ ભાવ અને અન્યાયનાં આંધળાં પડળાને વીદારી ન્યાયયન્યાય કે સત્યાસત્યને સ્વતંત્ર રીતે વીચારતાં શીખી જઇએ તે સમાજ જીવનની સિતમ ચકકીઓમાં પિસાતાં પિતા મહાવીરનાં સતાનેને શાંતિ' ના માર્ગો મળી જાય. ‘વીરત્વ ' તે અજવાળવા વૈમનસ્ય, વેર અને છેતરપીંડીને તિલાંજલી દઇએ, ‘ જૈનત્ત્વ ’તે જગાવવા પરના ભાગે જીવન જીવવામાંથી વિરકત બનીએ જૈનત્વને વિશ્વવ્યાપી કરવા બાદર અને સૂક્ષ્મ અહિં સાની મહાવીરે પ્રરૂપેલા ‘ ધ્વજ ' તે પવિત્ર દિલથી વાંદી લઇએ ત્યારે “ જૈનત્વ ' ની મધુરી રમા વિશ્વભરમાં ઉડાડવાનું હવાઇ કિલ્લાએ ચણવા જેવું નહિ રહે.
(૩)
અમે આશા રાખીએ છીએ કે અમારા બધુ આ કઠિનાઈ દૂર કરવા યથાશક્તિ પોતાના ફાળા આપી વિદ્યાલયને સહાયભુત થશે કે જેથી અમારે શાષાવું ન પડે. વિદ્યાલયથી છૂટા થઇને સ્વતંત્રપણે અમે કયાં શું ? “એ, યાદ લાવે કે તમેય એક વખત વિદ્યાર્થી હતા. શું અમારે અમારા અભ્યાસ અધવચ છેડી દેશ ? તમારા બોને સહાય આપવી અને તેએાનાં કાર્યĆમાં સહાનુભુતિ દર્શાવવી એ તમારી ફ' છે. એટલી ક્રૂ કયારે અદા કરશે ? તમારા ભાંડુ તરફ પ્રેમ દર્શાવવાની આ અમુલ્યે તક તમને સાંપડી છે. આટલુંયે તમે નહિ કરે ?
શાંતિલાલ જેઠાલાલ ઝવેરી. મંત્રી, મહાવીર સ્ટુડન્ટસ યુનીઅન.
સ્વીકાર અને સમાલાચના.
મેવાડના પુનરૂદ્ધાર—લેખક જગજીવન માવજી કપાી, પ્રકાશક શેઠ દેવચંદ દામજી કુંડલાકર, અધિપતિ જૈન, મળવાનુ ઠેકાણું જૈન સસ્તી વાંચનમાળા, મુ. પાલીતાણા કાઠિયાવાડ ક્ર ́મત રૂા. ૨-૦-૦ એ.
જૈન સમાજ અને ઇતર સમાજો આજે પણ એ વીર પુરૂષનુ પ્રેમથી નામ લે છે, ઇતિહાસ પ્રસિદ્ધ મહારાણા પ્રતાપના અવનતિના ટાઈમમાં આ મહાપુરૂષે પોતાની અઢળક દૌલત મહારાણાને ચરણે ધરી રાષ્ટ્ર પ્રેમનુ જ્વલંત ઉદાહરણ પૂરું પાયુ હતુ. તે સંબધી વિસ્તૃત વિવેચન પ્રસ્તુત પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સાથે હીરવિજયસૂરિ અને સમ્રાટ્ અકબર સંધી પણ કેટલુક લખવામાં આવ્યુ` છે, એકદરે આ વેલ રસિક અને એધપ્રદ છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પ્રબુદ્ધ જૈન.
-
તા. ૨૯-૪-૩૩'
કેળવણી નું
સી દા તું
ક્ષે ત્ર”
લેખક :– નાનાલાલ દોશી.
- આપણી સામાજિક ફરજો વિષે આપણી પ્રજામાં ઘણું જ જે ફાળો આપે છે તે દૃષ્ટિએ જોતાં આપણે ઘણાંજ પછાત એાછું જ્ઞાન છે. ઈગ્લાંડ જેવા દેશમાં જ્યારે કોઈ મૃત્યુ પામે છે છીએ, આજે આપણી પાસે નથી દેશમાન્ય જૈન નેતાઓ, ત્યારે તેના ખતે (વીલ) માં અમુક રકમ યા તે સાહિત્ય સંગ્રહ નથી સુંદર ચિત્રકાર, પત્રકારો કે ટીકાકાર, તેમ નથી કે કે એમ કંઇ દેશ હિત માટે તે મૂકી જાય છે, એટલું જ નહિં સાહિત્યની ફુલવાડીને બહેકાવતા કે આંતર રાષ્ટ્રીય માનપાન પરંતુ તે પ્રજા, ધનના સંગ્રહ કરતાં ધનના સદ્વ્યયમાં વિશેષ ધરાવતા સાક્ષરવર્યો. આપણું જાહેર જીવન ધારાસભા કે રાજ માને છે અને એ પ્રજા આટલું
સભામાં અમુક પ્રતિનિધિત્વ માગ્યાથી વિશાળ સામ્રાજ્ય ભોગવી રહી હોય
સાચું કાર્ય. ન કિ વધે: આપણું જીવન તો તે આ ગુણોને લીધેજ છે. જ્યારે
[ ૨૪ માં અંકમાં લેહીનાં સુખ શાસનકોર (રાજયકર્તા) ના ટુકડા જયારે દેશ એવી અણીની જરૂરીઆત છપાયેલા. આ સંબંધમાં શ્રી “મહુવાકર
સ્વીકાર્યું નહિ ખીલે, આપણું જાહેર પર આવી રહ્યો હોય છે, ત્યારે ત્યારે આવેલા કાગળને પ્રત્યુત્તર સામટા જવાબ
જીવન ખીલવવાનો એક જ રસ્તો છે દેશની પ્રજા મગજનું સંમતેલરૂપે લખે છે. સમાજના સાચા હિતચિંતકે
અને તે છે કે આપણું શ્રીમ તે પણું ગુમાવ્યા વગર વ્યક્તિનાં શ્રેય વાંચે, વિચાર અને અમલમાં મુકવા પ્રેરાય
અઘટિત ( પાજ રચનાથી ઉપસ્થિત કરતાં દેશહિતને આગળ મુકી તન એજ અભ્યર્થના-તંત્રી)
થયેલી અસમાનતા દૂર કરવા અને કે ધનનો અભાગ કરતાં પાછી
તેમના ભાગેદલે મળેલી લક્ષ્મીને ( પત્ર મળ્યો. “લેહીનાં આંસુ” વાંચી ખરેપાની કરતી નથી. જે પ્રજા સમજુ ખર તમને ભારે દુઃખ થયું હશે બીજું પણું
સદુ૫યે કરવા સમાજને ચણે તેમના છે, તે પ્રજાં મનુષ્યની જરૂરીઆતે
• ધનભંડાર ખુલ્લા મૂકે, અને કેળવણીને એવા પત્ર આવ્યા છે. એ ભાઈને દેશમાં જવા પુરી પાડી, તેને જીવનમાં સહેલાઈથી
પ્રચાર કરે. આ એક સમાજ . અને જેટલી મદદ મળી ગઈ છે. તે ભાઈ દેશમાં વિશેષ સુખ સગવડ કેમ વધારવી તે
દેશની શાંતિ. સહિસલામતી અને પહોંચી ગયા છે. કમભાગ્યે મુંબઈ આવવું પડશે જવામાં ખરે ધર્મ મેમજે છે.
સ્થિરતા માટે રસ્તો છે, કારણ કે તો તમને મળશે. અને બનતી મદદ-સહાનુભૂતિ લાખોની સંખ્યા શારીરિક નબળાઈ મેળવશે. પણ સમાજના અનેક દુઃખી, દુઃખી
જે એક બાજુના મનુષ્યગણને પતિત કે જરૂરીઆતની ગેરહાજરીના અભાવે
દશામાં સબડવા દેવામાં આવે તે તે અનેક રીતે પિડાતા હોય ત્યારે તે થઈ રહેલા તમારી આસપાસની ચાલીઓમાં
સમાજ તેવા. ક્ષયને લઈ નાશ પામે ઘણાંએ છે. મુંબઈમાં છે એમ ભંથી પણ પ્રજા જમણવારા કે મરણવાર પાછળ ગૂજરાત-કાઠિયાવાડના ગામડાંઓમાં-શહેરોમાં,
છે, અથવા અરાજકતામાંથી તેને થાકતે કરોડો રૂપિઆના મુગટે કે.
પૂનર્જન્મ થાય છે. આજે આપણી વિધવાઓ, બાળકે, યુવકે ભારે ચિંતામય દેવાલ પાછળ નથી ગાળતી. આજે બેકાર જીવન ગાળી રહ્યા છે-લાખના દાને
પ્રજા પર કેળવણીને કર બહુ ઓછા અમારે ખરે વિરોધ દેવમંદિરો કે
છે. શ્રી માતાએ તેમ સમજીને પણ ઉપાશ્રયોની સામે નથી પરંતુ બીન લુંટાવી દેનાર, હજારના પૂર્ણ કાર્ય કરનારના
ઉચ્ચ કેળવણી માટે તેમની ધનવેલીબીન જરૂરીઆતવાળા સ્થળોએ ફક્ત હૃદયના તાર ઝણઝણી ઉઠે. યુવકે, તે માટે
એની દેરી ઢીલી કરવી જોઈએ છે. રામાજથી આજની દશાને અભ્યાસ કરે અને કીર્તિ સ્થંભ તરીકેજ તે ચાતા.
સમાજના પુનરૂદ્ધાર માટે એક નહિ પણ હજારોને મદદ-રાહત, કોળીએ હાય અથવા વિવેક દ્રષ્ટિ ભુલી તેવા
કેળવણી એ એક જ રસ્તો છે. અન્ન-જી-કામ મળે અને જીવન મળે. વેળી સમારંભે થતાં હોય ત્યારે વીસમી
આપણું મેક્ષ કેળવણીમાં જ સવધવસ્થિત એજના ઉપાડી બે ત્યારેજ સ્વામી સદીના પ્રગતિશાળી યુવકગણે તે વિષે
માયેલુ છે. આ પણે શહેરાના લાડકા પિતાના અભિપ્રાય વ્યક્ત કર" " ભાઈઓને આર્તનાદ ઓછો થાય.
અને રાજકદાર ઇમારત પરની દૃષ્ટિ કશી પણ શિથિલતા દાખવવી હિત- | ધર્મની વાતા ભુખ્યા પેટે ન થાય, સાચા | પરથી ગામડાની અજ્ઞાન જતાપર કારક નથી. થોડી ઘણી બેડી ગો | ધર્મ પરમાત્માના બાળકની સાચી સેવામાં !
દ્રષ્ટિ ફેવી છે તે ગામ જરૂર લાગશે અને તે પણ વર્તમાન જીવનપગી
પગી [ રહ્યો છે, તે હવે કયાં સુધી ગળે નહિ ઉતર | કે. આપણે સામાજિક સ્વરાજથી ઘણે સાધને વિહીન-તે આપણી કેળવણી " કઈ દનારેને જરા પુછી જુઓ-તે |
દૂર છીએ અને દરેક વ્યક્તિનું ખરું ક્ષેત્રમાં રણમાં લીલી ભૂમિ સમાન છે ઉદાર થાય તે સારી વાત છે, નહિ તે
- શારીરિક કે માનસિક સુખ ત્યારેજ છતાં જરૂરીયાતથી ઘણાં ઓછા છે. યુવાને ! ભીખ માંગીએ પણ જૈન ||
તેને મળે છે કે જયારે તે સામાજિક "આંજે આપણી સારી સંસ્થાઓનાણાંને | સહાયક ૨૬ બાલવા.
બંધન અને ચીલાઓમાંથી કંઇક
4 મહુવાકર | પ, અભાવે કેટલાએ વિદ્યાર્થીઓને લાચા
પ્રકારે મુકિત મેળવે છે.
અતિ મેળવે છે. રીથી નિરાશ કરે છે તેનું મુનું કારણ એજ છે કે સમાજે સમાજની ઉન્માત માટે કે સમૃદ્ધના દ્રિત માટે જેને લેશ જેટલું કેળવણી માટે ધન વાપરવું જોઈએ, તેટલું તે ક્ષેત્રમાં માત્ર પણ લાગણી હોય તેવા દરેક નન્હાના કે મેટા સૌ બધુનથી વપરાતું. આજે હિંદના જાહેર જીવનમાં આપણે કાળો ને અમારી એજ વિનંતિ છે કે સંસ્થાઓની નાણા વિષયક ઘણેજ ઓછો છે, પારસી કેમ જેવી ના કડી કેમે કળા- સ્થિતિ તપાસી, શિક્ષણ ક્ષેત્ર નવપલ્લવિત બનાવવા તન, કૌશલ, ઉદ્યોગ, સાહિત્ય, શિક્ષણ કે સાર્વજનિક ઉપગમાં મન, ધનથી બનતી સેવા અપે.
Page #141
--------------------------------------------------------------------------
________________
MMS તા. ૨૯-૪-રૂ૩.
પ્રબુદ્ધ જૈન.
જ
૨૧૧
...અ .વ.ન. વા....
યુવક સંગઠ્ઠન. - આલમને ઓવારે–
સેવા ભાવી યુવક બંધુઓ, -બ્રીટનમાં રશી અને માલની આયાત ટકાવનાર તમને અત્યારની આપણી સામાજીક રિથતિ નીકાળી, કાયદો બ્રીટીશ પાર્લામેન્ટ પસાર કર્યો છે. તેના જવાબૂ રૂપે એમાં થઈ રહેલ છિન્ન-ભિન્નતા નીરખી અવશ્ય દિલગીરી પદા ફશીઅને પાલામેન્ટ બ્રીટીશ માલના બહિષ્કારનો ઠરાવ પસાર થતી હશે. સાચી જૈનને જરૂર તેમ થવું જ જોઈએ તેથી જ કયો છે.
સંગઠ્ઠાં કરવાની ખાસ આવશ્યકતા ઉભી થાય છે. -અખલ હિંદ પુસ્તકાલય પરિષદનું આઠમું અધિવેશન ' વર્તમાન પરિસ્થિતિ જેનાં જેઓ સ્ત્ર જાતને શાસન પ્રેમી બેઝવાડ ખાતે ડોવી. શીવરામના પ્રમુખપદે મળ્યું હતું. તરીકે ઓળખાવી, માત્ર અમુક સાધુ ની મેરલીએ નાચી
-ચી-જપાનની લડાઈ ચાલુ છે. લુવાનદી આગળથી રહ્યાં છે. તેમની સંખ્યા બાજુ પર રાખી જેઓ એથી જુદા સખ્ત માર ખાઈ જાપાન પાછું હયું છે. અત્યારે, ચીનનો વિચાર ધરાવે છે અને જેઓને અાગ્ય દીક્ષા સંબધી કે તેવી ૧૫૦૦ ચોરસ માઈન્ન જેટલે પ્રદેશ જાપાનના કબજામાં છે. બીજા પ્રકારની ઘમાલ ગમતી નથી, અને જેને માત્ર મંગુ
– કલકતાના “લોકમાન્ય” પત્રની અઠવાડીક આવૃત્તિની કામ કરી સમાજમાં સંપ, શાંતિ અને ઉદારવૃત્તિ વિશ્વોરવાની બે હનર કોપીએ હીંદીના પ્રચારાર્થે મફત વહેંચવાનું તે હૃદય ગત અભિલાષા છે તેવા દરેક યુવક માનસ વાળા ભાઇઓનું પત્રના કામકર્તાઓએ ઠરાવ્યું છે. ' '
સંગઠ્ઠન જેમ બને તેમ જલ્દી કરવું એવી અમારી ભાવના છે. -મેવાડમાં આવેલા બેગમ, ગ્વાલીઅરમાં આવેલા સીગલી જૈન સમાજમાં કેટલીક તકરારી પ્રતે વર્તે છે તેને બાજુ છે અને ઇન્દોર આગળ આવેલા નાનદબાઈ ગામની આજુબાજીના પર રાખી, ઉપરોકત ભાવના વાળા આપણે બધા બંધુઓ એક . ૩૦૦ કરતાં વધુ ગામડાંને છેલ્લા પાંચ સાત માસથી હડકાયા
સાથે બેસી, વિચારોની આપલે કરી, વિશાળ ધોરણે એવે . શિયાળ ત્રાસ આપી રહ્યાં છે. લગભગ ૧૫ થી ૨૦૦ જેટ. એકાદ કાર્યક્રમ ઘડી કાઢીને કે જેથી આપણે ગૂજરાત કાઠિલાને આ શિયાળાએ બચકાં ભર્યા છે. તેમાંથી ૫૦ જેટલા યાવાડ અને મુંબઇ ઇલાકામાં એક એવું યુથ ઉભું કરી હડકવા લાગતાં મરણ પામ્યા છે.
શકીએ કે જે સામટીને સામને કરવા ઉપરાંત એના તરફથી .. સ્થાનિક–સ્વદેશી લીગ અને અસ્પૃશ્ય સેવક સમાજની રેલાવાતા જુઠા ગુને પ્રતિકાર કરે અને જૈન સમાજ માટે ' મુંબઈની પ્રાંતિક બર્ડના આશ્રય હેઠળ ચામડાના સામાનનું ભાગ કેવું માનસ ધરાવે છે તેને જેને નર જગતને ખ્યાલ આપે. એક પ્રદર્શન તા. ૨૨મી થી શરું શયું છે. (૨) એક શ્રીમંત તમે અમારા વિચાર સાથે રહમત થતા હતા તેમ ' ' ગુજરાતી બુકસેલર છગનલાલ ધનામલ એક માસથી પત્તો જણાવી અગર એ સંબંધી જે કાંઇ સૂચના કરવાની હોય તે નથી; અને ભેદ લાવેલી રીતે અદૃશ્ય થયા છે. છુપી પોલીસ કરી, નીચે ની બાબતને ખુશાસા સહિત જરૂર જવાબ આપવા : " તપાસ ચલાવે છે.
કૃપા કશે. અમદાવાદ -ચૈત્ર વદ ૧૦ ના દિવસે' મનિથી મોહન. [નોટ-તમારા મંડળમાં, અગર તે મિત્ર વર્ગ માં આ પત્ર લીશજીની જય તિ ખત્તરછને ઉપાશ્રયે ઉજવાઈ હતી. તે વેચાવી એ મને અભિપ્રાન મકાશે.]. પ્રસંગે પ્રમુખશ્રી મનીની માણેક, તથા શ્રી ધીરજલાલ શાહ
(૧) સંગઢન માટે જેમ સંખ્યા વધુ થાય છે પ્રદેશ વિસ્તાર બાર-એટ-લે, શ્રી અમૃતલાલ , મેહનલાલ ઝવેરી વગેરેઓએ
વૃદ્ધિ પામે તેવો મુખ્ય ઉદ્દે રાખવે. પ્રાસંગીક વિવેચનો કર્યા હતા. કવિશ્રી નાનાલાલે અમેરિકામાં (૨) પહેલી તકે પરિષદ કે સંમેલન ભરવું. આ વખતે મળનાર “ સર્વ ધર્મ પરિષદ”માં રેન ધન (3) કયા સ્થળે અને કેટલા સમય ગાળામાં ભ વું. ' પ્રચાર કરવાને કોઈ જે વિદ્વાનને મેકલવા સુચન કર્યું હતું. () પારકે સમ
- તે (૪) પરિષદકે સંમેલને ભરવામાં આવે તો તમે ભાગ લઈ શકશે ?
- (૫) મંડળ કે મિત્ર વર્ગના કેટલા સભ્યો ભાગ લેશે? ( અનુસંધાન પુ. ૨૦૭ ઉપરથી ) : વીરસંઘના પહેલા ઉમેદવાર
(૬) હાલ તમારા શહેરમાં જે સંસ્થા વિદ્યમાન હોય તેના
નામ ઠેકાણાં તથા વલણ શું છે તે જણાવે. વીરસંબ જેવી સંસ્થા સ્થપાશે તે હું તેને પહેલે સભ્ય (૭) પરિષદ સંમેલન સફળ બનાવવા સારૂ બીજા કરવાના કાર્યો. થવાને તઈયાર છું. હું તે માટે તમારા આશીર્વાદ માંગુ છું. સચના ઉપરની બાબતે સંધી તમારો અહિ વ્યવહારીક પરિણામ- *
દશૌથી જવાબ અવશ્ય મોકલશે. ૧ જેમાં પારદનું પરિણામ ગમે તે આવે પણ યાદ રાખશે કે મોટા કાર્યોની શરૂઆત નાનામાંથી તેનું એક વ્યવહારીક પરીગુમ એ આવ્યું છે કે પંજાબ, થાય છે. માટે આ નાનું લાગતું કાર્ય ઉપેક્ષા કરવા જેવું સરહદને કાંતે, સંયુક્તમાં અને રાજપુતાનાની સ્ત્રીઓ જેગો નથી. ચાર ચાર ગાઉ કાપતાં લાંબો પંથ કપાય. મોટે ભાગે પડદે પાળે છે અને કાઠીઆવાડની સ્ત્રીએ જેઓ
* લિ શ્રી સંગઠ્ઠન કમિટિ. ઘુમટો ખેંચે છે તેમાં અજમેરના બજારમાં ખુલે મે થી હરેફરે છે અને દુકાનેથી માલની ખરીદી કરે છે આ તરફ
C/o મુંબઈ જેન યુવક સંઘ. ' ' સ્ત્રીઓ ખુલ્લે માંટે ફરતી ન હોવાથી આ સ્ત્રીઓને તેવી ફરતી
' ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩.
-- જોવાથી કે કાંઈ અડપલું કે અટકચાળ ન કરે તે માટે | પૃષ્ઠ ૨૦૮-૯ પર “ સાચું જૈનત્વ કયાં છે?” એ આયે સમાજી સ્વયંસેવકે શહેરમાં. તેમજ પરિષદના મંડપમાં શીર્ષક હેઠા છvલ લેખકના લેખક શ્રી. કનૈયાલાલ
છે. એ પડે દુલભરામ ભણસાલી છે. મૂળ સ્થળે તેમનું નામ છાપવું અને ઘુમટો હંમેશ માટે છોડશે કે?
રહી ગયું છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
222
૨૧૨
પ્રબુદ્ધ જૈન.
રકમ ડુલ! વહીવટદ્વારા ખુલાશેા કરશે ?
પાલીતાણામાં વર્ધમાન તપની ગાળી લગભગ ૩ ૦૩ ૨ વર્ષથી ચાલે છે અને આ સંસ્થાના વહીવટ જામનગરના રહીશ શેડ લાલચંદ લીલાધર ધણા વર્ષોથી પોતે કરતા આવ્યા છે.
સદરહુ સંસ્થાના હિસાબ,સદરહુ વહીવટદાર જનતાની જાણુ માટે બહાર પ્રસિદ્ધ કરતા નહોતા તેમજ આ સંસ્થાનુ ટ્રસ્ટડીડ પશુ કાવતા નહાતા. તેથી ટ્રસ્ટડીડ કરાવવા તથા હિસાબ બહાર પાડવા માટે મજકુર વહીવટદારને વકીલ મારફતે નોટીસ આપવાની ફરજ પડેલી અને ત્યારાદ રાજકાટના પોલીટીકલ ઍજન્ટ સાહેબને લખવા ફરજ પડેલી અને તેથી સાહેબે દરેક વહીવટદાર સામે મેગ્ય પગલાં લેવા હુકમ કરેલા. આ બંધી તજવીજે મારે ૧૯૨૫-૨૬ ની સાલમાં કરવી પડેલી ત્યારેજ મજકુર વહીવટદારે આંઠ વચ્ચે હિંસાભ્ બાર પાડેલા
આ સંસ્થામાં, જેનો પોતાના દ્રાકાને પૈસાનું દુધ ન પાતાં, પેટે પાટા બાંધી મોટી રકમોની મા કરે છે અને એવી મદદોથી હાથ આ સસ્થામાં આશરે એક લાખ ઉપરાંતનું કુંડ પણ થયેલું છે.
સદú વહીવટદાર શેઠ લાલચંદ લીકાધઃભાની આગલી પ્રશંસા ઘણી સારી અને નામાંકિત થયેલી છે, (!) જે નીચેની હકીકત વાંચવાથી જૈનાની ખાત્રી થશે:
તા. ૧૦મી નવેમ્બર સને ૧૯૨૨ના વીરશાસન ઉપ થી ઉતારે.
મહુ મ માણેમાઇનુ વીલ અને ધર્મશાળાના મુનિમા કો:
દક્ષિણું જીલ્લાના ગામ ` શાહાપુરુંવાળાં ભાઈ માણેકભાઇ પાલીતાણે ઘણાં વર્ષો ઉપર બત્રાએ આવેલી. તે ખાઇ પાલીતાણામાં ગુજરી ગયેલી તેથી તેની તમામ જંગમકિત આ વહીવટદારે, તથા બીજા તેમના મદદગારેએ, પાતે તે મિલકતની વ્યવસ્થા કરવા વહીવટદાર થવા યુક્તિ ની તમામ દર દાગીના રોકડ વગેરે મિલ્કત કબ્જે લીધી. વીલમાં લખ્યા પ્રમાણે નવરચા તેમણે દશ બાર વરસ સુધી ન કરી. ત્યારે કાઇ જૈને દરબારશ્રીને અરજ કરી, દરબારશ્રીએ તેમની પાસેથી ભાઇની તમામ મિલ્કત કે જે સેાના રૂપાનાં દાગીના તથા રોકડ રૂપીયા વગેરે જે તેમના કબ્જે હતું તે લઇ ધી. (વધુ વિગત ઉપરના પેપરમાં જુએ.)
આ ભાઇ સદરહુ સસ્થાના અંગના. આશરે છ-સાત હુજાર રૂપીઆ પોતાના મળતીઆતેમના અંગત મિત્ર ખંભાતા
તા૦ ૨૯-૪-૩૩
અજમેરમાં પધારેલા મુનિશ્રીઓના પ્રવચનામાંથી.
મુનિશ્રી ચાથમલજી મહારાજ
કે
તેમણે લાઉડ સ્પીકરમાં, જૈન ધમની ઉન્નતિ ક્રમ થાય તેને માર્ગ બતાવતાં જણાવ્યું કે બાળલગ્ન વૃદ્ધ લગ્ન બંધ કરવા જોઇએ અને કાઇપણ કુંવારા રહેવા ન જોઇએ કારણ કુંવારા રહેવાથી આપણી વસ્તી ઘટી જાય છે માટે એક પણ ભાઇ કુવારા હાય ત્યાં સુધી કાઇ પણ ભાએ ફરીવાર લગ્ન વુ નહી.' આ ઉપરાંત “આપણામાં અસ્પૃશ્યતા છેજ નહી. અસ્પૃશ્યતામાં જૈન ધર્મ માનતા નથી. જો માનતા હાત તા મુનીશ્રી મેતા મુની અને હરીખળ મછી જેવાઓને દીક્ષા શા માટે આપત ? જૈનધર્મ'માં કાઇ પણ જાતતા ભેદભાવ નથી.” મુનિશ્રી નાનચદ્રજીએ
સ્ત્રીને સધી જણાવ્યુ કે šના, તમે અત્રે આભુપગ અને ઝીણાં વસ્રો સજી આવ્યાં છો તે ઠીક કર્યું નથી. તમારે આભુષણૢ સજવાં ન જોઇએ કારણ કે તમારામાં તે સાચવવાની શકિત નથી. તમારા વડીલેમાં પશુ તમારૂં અને તેનું રક્ષ કરવાની શક્તિ નથી. તએ નામ બની ગયા છે. તમારે આથી બાહેરનાં પશુ અંતરના સદગુ, સેવા અને સયમ જેવાં આભુષ્ણ 'સજવાં નેઇમ.”
આગળ ચાલતાં તેમણે જણાવ્યું કે “આજે ધામં સેવા જોઇએ છે. કાઝી સેવા આપી નથી પણ સેવા આપ્યા વિના સેવા મળતી નથી. મહાવીર સ્વામી સેવા કરવાની આજ્ઞા કરી છે અને ગાંધીછ પણ તેમ કહે છે. તમે કીડી અને ચકલા તરફ દયા કરે છે. પણ મામા તરક દયા બતાવતા નથી, કીડીને મેર નાખો છો પણ ઘરમાં વિધવા હોય તો તે તમારે ફાળે આવી નથી જણાવી તેને ખાવાનું પણ આપતા નથી. આથી તમારે માસ પ્રત્યે પશુ દયા બતાવવી જોઇએ.’ વળી તેમણે આગળ ચાલતા જગૃાવ્યું કે “આપણે જનસમુહના ઉદ્ધાર અને કલ્યાણૢ માટે ફંડ ભેગુ કરવું જોઈએ.”
તે પછી તેમણે અજમેરમાં પ્રાણીએની સેવા માટેની પાંજરાપોળ જેવી સસ્થા અને ઢારે.ની ડ્રાપીટલ ઇસ્લામી અને યુરોપીયના ચલાવે છે તે તરફ લક્ષ ખેંચી તેને મદદ કરવાની અપીદ કરી હતી અને તેને જોત જાતામાં સા જવાબ મળ્યા હતા આ સંસ્થા અજમેરની પેલીકના ઇસ્લામી વડા હસ્તક છે અને આબુવાળા શ્રી શાંતિવીજય મદ્રારા તે માટે રૂ. ૫૦૦૦૦ ભેગા કગવી આપવાનું વચન આપ્યુ
રહીશું ચીમનલાલ પરોતમ જે હાલ અમદાવાદમાં રહેતુ તેમાંના રૂ. ૪૦૦૦ તેા ભરાઇ ગયા છે. આ સંસ્થા
પાછળ માસીક રૂ. ૭૦૦ ! ખરચ છે અને અનેક યુરે પીયન બાનુએ અને ગ્રહસ્થા તેમાં કામ કરી રહ્યાં છે.
છે તેમને પેાતાની આપખુદી સત્તાથી વગર અવેજે ( કાઇ પણ જાતની સીકયોરીટી વગર ) ધીરવામાં આવેલા છે. આ ભાઇએ અમદાવાદમાં હાલમાં નાદારીની અરજી પશ્ નોંધાવવામાં આવેલી છે. આ હકીકત જો સત્ય હાય તો આ રકમ માટે કમીટીમાં રહેલા બધા વહીવટદારો પોતાની જાત જવાબદારી માને છે કે કેમ અને આવી રકમ આમ ધીરવાને માટે બધા વહીવટદારાની મંજુરી લેવાયેલી કૅક્રમ
આ સંબંધી સને ૧૯૨૫-૨૬ ની સાલેામાં હીસાબ બહાર પાડવા ગેાગ્ય સીકયોરીટીમાં નાણાં કડા, ટ્રસ્ટડીઝ કરાવવાં વગેરે બાબતા ઉપર ઘણી લખાણપટી ચાલેલી છે. તે જો ક્રાઇ
ગ્રહસ્થને તમામ પત્રવ્યવનાર જોવાની જરૂર હોય તો અમારી પાસે આવી જશે!, કે જેથી ખાત્રી થશે. આ સબંધી વધુ હકીકત જાણુવા મંજકુર વહીટદારને હાલમાં પત્ર લખેલા ૬. આશા છે કે દરેક હીવટદારે આ સંબધી વધુ ખુલાસા જૈન જનતાની જાણ માટે પ્રસિદ્ધ કરશે.
વધુ હૂકુકીત વીગતવાર નાદારી અરજીની નકલ લેઇ જણાવીશું. અમદાવાદ હાજા પટેલની બાલાભાઇ અચરતલાલની પાળ, . સહી દા. પેાતે.
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરાય પ્રિન્ટીંગ પ્રેસ, ધર્ન સ્ટ્રીટ, મુ ંબઇ ન. ૩ માં છાપ્યું છે. અને ગોકલદાસ મગનલાલ શાહે ‘જૈન યુવક સંધ' માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
આપણુ પરિષદ.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આ.
પ્રબ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રી રતિલાલ ચીમનલાલ કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ (
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ઈ. વર્ષ ૨ જું, અંક ૨૭ મા.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર, તા. ૬-૫-૩૩.
સુધારો અને ક્રાન્તિ
. સુધારકે ઘણુય થઈ ગયા. પરંતુ “સુધારા” ના નામને દીપાવનાર તે કેઈક વીરલજ થયા છે, અને ગણ્યા ગાંઠયા સુધારકે જમાનાના જમાના વીત્યા તેય “અંધકારને નાશ કરી શક્યા નથી. હવે તે ક્રાન્તિની સાલ સળગાવવાનીજ જરૂર છે. સુધારક થવાનું હું પસંદ કરતા નથી. સુધારે એ મોટામાં મોટું “હંબગ” છે. મહાવીર સુધારક થઈ ગયા, લ્યુથર સુધારક થઈ ગયો. પરંતુ આજે એના અનુયાયીઓમાં દંભ પ્રવર્તે છે. આ બધું દીવા જેવું બતાવે છે કે આજને સુધારે એ “હંબગ છે. નર્યો દંભ છે. ગમે તેટલા સુધારા કરે તેય એ દંભ, એ માનસ કાયમ રહેવાનું જ. તેથીજ સમાજની પુનઃ રચના કરવાની આવશ્યકતા છે. સાંપ્રત સમાજ બંધારણને નાશ કર ને નતનું બંધારણ ઘડવું એજ કાતિકારેના મુદ્દા છે. કાતિને અર્થ “સુધારે મુદ્દલ થશે નહિં કૈક સુધારકે કાતિના નામે સુધારાને અપનાવવાનું સુધારક પત્રોની કટારમાં લખે છે. તેમના વિચાર ને રહેણીકરણ જોશે તેજ એમને પૂરેપૂરા પીછાણુ શકશે. એ આદર્શ અમલમાં મૂકવાને પ્રસંગ પ્રાપ્ત થતાં જાણે ઉભી પુછડીએ ભાગતા ન હોય! એ આદર્શ સુધારાપંથીઓ-એવા સુધારકે ક્રાન્તિના નામે જનતાને ઠગે એ બધું હવે વધુવાર ચલાવી નહિં લેવું જોઇએ.
સુધારે તે ચાલું વ્યવસ્થામાં છુટછાટ મુકવાની વાત કરે છે, ક્રાન્તિ એ ઉદ્દામ કાર્યક્રમ છે, જ્યારે સુધારે એ માયાવી છે; ક્રાન્તિના અણુએ અણુએ સમાજહિત સમાયું છે, જ્યારે સુધારાની રગે રગે વ્યક્તિગત સ્વાર્થ ભર્યો છે. જે એ એને મેળ કદિયે નહિંજ મળવાને. ક્રાન્તિના આન્દોલન પચતાં સુધારારૂપી પ્રતારણ નાબુદ થશે.
સમાજ અંધકારમાંથી બહાર આવે અને તેમાં “પ્રકાશ” પડે એવું દરેક હૃદય ઇછે. સુધારકે અને સ્થિતિચુસ્ત Die-heards નું જુનવાણું માનસ તે હવે જવું જ જોઈએ.
અંધારામાં હતો ત્યાં લગી હું પણ માનતે કે “ક્રાન્તિ એટલે સુધારે.' સુધારાના આન્દોલનને વિપ્લવનું નામ આપનારાઓમાં હું એક હતું. પરંતુ આજે મારી એ ભ્રમણ દૂર થઈ છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રબુદ્ધ જૈન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चवर आणाए से उवठ्ठिए मेहावी मारं तरइ || (આચારાંગ સૂત્ર.).
પ્રબુદ્ધ જૈન.
શનીવાર, તા૦ ૬-૫-૩૩.
આપણી પરિષદો.
સારાયે આયેવ માં હમણાં હમણાં પરિષદ, સમેલને, અધિવેશન વગેરેને મેહ ઠીક પ્રમાણમાં વ્યાપક બની રહ્યો છે. દરેક જ્ઞાતિ, પેટા જ્ઞાતિઓ અને પ્રાન્તા પાતપેાતાનું સંગઠ્ઠન સાધવા પ્રયત્નો કરી રહ્યા છે. આપણી પણ અનેક પરિષદો થઇ ગઇ, જેમકે-પારવાડ સ ંમેલન, સ્થા. જૈન ક્રાન્ચ રન્સ, 'સ્થા. સાધુ સ'મેશ્વન, નવયુવક પરિષદ, શિક્ષણ પરિષદ મહિલા પરિષદ, આ બધી પરિષદેનું અવલાકન કરતાં એટલું તા જરૂર જણાય છે કે તેને ઉદ્દેશ સંગઠ્ઠન સાધી ઉન્નતિના રાહુ તરફ આગળ વધવાના હાય છે. પરંતુ અત્યાર સુધીના એ ખાખતના અમારા અભ્યાસ સાફ સુણાવે છે કે જે ધ્યેયથી આવા સ ંમેલને યેાજાય છે તે ધ્યેયને સમેલનની પૂર્ણાંતિ પછી અભરાઈએ ચઢાવી દેવામાં આવે છે, અર્થાત્ કાઇ પણ જાતનુ એ ધ્યેયને અનુસરીને કાય કરવામાં આવતું નથી. તેમજ ઠરાવાની હારમાળાએ સુથીને તેને કાગળમાં રહેવા દેવા ઉપરાંત જરાયે આપણે મહત્વ આપતા નથી. આ ખીના આપણે માટે પીછેહઠ કરનારી છે, એટલુ જ નહિ પરંતુ સમાજ, ધર્મ અને આપણા પોતાને પણ નાશ માતરનારી છે. તેમાં જરાયે શક નથી. એથી અમે એમ કહેવા નથી માંગતા ૐ આથી સ ંમેલને નિરક છે. પરંતુ એ સ ંમેલનાના અ ઠરાવાની હારમાળા ઘડી પાસ કરાવવામાં ન સમજતાં જેટલુ કાર્ય આપણે કરી શકીએ, આચરી શકીએ તેવા પ્રકારના શકય અમુકજ ઠરાવ ધડી માર્ગ નક્કી કરવામાં આવે અને તદ્નુસાર રચનાત્મક કાર્યક્રમ અમલમાં આવે તેવા અર્થ સમજવા જોઈએ. તેાજ આપણે ઉન્નતિના રાહુ ઉપર આગળ વેધી શકીશું.
તા ૧-૫-૩૩.
ચંદ શ્રોફ્ અને ખીજા કાÖકર્તાને વિનવીએ છીએ, રિષદમાં જે રાત્રેા થયા છે, એ ઠરાવની પાછળ જનતાનું પીઠ અળ ઉભું કરી ને અમલમાં મૂકવામાં આવે તેા આ પરિષદની સફળતામાં જરાયે શકાને સ્થાન ન રહે. માત્ર ઠરાવો પાસ કરવામાંજ સમેલનની સફળતા મનાતી હાય તેા પછી તેમાં કશુ' કહેવાનુંજ રહેતુ નથી. તેની સાથે થયેલ મહિલા પરિષદ પણ કઇક જરૂર ઉપયાગી નીવડી હતી. પારવાડ મહિ લામાં પ્રચાર કાર્ય માટે મહિલા સમાજના પ્રમુખ અ. સૌ. રૂમીણી હેતે એક એ વ્હેનેાના સાથ સાધી જાતે સ્થળે સ્થળે કરવાની જરૂર છે.
પેારવાડ સમેલન-જે સ્થાનમાં આ સંમેલન ભરવામાં આવ્યું હતુ તેની આસપાસ પેરવાડાના હજારો ઘર છે. પ્રજા બહુજ અજ્ઞાન અને કુપ્રથાએમાં સામેલ છે. કન્યાવિક્રય અને નિ ́ક કુથલીમાં પાનું જીવન વ્યતીત કરે છે. આવા લાકાને કઇક વ્યવહારિક શિક્ષણ મળે, તેનુ, મનુષ્યત્વ ખીલે તે માટે સ`મેલને કઇક રચનાત્મક કાર્યક્રમ અમલમાં લાવવાની અગત્યતા હતી. પ્રમુખ શ્રીયુત દલીચંદ વીરચંદ શ્રોફે પણ પાતાના વક્તવ્યમાં આ બાબતને સ્વીકારી છે. સમેલને તેવા પ્રકારના ઠરાવા પણ ઘાયા છે, પરંતુ જેમ ખીજે સ્થળે ચાય છે તેમ ઠરાવે! માત્ર કાગળમાંજ રહે, અને ત્રણ દિવસના શંભુ મેળાના આનદ લઇ લાકા પોતપેાતાને ઘેર બેસે છે. આવું ન ખતે તે માટે તેના ઉત્સાહી પ્રમુખ શ્રીયુત દલીચ" વીર
સાધુ સંમેલન-આ એક સ્થા. કામ માટે ધન્ય ઘડી હતી, કે સારાયે ભારતમાં વિચરતા તેમના દરેક સાધુઓનુ સમેલન અજમેરમાં મળ્યું હતુ. આવા સમેલને જરૂર ઇચ્છનીય છે. કારણકે સમાજની ઉન્નતિ અને અવનતિની ચાવી આ લેાકા પાસે છે. તેઓ પાતે જ્યાં સડા દેખાય તેને દૂર કરી સંગતૢિત બની જાય અને સમાજોન્નતિ માટે કાંઇ પણ પ્રયત્ન કરે તે સમાજની ઉન્નતિ અનિવાર્ય બની જાય છે. આ રિસ્થિતિને વિચાર કરીનેજ આ સ ંમેલન યોજાયું હતુ. જો કે આ સમેલને કંઇ નકકર કા` કર્યુ છે કે નહિં, તેની ભાંજગડમાં ન ઉતરતાં માત્ર એટલે લાભ તે જરૂર દેખાય છે કે સાધુએ જે એક ખીજાના સહવાસમાં આવતા ન હતા, એક સંપ્રદાયના સાધુ ખીજા રા'પ્રદાય જોડે કાઇ પણ જાતને સહકાર આપતા ન હતા તે વસ્તુ આવા સ ંમેલનથી અવશ્ય થવા પામી છે. આમાં પણ ત્રણેજ કલેશ થવા ઉપરાંત મારામારીના સજોગો પણ ઉપસ્થિત થયા હતા. છતાં કાર્ષીકìએની કુશળતાને અંગે એ પ્રસંગ નિર્વિઘ્ને પસાર થયા હતા. ખીજા પ્રાંતનાં સાધુએ કરતાં ગુજરાત અને પ’જાળના સાધુએ ખૂબ ઉદાર જાય છે. વિશ્વપ્રેમ આકર્ષવા માટે આવી ઉદારતા જરૂરી છે. આમ એક રીતે આપણે આ પિરષદની સ ળતા સ્વીકારવીજ જોઈએ. આ સ ંમેલન દર અગીઆર વરસે મળવાનુ. હાઇ આ વખતની બેઠકમાં નહિં તે આવતી એકમાં સમાજની ઉન્નતિ માટે જરૂર વિચાર કરશે, એ આશા રાખવી અસ્થાને તેા નથીજ, આપણાં સાધુએ આનું અનુકરણ કરે તે! જે લાભ સ્થા. કામને મળ્યા છે, તેના કરતાં આપણને અનેક ગણા સારા લાભ મળી શકશે; કારણ કે આપણા સાધુ સુશિક્ષીત છે, ઉદાર છે, જો કે હઠાગ્રહ, ચમત્ત્વ અને શિથિલતા જરૂર છે, પરંતુ તેનુ નિવારણુ અશકય નથી. સ્થા. કાન્ફરન્સ---અનેક ઝધડા અને કાંટાળાને ગે આ કાન્ફરન્સનું નવમું અધિવેશન ભરાયું ન્હાતુ, તે આ સાધુ સમેલનને લાભ લઈ ત્યાં ગળ્યુ. તેની બેઠક બહુજ દબદબા સહિત થઇ, પરંતું બહારથી જેટલી તે વિરાટ સ્વરૂપમાં જણાઇ હતી, તેટલીજ અંદરથી પેાલી હતી કાન્ફરન્સે કઇ આમવને લાભ થાય તેવું હજુ સુધી એક પગલું ભર્યું નથી. આજે વેપાર, ધંધા અને ઉદ્યોગાની પાયમાલી થઇ રહી છે, રોટીને પ્રશ્ન મુશ્કેલ બન્યો છે, તેવી પરિસ્થિતિમાં કાન્ફરન્સે કઇ એવું પગલું ભરવું જોઇતું હતુ` કે બેકારીનેા કઇંક નિવેડા આવે અને લેાકાને રાહત મળે. જો સ્થા. કાન્ફરન્સ અને તેના વરાયેલા પ્રમુખ ધારે તે આ બાબત મુશ્કેન્ન નથી. તે સિવાય વીરસંઘની યાજના બહુજ સુંદર છે. આ યાજનાના અમલ જેટલેા જલ્દી થાય તેટલા સમાજને ખુબ કાયદાકારક
Page #145
--------------------------------------------------------------------------
________________
તા॰ ૬-૫-૩૩
પ્રબુદ્ધ જૈન.
છે. આવા વીસધના નેતૃત્વમાં નવરત્ન શ્રીમાન દુર્લભજી ઝવેરી જેવા સેવાની કની પહેરી સમાજોન્નતિના કાર્ય માં આત્મસમર્પણ કરવાની પહેલ કરે, એ સ્થા. કામનું સદ્ભાગ્ય છે. અમે પછીયે છીયે કે આવા સેવાભાવી સજ્જતાના સધ શીઘ્ર અસ્તિત્વમાં આવે. તે શિવાય શિક્ષણ સંસ્થા, અને સાહિત્ય માટે પણ ઠીકઠીક વિચાર કરવામાં આવ્યા છે. અયોગ્ય દીક્ષાના પ્રશ્ન જે આપણામાં ખુબ ચર્ચાઇ રહ્યા છે, તેના સંબંધમાં પ્રમુખશ્રીએ એક જુદાજ મા બતાવ્યા છે. લાગતા વળગતાઓએ આ બાળત વિચારવા જેવી છે. અમને એ જાણીને આશ્ચર્ય થાય છે કે ટ્રાન્ફ્રન્સ જેવી સંસ્થાઝ્માને સપૂર્ણ અનુભવ હાવા છતાં પણ ઠરાવેની હારમાળાના મેહુ છેાડાના નથી, અને કેટલાક એવા ઠરાવા કરવામાં આવે છે કે જેની સાથે જનતાને જરાએ નિસ્બત હોતી નથી. અમે અને
નવયુવક પરિષદ્-સ્થા. કામમાં આ પરિષદ્ પ્રાથમિક છે. તેના પ્રમુખ બાજી અચલસિંહજી અને સ્વાગત પ્રમુખ શ્રીયુત્ મુગન દ∞ લુણાવત સમાજસેવી અને ઉત્સાહી સદ્ગહસ્થા છે. શ્રીમાન મગનમલજી કૅટિયા, અને શ્રીયુત્ ડાહ્યાલાલ એમ. શ્વેતા તેના મંત્રીઓ છે. આ લેાકા ધારે તા સ્થા. નવયુવાનુ` સંગઠ્ઠન સાધી ધણું કરી શકે તેમ છે. જોકે આના ઉદ્દેશ તે ક્રાન્સમાં એક યુવક પાર્ટી ઉભીકરવાના છે. પરંતુ યુવકાની રજ તેા ખૂબ વશાળ છે. સમગ્ર જગતના વાતાવરણમાં આજે યુવક ભકતજ કાર્યં કરી રહી છે, રાજકારણમાં અર્થશાસ્ત્રના ઉંડાણમાં યુવા તળીયાં ધસી રહ્યાં છે. માનવ જાત યુવકે ઉપર પોતાના હવાઈ કિલ્લા રચી રહી છે, નવચેતન પ્રેરણા અને ઉત્સાહના મહાસાગરમાં
વખત જણાવી ગયા છીયે કે સંખ્યાબંધ ઠરાવાના મોહયુકા ઉપરજ સમાજ ધર્મ અને રાષ્ટ્રની ઉન્નતિના આધાર છે, અને તેથીજ નવયુવકોને દરેક પ્રકારની સ્વતંત્ર દેશામાં તાલીમ આપવામાં આવે છે. સ્થા. કામ અને તેના આગેવાને અગર યુવાને સમાજ સેવાની તાલીમ આપે તે ઘણું થઇ શકે તેમ છે, તેમનાથી ઘણું કાર્ય કરાવી શકાય છે. સ્થા.
નહિં રાખતાં જેટલા આપણે આચરણમાં લાવી રાીએ, જનતાને કેળવી પીડાળ ઉભું કરી રચનાત્મક કાર્યક્રમ અમલમાં મુકી શકીએ તેવા ઠરાવાજ ઘડવા જોઇએ પછી તે એક એજ કાં ન હોય ! મરી ગયેલા ભાઇએ આવી સસ્થાઓમાં પહેલાં યાદ કરી જે દિલગીરીના ઠરાવા મુકવાને શિરસ્તા પડી ગયા છે, તે અવ્યવહારૂ છે. મંગળાચરણમાંજ દિલગીરી હોય તેા પછી આગળ ખીજું શું કાર્યં થવાનું હતુ ? અમે આશા રાખીએ છીયે કે અમારી આ સૂચના ઉપર કૅન્સરન્સના અધિષ્ટાતાએ ધ્યાન આપશે. આમ કાન્ફરન્સનું નવમું અધિવેશન અનેક વિઘ્નાના સામનેા કરી અત્યારે તે પાર ઉતર્યુ છે. અમે ઈચ્છીએ છીયે કે એ કાન્ફરન્સ દ્વારા કડક રચનાત્મક કાર્યક્રમ અમલમાં આવે અને સમાજ અને ધમની ઉન્નતિ થાય.
કામમાં બ્રા ઉત્સાહી નવયુવા છે, તેઓ વિખરાયેલી હાલતમાં છે. તેમને એક કરી સ્થા. કામજ નહિ, પર ંતુ સમસ્ત જનતાની સેવા કરવાના વિશાળ ઉદેશ ધરાવવા જોઇએ. અને તદનુસાર કાર્ય કરવું જોઇએ. અમને આશા છે કે યુવકો પોતાની ફરજ સમજશે.
:
૨૧૫
મહિલા પરિષદ્-જ્યાંસુધી આપણે સ્ત્રીશક્તિને નહિ કેળવીએ, તેનું સ’ગર્ટૂન સાધવા અને આજના રાષ્ટ્રયુગના આંદેલતાના પ્રવાહમાં નહિં ખેચીએ ત્યાં સુધી આપણી ઉન્નતિ અશકય છે. આ બાબત સમાજના લક્ષ્યમાં મેાડી મેાડી પણ આવી છે. જ્યાં જ્યાં કઈ સમેલને કૅ પરિષદે મળે છે, ત્યાં ત્યાં મહિલા પરિષને પણ ગૌણુ રીતે સ્થાન અપાય છે. પર ંતુ એથી મહિલાઓમાં જાગૃતિ આવે તેના કરતાં જો તેમની સ્વતંત્ર બેઠક અલગ રીતેજ મળે અને તેમાં દરેક કા સ્ત્રીશકિત કરે તે મહિલા પરિષદેાના ઉજવળ ભાવી માટે જરાયે શંકા ન રહે. આમ આ પરિષદનું અવલેાકન અમે રજુ કર્યુ છે. બાકી તો આ પરિષદો કેટલી ઉપયોગી છે, તેના જવાબ તા જતાજ આપશે.
શિક્ષણ પરીષદ્——મુનિશ્રી જનવિજયજીના પ્રમુખપણા નીચે આ શિક્ષણ પરિષદે શિક્ષણના પ્રશ્ન બહુજ સારી રીતે છણ્યા છે. આપણા સમાજમાં અનેક સામાજીક સંસ્થાઓ છે, લાખા રૂપીઆ આપણે તે સંસ્થાએની પાછળ બ્ય કરી છીએ છતાં હેમાંથી આપણે જોઇએ તેવું પરિણામ લાવી શકતા નથી, આપણી સંસ્થામાંથી એક વિદ્યાર્થી તૈયાર થઇને નિકળે કે તરતજ તેને પોતાની પામરતાના ખ્યાલ આવે છે, તેને બેકારીના બાહુ ડરાવે છે, જ્યાંસુધી તે શિક્ષણુ લે છે ત્યાંસુધી તે તે આશાવાદી રહે છે. પરંતુ જ્યારે તૈયાર થાય છે ત્યારે તેના હવાઇ કિલ્લાએ બધા જમીનદોસ્ત બને છે, હેતુ કારણુ આપણે સ્વાશ્રયી બનવાનુ શિક્ષણ આપી શકતા નથી એ છે. વ્યવહારૂ હુન્નર ઉદ્યોગ અને જીવનની જરૂરીઆતની તમામ વસ્તુના ઉત્પાદનના જ્ઞાન વગરનુ આજે શિક્ષણ અપાય રહ્યું છે, આ બાબત જરાયે નભાવી લેવા જેવી નથી. જ્યાં સુધી આ બાબતે શિક્ષણુ 'સ્થાએના સચાલકાના લક્ષ્યમાંતી ન આવે અને આધુનિક અપાતી શિક્ષણ પધ્ધતિ જ્યાં સુધી ફેરવવામાં ન આવે ત્યાંસુધી શિક્ષણના પ્રત આપણને મુઝવ્યાજ કરશે. મુનિશ્રીએ આ શિક્ષણ પધ્ધતિ જ્યાં સુધી ન ફરે ત્યાં સુધી દરેક સંસ્થાઓને ખેર્ડીંગ હાઉસના રૂપમાં ફેરવી નાંખવાની સુચના કરી છે. અને તેમાં રહેનારા વિદ્યાથી ઓ કાલેજ યા હાઇસ્કુલામાં વ્યુવારૂ કેળવણી લીએ માટે ખાસ ભાર મુકયા છે. મુનિશ્રીના આ વિચાર સાથે અમે સહમત થઈએ છીએ અને આધુનિક અપાતી કેળવણીમાં કર્યાં કર્યાં
ખામી છે, તે તપાસી તેના ચેાગ્ય નિકાલ લાવવાની શિક્ષણનેયા નૈનો જા હૈ દાયમ રહેના સ્વાહિÇ 1” સસ્થાઓના સંચાલકાને વિનંતિ કરીએ છીએ.
केसरीयाजी के संबंध में
- शिरोही स्टेट के जैनसंघ की प्रतिनिधि सभा आचार्य વમસૂરિ ને નેતૃત્વ મેં હૈંર્દ થી ૬ સમય પર મહારાનને નૈન
શ્રી મુખ્યવસ્થા વરને ા ઉપવેરા દિયા થા ઔર નિમ્નોત્ત તાર મહારાના વેપુર ઔર અમદ્વારો પર મેના ગયા થા ।
" श्री केसरीयानाथ रिखभदेवजी के मंदीर की ध्वजारोપળ શ્રી ક્રિયા નૈનો સ્થાપિત હૈં વિરુદ્ધ રને જા સમાચાર નજર હમેં યદ્યુત પુરવ હોતા હૈ, લાર્ ચહ્ન સા દો તો હમ સત્ર ૩૪ સામને હમારા પ્રયત્ન વિરોધ પ્રશિત તેં હૈ, ઔર નમ્રનાવાનું તે હૈં થ્રિસમસ્ત જૈન
जनता की धार्मिक लागणी की कदर कर ध्वजारोपण की क्रिया
My
- शिरोही स्टेट जैनसंघ.
Page #146
--------------------------------------------------------------------------
________________
પષ્ટ
પ્રબુદ્ધ ન.
તા. ૬-૫-૩૩
નોંધ.
ભાઈ સાધુ સંસ્થાને બચાવ કરે છે, એ ઠીક છે, પરંતુ હેન જડાવ વિષે વધુ.
અમારે આશય કદાપિ એવો હોયજ નહિ. આખીએ કથ
નીનું મૂળ સાધુ સાધ્વી હોવાથીજ અમારે તેઓને ઉદ્દેશીને * તા. ૨૨-૪-૩૭ ના અંકમાં બહેન જડાવની કથની
લખવું પડયું છે. સમસ્ત સાધુ સમાજને દેષિત ઠરાવવાની છપાયા પછી અમારી મેનેજીંગ કમીટીએ એ બાઈને બચાવી
એ કથનીમાં છાયા પણ નથી, છતાં સાથે સાથે એટલું પણ લેવાના કરેલા ઠરાવ અનુસાર અમારી તરફથી બે ભાઈએ ફરીથી
કહીએ છીએ કે જે ભાઈબંધ તિકાર શિલ્પશાસ્ત્રોનાં આબુરેડ ગયા હતા. ત્યાં સતત પરિશ્રમને અંગે તેને સમ
વર્ણન લખવા કરતાં આવા વિષયમાં વધારે ઉંડા ઉતર્યો જાવવામાં આવી, અને આ કાર્ય માં ઘણે અંશે ફતેહ પણ મળી હોત, અને કેટલે સ્વેચ્છાચાર ચાલે છે, તેની જરા સાધુ જગહતી. છતાં પણ છેલ્લી ઘડીએ આપણે સમાજના (જૈન
તમાં ફરી તપાસ લીધી હતી તે તેમને પણ અમારા કથનને ભાઈએએજ ) જેઓ મુખ્યત્વે કરીને યુવક સંધની કોઈ પણ
પુષ્ટિ આપવી જ પડત. હવે જાતિકાર પાંચમા મુદ્દામાં એક પ્રવૃત્તિના વિરોધી જ છે, તેવાઓએ ખોટી “હો’ ‘હા’ કરી
બીજા ભાઈની તપાસને અંગે બાઈને પગુ હલકી ચીતરે છે, બાઈને ઉધે માર્ગે દોરી. અને એવી ગભરાવી મૂકી કે છેલ્લી
આ સ્થળે આખી કથની ઉપરથી જણાય તે છે કે બાઈ ઘડીએ એ બાઈના કર્મમાં મજુરી અને નિરાશાજ લખાયેલી
કાચા કાનની અને ભોળી છે. છતાં પણ જે બીજા ભાઈએ હેવાથી તેને સત્ય માર્ગ ન સુઝ અને તે ન આવી.
તપાસ કરી છે તેણે શું તપાસ કરી છે? કેવી રીતે તપાસ કરી આ બાબતમાં હજુ પ્રયત્નો ચાલુ હોવાથી હાલ વિગતવાર
છે? અથવા તો એ બાઈનું વિશેષ અધ:પતન તેણે કયાં જોયું? ઈતિહાસ બહાર પાડવો અને વ્યાજબી લાગતું નથી.
એ સધળું ખૂલાસાવાર બહાર પાડવાની જ્યોતિકારની અમેએ કરેલા પ્રયાસે, અમને કેટલેક અંશે મળેલી ફત્તેહ
ફરજ છે, કારણ કે સ્પષ્ટ ખુલાસાઓ વિના હાદાનું જગત અને વિઘસતષીઓએ કરેલાં વિશ્વ એ સઘળું આગળ ઉપર
મોભમ કથાનકેમાં બીસ્કુલ શ્રધ્ધા ધરાવતું નથી. છઠ્ઠા મુદ્દામાં બહાર પાડીશું. હાલ એ બાઈના હિત ખાતર પણ વધુ વિગતે
એ ભાઈ જણાવે છે કે, એને બચાવવાનો પ્રયત્ન સંગી- રૂપમાં બહાર પાડવી અમાને મેગ્ય લાગતી નથી. જૈન જતિની ભ્રમણ
થે હોય એમ જણાતું નથી, મિખિક આગ્રહ જ આવાં કાર્ય બહેન જડાવની કથનીને અંગે અમારા ખબરપત્રીએ જે
માટે સાધનભૂત ન નીવડે, તેને માટે સમયનો ભોગ જરૂરી છે.
ઇત્યાદિ, આ સંબંધમાં અમારે જણાવવું જોઈએ કે બચાવવિગતો મેળવી તા. ૨૨-૪-૩૩ ના અંકમાં બહાર પાડી છે,
વાનો પ્રયત્ન થયો છે કે નહિ? કેટલા રૂ થયે છે? મૌખિક તેને સાર ભાઈબંધ “જેન તિ” “પામરની પાપલીલાના
આગ્રહ થયો છે કે રચનાત્મક પ્રયાસો થયા છે એ સઘળી હેડીંગથી પિતાના માસીકમાં છાપે છે, અને તે છાપતાં તેમાંથી
વીગત માત્ર એક અનુમાન ઉપરથી ચીતરી કાઢવા કરતાં અમુક મુદ્દાઓ તારવી તે પરત્વે પિતાના વિચારો જાહેર કરે
અમારા સાથે પત્ર વ્યવહાર કર્યો હોત તે તેને ઘણું જાણછે, અને છેવટના એક બે પેરીગ્રાફમાં પ્રબુદ્ધ જેનને અંગે પિતાને યોગ્ય લાગતું મંતવ્ય રજુ કરે છે.
વાનું મળ્યું હોત. સાતમાં મુદ્દામાં એ ભાઈ જૈન આગેવાનો આ સંબંધમાં અમને જણાવતાં દિલગીરી થાય છે કે
, પાસેથી બચાવની આશા રાખે છે, એથી અમોને હસવું આવે ભાઈબંધ જ્યોતિકારે અમારા સાથે પત્ર વ્યવહાર કર્યો પછી છે. આ
છે. અમારી જાતિ અનુભવ કહે છે કે થઈ બેઠેલા જૈન આગેઅથવા તે અમારા તથી સાચા સમાચારો મેળવ્યા પછી
વાને ધન હાને નીચે કહે છે કે “એવીએ કાલ વટલતી ટીકા કરી હોત તો તે વ્યાજબી ગણાત. અને અમને લાગે છે કે
હોય તો ભલે અજ વટલે અમારા ધર્મમાં એવાઓની જરૂજેટલા ઉંડાણમાં ઉતરી અમેએ એ બાબત હાથમાં લીધી છે જ નથી!' આવી પામર મનોદશાના આગેવાન પાસેથી તેટલીજ ઊંડાણમાં જ્યોતિકાર” ઉતર્યા હોત તો જરૂર તેમને ભાઈબંધ પત્રકાર શેની આશા રાખે છે તે સમજી શકાતું નથી. ટીકા કરવાને પ્રસંગ નજ આવત. ખેર ! હવે આ સ્થળે અમે કવે છેવટના પેરીગ્રાફમાં “પ્રબુદ્ધ જૈન' ના પ્રતિનિધિ તેની કેટલીક ભ્રમણાઓના જવાબ અને ખુલાસાઓ આપવા ઉપર આક્ષેપ કરે છે કે તેણે સમયને ભોગ આપે નથી.' યોગ્ય ધારીએ છીએ કે જેથી સત્ય વસ્તુ તેઓ તેમજ જતા આ વાકય લખતાં પહેલાં જે મણે ત્રણ પૈસાની પેસ્ટકાર્ડથી સારી રીતે જાણી શકે.
પણ હકીકત મંગાવી હોત તો જરૂર આ વાકય તેમને લખવા . પ્રથમ તે એ ભાઈએ આ ખા વૃતાંત ઉપરથી ૭ મુદ્દાઓ ન પડત. એ ક અનુમાનિક વસ્તુને નિયામક બનાવી દેવી સાર રૂપે કાઢયા છે. તેમાંના કેટલાક મુદ્દાઓ અમારી એ ક જાહેર પત્રકારને જરાપણુ શોભતું નથી. માન્યતા મુજબ કંઈક ઉતાવળે અને વગર વિચાર્યું તારવ્યા આ બાબતમાં અમારા પ્રતિનિધિ જેટલા ઉંડાણમાં છે. પહેલા મુદ્દામાં તેઓ જણાવે છે. કે “પામર આત્માઓ ઉતર્યા છે, અને જેટલી નક્કર હકીકત મેળવી છે તેટલી ગમે તે સ્થિતિમાં પણ પામરતાજ બતાવે છે” આ વાત ઠીક ભાગ્યે જ બીજાએ મેળવી હશે. અમારા પ્રયત્ન હજુ ચાલુ જ છે. છે, પરંતુ એવા આત્માઓને પણ જે ચોગ્ય સમયે સ્વસ્થ જે ઉપર આપેલી ટૂંકી નોંધ ઉપરથી જાતિકાર જોઈ શકશે. વાતાવરણમાં લાવી યોગ્ય ઉપદેશ દ્વારા તેના વિચારોનું પરિ. 'આ વિષયમાં ત્યાર પછી ઘણું બનાવો બની ગયા છે, વર્તન કરવામાં આવે તે જરૂર તેને પોતાની પામરતાનું ભાન પરંતુ એ બનાવ અમારી તપાસ ચાલુ છે તે તેથી હાલ થાય છે, અને પશ્ચાતાપ કરે છે. બીજા અને ત્રીજા મુદ્દા સાથે સવિસ્તર અમે બહાર પાડી શકતા નથી. વખત આવ્યું અમે ઘણે ભાગે સંમત છીએ. ચેથા મુદ્દામાં જ્યોતિકાર " સઘળી ઘટનાઓ બહાર પાડીશું. છેવટમાં ભાઈબંધ જ્યોતિને જણાવે છે કે “કઈ એકલવિહારી પાપામા જે ખરી રીતે જણાવવાનું કે આવી સામાજિક બાબતોમાં નં અનુમાન જૈન સાધુજ નથી. તેની ઘટનાને સમસ્ત સાધુ સંસ્થાને નામે દોરવા કરતાં પૂરતી તપાસને પરિણામે તેને બહાર પડે તે ચડાવવી એ સત્યને કેહ કરવા બરાબર છે. આ મુદ્દાથી એ વધારે ઇચ્છનીય છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
તા. ૬-પ-૩૩.
પ્રબુદ્ધ જૈન.
૨૧૭
સમાજ સૂત્રધારેની રગશીયા પ્રવૃત્તિથી થતું નુકશાન.
લેખક –ભેગીલાલ પેથાપુરી. આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વેની આપણી કામની લેવા તૈયાર નથી એ ભુલી જવાનું નથી. જમાનાને અનુસરી સ્થિતિ તેમજ આજની સ્થિતિને માત્ર વિચાર કરતાં વજ વિચારેની ફેરબદલી કરવી જ પડશે. જ્યારે જ્યારે સમાજ હૃદયને મનુષ્ય પશુ આંસુ સાર્યા સિવાય નહિ રહે. પ્રથમનાં નવસર્જન બને છે ત્યારે વિચારના પરિવર્તન સાથે સમાજની એક બીજાના શુદ્ધ હૃદય, એક બીજા પ્રત્યેની અમીદૃષ્ટિ અને ચાલી આવતી પ્રણુંલીકામાં ફેરબદલી ન કરે તો તે નાશને પરહિત કરવાની પ્રબળ ભાવના મનુષ્યોના હૃદયમાં અહોનિશ નેતરે છે. અરસપરસમાં મતભેદ ગમે તેટલા હોય પણ તે રટન કરતી રહેતી. આ વરતુને જ્યારે તે સમયે સુકાળ હતો એવા ન હોવા જોઈએ કે એથી સમસ્ત કેમ તેમાં બળીને ત્યારે ઘરમાં લક્ષ્મીની રેલમછેલ હતી. જાહેરમાં પ્રતિષ્ઠા હતી. ખાખ થઈ જાય. અત્યારે આજુબાજુ લક્ષ ન આપતાં તમારી કંઈપણ ઉન્નત કાર્ય કરી માનવ જીવન સફળ કરવાની નીતિ ચાલુજ રાખશે તે યાદ રાખજો કે જતે દિત્રસે તમારે મહત્વાકાંક્ષા રહેતી હતી.
ફરજીઆત એ બદલેજ છૂટકે થશે. અને નવા પ્રવાહમાં ભળી આજે પણ એના એ મનુષ્યો છે. માત્ર વિચાર વર્તનમાં ન્યાય નીતિને વળગી સમાજેન્નતિના કાર્યમાં સહૃદય સાથ તફાવત ૫ છે. અમી દૃષ્ટિને બદલે દ્વેષ બુદ્ધિએ વિજય આપી અત્યાર સુધી ચલાવેલી તમારી પપશાહી માટે પસ્તાવું પડશે.
1 છે; પારકાનું હિત કરવાના વિચારે પૂર જેમાં આજે સમાજમાં ગણ્યા ગાંઠયાની જોહુકમીના પરિણામે ઉભરાય છે; શાન્તિના સામ્રાજયને બદલે કુસંપનું મહારાજા સમસ્ત પ્રજાને તેના છાંટા ઉડી રહ્યા છે, પરંતુ આ દરેક પ્રવર્તેલું દેખાય છે; અને ન્યાયને બદલે અન્યાયે ઘર ઘાલ્યું. જ્યાં સુધી આપણે રગશીના પ્રવૃત્તિને દુર કરી નથી ત્યાંસુધી જ છે. આથી લમી દેવાને કપ સમસ્ત પ્રજા ઉપર જાણે ઉતરી આપણી શાન્તિને ગેરલાભ લઈ અમુક કિતઓ છડેચેક પ ન હોય તેમ સમાજ આજે ખુ" આર્થિક સંકડામણમાં અન્યાયનું સામ્રાજય પ્રવર્તાવી ભોળી પ્રજાને અધોગતિની ઉંડી આવી ગયા છે અને એને લઇને ધમ કાર્ય વિષે વિચાર ખાઈમાં ધકેલી રહ્યા છે. તેથી પ્રજાને આપણે સફાળી જાગ્રત કરી સરખો કરવાનું કે એને સૂઝતું નથી.
તેની પોતાની શકિતનું તેને ભાન કરાવવું એ આપણી ફરજ છે. આવી પરિસ્થિતિમાંથી કેમને બચાવવી તે બાજુએ રહી સમાજને રાહત આપ્યા સિવાય એમની સત્તાના અમરપટ પરંતુ ઉલટા નકમા–અર્થ વિનાનાં ઝગડા વધારી કામમાં કાયમ રાખવા માંગતા હશે તે જરૂરથી તેઓ ભૂલજે ખાય કંકાસના ઝેરી બીજ રોપી વધુને વધુ નાશને, હજુ સમાજ છે. સાચા રસ્તે તે એ છે કે એવા લેભાગુ નાશનીતિને સત્તાધારીઓ તેમજ બડેખાવમાં ખપવા માગનાર નોતરી રહ્યા નેતરનાર મનુષ્યની પુરેપુરી તપાસ કરી સમાજમાંથી તેમનું છે. ન્યાય નીતિનું છડે ચેક લીલામ કરી, સમાજમાં હળી સ્થાન અલગ રાખી રહેલી સમાજને ઉન્નત પંથનું દર્શન પટાવી ઠંડે કલેજે જોયા કરવાની પડી ગયેલી ટેવ હજુ દૂર કરાવવું, એ દરેક યુવકની એક અનિવાર્ય ફરજ છે. ' થઈ નથી. નજીવી બાબતોને મોટું સ્વરૂપ આપી તે•tી પાછળ હવે આ દરેક બાબત લક્ષમાં લઈ આપણે એ વિચાર પર કીંમતી સમયની બરબાદી તેમજ ધર્મના નામે એ કઠે કરેલે આવીએ કે હવે જમાને એ નથી રહ્યો કે “ રાણાજીના ધન સંચય પાણીના રેલે ખર્ચતાં પણ ડરતા નથી. આજે ભાલ ભાલે કરે.” અત્યારે જમાને એ નથી રહ્યો કે રગઅન્યાયને વળગી સમાજને છિન્ન ભિન્ન કરવાની નીતિ અખ- શીયા પ્રવૃત્તિ ઠંડા કલેજે ચલાવી લેવાય. આજે તે જમાને ત્યારે કરવામાં આવી છે. જેઓ પિતાનું ધારેલું કાર્ય પાર એ માંગે છે, જેમાં ન્યાય અને નીતિનું દર્શન હેય, હૃદયની પાડવા પાપાચારથી જરા પણ ડરતા નથી, તેમનામાં ન્યાયને શુદ્ધ ભાવના હોય અને તેને ગ્રહણ કરતાં સમાજની આર્થિક સ્થાન નથી, નીતિને સ્થાન નથી. સાથે જ તેએા સત્યને બાજુએ તેમજ ધાર્મિક સ્થિતિ ઉન્નત બનતી જતી હોય. મૂકી પિતાની કલેશ નીતિ ચાલુ રાખે છે અને સમાજને આ
આશા છે કે, આ પ્રશ્ન સમાજની દરેક વ્યકિત છણે અને સ્થિતિમાંથી ઉન્નત સ્થિતિમાં જોવાની રહેજ પણ પરવા કરતા
વ્યવહારૂ પગલાં લઈ સમાજમાંથી અશાંતિ દૂર કરી સાચી નથી એજ એક દિલગીરીભર્યું છે.
શાન્તિ પ્રાપ્ત કરે. ' ગત જાહોજલાલી સંભારી આંસુ સારે શું વળવાનું છે?
件件登件件件件令致什役役役代售处 જરા આંખ ઉઘાડી તપાસ તે એજ જણાશે કે કંઈપણ
સામ ઢવા ચૂકશો . ' સમાજ માટે આજે વ્યવહારૂ પગલાં લેવાની જરૂરીઆત છે. સમાજને ઉપયોગી-આર્થિક, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિ વંદિત દીરા દંતાન તરફથી સિદ્ધ થાં ઉન્નત બને તેવું વાતાવરણ પેદા કરવાની જરૂર છે, અને આખો સમાજને એ નવસર્જીત વાતાવરણમાં ઓત પ્રેત કરી,
तमाम ग्रंथो दिवाळी सुधी આદર્શ વિચાર રજુ કરી દરેક વ્યકિતના હૃદયમાં સ્થાન
अर्धी किंमते मळशे. મેળવવાની જરૂર છે.
ता.क.-आचारांग सूत्र छपाय छे तेनी अर्धी किंमत समजवी नहि. અત્યારે સમાજ બહુજ કડી સ્થિતિમાં જઈ પડ છે, " નથી ન્યાય કે નીતિનું નામ નીશાન કે નથી દાદ કે ફરીયાદ
ટaો:પંડિત દિપાછાટ ઇંસાન. કેાઈ સાંભળનાર. સૌ પોત પોતાના મનરી પ્રમાણે રગશીઆ
નામનર, પ્રવૃત્તિ ચલાવે જાય છે. પરંતુ તે આજના યુવક સમાજ ચલાવી
-- --- -----*
Page #148
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રબુદ્ધ જેન.
ennnOnanereren
તા. ૬-૫-૩૩
=
બુદ્ધિ–મદ.
સ્વીકાર અને સમાલોચના.
" લેખકઃ લાલચંદ જયચંદ વોરા.
જગત –લેખક રા, સુશીલ. પ્રકાશક દેવચંદ દામજી પાશ્ચાત્ય સંસ્કૃતિના, પાશ્ચાત્ય શાસનના અને પાશ્ચાત્ય મુલાકાર, મળવાનું ઠેકાણું જેન સસ્તીવાંચનમાળી- મુ. પાલીરિવાજોને અંધ અનુકરણથી અત્યારે સમાજની અંદર પૈસાને તાણ (કાઠીઆવાડ) મુલ્ય સવા રૂપીએસ, ૧-૪-૦. નશો ચડો હોય એમ જોવાય છે. આ નશામાં માત્ર શ્રીમતો આજે કેટલાક ઈતિહાસ પ્રેમીએ જગતશેઠને અંગ્રેજી કે જમીનદારે જ નથી સમાયા પણ વિદ્વાનો અને મનિવરો રાજ્યના એક સ્થાપક તરીકે ઓળખાવે છે. ર, સુશીલ પડકાર પણ ફસાયા છે, ગરીબ અને તવંગર સૌ ફસાયા છે.
કરે છે કે તિહાસકારોએ બંગાળના ગૌરવરૂપ એ મહાન પુરૂષને અત્યારને પૈસે એ વાંઝણી વિદ્યાને પાક છે, અન્યા
અન્યાય કર્યો છે, તે સંબંધી ઐતિહાસિક પાત્રોની, સંકલના ચોપાત દ્રવ્ય યાંત્રીક સાધન કે જે માનવભક્ષીનું કામ
કરી જગતશેઠના જીવન ઉપર ખુબ સર્ચલાઈટ મુકી છે. કરી રહેલ છે, તેનો ઉતાર એ આજનું નાણું છે એમ કહીએ
પંચ પ્રતિક્રમણ સૂત્ર—જૈન સસ્તી વાંચનમાળા મુ. તે એમાં જરાયે ખોટું નથી. છેલ્લા એક બે સૈકામાં જેને
પાલીતાણુ કાઠીઆવાડ. મૂ૯ય બાર આના ૦-૧૨-૧. આમાં શોધને વૈજ્ઞાનિક પ્રયોગો કહેવામાં આવે છે તે દીર્ધ વિચાર
પંચ પ્રતિક્રમણ વિધિ સહિત આપવામાં આવેલ છે. કરતાં, કુદરત સામેની આપણી ગેરવ્યાજબી લડાઈ છે-કુદરત
પંચ પ્રતિક્રમણ સૂત્ર-પ્રકાશક જૈન સસ્તી વાંચનદ્રોહ છે.
માળા મુ. પાલીતાણા કાઠીઆવાડ મૂ૯ય આઠ આના ૮-૮-૦ . કુદરત આજે પેતાને માર્ગ કરવા બેઠેલ છે, અને વાંઝણી આમાં મેટા અક્ષરે છે. અને વિધિવિધાન, પચખાણ, છ દે વિદ્યાના પાકરૂપ નાણાના નશાને ઠારવા પ્રયત્ન કરી રહેલ છે, વગેરે ઉગી સંગ્રહ છે. તે સિવાય ઉપરોકત વાંચનમાળા કુદરતના સ્વભાવમાં જ એ હોય છે કે રોગને બહાર કાઢી તરફથી નીચેના પુસ્તક પણું અવલોકનાથે મળ્યાં છે. જીવનને નિરોગી રાખવું. આપણે જ્યારે કુદરત વિરૂદ્ધ ચાલી, શ્રી રત્નાકર પચીશી-પદ્યાત્મક રહસ્ય અને ભાષાઆ૫ણું ખાન-પાન, વ્યવહાર, રહેણી-કરણી અને હાજતેમાં નર કો માસ્તર શામજી હેમચંદ દેશાઈ બાટાવાતા–આપણી વિષયેચ્છાને તૃપ્ત કરીએ છીએ ત્યારે કુદરત આપણને કિ મત ત્રણ પૈસા ૦-૧
હત આપતે કિંમત ત્રણ પૈસા ૦--૯. શ્રી રત્નાકરસૂરિએ આત્મનિંદા ઠપકે દેવા આવે છે, ઝીણા ઝીણા રોગો દ્વારા આપણને નોટીસ
ગર્ભિત ભગવાનની સ્તુતિ કરી છેઆ કાવ્ય જૈન સમાજમાં દે છે અને ત્યારે આપણે કદરતની રીતે પણ અવગણીએ ખૂબ પ્રિય થઈ પડયું છે, તેનું પદ્યાત્મક ભાષાતર તથા અર્થ છીએ ત્યારે છેવટે પંચ મહાભૂતાદિ સ્થલ સાધનને વીંખી-પીંખીને આપવામાં
0 આપવામાં આવેલ છે. તે સિવાય પ્રભાવના કરવા લાક પણ કુદરત જુદા કરી નાંખે છે. તેમ અત્યારે જગતના અત્યારના ,
| નાના ટૂંકટ મળ્યાં છે. સ્થૂિલ વ્યવહારમાં, જે અસમાનતા, અથડામણ, બુદ્ધિનો અતિરેક કે “ અમારી ચાકરી કરે, ખુશામત કરે, જગત માં કોઇ જેવામાં આવે છે તેના સામે જ્ઞાનને પ્રકાશ ધરવાને કુદરતજ ભૂખ્યું છેજ નહિં',' રાષ્ટ્રવાદીઓ કહે છે “ તમારું ધન તમારા તૈયાર થયેલ છે. તેને ઝીલવા દરેક નવાવાને તૈયારી કરવાની દેશમાં રાખવાને પ્રયત્ન કરે.” જગતમાં ગમે તે બળ અત્યારે છે—કરવી પડશે.
કામ કરી રહેલ હોય પણ સૌથી મોટું કામ કરી રહેલ છે તે પ્રત્યેક વેળા નવજુવાનને સંબોધવામાં આવે છે તેનું શું તો કુદરતજ છે. બુદ્ધિને અતિરેક એટલે બધે થાય છે કે જે કારણ? વજુવાનને આગળ કરવામાં વકતા, લેખક કે સમા- બુદ્ધિને હૃદય સાથે જોડાણ હોવું જોઈએ, જે બુદ્ધિ વિચાર, જની શું નેમ હશે ? આ વસ્તુનો વિચાર કરતાં જણાય છે કે વાણી અને વર્તનમાં એકતા સાધનારી હોવી જોઈએ, તે બુદ્ધિ નવજુવાન એટલે માત્ર અમુક વર્ષને માનવી નહિ, પણ જેના
આજે ઘણે ભાગે વાંઝણી જોવામાં આવે છે. જૈન સમાજમાં મન અને શરીર તાઝગીથી ભરેલા છે, જેનામાં અનેક મહત્યા- અનેક બુદ્ધિમાન સાધુઓ પડયા છે, તેઓ હવે શાસનને વીકાંક્ષાઓ ભરી છે જેને પિતાના દેશ, સમાજ અને ધર્મ
ડવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવા લાગ્યા છે, એટલુજ નહિ પ્રત્યેનું સાચું ભાન છે, જેને પોતાની જવાબદારીનું ભાન છે,
પણ એમ કહી પિતાના અંતરાત્માને છેતરી રહ્યા છે. પિને તે નવજુવાનને શિરે અત્યારની પરિસ્થિતિ સુધારવાનું આ
એમ જરૂર સ્વીકારે છે કે “જગતના માનવી છે, અરે ! યુવાને આક્હન છે. જે યુવાન કે યુવતી આ યુગમાં પિતાના પુરૂ
અત્યારે યોગ્ય માર્ગ દર્શન માટે વલખાં મારી રહ્યાં છે.” ત્યારે વાર્થને નહિ કેળવે, તેને આવતી કાલે પિતાના આ સમયને
અને તે સમયે તેમની જીજ્ઞાસા વૃત્તિનો યોગ્ય લાભ લેવાને માટે, આ ઉપગી સમયના ગેરવ્યય માટે શરમાવાનો વખત
બદલે તેમને-તેમની ભાવનાઓને કચરવાનો પ્રયત્ન થાય છે. આવશે એમાં શક નથી.
યુવાનો અકળાય છે અને પોતે આ ખતરાઓ રચે છે. એમાંથી કહેવાય છે કે યુવાન પરિસ્થિતિથી દબાએલ છે, યુવાન
અથડામણ થાય છે. યુવાને નાસ્તિક તરીકે જાહેર થાય છે
અને વિદ્વાન વર્ગ પોતાના કાર્ય પરત્વે નિરાશા સાંપડતા તેના માબાપથી દબાએલ છે, યુવાન પાસે નાણાની સગવડ
ધમપછાડા મારે છે. નથી, યુવાન ઉપર કુટુંબના ભરણપોષણની જવાબદારી આવેલી
ઈચ્છામે કે અનિચ્છાએ યુવાનોએ અત્યારની પરિસ્થિતિને છે યુવાનને મારવાનો સમય નથી શું કરવું ?
ઉકેલ કરવાનું છે. નૈતિક બળ અને શ્રદ્ધા વિના, બુદ્ધિ મદ કે | મુનિ મહારાજ કહે છે કે “ ધરમ કરી, અને શાસન દવા નાણુને નશાને સામને કદી નહિ કરી શકાય. આસુરી સહાય કરશે.” બુદ્ધિવાદીઓ કહે છે કે “ બુદ્ધિના બળે નાણા સંપદ સામે યુદ્ધ કરવામાંજ યુવાનોની યુવાની શર્ભશે-યુવાનની મેળો, નાણાં મેળવવામાં નીતિ–બીતિને વિચાર ન કરે; યુગ-દીક્ષા દીપશે. નાણું હશે તે જગત્ તમને ચાટતું આવશે.” શ્રીમતે કહે છે પ્રભુ ! એ નવ-દીક્ષાના માગે નવયુવાનોને દરે.
Page #149
--------------------------------------------------------------------------
________________
તા. ૬-૫-૩૩
દેવસી હાઇ પ્રતિક્રમણ સૂત્ર. મૂલ્ય ત્રણ આના આમાં સક્ષિપ્ત ભાવાય અને ફેટલાક વધારા આપવામાં આવ્યા છે શ્રાવકના બાર વ્રતની ટીપ—કિંમત ૧-૦ એક આના, સા નકલના રૂપી પાંચ.
મહાસતી ચંદનમાળા~~કિંમત દોઢ આના, સા કાપીના
આઠ રૂપીઆ.
મહાસતી સુલસા—કિંમત પેાણા' આવે, સે। કાપીના ત્રણ રૂપીઆ.
મહાસતી મુગાવતી—કિ ંમત પાણા આને, સા કાપીના ત્રણ રૂપીઆ.
મહાસતી રાજેમતી—કિ ંમત પાણા આને, સા કાપીના ત્રણ રૂપીઆ.
મહુાસતી સીતા—કિંમત એક આને, સે। કાપીના પાંચ રૂપી.
માંગલીક ગીતા—કિંમત એ આના, સા કાપીના દશ
પ્રબુદ્ધ જૈન.
રૂપીઆ.
સમાધિ વિચાર્—કિ`મત દેઢ આને, સા કાપીના આઠ
રૂપીઆ.
સ્નાત્ર પૂજા—કિંમત અર્ધો આ, સે। કાપીના અઢી
રૂપી.
ચૈત્યવંદન ગુરૂવંદન—વિધિ સહિત કિંમત એક આવે, સો કાપીના પાંચ રૂપીચ્યા.
શ્રી સ્થાપના અને વિધિયુકત સામાયિક સૂત્ર કિંમત લખી નથી.
જિનેક સ્તુતિ—કિમત સવા આતા સો કાપીના છ રૂપી.
શત્રુંજ્ય તીર્થોધ્ધાર રાસ~તથા નવાણું યાત્રાની વિધિ કિંમત એ આના સા કાપીના આઠ રૂપીઆ.
ઉપરોકત દરેક ટ્રેટ જન સસ્તી પાલીતાણા કાઠીયાવાડ એ સરનામે મળી શકશે.
વાંચનમાળા મુ.
ભારતીય દતામાં જૈન દનનું સ્થાન—પ્રકાશક પોપટલાલ સાકરચંદ શાહ શ્રી જૈન વિદ્યાશાળા, મુ. ભાવનગર કાઠીઆવાડ લેખક શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય એમ. એ. બી. એલ.
શ્રીયુત હરિસત્ય ભટ્ટાચાર્યે ઈંગ્લીશમાં જૈનેતર વિદ્વાનની અભ્યાસક દ્રષ્ટીએ પ્રસ્તુત નિબંધ લખ્યા હતા. રા. સુશીલે
હેતા આમાં અનુવાદ કરેલ છે. એકંદરે ષટ દર્શનમાં જૈન દર્શીન સ` શ્રેષ્ઠ બતાવવામાં આવેલ છે એક દ્રષ્ટિએ પ્રસ્તુત નિબંધ વાંચવા લાયક છે.
ગાયન ગાષ્મી—લેખક ચંદ્રસેન જૈન વૈદ્ય. પ્રકારાક જૈન યુવક સંધ મુ. છંટાવા મૂળ સપ્રેમ ગાયન. હીદીમાં ગવાતાં નવા રાગામાં આ ગાયના બનાવવામાં આવ્યાં છે, એ દરે ગાયના ઠીક છે, હિંદી પ્રેમીઓ માટે ઉપયાગી છે.
પ્રમાણ નય તત્ત્વાલાક પ્રસ્તાવના—લેખક અનેકાંતી મુનિશ્રી હિમાંશુ વિજયજી મહારાજ. પ્રકાશક શ્રી વિજય ધર્માંસુરિ ગ્રંથમાળા, દીપચંદૃષ્ટ બાંડી દે. નીમક મંડી. મુ. ઉજ્જૈન (માળવા) મુલ્થ ૦-૩-૦ પ્રમાણુ નય તત્ત્વાલેકની સાથે પ્રસ્તાવના માટે અમારા અભિપ્રાય પ્રસિધ્ધ થઇ ચૂકયા છે.
~~~
TET ૨૧૯
............ન....વા....
આલમને આવારે—
—મરાડાના તપસ્વી પૂ॰ બાપુજીએ તા. ૮મી મેથી ૨૧ દિવસના બિન શરતી અખંડ ઉપવાસ આદરવાના નિર્ણીય કર્યો છે, આ ઉપવાસ હરિજન વિષેના ધમ કા` સાથે સબંધ ધરાવે છે.
—મૌલાના શૌકતઅલી હિંદમાં આવ્યા. તે દેશની શાન્તિ ને સુલેહ માટે પ્રયાસ કરવાની ઉછેદ રાખે છે. વાઇસરોય અને મહાત્માની મુલાકાત લેવા તેમના ઇરાદો છે.
—શેઠ જમનાલાલજી નાદુરસ્ત તબીયતને લઇને હીમાલયના પ્રદેશમાં આલમારા મુકામે માનસિક અને શારીરિક આરામ માટે ઉપડી ગયા છે.
મુંબઇના શાહુ સોદાગર ઈદેરવાલા સર હુકમચંદ્ર સ્વરૂપદે ‘“સ્વાધીન ભારત” ના ત ંત્રીપર બદનક્ષી કરવાની ફરીયાદી નોંધાવી છે.
સ્થાનિકઃ—વ્યાપારી મંદીને કારણ પાંચ મીલે બંધ પડી છે. (૧) હીરાળાગમાં યુકમેલરનેા ધંધા કરનાર મારવાડી જૈન છગનમલ ગઇ તા. ૨૨-૪-૩૩ ના રાજ ગુમ થયા છે. પોલીસે આ સબંધમાં કેટલીક ચમકાવનારી વિગતા બહાર પાડી છે. તપાસ ચાલુ છે. (૩) અમદાવાદ તરફની જમના નામની એક પરણેલી છેાકરીને નસાડવા તથા રૂા. ૨૦૦] માં વેચી દેવાના કાવત્રા માટે રેવાશ’કર નાગજી, ચંદુલાલ લાલચંદ અને વિશ્વનાથ પુંજીરામ પકડાયા છે.
જામનગર:—તા. ૨૦ મી ના સ્ટેટ ગેઝેટમાં જણાવ્યુ` છે કે આ ઉપરથી જાહેર કરવામાં આવે છે, કે કામ માટે અગર મળવા માટે તમામ વીઝિટરાની મુલાકાત દરરોજ સવારના ૯ થી ૧૨ અને બપોરના ૨ થી ૪ સુધીમાં રવિવાર અને જાહેર તહેવાર સહિત તમામ દિવસે શ્રી હજુર સાહેબ બાહાદુર પોતે ખીરાજતા હશે ત્યારે લેશે.
આમધરા (ચીખલી):—ગામમાં ધર્મશાળા, લાઇબ્રેરી અને પરબ ખુલ્લી મુકવાને મેળાવડે મામલતદાર મી. રાજે ના પ્રમુખપણા નીચે ઉજવાયા હતા. સ્વ. શેઠ ગાવિંદજી ઉપરાક્રન સસ્થા જાહેર જનતા માટે બધાવી છે. ઉપરાંત ખુશાલજીની ઇચ્છા મુજબ રા. રા. મગનલાલ દુ ભજ શાહે જાહેર હવાડા ઉપર છાપરૂ બધાવી ત્થા પરભના નિભાવ માટે જમીન આપી સ્વ૦ શેઠે પેાતાની ફરજ અદા કરી છે. રા. મગનલાલભાઇએ ચીખલી હાઇસ્કુલની ખેર્ડીગને જામીન આપવાનું જાહેર કર્યું હતું. લેવા માટે રૂ।. ૫૦૧) અને વ્યાયામશાળાને રૂ।. ૨૧) ભેટ
પાટણઃ—પાટણથી તા. ૩૦-૪-૩૩ ના રાજ પાટણ જૈન સંધનું ડેપ્યુટેશન સિરોહી શ્રી. વિજયવલ્લભસુરીશ્વરને આમંત્રણ આપવા ગયું હતુ. તેઓ શ્રી જેઠ સુદ ૮ પહેલાં પાટણ પધારવા વકી છે. (૨) શ્રી કેશવલાલ માંગળચંદ શાહે જૈન યુવક સંધ પાટણ તરફથી નીચેતા તાર શ્રી વડોદરા સ્ટેટ જૈન પ્રજા-કમીટીને મોકલ્યે છે. ‘તમારૂ’ આમંત્રણ આજે મળ્યું. આખી ટ્રેશન સામે સવાલે માટે તૈયાર છીએ તેને ( આખી ટ્રેશનના ચુકાદો અન્નેને ધનકર્તા છે. તારથી જવાબ આપે..
Page #150
--------------------------------------------------------------------------
________________
२२०:
પ્રબુદ્ધ જૈન.
हिन्दी विभाग.
जैनधर्म का ऐतिहाजिक गौरव –बाबु सुगनचंदजी लुणावत
[ बाबु सुगनचंदजी लुणावतने अखिल भारतवर्षीय स्था. जैन नवयुवक परिषद के प्रथम अधि-वेशन के स्वागताध्यक्ष के स्थानसे जो स्पीच दौथी उसका कुछ भाग अपनी समाजको उपयोगी होने से उधृत किया है. - तंत्री हिंदी विभाग ] सज्जनों, हमारे जैनधर्म की उत्पत्ति और इसका इतिहास जैन समाज ही के लिए नहीं वरन् मनुष्यजाति के लिए आशीर्वाद रूप है । विश्व बन्धुत्व और अहिंसा के जिस महान् ध्येय को लेकर इस विश्व - व्यापी धर्म की सृष्टि हुई है, वह ध्येय इतना ऊँचा और इतना पवित्र है कि ज्यों-ज्यों संसार आगे बढता जायगा और वैज्ञानिक खोज ज्यों-ज्यों तरक्की करती जायगी त्यों-त्यों इस ध्येय की महत्ता का संसार स्वागत करता चला जायगा । संसार के सब से बडे महापुरुष ने आज जिस मार्ग से सारे संसारको आश्चर्य चकित कर रक्खा है, मुझे कहने दीजिये, कि वह मार्ग आज से ढाई हजार वर्ष पूर्व हमारे परमपूज्य तीर्थकर भगवान महावीर ने निश्चित किया था। भगवान महावीर के जीवन और उनके सिद्धान्तों में जैनधर्म की विशालता का बीज छिपा हुआ है, मगर ऐसे विश्वव्यापी और विशाल धर्म की आज क्या स्थिति हो रही है। संसार की आंखों के सामने आज हम ग्यारह लाख जैनियों की क्या स्थिति हैं यह बात वर्णन करते हुए भी हमारा हृदय द्रवीभूत हो जाता है । आज हमारी जगत प्रसिद्ध वीर अहिंसा में से कायरता का जन्म होता है और हम लोग कायर जाति
नाम से मशहूर हो रहे हैं। धर्म के विशाल ओर विश्व व्यापी सिद्धान्तों को एक और रख कर हम लोग छोटी २ बातों और छोटे २ मतभेदों के पीछे अज्ञानियों की तरह लडते हुए अपने संगठन और शक्तियों को नष्ट कर रहे हैं ।
dlo f-4-33
सज्जनों ! अगर यही स्थिति रही तो आप स्वयं सोच सकते हैं कि उन्नति की इस घुडदौड में हम कहाँ तक अपने अस्तित्व की रक्षा कर सकेंगे । मेरा ख्याल है कि केवल इतिहास के पृष्ठों पर ही हमारा नाम शेष रह जायगा । अत एव यदि जीवित जातियों में हमें अपनी गणना करवाना है, यदि इति - हास के पृष्ठों पर हमारे पूर्वजों के गौरव के साथ २ हमें अपना नाम अंकित करवाना है, यदि संसार के अन्दर सच्चे जैनी बनकर रहना है तो सज्जनों, अब उस पुरानी लकीर को पीटने से काम नहीं चल सकता। संसार में होने वाले परिवर्तनों के साथ २ हमें भी हमारी कार्य-पद्धति (Constitution) के प्रवाह को परिवर्तन करना पडेगा ।
नवयुवक शक्ति को जागृत करने की आवश्यकता
इन परिवर्तनों में हमें सबसे पहले इस बात की जरूरत है कि हम लोग हमारे समाज की नवयुवक शक्ति को संगठित ओर जागृत करें। संसार के इति - हास में नवयुवक शक्ति ने जो महान कार्य सम्पन्न किये हैं वे इतिहास के पृष्ठों पर स्वर्णाक्षरों में अङ्कित हैं। मगर आज हमारे देश के नवयुवकों का क्या हाल है ? चारित्र बल और संगठनबल के अभाव की वजह से उनके मुख मण्डल तेजोविहीन हो रहे हैं । उनकी शक्तियाँ जीर्ण हो रही हैं और जो चाहते हैं उनको करने में वे अपने आपको असमर्थ पाते हैं । ऐसी स्थिति में हमारे लिए सब से बडी आवश्यकता इस बात की है कि हमारे जैन नवयुवकों का एक मजबूत संगठन हो जो हमारे नवयुवकों को चरित्र - बल के उच्च आदर्श पर पहुँचाने में सहायक हों। जबतक हमारे नवयुवकों का चरित्र - बल एक उच्च आदर्श पर नहीं पहुँचेगा, तबतक किसी भी प्रकार के सुधार की आशा करना व्यर्थ है । इसलिए एक अखिल भारतवर्षीय जन नवयुवक संघ की स्थापना होगा आवश्यकीय है। इसके कम कम ५०००) नवयुवक सदस्य हों ऐसे जो संघ के एक इशारे पर जहाँ चाहे वहाँ पर एकत्रित हो सके। अगर इतना बडा संगठन हमारे जैन नवयुवकों का होजाय तो समाज के अन्दर बहूत शीघ्र सुधार की धारा प्रवाहित हो सकती है ।
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરાદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુંબઇ નં. ૩ માં છાપ્યું છે. અને ગોકલદાસ મગનલાલ શાહે જૈન યુવક સધ' માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુ ંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
યુવક સંગઠ્ઠન.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આ .
'
મુ બ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રી રતિલાલ ચીમનલાલ કઠારી. સતત ત્રીઃ કેશવલાલ મગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જું, અંક ૨૮. મા.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર, તા. ૧૩-૫-૩૩.
મહાવીર અને બુદ્ધને પરેગામી યુગયુગના અંતર કાપી સમસ્ત વિશ્વના અનિષ્ટ તત્વો સામે જેહાદ જગાડી રહ્યો છે.
કે મન જવાળામુખી ફાટી નીકળે અને ઉલ્કાપાત મચે તેમ આજે સમસ્ત વિશ્વમાં ઉલ્કાપાત મચી રહ્યો છે. જગતના તમામ ભડવીરે એ ઉલ્કાપાતને ખાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનું પરિણામ નિષ્ફળતામાં સાંપડયું છે. ગીતાજીમાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે “જ્યારે ત્યારે ધર્મની પડતી થાય છે ત્યારે જવાના અનિષ્ટ તત્વોને નાશ કરવા માટે મારે જન્મ થાય છે.” એ સનાતન વાણી આજેના વાતાવરણમાં ઉંડા ઉતરતાં સત્ય નિવડતી હોય તેમ જણાય છે. હરિજનો દ્વારની પવિત્ર પ્રવૃત્તિમાં અનિષ્ટ તત્વોએ સામ્રાજ્ય જમાવ્યું ત્યારે જગની મહાન વિભૂતિ, સાબરમંતિના સંત અને યડાના ગીશ્વરે તેની સામે આધ્યાત્મિક શસ્ત્રોને સજજ કરી ર૧ દિવસના ઉપવાસની ઉદષણ એક ખુશનુમા સવારે, જાહેર કર્યું જેહાદે જગાડી છે. ન કપિ શકાયદા વિચારી શકાય એવી એ વ્યુહ રચના સાંભળી ઘડીભર જગત્ આશ્રર્ય અને ઉદ્વેગના મહાસાગરમાં ડૂબી જાય છે. અનેક માંધાતા સમા મહાપુરૂષે એ જગત્ વઘને તેના ચિયથી લાવવા રેડા તરફ દેટ મૂકે છે. છતાં એ પુરૂષોત્તમ અણનમ રહે છે, અને વદે છે કે જ્યાં સુધી એ કરે: માનવીના મનુધ્યત્વની પીછાણ કરવામાં ન આવે ત્યાં સુધી. આર્યાવર્તની ઉન્નતિ નથી, હિંદુ ધર્મને જય નથી. હિન્દુ ધર્મમાં મારે રહેવું જ હોય છે તેમાં બાઝી ગયેલા અનિષ્ટ તાના થરેને દર જ છટકે છે. તે માટે રાજકીય સત્તા કે કરડે રૂપી આના અસ્પૃદ્ધાર માટેના કંડે જોઇતું કામ નહિ આપે પરંતુ હૃદયપલટાની જરૂર છે, અને એ પટે આધ્યાત્મિક શસ્ત્રથીજ શકય છે જયાં સુધી હૃદયમાં મલીનતાભરી હોય ત્યાં સુધી કઈ પણ પ્રવૃત્તિને સાચો વેગ મળી શકે નહિ. એ મલિનતાને દૂર કરવામાં ઉપવાસ રામબાણ ઈલાજ છે. હિન્દુ ધર્મમાં ઉપવાસનું મહાસ્ય ડગલે ને પગલે નજરે પડે છે. મારા ઉપવાસથી કઈ એમ ન સમજે કે કઈ વ્યકિતને ઉદેશી હું આ પ્રાયશ્ચિત કરી રહ્યો છું, કે કેઈને દબાવવાનો આમાં લેશ માત્ર પણ આશય છે. પણ હિન્દુ ધર્મમાં ઘૂસી ગયેલા અનિષ્ટ તત્વોને દૂર કરવા માટે આ ઉપવાસની પાછળ આશય રહેલો છે. મારી સાથે કઈ પણ વ્યકિત ઉપવાસ ન કરે, કારણકે ઉપવાસ કરવામાં મન, વચન અને કાયા ઉપર કાબુ રાખવાને ખૂબ અભ્યાસ કેળવે જોઈએ છે. જેણે એ અભ્યાસ કેળવ્યું હોય તે ભલે ઉપવાસ કરે. પરંતુ અભ્યાસ વગરના મનુષ્યો એ રસ્તે જાય તેમાં હું સલામતી માનતા નથી.”
બુદ્ધ અને મહાવીરના જીવનની સ્પર્ધા કરનાર એ પુરૂષોત્તમના ઉપવાસને આજે છà દિવસ છે. તેમની અખંડ જયેતના કિરણે સમસ્ત આર્યાવતના ખૂણે ખૂણામાં પ્રસરી ગયાં છે. અસ્પૃશ્યતાના મહાન દૈત્યને એ કિરણેથી નાશ થઈ રહ્યો છે.
વાંચક! હારા શરીરના કેઈ પણ અણુમાં આ દૈત્ય ન ઘૂસી જાય તે માટે તકેદારી રાખજે. હૃદયમાં એ દૈત્ય હોય તે તેને સત્વર હડસેલી દેજે. તેમાં જ તારી અને જગતની સલામતી છે “અસ્પૃશ્યતાના દૈત્યને નાશ થાવ ! મહાત્માજી ઘણું છો!”''
Page #152
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રબુદ્ધ જૈન.
- તા. ૧૩-૫-૩૩
પ્રબુદ્ધ જૈ ન..
पुरिसा! सच्चमेव समभिजाणाहि। .
કરતા અને જેઓ સાહસના જંગમાં શુરવીરની પેઠે મૂકાવે છે,
તેજ સાચે યુવાન. તેવા સાચા યુવાને જ્યાં હોય ત્યાં યુવક सच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरइ॥
સંગઠ્ઠન માટે કમર કસે અને કામે લાગી જાય. (આચારાંગ સૂત્ર.). સમાજ પ્રગતિનો અંગે યુવકેનાં સંગઢન કરવો, ભાવન- - - ગરના યુવાનોએ દસકા પહેલાં એક યુવક પરિષદ ભરેલી. ત્યાર
પછી તે સમાજ ઉપર અનેક પ્રકારની આફતના ઓળા ' ઉતર્યા; યુવાનોમાં કંઈક જાગૃતિ આવી, સંધ બહારનાં હથિયાર
બુઠાં બન્યાં; ધર્મના ઠેકેદારોની લીલાઓ ખુલ્લી થવા માંડી,
તેમની સત્તા તૂટવાનાં વાગતાં તુતીથી તે બેબાકળા બની જેમ - શનીવાર, તા. ૧૩-૫-૩૩.
આવે તેમ વાણી વિલાસ સેવવા માંડયા; છતાં છૂટી છવાઈ યુવક
પ્રવૃત્તિ તે ચાલુજ રહી. એ છૂટી છવાઈ પ્રવૃત્તિને સમૂહના યુવક સંગઠ્ઠન.
રૂપમાં ફેરવવાની જરૂર છે. અને જ્યારે સમૂહના રૂપમાં એટલે
યુવેક સંગઠ્ઠનમાંથી પ્રગતિની જ્યોત પ્રગટશે, ત્યારે તેને બુઝાવઆપણા જૈન સમાજની આર્થિક, સામાજિક અને વાની પેરવી કરનારા સમાજ શત્રુઓને પાછા હઠી જવું પડશે. ધાર્મિક સ્થિતિ જોતાં સમાજની સ્થિતિ જોખમાઈ રહી છે,
અથવા સમાજ સાથે સહકારને હાથ લંબાવવો પડશે. ' એમ કબુલ કરવું પડશે. પૃથ્વીના પટ પર સવાસો વર્ષ પહેલાં
આ પ્રગટેલી જ્યોતને સાચવવી છે? એનામાં વધુ જોમ જે માનવ વરતી હતી તેમાં સારો વધારે થવાથી આજે તે પર છે ? તો કાઇ પણ મધ્યસ્થ સ્થળે અખીલ ભારતના એક અબજ ને સીત્તેર કરોડની સંખ્યા સુધી પહોંચી ગઈ છે. કહેતાંબર મૂર્તિપૂજક યુવકે અને યુવતીઓની પરિષદ્ ભરે. એટલે છેલ્લાં સે-સવા વર્ષમાં દુનિયાની વસ્તીમાં ઘણે
અને યુવક પરિષ શેભે તેવા રચત્નામક કાર્યક્રમ ઘડે. મોટો વધારો થશે. ત્યારે આપણું સમાજની વસ્તી અડધાથી દરાની હારમાળાને હાયડો બનાવી સ્પષની કેટમાં પહેપણ ઓછી થઈ. એજ પ્રમાણે ચાલુ ધટાડે કાયમ રહેતા રાવવાની લાલચમાં ન ઉતરતાં,' યુવક ચળવળને શોભાસ્પદ સો વર્ષ બાદ જેન સમાજ હસ્તીમાં રહેશે કે નહિ એ સમજી ગયા
સમજી દરાવ કરી સમાજનું ઝોકા ખાતું સુકાન હાથમાં જો
છે અને શકાય તેમ છે. * * * * . . . યુવક ચળવળ, યુવક સાથે અને મંડળો અસ્તિત્વમાં આવ્યાં ન રેકે આ ભયંકર સ્થિતિની ચિકિત્સા કરશું તે દશા' વિશાના, છે. છતાં સંગઠન અભાવે આપણી પ્રવૃત્તિઓ એ ક્રધારી ઓશવાળ. શ્રીમાળીના, ખરત્તર તપ, આદિના ઉંચ નીચના | ચાલી શકતી નથી. આજે સમાજમાં ઘણા પ્રત્રને અણઉકેલ ભેદ, સ્ત્રીઓને નીચા દરજજો, વિધવાઓની ભયંકર સ્થિતિ, પંથો છે જેને આપણે ઉકેલી શકવાની શકિત - ધરાવીએ બાળ લગ્ન, કેળવણીને અભાવ, કુરૂઢીના બંધને, સંધ ઉજ- છીએ. પરંતુ સંગઠ્ઠનના અભાવેજ ઉકેલી શકતા નથી. તેમ મણાં ને જમણા પાછળ ધર્મના નામે , લાખાને ધુમાડા, સુધારકમાં ખપતા અને યુવાનોમાં ગણાતા કેઈ યુવાને સંધા ધર્મના ટેકેદાર તરીકે સાધુઓની સત્તા, આ સ્થિતિમાં સમાજ પાછળ હજારેખને દીશા ભૂલ કરે છે. આપણી આર્થિક રૂપી શરીર, કલેવર બનીને ઘસડાઈ રહ્યું છે. ત્યાં તે દાઝયા સ્થિતિ જોતાં ધર્મના નામે ધતીંગ ચાલી રહ્યાં છે. તેના ઉપર ડામની પેઠે આસ્તિક નાસ્તિકને પ્રશ્ન ઉભા કરીને, ઓઠા નીચે ભળી જનતામાં મેક્ષ નજીક આવવાની દાંભીક તેમ અગ્ય દીક્ષા પાછલ પાગલ બનીને રામવિજયે ને વાત કરીને સ્વાર્થી વાર્થ સાધી રહ્યા છે. એમ લાકે સાગરાન દે સમાજના નબળા શરીરને ફટકા ઉપર ફટકા સમજવા લાગ્યા છે. છતાં તેના માનસને જુદી દિશા તરફ લગાવી રહ્યા છે. એટલે ઠેર ઠેર લેશની હેળીઓ સળગાવી,
ઘસડી જવી તેના ઉપાસકે અનેક તરકીબો ઉભી કરે છે અને અંદર અંદર કુસંપના બીજ વાવી રહ્યા છે, અને તેને ઝેરના
જેઓ કેળવણીમાં પછાત છે તેવો અણસમજુ વર્ગ ખરા સીંચન સીંચી રહ્યાં છે. તેમ રૂઢીચૂત બબુચકે સમાજની નેતૃત્વના અભાવે દિશા ભૂલ કરે તે બનવા જોગ છે. આથી નાડ તપાસ્યા સિવાય ઝેરી વૃક્ષના કયારાનું રક્ષણ કરવા યુવાનોએ સંગઝૂન કરવા એકત્ર થઇ નેતૃત્વ લે ની જરૂર છે. કુહાડીના હાથા બની સમાજ રૂપી વૃક્ષને કાપી રહ્યા છે.. સમાજની વિષમ પરિસ્થિતિ જોતાં સાચા યુવાનનું લેહી
આ ભયંકર પરિસ્થિતિમાંથી સમાજને બચાવવા એટલે ઉકળી આવવું જોઈએ. તેનામાં યુવાની હય, સેવાની ધગશ - સમાજ પરિવર્તન કરવા એક યુવાન ગમે તેટલે પ્રમાણિક હોય, રગેરગમાં બલિદાનનું રકત વહેતું હોય છે, તેને યુવક
પ્રયાસ કરે, છતાં પક્ષ બળ સિવાય તે ફાવી શકતો નથી. પ્રવૃત્તિ આગળ ધપાવવા યુવક સંગઠ્ઠનની સિદ્ધિ પાછળ દિવાના ' સમાજ પરિવર્તન કરી શકતું નથી. સાચું પરિવર્તન-સુધારે બનવું જોઈએ. ભલે રૂઢીના ગુલામે દિવાના કહે: પણ એ કે ઉન્નત ત્યારે થાય છે, જ્યારે સારી સમાજના યુવાને દિવાનીમાંજ સમાજની ઉન્નત્તિ છે. એના પ્રમાદને ખંખેરી નાખી ઉભા થઈ જાય. જ્યાં યુવક
– હોય તેને જાગ્રત કરે; ન હોય ત્યાં નવા સ્થાપે અને સાથે ખુશ ખબર:-જગંઠંઘ મહાત્માજીને સરકાર તરફથી રહી સમાજ પ્રગતિના કામ આદરે
તા. ૮--૭ ના રાતના નવ વાગ્યે છોડી મુકવામાં આવ્યા યુવાનની પરીક્ષા ઉંમર ઉપર નથી, પણ જેની નાડીઓનાં છે, મહાત્માજી લેડી ઠાકરસીને ત્યાં રહ્યા છે, અને સરેજી ની લોહી ઠંડા નથી પડી ગયાં, જેનામાં સાહસીક કાર્યો કરવાની નાયડુની પ્રેમાળ દેખરેખ નીચે ૨૧ ઉપવાસ પુરો કરશે. તાલાવેલી છે. જેનામાં પ્રગતિકારી કાર્યો કરી મરી ફીટવાની તા ૮-૫-૩૩ ના બપોર પછી આ ઉપવાસ શરૂ થયો છે. તમન્ના છે, જેઓ સમાજના હિત ખાતર કેયનીય પરવા નથી અને તે તા. ૨૯-૫-18 સુધી ચાલશે.
Page #153
--------------------------------------------------------------------------
________________
તા૦ ૧૩-૫-૩૩
પ્રબુદ્ધ જૈન.
નોંધ
ઘરમેળે સમાધાનઃ
જ્યારે સંન્યસ્ત દીક્ષા એટ વડાદરાની ધારાસભાની એરણપર આવવાના કલાકા ગણાઇ રહ્યા છે, ત્યારે શાસન પક્ષ (!) તરફથી અનેક પ્રકારના તરકટા, પ્રપંચો અને માયાવી જાળ પાથરવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. એક બાજીથી સ્થળે સ્થળે માણસા મેકલી, એક કે એ ઘર હોય તેવા ગામેના સધાના નામેાથી દીક્ષા એકટની વિરૂદ્ધ ન્યાયમંત્રી ઉપર તારા કરવામાં આવે છે, ત્યારે બીજી ખાજુથી એમ પણ સાવવામાં આવે છે કે અમે ઘરમેળે સમાધાન કરવા પણ ઉત્સુક છીએ. આમ જાણી મુઝીને લેાકાને અવળે રસ્તે દેરવાના પ્રયત્ન કરવામાં આવે છે અને ધારાસભાના સભ્યા ભ્રમણામાં પડે તેમ વડોદરા સ્ટેટ આખાના જેનેને કેમ જાણે વિરાધ ન હોય સખ્યાબંધ ગામેાના નામેાની હારમાળા વીરશાસનમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ ગામાના માર્ચા વિરોધ છે કે તેના નામે હુંબક ચલાવવામાં આવ્યું છે, તે તે ક્રાઇ માર્ગુસ તપાસ કરે ત્યારેજ સાચી ખીના જણાય. પણ એ થાત તે નિશ્ચિત છે કે વડેદરા સ્ટેટના જૈનોના અભિપ્રાય માંગવામાં આવે તે ઘણા મેટા ભાગ દીક્ષા એકટ તરફ પોતાની સ'મતિ આપશે, એ ખાખત નિવિવાદ છે.
તેમ
:
આમ એક બાજુ વિરાધાભાસ ઉભા કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ ધારાસભાના સભ્યાનું લક્ષ્ય દોરવા એમ પણ ઠસાવવામાં આવે છે કે દીક્ષા એ અમારા ખાનગી પ્રશ્ન છે. તેને અમે ઘ-મેળે છણવા માગાન છીએ. અમે તે સાધી સમાધાન કરવાના પ્રયત્ન કરીએ છીચ્યું. પણ આ ખીના તદ્દન તકટી અને અવળે રસ્તે દોરવનારી છે. એમ અમે સાક્ શબ્દોમાં લાગતા વળગતાને ચેતવણી આપીએ છીએ. ક્રાઇ સરકાર પ્રજાના હિતને ખાતર ગુંડા એકટ ધારાપોથીમાં દાખલ કરતી હોય અને પછી ગુંડાઓ કહે કે અમે 'પ્રજા જોડે ઘરમેળે સમાધાન કરવા માંગીએ છીએ, એવી આ વાત છે. કાઇ પણૢ સત્કાર ગુડાઝ્મની આ ચાલેમાજી ! ચલાવી લે, તેમ જૈન સમાજમાં દીક્ષા, દીક્ષા ને દીક્ષાની ધૂનમાં મસ્ત બનેલા ગમે તે પ્રકારે ખાળકાને લલચાવી, ફાસલાવી, વિક્રય લઇ અયેાગ્ય રીતે દીક્ષા આપતા ગુડા ધર્માની આડ ધરી સમાજના ધર્માંધ વિભાગો! સાચશે।ધી દક્ષા એકટ રદ કરવાની માંગણી કરે એ કાઇ પણ શાણી સરકાર ન સ્વીકારે એ દીવા જેવું છે. અમને એ ખાત્રી છે કે; નામદાર શ્રીમત સરકાર અને ધારાસભાના સભ્યો અમુક વ્યકિતએના વિરધા ભાસને વશ ન થતાં પોતાની પ્રજા પ્રત્યેની ફરજ બજાવશે અને ધાર્મિ ક ગુંડાએથી ત્રાસેલી પ્રજાને શાંતિ આપશે.
તે સિવાય પોરવાડ 'મહસમેલનના પ્રમુખ કે જેઓ યુવકસઘના કાર્યકર્તાઓમાં એક અગ્રગણ્ય વ્યકિત છે, તેમના મહા સંમેલનના પ્રમુખ તરીકેના વકતવ્યમાંથી અમુકજ બાબત ગ્રહણ કરી સમાજને ઉધે રસ્તે દોરવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે; કારણ કે એ મહા પ્રમુખના ખીજા બધા વિચારાને બાજુએ મૂકી તેમણે દીક્ષાના તેમના મતથ્યને રજુ કર્યુ છે. તેના અર્થ પણ ખૂબ અવળા કરવામાં આવેલ છે. શ્રીયુત દલીચ ંદભાઇ કહે છે કે:
“આપણા સ્વધર્મી એની આજે માનસિક પરિસ્થિતિ કુવા પ્રકારની બધા છે, તેનું ચિત્ર દૃષ્ટિ સમક્ષ ખડુ' થાય છે.
Dere ૨૨૩
મુખ્યતઃ દીક્ષા પ્રકરણુની કેટલીક ગેરસમજના પરિણામે આપણા બધુ એ પક્ષમાં વ્હેચાઈ જાય એ અપાર કમનશીબીની મીના છે, આવી બાબતમાં મમત્વ કે દુરાગ્રહને સ્થાનજ ન હાઇ શકે. એ આપણા ખાનગી પ્રશ્ન છે, અને તે ઘરમેળેજ છષ્ણાવા જોઇએ. શુધ્ધ હૃદયથી નિખાલસ દિલથી અને પારમાચિંક દષ્ટિથી એકત્ર બની તેના નિકાલ લાવવા ઇષ્ટ છે. જેથી ભગવતી દીક્ષા જગતની સન્મુખ સંપૂર્ણ ઉજ્વળ સ્વરૂપમાં પ્રકાશી શકે.”
ઉપરાંત શબ્દોને આગળ કરી એ લોકા કહે છે કે દીક્ષા જેવા પ્રશ્નમાં રાજ્યની દખલગીરી ન હેારવી જોઇએ. પરંતુ આમાં જન્મ ઉંડા ઉતરતાં જણાશે કે એ તદ્દન મધલાળ છે; કારણ કે, આપણે એમ માની લઇએ કે દીક્ષાના પ્રશ્ન માટે સમજુતી ઉપર આવ્યા, પરંતુ સમજુતીને અમલ કરાવવા આપણી પાસે કાઇ સત્તા છે કે એ ધાર્મિ`ક ગુંડાઓ ઉપરઆપણે અંકુશ રાખી શકીશું? સધ સત્તા આજે નામશેષ થઇ ગઈ છે, બંધારણ તૂટી પડયું છે, સૌ કાઇ રવતંત્ર છે, કાઇ કાને કહી શકે તેમ નથી. તેવી પરિસ્થિતિમાં સમજીતી શકય છે? પ્રમુખ શ્રી દલીચ ́દભાઇ કહે છે કે, શુદ્ધ ક્લિથી, નિખાલસ હૃદયથી. અને પારમાર્થિક દૃષ્ટિથી એકત્ર બની તેના નિકાલ લાવવા ઘટે છે. પ્રમુખશ્રીના આ નિખાલસ શબ્દો સાફ્સાક્ જણાવે છે કે આજની દીક્ષા પાછળ શુદ્ધ હુંય નથી, નિખાલસ દિલ નથી, તેમજ પારમાર્થિક દૃષ્ટિ પણ દેખાતી નથી. કેવળ સ્વાર્થ અને મમત્વ સિવાય કશું જણાતું નથી. શુદ્ધ દિલ, નિખાલસ વૃત્તિ અને પારમાર્થિક દૃષ્ટિથીજ જો ક્રાઇ પણ કાર્યં કરવામાં આવતું હાત તેા સમાજ અને શાસનની જે આજે અધાતિ થઇ રહી છે તે ન થવા પામત. શાસન અને સમાજની આવી અધોગતિ કરનાર સ્વાર્થોંધ, મમતી, હઠાગ્રહીઓ અને ઇર્ષ્યાધ ગુંડાઓ પાસે શુદ્ધ દિલ, નિખાલસ વૃત્તિ અને પારમાર્થિક દૃષ્ટિની આશાજ શીરીતે રખાય ? તે સમજમાં આવતું નથી. આ લા જે શાસન માટેજ લડતા હોત તેા શાસનમાં આજે બીજા અનેક સળગતા પ્રજા છે. તેમાંથી એક દીક્ષાનાજ પ્રશ્ન તેમજ તેમને કેમ સાલ તે કાઇ કહેશે ?
સમાજના તીર્થં સ્થાનો લુટાઇ રહ્યાં છે, સમાજમાં કુળવણી માટેનાં કાઈ જાતના સાચાં સાધના નથી, એકારી અને ઝગડાએ તેને કારીતે ખાઇ રહ્યા છે, સમાજની દોઢેક લાખ માંગે છે; દેવદ્રવ્યને પ્રશ્ન અટપટા બન્યા છે, ગુરૂમ ંદિરનુ વિધવા કે જેમાં ખાલવિધવાનુ પ્રમાણ વધારે છે તે નિકાલ પ્રમાણ વધતું ચાલ્યું છે, અનેક મંદિરો એવાં છે કે જ્યાં આમિક સ્થિતિના અભાવે આશાતના થઈ રહી છે, સાધુઓમાં તિત્ર મતભેદ ફેલાઇ રહ્યો છે, સંધનું બંધારણ શિથિલ બન્યું દિન પ્રતિદિન ઘસાતી ચાલી છે, આવી પરિસ્થિતિમાં કેવળ છે, નાતજાત અને કન્યા વિક્રયને પ્રતાપે સમાજની સ્થિતિ દીક્ષા પાછાંજ અધી શકિતઓને ખેંચવાની તમન્ના પાછળ કૈાઇ મહા ભયાનક સ્વાર્થ રહેલા હોય તેમ માનવાને દરેક કારણ છે. આમ બધી પરિસ્થિતિના વિચાર કરતાં જણાશે ૐ ઘરમેળે સમાધાન કરવાની વાતા તદ્દન તટ છે. સમાધાન કાની જોડે ? જયાં પ્રમાણિક મતભેદ હાય, શુભ વૃત્તિ હાય, અને શાસનેાશિત કરવાની દરેકને ધગશ ડ્રાય ત્યાંજ સમાધાન સંભવે. બાકી પ્રપંચ જાળ છે. કાઇ ભાઇ એ જાળમાં ન સે.
Page #154
--------------------------------------------------------------------------
________________
DODConverunon song • ૨૨૪
પ્રબુદ્ધ જૈન.
તા. ૧૩-૫-૩૩ ,
વડોદરા સ્ટેટ ધારાસભાના સભાસદો જોગ
બ્રમની જાળ
- છે. તેમ સાચા ત્યાગીઓને અમારા શીર ઝકે છે. પરંતુ પંચસાચે ત્યાગ-સમજપૂર્વકનો ત્યાગ એ દીસા છે. તેથી દીક્ષા મહાવત ઉચરવા છતાં જેઓ તેને ઉંચા મૂકી જેમ આવે પવિત્ર છે, તરણ તારણ છે. પરંતુ તેમાં કાવાદાવા ને લાભ
બાટાના 2 લે તેમ સ્વછંદતાથી વર્તે છે, તેમ જે આવે તેને છાનોમાનો. લાલચને ભેળ થયો, તેથી તેની સુધારણા અર્થે સાધુ સંસ્થ-િ ,
મૂંડી નાખવામાં ધર્મ સમજે છે તેમાં સુધારક સુધારો ઇચ્છે એ ઠરાવો કર્યા. થોડેક વખત તે તરફ લક્ષ અપાયું. પરંતુ
તે છે, એટલે સાચા ત્યાગીઓની ઝંખના ઝંખે છે, અને કાષ્ટની ચેલા ચેતાકીના ભૂખ્યા ગુરૂઓએ તેની અવગણના કરી અને
એ હોડી જેવા મહાત્માઓની જરૂર સ્વીકારે છે-ઘંટીના પડ સગીરોને સંતાડવાના, જે આ તેને મૂંડી નાખવાના થેક
ન જેવાની નહિ. બંધ કીસા બનવા માંડયા. એટલે શ્રી સંઘાએ કરાવો કરવાની વડોદરા જ્યની જેન પ્રજાના આંકડા મૂકી વિરોધી શરૂઆત કરી, ત્યાં અંદર અંદર લડાવી મારી કલેશની હોળીએ
0 હેકતી રાળ
જ જળ સાથી
જે જાળ બીછાવે છે, તેને સાચે ઉલ આ પ્રમાણે છે. સળગાવી. તેને પૂરા કંઇ ખાળવા જ પડે તેમ નથી વડોદરા રાજયના ત્રણ હજાર ગામમાં એકવીસ લાખ પાટણ મોજુદ છે. એટલે આ વિષમ સ્થિતિમાં પ્રજાના હિત
માસી વસ્તી તેમાં તેતાલીસ હજાર જેનો બાદ કરતાં ખાતર રાજ્ય કાયદે ધવેજ જોઇએ. સતી થવાના રિવાજને બાકીના વીસ લાખને સત્તાવન હજારમાં કોઇનોએ વિરોધ નહિ . ઘર્મ માનવામાં આવતો હતો છતાં તેની અટકાયત કાયદાથીજ
પણ મૈન, એટલે નિબંધ તરફ સહાનુભૂતિ સમજાય. હવે થઈ. જયારે દીક્ષાની અટકાયત નથી. પણ જે કાયદે તૈયાર
3 તેતાલીસ હજાર જૈનોમાં નો અને કેટલે વિરોધ છે તે થયો છે, તે તે સાચા ત્યાગીને ઉત્તેજન આપનારો છે, લેભા
જોઈએ
જુબાનીઓ લઈને તપાસ કરવા નીમાયેલા કમીટી આગળ ગુઓ માટે ચોકસાઈ કરનાર છે. એટલે ધર્મમાં હાથ નાંખ
* : અયોગ્ય દીક્ષાના હિમાયતી પરદેશીઓનોજ વિરોધ હોવાથી વાની જે દલીલ કરામાં આવે છે તે તો ભ્રમ જાળ છે. તે બીરાદરેએ ગામડે ગામડે ફરી લેકેને ઉંઠા ભણુની તારી * ચેરી–અમારા શાસ્ત્રોએ એટલે શાસ્ત્રકારોએ દીક્ષાની.
અને કાગળ મોકલાવેલાં તે ચાલ કમીટી આગળ ખુલ્લી થઇ લાયકાત માટે કડક નિયમ બાંધ્યા છે. છતાં તેની ઉપરવટ થઈને તેનાજ હિમાયતીઓ સગીરને સંતાડે છે, નાડે છે,
જવાથી, આ વખતે વડોદરા રાજાની જોન પ્રજાને વિરોધ
છે તેવો દેખાવ કરવા અયોગ્ય દીક્ષાના હિમાયતી પરદેશીઓએ અને સાધારણ સ્થિતિના વાલીઓ સંમજાવટમાં ઉતરે તે.
પડદા પાછળ ઉભા - -' આવો ને “મંગલદાસની - ખાનગીમાં પૈસાથી કબજે કરી છોકરા ખરીદે છે. જેઓ ન રહા
વડોદરા રાજ્યની જેમ. પ્રજા નામની એક કમીટી નીમી, ફારસી માને તેમના બાળકને નસાડી છુખ સ્થાને મુંડી નાંખે છે. તે
ભજવવાનો દાવ ખેલ્યો. તેમાં નાસીપાસ થતાં પગારદાર રોજીછતાં તેના હિમાયતીઓ કહે છે કે તેવું કશું બનતું જ નથી.
યાએ રોકી વડોદરા રાજ્યના ગામડે ગામડે મોકલ્યા. પગારઆ જુઠાણુનો પૂરાવામાં સરૈયદ, ચાણુરમાં, છાણ, ડભેઈ 'દારો તે ભણેલા પેટની પેઠે જ્યાં ઉતરે ત્યાંથી તે ગામના . અને મહેસાણાના કીસ્સા કેટના ચોપડે મેજુદ છે. બાકી નામને તાર કે કાગળ ન્યાયમંત્રી ઉપર મોકલે. તે બિચારીઓખાનગી તે અનેક કાવાદાવા ચાલુ બન્યા જ કરે છે, તે તેની ડીજ ખબર હોય છે કે આ ગામમાં જૈનાનું ઘર છે કે નાંધો છાપાઓમાં આવ્યાજ કરે છે. એટલે તે કૃત્ય ગમે તેટલું નહિ ! જે ચારસો પાંસઠ ગામને આંકડો રજુ કરવામાં આવશે . છૂપાવવામાં આવે છતાં છુપાવી શકો તેમ નથી. જે ઉંમર છે. તેમાં કોઈ ગામમાં તો જેનાનું ઘરજ નથી, ત્યારે કાઈ લાયકને દીક્ષાઓ આપવામાં આવે છે તેને મોટા ભાગ દેવા ગામમાં એક બે કે પાંચ જૈન ઘરની વસ્તી છે. તે પણું આડું દાર, બેકાર, કુટુંબ નિર્વાહથી કંટાળેલો હોય છે. એટલે તેને અવળું સમજાવીને, અને ન સમજે તો તેમના નામના તાર આડું અવળું સમજાવી મૂંડી નાંખવામાં આવે છે. આથી કાગળ પાઠવીને ચારસો પાંસઠને આંકડો બતાવાય તો આ સાચા ત્યાગીઓનું નહિ, પણ અંદીનું ટોળું મોટું થવાથી સિવાય જે શહેરોમાં જેની મેટી વસ્તી છે, ત્યાં જેને અમારી સમાજમાં ભયંકર પરિણામ આવે છે. આપ સમજી તરફથી કે ચતુર્વિધ સ ધના નામે ઠરાવો મેકક્ષાએ છે. શકશો કે દશ વર્ષ પહેલાં દીક્ષા છોડનારાઓની જેટલી સંખ્યા વડેદરા રાજમાં, વડેદરા, પાટણ, નવસારી, અમરેલી હતી તેના કરતાં હતાંમાં ઘણી જ વધારે થઈ ગઈ છે, જેઓ સિધપુર, ડઇ પેટલાદ, વિસનગર વગેરે મટા શહેરમાં લગદીક્ષા લે છે, તેમાંથી અનેક દીક્ષા છોડીને પાછા ફરે છે. તેનું ભગ પંદર હજાર જેનોની વસ્તી, તેમાં બહુ ત્યારે એક આની કારણ? આત્મકલ્યાણ કરતાં પેટ કલ્યાણ માટેજ દીક્ષા લેનારા- : ભાગ અગ્ય દીક્ષાનો હિમાયતી, એટલે તેને ૫ દેર આની ભાગ - ઓને મોટો ભાગ છે. એટલે થોડો વખત પાળીને નાશી છુટે તે નિબ ધની તરફેણમાં જ ગામડાઓમાં જે સેંકડો જૈનાની વસ્તીછે. આ વરતું પણ તેના હિમાયતીઓ સમજે છે. છતાં જેઓને વાળા ગામ છે. તે તરફેણુમાં હેવાથી, ત્યાં ચાલબાજી ચાલી, પિતાના ગુરૂની ભૂખ ભાગવા મહેનત કરવાની છેતેઓ એટલે જમાં એકથી પાંચ જૈન ધરની વસ્તી છે, તેવા ગામના તેના ઉપર ઢાંકપીછાડ કરી લોકોને ધર્મનું નામ આગળ કરી નામે દુરૂપણ કરવામાં પરદેશીઓ કાવ્યા છે. છતાં આપણે ઉંધા રસ્તે દોરે છે.
એમ માની લઈએ કે, તેઓએ વિરોધ કર્યો છે તો વડોદરા વિરોધીઓ એટલે અયોગ્ય દીક્ષાના હિમાયતીઓ એમ રાજ્યની એકવીસ લાખ માણસની વસ્તીમાં પંદર ટકા કેળવા- . કહે છે કે “સુધારકે સાધુ સંસ્થાને ઉતારી પાડવા બેટ , ચેલે વર્ગ, એટલે કેળવણી રહીત ગામડાંઓને ભેલી જનતાને પ્રચાર કરે છે.” આ તેમનું કહેવું તદન ખોટું છે; કારણ કે, ધર્મના નામે ટી રીતે ભેરવામાં આવી હોય છતાં તેની ભાગવતી દીક્ષા અને સાધુ સંસ્થા માટે અમને પૂરેપૂરું માન સંખ્યા મૂકીએ તે બેથી ત્રણ હજાર ગણુય. . ' ' ..
Page #155
--------------------------------------------------------------------------
________________
તા૧૩-૫-૩૩
પ્રબુદ્ધ જેન.
૨૨૫
ની બાર કેટલીક જૈન જગત ના મુંબઈ સમાચાર
ચતુર્વિધ સંઘના નામે જે રમત રમાઈ છે, તે તો
ધર્મપ્રિયને પડકાર! સાગરજીના કહેવા મુજબ એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ ને એક સાધ્વી એટલે ચતુર્વિધ સંધ. આવા ચતુર્વિધ
જૈન જગત’ના હેડીંગ નીચે લોકોને સંધના નામને આગળ કરી, સગીરને નસાડવામાં જેઓ પાવરધા છે, તેવા સાધુઓએ ઉપાશ્રયની ચાર દિવાલો વચમાં ઉધે રસ્તે દોરવવાની બાજી. તેમના લાકોની હાજરીમાં ઠરાવ કરી મોકલાવેલા છે. એટલે તે ચતુર્વિધ સંધ કેવડો છે તે સમજી શકે છે.
હમણું કેટલાક સમયથી મુંબઈ સમાચારમાં ધર્મપ્રિય'ના વડોદરા રાજ્યની જે સંસ્થાઓના નામે જે વિરોધ તખલ્લુસથી જેન જગત્ રાખનાર કઈ ભાઈ. પડદામાં રહી દેખાડવામાં આવે છે, તે જોશે તો સમજી શકાશે કે તેમાંની બાર કેટલાક ગરસમજ રેલાવે છે. જો કે આને જવાબ દેવે બીન સંસ્થાઓ તો ચાણસ્મા જેવા ગામડાની છે. બાકીની નરેડા,
તે માળની તરે જરૂરી છે. છતાં પણ જનતા ઉધે માગે ન દોરવાઈ જાય તે લીંચ, સંખલપુર, પાંચોર ને ચારંભડા જેવા ગામડાઓની
માટે કંઈક લખવું વ્યાજબી સમજું છું. ભાઈ ધર્મપ્રિયે બાકી રહી, પાટણ, પટેલોદ, છાણી ને ડભોઇની સસ્થાઓ. મુંબઈ સમાચાર તા. ૪-૫-૭ ના અંકમાં જૈન જગન્ના
હેડીંગ નીચે સમાજમાં થયેલાં સંમેલનની તેમની દષ્ટિએ આ પ્રમાણે ત્રીસ સંસ્થાઓમાં સગીરોને ભણાવતી પાઠશાળાઓ, સંગીત મંડળીઓ, સાધુઓએજ ઉભી કરેલી : સંસાયટીની
સમાલોચના કરી છે. તેમાં કેટલીક એવી અસત્ય અને અર્ધ શાખાઓ શિવાય કોઇપણ એવી સંસ્થા નથી કે જેના ઉપર
સત્ય બીના રજુ કરી છે કે જેનું નામ ધરાવતા કોઈ પણ
શમ્સ એવું ન લખે. તેમાં આજના યુવાનો માટે ભાઈ વડોદરા રાજ્યની જેન પ્રજાના પ્રતિનિધિ તરીકેનું વજન મૂકી
ધર્મપ્રિય લખે છે કે “આજે સામાન્ય રીતે આપણા યુવાનેશકાય એટલે તે પણ ખાલી દેખાવ પુરતીજ છે.
માંથી કેટલાકની મનોદશા બહુ વિચિત્ર પ્રકારની બની ગઈ છે. સાધુઓનો વિરોધ સમજી શકાય તેવો છે, કારણ કે
સંમેલન શબ્દ આવ્યું કે તેમાં તેઓ તરતજ વિધવા વિવાહ, તેઓમાં જેઓ અયોગ્ય દીક્ષાના હિમાયતી છે, તેઓને આ
દેવદ્રવ્ય ભક્ષણ, દીક્ષા વિરોધ, એવા ઠરાવ ખેંચી લાવે છે, નિબંધ ખૂચે તેમ છે. કારણકે ચેલા, ચેલકીના મેહને ફટકે
અને તે એક યા બીજી રીતે પસાર કરાવે છે. આવા ઠરાવે પડે છે. એટલે તેઓ વિરોધ કરે તેમાં નવાઈ નથી. તેઓ
પસાર થાય છે ત્યારે જ તેમને પરિષ૬ , ભર્યાને સાચો સંતોષ ધર્મના રક્ષણ ખાતર વિરોધ કરે છે, એમ જે કહેવામાં
આવે છે. તે તે નર્યો દંભ છે. તેઓના આગેવાન શ્રી સાગરા. નંદજી તો ત્યાં સુધી કહે છે કે દીલ . ગે ગમે તે કરવું ' ભાઈ ધર્મપ્રિયને આ આક્ષેપ તદન નિરર્થક છે દા " પડે તો પણ પાપ નથી, અને તેઓ બરાબર અમલમાં મુકે
પણુ યુવક પરિષદે વિધવા વિવાહને ઠરાવ પસાર કર્યો નથી. . . * છે. તેના દાખલા તરીકે વડોદરા ન્યાયમંત્રી સાથે વાતચીત જે સમાજમાં વિધવાને પ્રશ્ન સળગતો બન્યો છે. લગભગ કરતાં તેઓએ જણાવેલ કે “હે દીક્ષા લીધી ત્યારે વાલી.
0 યારે વાલી. અગ્યાર લાખ જેની વસ્તીમાં દેઢેક લાખ વિધવા અને ઓએ કબજે લેવા કેટનો આશરો લીધો છતાં નાસીપાસ તેમાં પણું અધો, અધે બાળ વિધવાનું પ્રમાણ સમાજ પાસે થયેલા.” પંચ વ્રતધારી આવું જ નજ ચલાવે. પરંતુ નિકોલ માંગે છે, . તેમની પાસે આંજીવિકાના સાધન નથી." તેમના સિધાન્ત પ્રમાણે હાંક રાખે એ બનવા જોગ છે. સારા સંચાગોમાંસંચમી જીવન ગાળી શકે તેવા કોઈપણ બાકી સાચી વાત તો એવી છે કે હાલના સિધરિએ. તેમને જાતના પ્રયત્ન કરવામાં આવ્યા નથી, એ સમાજ માટે . સગીરપણામાં દીક્ષા આપેલી, તેને વાલીઓએ કેટથી કબજે કમનશીબી ભયો બનાવી છે. આ વિધવાના પ્રશ્નને યુવક લીધેલો. એથી સાગરજી વરસ દોઢ વરસ સંસારના સુખ
પરિષદો તેમજ સંમેલનો છણે છે પણ તેમાં સફળતા મળતી ભગતી બીજી વાર જવેરસાગર પાસે દીક્ષા લીધેલી, છતાં
નથી. અધુરામાં પૂરું આવા લેખકે એ સંમેલનના કાર્યકર્તાસત્યને છોડી દઇ કેટલી અસત્ય વાત થાય છે. આ તે સાધા
એને એવા ગરાવી મૂકે છે કે, સંમેલન યા પરિષદને આ રણું વાત છે. બાકી સગીરાને મુંડી નાખવામાં સાગરજી
પ્રશ્ન પડતાં જ મૂક પડે છે. વિધવાને પુનર્લગ્ન કરવાની પ્રખ્યાત છે. એટલે તેઓ અને તેમના ચીલે ચાલનારા બુમરાણુ
ઢ આપવામાં અલબત્ત કેટલાક યુવાને જરૂર માને છે. ન કરે તે તેમના હાલના ધંધાને કે પહોંચે.
પરંતુ તેમનું બળ બહુજ અલ્પ છે. આમ હોવા છતાં પણ
કહેવું કે યુવાનો વિધવાઓના પુનર્જન કરવા માંગે છે, તે જેઓ વડોદરા રાજ્યની પ્રજા નથી-પરદેશીઓ છે, તેઓને
યુવાનોને અન્યાય કરવા બરાબર છે. ભાઈ ધર્મપ્રિયે સમજવું વિરોધ પણ નકામે છે. કારણકે વડોદરા રાજ્ય જે કાયદે
જોઇએ કે આ ઘડે છે તે તેની પ્રજાને લાગુ પડવાને છે, નહિ કે અન્ય
ખટો પ્રચાર યુવકે સામે કરી તમારૂં
કેઈપણ સાધ્ય સિદ્ધ નહિ કરી શકાય. દેવદ્રવ્ય ભક્ષણની પ્રજાને. છતાં દેખાવ કરવા ખાતર અયોગ્ય દીક્ષાના હિમાય
બાબતમાં પણ તેજ ગપાટો હાંકવામાં આવે છે. યુવકેએ તીઓની મેરલી પર નાચતા માનવીએ મારાં બની શોરબકોર કરે છે. ભલે પછી બુદ્ધિનું પ્રદર્શન ભરાય.
કદિ દેવદ્રવ્ય ભક્ષણ કરવાને મનસુબો કર્યો નથી. અત્યાર
સુધીના તેમના વકતવ્યમાં આ બાબત ક્યાંય પણ નહિ જોઈ હવે આ નિબંધની તરફેને વિચાર કરશે તે વડોદરા
શકાય. યુવકે દેવદ્રવ્ય માટે એ જરૂરી માંગે છે કે તે દ્રવ્યને રાજ્યની એકવીસ' લાખ પ્રજામાંથી ત્રણ-ચાર હજાર માણસે બીજા જિનમંદિરોમાં વ્યય જઇએ. મુંબઈ જેવા શહેરમાં સિવાય સારીયે પ્રજા તેની તરફેણમાં છે. જેઓ વિરોધ કરે
એક મંદિરમાં લાખો રૂપીયા બેન્ક, શેર અને એવી બીજી છે તે ગષ્મા ગાંઠયા અગ્ય દીક્ષાના હિમાયતી જેનેજ છે. સીકયોરીટીમાં પડયા હોય છે ત્યારે મુંબઈની બહાર બીજા
( અનુસંધાન પૃ. ૨૨૭ ઉપર જુઓ.) . મંદિરે દ્રવ્યના અભાવે જર્જરિત ચંઈ રહ્યાં છે. કોઈપણ
Page #156
--------------------------------------------------------------------------
________________
૨૬
De
પ્રબુદ્ધ જૈન.
જાતની વ્યવસ્થા નથી. આવાં મદિરાના જર્ણોદ્ધાર માટે દેવદ્રવ્યની રકમ વપરાય તેમાં શું ખાટું છે? બીજું જ્યાં દેવદ્રવ્યને ખૂબ ભરાવા થઈ ગયા છે, તેવાં સ્થાનમાં દેવદ્રવ્યની આવકના જે સાધના છે, તેની કલ્પના સાધારણ ખાતામાં લઇ જવાની સધ કરે અને તેને સાધારણુ ખાતામાં લઈ જવામાં આવે તેથી કાઇ જાતનું ધર્માંવિરૂદ્ધ યુવાને જાતુ નથી. અને તેમ તે ઉધાડુ ખેલે છે. આમાં દેવદ્રવ્યના ભક્ષણ્ની બાબત કર્યાં. આવી ? આમ લેાકેાને અસત્ય ભરમાવી કા ઇડરીયા ગઢ જીતવા છે? તે સમજમાં આવતુ નથી. ત્રીજી બાબત ભાઇ ધ'પ્રિય દીક્ષાના વિરાધ જણાવે છે. આ વાત તદ્દન હબગ છે. યુવકે વારંવાર કહે છે કે, અમે દીક્ષાના વિરાધી નથી. પરંતુ આજે નસાડી, ભગાડી, સંતાડી, વિક્રય લઈ જે નાના બાળકાને મૂડવામાં આવે છે તે સામે અગા વિરાધ છે. કાઇ ચેાગ્ય જીવ સધ અને વાલીની આજ્ઞાપૂર્વક દીક્ષા લેતા હોય તે તેમાં તેમને જરાયે વિરોધ નથી. છતાં પણ કહેવું કે યુવકા દીક્ષામે વિરોધ કરે છે ગે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે." આમ ગમે તેટલું યુવા સામે અસત્ય પ્રચાર કાર્ય કરવામાં આવે તેમાં અયોગ્ય ગુરૂમેનુ કશું વળવાનું નથી. આમ યુઢ્ઢા સામે ખેાટુ પ્રચાર કા કરવા કરતાં ભાઇ ધૂમ પ્રિય તેમનાં શાનેલા ગુદૅવેને અપેાબધં કરવાનું સમજાવે તા સમાજની સારી સેવા બજાવી શકશે. પણ આવા માસા માટે એ આશા રાખવી અસ્થાને છે; કારણકે તેની આજીવીકાજ આના ઉપર હોય છે. કે આગલ જતાં તે લખે છે કે
કા દાણા બુધ પણ
~~
ONG
તા ૧૩-૫-૩૩
યેલી છે? આજે કેસરીયાજી પ્રકરણ જેવા ખીજા ઘણાંયે પ્રશ્નો શાસન સેવા માટે ખડા છે. તે તરફ શાસન પ્રેમી (?) તરીકે પોતાની જાતને ઓળખાવતા કાષ્ટ પશુ માણસે આંખ આડા કાન કર્યાં છે. આ શુ' સૂચવે છે? તેઓ શાસન સેવાને નામે જનતાને ઉંધા પાટા બંધાવે છે. આવા નિ†લ સમાજ માટે રાજસત્તા કાનુન ન પડે તેા રાજ્ય પોતાની ફરજ ભૂલે છે, એમ કહેવાય. પ્રજાના કાઇ પણ સડેલા અંગની જવાબદારી રાજ્યની ડ્રાય છે. આમ દરેક બાબતાના વિચાર કરી વડાદરા રાજ્ય દીક્ષા એકટને ધારાપેથીમાં દાખલ કરે એ આવશ્યક છે. દીક્ષા એકટને અસ્તિત્વમાં અણુવા બદલ હું નામદાર શ્રીમંત ગાયકવાડ સરકાર અને તેમના અમલદાર વર્ગીને ધન્યવાદ આપું છું, અને વિનંતી કરૂ છુ કે કેટલાક ધર્માંધ ભકતા અને સ્વાĪ'ધ સાધુઓના ચચરાટને ન ગણુકારતાં આપ આપની ફરજ બજાવ્યે જજો.
આગળ જતાં ધર્મપ્રિય પારવાડ સ`મેશનના પ્રમુખ શ્રીયુત દલીચંદ વીરચંદ શ્રોના વકતવ્યમાંથી દીક્ષા સંબંધના તેમના વિચારા ટાંકી બતાવે છે. પણ તેમાં તેઓ ભૂલ ખાય છે. પ્રમુખ દલીચંદભ ઈ કહે છે કે “ દીક્ષા એ આપણા ખાનગી પ્રશ્ન છે. તેને ધરમેળેજ છણવા જોગે. શુદ્ધ હૃદયથી, નિખાલસ દિલથી અને પારમાર્થિક દ્રષ્ટિથી એકત્ર બની તેનેા નિકાલ લાવવા ઘટે છે ” પ્રમુખના આ શબ્દો તદ્દન સાચા છે. પરંતુ શુદ્ધ હૃદય અને નિખાલસ દિલ કયાંથી લાવવાં? જો શુદ્ધ હૃદય નિખાલસ દિલ અને પારમાર્થિક દ્રષ્ટિથીજ દરેક કાર્ય થતા હોત તે જૈન સમાજની આજે જે સ્થિાત છે તે કરતાં કઇંક જીદી હાત. આજે શુદ્ધ હૃદયને બદલે મેલાં હૃદય બન્યાં છે, નિખાલસ વૃત્તિને બદલે પારમાર્થિક દૃષ્ટિને બદલે સ્વાર્થોધતા વધારે જણાય છે. ત્યાં દ્વેષ, ઇર્ષ્યા અને મમત્વનુ સામ્રાજ્ય નજરે પડે છે, અને સમેલા, પરિષદો અને કાન્ફ્રન્સે તકે નાપસંદગી જાહેર આવા પ્રશ્નો ઋણુાવાની વાતજ કયાં રહી? તે સિવાય ધ પ્રિય કરે છે. સમેલને પરિષદે અને કાન્ફરન્સ માટે આવા વિચાર ધરાવનાર કઇ ક્રાર્ટિને માનવ હાવા જોઇએ એ જનતા ય વિચારશે. છેવટે એટલું જણાવવુ જરૂરી સમજું છું કે આવા અસત્ય સભાષણાથી જનતાએ સાવધાન રહેવુ
—જીવતલાલ ચંદ્રભાણુ કાઠારી.
“ જૈન જગતના હવે પછીના સ ંમેલન, પેટા સમેલન વગેરે જે કાંઇ ભરાય તે સઘળા સ`મેલના વગેરેના ચાલકાને
મારી એ ખાસ સુચના છે કે તેમણે વડોદરાના દીક્ષાદ્રોહી એક્ટના અને ઐવાજ ખીજા પ્રસંગાને જરૂર વિરોધ કરવા જોઇએ. એકવાર એમ માની લઇએ કે દીક્ષાના સાધમાં કાંષ્ટપણ પ્રતિબંધ મૂકવાના સમય આવી પહોંચ્યા છે તે પણ એ પ્રતિબંધ ભલે જૈન જગત્ પાતાની મેળે મુકે એ પ્રતિબંધ મુક્યાની સત્તા રાજસસ્થાના હાથમાં તેા નજ જવા દેવી જોઇએ. ” આના જવામાં જણાવવું જોઇએ કે સંધસત્તા જેવી કાઇ વસ્તુ અસ્તિત્વમાં નથી સધસત્તા ઉપર અયેાગ્ય દીક્ષાના હિમાયતીમાએ તરાપ મારી છે, સંધનું બંધારણ શિથિલ થઈ ગયું છે. સૌ સ્વતંત્ર છે, કાઇ કાઇને કહી શકે તેમ નથી. સાધુએ કાની સત્તા સ્વીકારે એવા સગ્રેગેા નથી. આવી પરિસ્થિતિમાં કહેવું કે “ જૈન જગત્ પોતાની મેળે ભલે એ પ્રતિબંધ મૂકે.'' એ જનતાને છેતરવા બરાબર છે. આવા મીઠા શબ્દોથી ભેળવવાના જમાના વહી ગયા છે. જૈન જગત્ પાસે એવી કઇ સત્તા છે કે આવા સ્વચ્છંદી સાધુઓ ઉપર તે અંકુશ મૂકી શકે? હું" સમાજના જવાબદાર માણસોને વિનંતિ કરૂં છું કે તે આવા મીઠા શબ્દોની જાળમાં ન ફસાય. યાગ્ય દીક્ષાના હિંમાયતીઓ
દરેક પ્રયત્ના વડાદરાના દીક્ષા એકટને રદ કરાવવા માટે કરી તા. ૪-વારાંગ સૂત્ર છપાય છે તેની બાઁ મિત સમનવી નહિ.
लखो : - पंडित हिरालाल हंसराज. :
ચૂકયા છે. છતાં તેમાં કાવ્યા નથી. એટલે ઘરમેળે સમાધાનની વાતા કરે છે. આશ્ચર્યંની વાત તે એ છે કે આ લેાકા શાસનની ઉન્નતીને નામે કેવળ દીક્ષા એકટને રદ કરાવવા મથી રહ્યા છે. શું એ એકટ રદ થાય તેમાંજ શાસન સેવા સમા
जामनगर.
लाभ लेवा चूकशो नहीं.
पंडित हीरालाल हंसराज तरफथी प्रसिद्ध थयेलां तमाम ग्रंथो दिवाळी सुधी अर्धी किंमते मळ.
Page #157
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૨૬ A ,
અયોગ્ય દીક્ષાના ખપમાં લેખક-શ. મણીલાલ ફુલચ જ પાદરાવાળા.
>
veut
[ એક તરફ વડોદરામાં, આવતી તા. ૧૫ મી એ મળવાની ધારાસભામાં સન્યાસ-દીક્ષા નિયામક એકટ ? આવવાનો છે, એની તે ચર્ચા ચાલીજ રહી છે, એટલામાં અત્યન્ત ભયંકર અને અગ્ય દીક્ષાની આહૂતિમાં હોમાતા ત્રણ કરૂણ કિસ્સા વડોદરાની ભાગોળમાંજ બને છે. ] બાળ સાથ્વીનું કરૂણ મૃત્યુ.
. બાર વર્ષની બાળા સાથ્વીનું મૃત્યુ. આજે વડોદરા, છાણી અને પાદરામાં ધરે ધરે આ ચર્ચા થાય છે. આ કરૂણ કિસ્સાથી ચારે તરફ હાહાકાર વર્તાઈ રહ્યો
છે; એનું મૃત્યુ ગમે તે રીતે ગમે તે કારણે થયું હોય, એના સંભળાઈ રહી છેઃ
ઉંડાણુમાં અમને ઉતરવાની જરૂર નથી, પરંતુ અત્યારે આવી અરે રે બિચારી બાર વર્ષની બાળા સાધ્વી રેલના
ન્હાની નાની બાળાઓને મૂંડવાની, અને દોડ દેડ કરાવવાની પાટા નીચે તે શી રીતે આવી ગઈ?”
જે ધૂન સાગરજીને લાગી છે, તે તરફ તમામ લેકે ધિક્કારજ ( શ બિચારીને અંતરંગમાં કંઈ દુઃખ તે
વરસાવી રહ્યા છે.
પાદરાની બે બાળાઓને મૂંડી નાખી. ત્રિકમ લલુની છડીને વેશ પહેરાવી નસાડી
ઉપરને કરૂણ કિસ્સો બને છે એના બે દિવસ મૂકતાં આ બિચારી બુધલી ઈ. '
પહેલાંજ-તેvછાણીના ઉપાશ્રયમાં પાદરાની બે બાળાઓને સાગરજી ઠાણીમાં પડાવ નાખી ૮મણાં માં છોકરી- મૂડી નાખવાની પણ ક્રિયા થઈ હતી. કહેવાય છે કે–તા. ને મૂડવાનું મશીન શરૂ કર્યું છે. ' હાથી જુગારી બમણું ૨-૫-૩૩ ના દિવસે પાદરાના મેહનલાલ ત્રિભુવનદાસની બે છે કે એની માફક ધારાસભામાં કાબદો નહિ એવા દેવા માટે છોડીઓ આવેલી; જેની ઉંમર ૧૬ અને ૧૩ વર્ષની હતી. માગરજ અને રામવિજયજીમ ધમપછાડ તે ધણી કરી, પરંતુ નામ જસી અને કાન્તા. જ્યારે એમ લાગ્યું કે-કદાચિત્ ધારાસભામાં પાસ નહિં થાય,
આ છાડીઓની તપાસ થતાં બીજા દિવસે રાત્રે છાણીના તે પણ ગાયકવાડ સરકારની ઈછી કાયદો કરવાની છે, એટલે
ઉપાશ્રયમાંથી માથું મુંડેલી સ્થિતિમાં મળી. ઘણી ધમાલને વહેલા મેડે થશે તે ખરજ, એટલે હવે આંધળયા નાખીને
અને તે બને છેકરીઓને મધ્યરાત્રિએ એના પિતાએ છેડી તે છોડી ને છોકરો તા કરો, જે હાથ આવ્યા તેના
પિતાના કબજે કરી અને તે પાદરે લાવ્યા. માથે અસ્ત્ર ફેરવવાનું શરૂ કરી દીધું છે, પરન્તુ તિ સર્વત્ર
- જે કે-આ દિવસે સાગજી છાણીમાં ન હતા, પરંતુ રીતુ એ વાકયને સાગરજી ભૂલી જાય છે. જે માસ અતિ
તેમને ખાંધિઓ તેમની સલાહ પ્રમાણે આ બધું કાવત્રુ છાકટ બને છે, તે નીચે પડે છે. સાગરને અતિ શિષ્ય- '
કરતા હતાઃ “મને તો કંઇ ખબર નથી. હું તો વડોદરા લાભના પનું જાણે પ્રાયશ્ચિત્તજ ન હોય, એની માફક એક
તે.એમ કહેવાનું મળે એટલા માટે જ વડોદરા પહોંચી બિચારી બાર વર્ષની બાળા સાર્વીનું રેલના પાટા
ગયા છે, તે પણ કોને ખબર છે? ' . નીચે આવી તા. ૬-૫-૨ ની વારે પીલાલ અને
ઉપરના કિસ્સાઓ ઉપરથી જે સમાજે સાવધાન સમળાયા સ્ટેશનની વચમાં મૃત્યુ થાય છે.'
થવાની જરૂર છે. આ દુઃખદાયક કરુગુ ફિરસે સાંકળતાંજ ગમે તેવાને પણ.
અમે ધારાસભાના વિદ્વાન અને સુધારા પ્રેમી સભ્યોને કંપારી છૂટે છે. મરનાર સાધ્વી શગભગ એક વર્ષ પહેલાં
પણ પ્રાર્થના કરીએ છીએ કે અત્યારે જૈન સમાજમાં કેવા મૂડી નાખવામાં આવી હતી. તે વખતે તેની ઉંમર લગ
કેવા અત્યાચાર થઈ રહ્યા છે તે તરફ આપ અવશ્ય ધ્યાન ભમ અગિયાર વર્ષની હતી. અત્યારે લગભગ બાર વર્ષની હતી.
આપશે. કયાં છે આત્મકલ્યાણ માટેની દીક્ષા કયાં છે વૈરાઆ છોકરીનું નામ બુધલી હતું. એના પિતાનું નામ ચંદુ
મની ભાવના ? કુદરત આવા અત્યાચારને સહન કરવા લાલ નગીનદાસ અને તે રહેવાસી છાણાના. તૈયાર નથી. દુનિઆ સાચું સાધુત્વ માગે છે, હવે અંધાધૂંધી
બહાર આવેલી વાત પ્રમાણે તા. ૪ ની રાત્રે છાણીવાળા અને સ્વચ્છંદતાથી કામ કર્યું” પાલવે તેમ નથી, એવું ત્રિકમ લલી બકરી વસતીને રાત્રે ઉપાશ્રયમાં સુવાડી જાણવા છતાં સાગરજી અને રામવિજયજી જેટલા જીદ્દી આગ્રહી રાત્રે તે રાત્રે વાળ મુંડી નાખ્યા. ને ૫ મીની રહેવારે વેષ સાધુ કમાં સુધી અત્યાચાર કરી રહ્યા છે, એ આપે પહેરાવ્યો. અને વસન્તી ? ની સુલોચનાબી બનાવી દીધી. જાન્કામાં આવેલા અનેક કિસ્સાઓમાં ઉપરના ભયંકર હાગભગ ૧૨-૧૩ વર્ષની | કાકરી. લેાિમાં કાલાહલ થશે, કિસ્સાને વધારે થાય છે. આ ભયથી માણરાગે ચેકસ સાધાગાને સાંજ ના ગાધરા અમે સાગરજીને માત્ર એટલું જ જણાવીશું કે મહારાજ ! તરફ વિહાર કરી દીધે. ( જો કે આ સાધ્વીઓ સુરત તરફ હવે ઘણું થયું છે, જે સમાજને વધુ પાપના બજામાં ન જવાની હતી, કારણ કે મરજીની સવારી ધારાસભા પછી નાખે, પાપનાં પ્રાયશ્ચિત ન માલૂમ કેટલાંયે ભેગવવાં પડશે? સુરત તરફ કુચ કરવાની હતી, પરન્તુ સુરત તરફની યુવક જે સમાજનું આટલું તે અધઃપતન થઈ રહ્યું છે, હજુ મધની સે. વિદ્યમાનતાને ભય થતાં ગેધરા-દાહોદ તરફ કેટલું અધ:પતન કરાવવા ધાર્યું છે, શાસનદેવ, અમને આવા રવાના કરી.) પરન્તુ કમનસીબે પહેજા દિવસે પીલાલ મુકામ પાપાચારથી બચાવે ! ! અને એમને સત્વર સદ્દબુદ્ધિ આપો ! કરી બીજા દિવસે રહેવારે વિહાર કરતાં માર્ગમાં ઉપરની
Page #158
--------------------------------------------------------------------------
________________
- ૨૨૬ B
પ્રબુદ્ધ જેન.
તા. ૧૩-૫-૩૩
સાગરજીની ગુંડાશાહી
ચારી વગેરે બબ્દો કહેવા માટે તેમણે (ધર્મવિજયજીએ) તે
સાધુને ઠપકો આપી જણાવ્યું કે “એકલાવિહારી નથી, શાંતમૂર્તિ મુનિ મહારાજ શ્રી હસવિજયજીના શિષ્ય છતાં આવી છેટી રીતે કહેવું તે સાધુ માટે વ્યાજબી નથી.” મુનિશ્રી દોલતવિજયજીના શિષ્ય મુનિશ્રી ધર્મવિજય તા. ૯-૫૨૩ બીજી બાજુએ સાગરાનંદજીએ કેટલાક છોકરાએ એકઠા ને મંગળવારના પ્રભાતે વડોદરાથી છાણી કેટલાક પુસ્તકે કરી ધર્મવિજયજી ઉપર પત્થરને માર ચલાવવાની શાસ્ત્રાન્તા - લેવા માટે ગોઘરાવાળા ભાઈ રસીકલાલ વાડીલાલને સાથે લઇ કરમાવી ! છોકરાઓએ સૈનીકાને છાજે તેવી રીતે મારો ગયા હતા. પાછળથી અહીંની શ્રી વિજયજી ફી કાશ્વરી- ચલાવ્યું. પરંતુ મહારાજ ધર્મવિજયે અગમચેતી વાપરવાથી વાલા કેશવલાલ માસ્તર પણું ગયા હતા,
જીવલેણ ઈજા ન થતાં સામાન્ય ઈજા થઈ, મામલા ઉશ્કેરાયેલા છાણી ગયા પછી ભાઈ રસીકલાલ સાગરજી પાસે ગયા, અને ગભરાટવાળો બનવાથી શેઠ x x x x x x ધર્મવિજત્યાં સાધુઓ તરફથી ધર્મવિજયને-એકલ વિહારી, ભ્રષ્ટાચારી યુજી પાસે આવી જલ્દી વિહાર કરી જવા જણાવ્યું. કારણ કે વગેરે અપમાનજનક રાબ્દોથી સંબોધવામાં આવતાં ભાઈ ઉનાળાના તાપના દિવસ, ઉપાશ્રયના ઉઘાડા બારણું, આવી રસીકલાલ ઉઠી ગયા હતા. ખુદ ત્યાંને સાધુઓમાં આવા પરિસ્થિતિ વચ્ચે તેમને રાત્રીના ધર્મવિજયજી ઉપર બીજે
અપમાન જનક શબ્દોથી અંદર અંદર ચકમક ઝરી હતી. હુમલા થવાને ભય લાગે તેમજ અ દર વ દર કલરા થાય | મુનિ ધર્મવિજય પાસે એક ભાઈ અાવી તેમને કહેલા એ ડર પણ બતાવ્યા તેથી એકલા પડેલા ધર્મવિજયે લેહેન્ડબીલ માટે પુછ-પરછ કરી હતી. તેનો જવાબ આપવાથી, શના, નિમિત્ત રૂપ નહિ બનવા સાંજના સાડા છ વાગે વિહાર તે જઇ એક સાધુને સાગરાનંદના સમુદાયમાંથી લઈ આવ્યા, કરી, નિઝામપુરા આવી મહાદેવના શિવાલયમાં રાત ગાળી તે સાધુએ આવી, હેન્ડબીલ પુરવાર કરી આપવા શાસ્ત્રાર્થ શુ? સવાલ લેડીસા - કરવા ધર્મવિજયજીને કહેતાં ધર્મવિજયજી શતા લેખીત પંચમહાવ્રતના એઠા નીચે ચરી ખાનારા. આવી રીતે મનુષ્યરીતે શાસ્ત્રાર્થ કરવા જાવ્યું; પોતાને એકલવિહારી, ભ્રષ્ટા--
ત્વની હદ કુદાવી જાય છે અને તેને ધર્મધેલા પગલાઓ પછી
- માતેલા સાંઢ બનાવે છે. એ સમાજે સમજવાની જરૂર છે. _(અનુસંધાન પૃ. ૨૨૭ ઉપરથી) આપણું વિદ્યાલયઃ
પરીક્ષાનું પરિણુમ. બાર બાર વર્ષથી તેને સમૃધ્ધ બનાવી મજબૂત કરવાના
શ્રી વાણિજ્ય વિદ્યામંદિર, પાટણના પ્રથમ વર્ષની પરીપ્રયત્ન કરનાર તેનો આત્મા શ્રીયુત મોતીચંદભાઈ બે વર્ષની જેલ જાત્રાએ સીધાવવાથી આપણું શ્રી મહાવીર વિદ્યાલય,
ક્ષામાં સોળ વિદ્યાર્થીઓ --- હતા, તેમાંથી નીચેના પાસ થયા આર્થિક સ્થિતિ અંગે હાલ કટોકટીના વખતમાંથી પસાર થઈ
છે. ગુજરાતી, તથા અંગ્રેજી નામું, અંગ્રેજી, હિન્દી, રહ્યું છે. અમને નવાઈ તે એજ લાગે છે કે કાર્યવાહી કમી
રાજ્યબંધારણ આદિ વિષયો હતા. ટીમાં વિદ્વાનો, ધનીકે અને લાગવગ ઘરાવતા સજજને
પ્રથમ વગર બીરાજે છે, છતાં એક મોતીચંદભાઈની ગેરહાજરીમાં આવી
૧ કેશવલાલ નાનચંદ દેશી
૭૧૩ ૨ અમૃતલાલ મણીલાલ શાહ
૬૯૭ સ્થિતિ ઉભી થવા પામે, છતાં કોઈ બહાર નથી આવતું.
બીજો વર્ગ એ નવાઈ જેવી વાત છે. અમે તે માનીએ છીએ કે એ
૧ ચીમનલાલ મનસુખલાલ શાહ કમીટીમાંથી એક નહિ પણ અનેક મેતીચંદભાઈ થઈ શકે ૨ જીવણલાલ મણીલાલ ઝવેરી
૬૩૩ તેવા છે. છતાં આ પરિસ્થિતિ જોતાં એમ કહેવાઈ જાય કે
૩ મહાસુખલાલ ભાઈચંદ શાહ ધંધામાંથી ગરદન ઉંચી કરવાની કોઈને ફરસદ નથી.
૪ શાન્તિલાલ પિપટલોલ ઝવેરી
૫૯૭ ૫. મોહનલાલ નાનચંદ શાહ
પ૮૯ તા. ૩૦-૪-૩૩ ની કમીટીએ, આર્થિક સ્થિતિ અંગે
૬. જયંતિલાલ ખુબચંદ શાહ
૫૮૭ ખુબ ચર્ચા કરીને વિદ્યાથી લોન અંગે વિચારણા કરી વિદ્યા- ૧૭ રમણીકલાલ મણીલાલ શાહ
૫૭૩ થીઓ ઉપર સેક્રેટરીએ જે. સરક્યુલર મેકલાવે છે તે સમજ ૮ બાબુરાલ દુર્લભદાસ શાહ ફેરથી લખાયો હોય તેમ લાગે છે. તેમાં જે મુદ્દાનું લખાણ
૯ શાન્તિલાલ જમનાદાસ પરીખ ૫૪૨ છે, તેવું કમીટીએ નકકી કર્યું નથી. એટલે તે લખાણને
* પાસ વગ ૧ ચંપકલાલ કેશવલાલ શાહ
૪૪૭ સુધારવાની જરૂર છે. નહિ તે તેને બે અર્થ થવા સંભવ
૨ જયંતિલાલ મણીલાલ શાહ
૪૪૫ છે, કારણ કે અમુક વર્ષની મુદત સુધી આપેલી ખોળાધરીમાં જેમ ફેરફાર થઈ શકતો નથી, તેવો લેનનો કીસ્સ છે. એટલે
કેલેરાની અકસીર દવા. હાલ તો તે ચર્ચામાં વધુ ને ઉતરતાં સૈને વિનવીએ કે
કેલેરાનો રોગ જયાં માં પ્રવર્તતે હોય ત્યાં સહેજે સામે, આપણા વિદ્યાલયની ગંભીર આર્થિક સ્થિતિ માટે તેની
છે. અકસીર અને કોઈપણ રીતે નુકશાની ન કરે એવી દવા મેનેજીંગ કમીટીના સભ્યો, કાર્યકતાઓ. વિદ્યાલય પ્રત્યે છે. લીંબુને રસ છે. આ લીંબુનો રસ પાંચ તોલા ઠંડા પાણી ધરાવનાર જૈન સજજનો, વિદ્યાલયની આર્થિક સ્થિતિ સુધા
સાથે દિવસમાં ત્રણ વાર લેવો. દરેક વખત એક લીંબુનો રવા પ્રયત્ન આદરે અને પિતાનો યોગ્ય ફાળે વિદ્યાલયને
ઉપયોગ કરે. આ દવા અનુભવ સિદ્ધ છે અને તેથી દરદીને
અચૂક ફાયદો થાય છે. મોકલી આપે. તેમ વિદ્યાર્થી બંધુઓ કરકસર કરીને પિતા
મરડા અને આની દવા અમારા તરફથી સેમ્પલ પોસ્ટથી માટે બહારથી મદદ મેળવાય તેટલી મેળવીને વિદ્યાલયને જેટલી
મફત મેકલી આપવામાં આવે છે. બને તેટલી મદદ કરે. વિદ્યાલય એ જૈન સમાજનું નાક છે.
મોહનલાલ મગનભાઈ તેને મૂશ્કેલ સ્થિતિમાંથી બચાવી લેવું એ દરેક જૈનની ફરજ છે.
ડોશીવાડાની પિાલ, અમદાવાદ.
Page #159
--------------------------------------------------------------------------
________________
*
.
.
. '
*
NNN
તા. ૧૩-૫-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૨૭.
તેમાં સામાજિક વાયરા નો
યુવાન યુગલ ગુમ.
આ સાધારણ પ્રસંગની મહત્તા વધારવા : કમીટી તરફથી વઢવાણ શહેરના એધા હકના પૌત્ર મણીલાલ તથા ખાનગીમાં લગ્નના કાર્ડ જેવાં બે હજાર આમંત્રણ કાર્ડ પત્નીને અગ્ય દીક્ષાના હિમાયતીઓએ તા. ૬-૫-૩૩ ના
કાઢવામાં આવેલાં. તેમ જાહેર વર્તમાન પત્રોમાં પણ જાહેરાત રોજ નસાડયાના સમાચાર મળે છે. '
કરી આમંત્રણો થયેલાં ને હજારે' માણસની હાજરીની આશાવાત એમ છે કે એ ભાઈને થડ માસ અગાઉથી દીક્ષા
એ બંધાએલી. પણ સાગરજી શું દલીલ કરવાના છે? જે લેવા માટે અગ્ય દીક્ષાનાં દલાલો તરફથી સ્વર્ગ અને મેક્ષ
વ્યાખ્યાન પીઠ ઉપરથી લલકારે છે તેજ કહેવાના છે. નવું શું મેળવવાના પાઠથી સમજાવામાં આવતા. આથી ભાઈને કંઈક
છે? ફાયદો શું છે? તારણ શું છે ? આથી પરિણામે ત્રણે અસર ચેઈ. તેવામાં અગ્ય દીક્ષાના પ્રખર હિમાયતી વ્યકિત
દિવસ ચારથી પાંચ ડઝન ભાઈ બહેનોએ આ પ્રસંગને લાભ (1) રામવિજયના વઢવાણમાં પોતાં પગલાં થયાં કે દીક્ષા માટેના
લીધેલ. તેમાં પ્રોફેસર દોશી સાહેબ અને છેલ્લે દિવસે વકીલ બીઝનેસનું કેન્યાસીંગ તેઓ તરફથી શરૂ થયું ને આ ભાઈએ
શ્રીયુત્ નીકત હતા. આ પ્રસંગને જાહેરાતમાં લાવવા મહેનત ઉમેદવારી નેંધાવી. '
'અને ખરચ ઠીક થયેલ. છતાં શ્રીયુત્ સાગરાનંદજીએ શાસ્ત્રજ્ઞા ' " આ ભાઈ દીક્ષા માટે જ્યારે જીદ કરતા ત્યારે વાલીઓ પ્રમાણે કહ્યું કે, ' ' , '' ' , , , અભ્યાસ માટે શિખામણ આપતા. સાથે એ પણ કહેતા કે ,
“સોળ વરસથી ઓછી ઉંમરવાળા સગીરને માબાપની તારામાં ગ્યતા આવતાં અમે યોગ્ય રીતે દીક્ષા અપાવીશું.
રજા અને તેની ઈચ્છા હોય તે દીક્ષા આપી શકાય.”..
'' '૨ સોળ વરસથી વધારે ઉંમરવાળાને ગામ કે અન્ય પણ એ ભાઇને એ દલીલ ગળે નહોતી ઉતરતી. એટલે એક દિવસ એની વિધવા માને સમજાવી નાસી જવા પ્રયત્ન કરેલ.
' 'ગામમાં માબાપે અનુમતિ આપી હોય કે ન આપી હોય તે પણ માને ખબર પડતાં વિધવા માટે અનેક વિનવણીઓ કરીને
તેને, દીક્ષા આપી શકાય.” ઉપરાંત પૂછેલા સવાલોમાં “શિષ્યસમજાવેલ, એટલે એ વખતે નાસભાગનું પતી ગયું. પણ
ચોરી સોળ વરસની અંદરવાળા માટે ગણુાય અને આર્ય રક્ષિત્રીજેજ દિવસે જ્યારે તેની મા આયંબીલ કરવા બેસે છે, ત્યારે
તને ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા આપવાથી શિષ્યરી કહી છે.” તે અને તેના પત્નિ બરના બાર વાગતાં ગુમ થયા છે. તેને
તેની સામેતીમાં પોતાની પાસેની પ્રત બતાવી. ત્યારે ભાઈ નસાડવામાં ધર્મનો દંભ ખેલતી કહેવાતી-ધાર્મિક સંસ્થાને
કેશવલાલ ઉત્તમચંદ ગાંધીએ કહ્યું કે, મારા જેવામાં આવેલી હાથ સંભળાય છે. ', ' , ,
પ્રતમાં દીક્ષા માટેની આર્ય રક્ષિતની વય વરસ બાવીસની શબ્દ
માં લખી છે.” સાગરજી કહે છે “શાસ્ત્રકારોએ શિષ્યોરી અયોગ્ય દીક્ષાના હિમાયતીઓ એના બાલ-બચ્ચાંને સલા
માટે સોળ વરસ સુધીની ઉંમર ઠરાવેલી છે, એટલે બાવીસ મત રાખી, અરે ! તેમનાજ ગુરૂજી મંડી નાંખે તે સાધુ
વર માની શકાય નહિ, બાવીસ વરસ માનતાં સેળ વરસ ઉતરાવી પાછા લઈ આવવાની હિંમત દાખવનાર કહેવાતા
મનાય. ” ધન્ય સાગરજી! પહેલા પ્રશ્નને ઠીક ઉકેલ કર્યો ! છે ધર્મિઓ, પારકા છોકરાને જતિ કરવામાં પાવરધા બનેલા આ
બુદ્ધિ કાઈના બાપના! બીજા પ્રશ્નમાં જણાવ્યું કે સોળ વર્ષ વિધવા બાઈને દુઃખમાં ડુબાડી એ યુગલને હાલ તે નસાડ- ઉપરનાને છુપી રીતે દીક્ષા આપવામાં શાસ્ત્રાધારે દેષ નથી. વામાં કાવ્યા છે. તે છે
' : "
વિરોધમાં જણાવ્યું કે “સોળ વરસની અંદરના દીક્ષા લેવા સાગરજી સમજાવે છે. , , ,
આવનાર અહિંસા, મૃષાવાદ, અદત્તાદાન, બ્રહ્મચર્યને પરિગ્રહના . વડોદરા રાજ્યની જૈન પ્રજાના નામની આપ મેળે બની જાશુકારજ હોય છે તેવા જાણકાર જ દીક્ષા લેવા આવે છે.? બેઠેલ કમીટીની વડેદરા શાખા તરફથી તા.૨-૩-૪ મે ૧૯૩૩ના વાહ ! સાગરેજી, આ દલીલમાં પણ તમારી અક્કલને હુંશિયારી દિવસે શાસ્ત્રાધારે દીક્ષાનું વય સમજાવવા રાખવામાં આવેલા. તરી આવે છે. શી તમારી વિઠતા ! જ્યાં સ્વાર્થ છે. ત્યાં
– દલીલા સુઝે છે. ( અનુસંધાન પૃ. ૨૨૫ ઉપરથી) કે '' : સાગર! ચારી તે તે રીજ કહેવાયને? પછી તે * જૈન પ્રજાને તે સંપૂર્ણ ટકા છે. ભારતવર્ષના મૂર્તિપૂજક ગમે તે કીંમતની હોય. તેમ ગમે તે ઉમરે છૂપી રીતે દીક્ષા જેનોનું પ્રતિનિધિત્વ ધરાવતી અમારી જૈન સભાએ તેને વધા- આપેલી હોય પણ તેને કેાઈ સાહુકારી તે નજ કહે. એ તે બે છે. સ્થાનકવાસી, સાધુસહ અજમેરમાં ભરાયેલી જૈન ચેરીજ કહેવાય અને એ ચેરીની ગળથુથી પીવરાવવાનાંજ પરિષદે સગીર દીક્ષા બંધ કરી દીક્ષાની લાયકાત માટે નિયમ આ પરિણામ છે! ' ' ' કર્યો છે. એટલે જૈન સમાજ નિયમે માગે છે. સ્થા. જૈન , પૂજા, સેવા, પ્રતિક્રમણ ને ગુરૂભકિતથી બાળકમાં પંચ સાધુ સંધ સત્તાને સ્વિકારે છે અને અમારા એટલે મૂ. પૂ. મહાવ્રતના પાલનની જવાબદારીનું ભાન નથી આવતું. મેં જૈન સાધુ અવગણે છે. તેથી પ્રજા હિત ખાતર રાજ્યને આવે છે તેમ કહેવું તે નરી મૂખોઈ છે. પ્રભુ મહાવીરનો મુખ્ય કાયદો ઘડવાની જરૂર છે. '
- શ્રાવ પણ બાર વ્રત ગ્રહણ કરવા છતાં દીક્ષા માટે પિતાની આપ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આપનામાં પ્રજાને અશકિત બતાવે છે, ત્યારે તેજે પ્રભુ મહાવીરના પ્રતિનિધિને વિશ્વાસ છે. એટલે બાળકોના હિતને વિચાર કરીને, તેમ જે દાવો કરતા મુનિરાજે સગીરાને દીક્ષા માટે સર્વ રીતે યોગ્ય કુટુંબ અને હેને મુશ્કેલીમાં આવી પડે છે તેના બચાવ માની, મનાવે છે એ પાંચમાં આરાની પરિવર્તન બુદ્ધિ લીલાનું જ ખાતર, તેમ અમારી ' સમાજની સાધુ સંસ્થાના ભલા ખાતર પરિણામ છે! ' ' . દીક્ષા નિબંધને ટેકો આપી એકવીશે લખના આશીર્વાદ મેળવશે. ' (અનુસંધાન પૃ. ૨૨૭ B જુએ.)
નાંખે તો સારા માટે જ છે.” સાગર
Page #160
--------------------------------------------------------------------------
________________
२२८
प्रमुद्धन.
त०१३-५-33
हिन्दी विभाग.
__ सब बुराइयों का मुख्य कारण आपस को फूट, बेसमझी और ना-तजुरबेकारी है। अगर जैनधर्मानुयायी उन्नति
करना चाहते है तो उन्हें प्रेमपूर्वक संगठन करने की अत्यन्त अपनी समाजका पुनरुत्थान कैसे हो! आवश्यकता है। . -शेठ अचलसिंहजी. .
United we stand, Divided we fall.sula बाबु अचलसिंहजीने अखील भारतवर्षीय स्था. संगठित रूप में हम उभरते हैं और विभाजित रूप में हम ... जैन नवयुवक परिषदके प्रथम अधिवेशनके अध्यक्ष- नीचे की और गिरते हैं। " स्थानसे जो स्पीच दीथी उससे उध्घृत.]
जिस तरह एक वृक्षों का समूह बी से बड़ी जोरदार .....: संगठन
आँधी का मुकाबिला आसानी से कर सकता है। जिस तरह । अपनी समाजमें संगठन का इतना अभाव है, कि थोडे तन्तु मिलकर एक मजबूत रस्सी बन जाते हैं और इससे समाज के टुकडे २ हो रहे हैं। यहाँ तक कहों बड़े से बडे मस्त हाथी को बाँध लेते हैं; जिस तरह छोटे दस-पाँच आदमी मील कर नहीं बैठ सकते । अगर बैठते २ शब्द बनकर बडे ग्रन्थ बन जाते हैं। जिस तरह छोटी हैं तो बजाय एक्य पैदा करने के एक दूसरे से लडने-झगड २ बूंदें अथाह सागर बन जाता है। ठीक इसी प्रकार अगर ने लगते हैं। कोई भी समाज, जाति, सम्प्रदाय अथवा आज जैन समाज की तमाम बिखरी हुई शक्तियों को एकराज्य या ताकत वगैर संगठन के कभी उन्नति-तरकी-नहीं कर त्रित किया जाय और देश, काल निमित्त के अनुसार काम
सकती; भूत और वर्तमान समय में जो साधु-साधु और लिया जाय तो समाज का उद्धार होना कोई बड़ी बात नहीं। . श्रावक-श्रावक में फूट-वैमनस्य और कलह-द्वेष होता रहा है,
हमारी संस्थाएँ उससे हजारों गृहस्थों की जैनधर्म से श्रद्धा हट गई है और समाजों व जातियों का उद्धारः वर्तमान समय में नतीजा यह हुआ कि वे आज आर्यसमाजी आदि होगये हैं। संस्थाओं व सभाओं द्वारा हो सकता है। किन्तु संस्थाओं और बहत से भाई अभी तक धर्म-रहित बने हये हैं। अगर की सफलता उनके कार्यकर्ताओं पर निर्भर है। अगर एक यही अवस्था कायम रही तो जिस जैन-समाज की आज
संस्था के कार्यकता निपुण, विद्वान, अनुभवी और परिश्रमी
हैं तो उस संस्था का कार्य दिनोंदिन उन्नति को प्राप्त होता १२ लाख की संख्या शुमार की जाती है वह धीरे-धीरे ।
धारधार जाता है और अगर संस्थाओं के कार्यकर्ताओं में उक्त गुणों कम होती जायगी और अन्त में बिलकुल लुप्त हो जायगी। का अभाव होता है, तो वह संस्था बजाय उन्नतिके अव- . .. समझ में नहीं आता कि जिस जैनधर्म का सिद्धान्त नतिको प्राप्त होती जाती है। इतना दिव्य और महान है कि वह स्वप्न में भी किसी से इस समय हमारे समाज में जैन-संस्थाओं की कभी द्वेष करने को महा पाप समझता है. उसके अनुयायी साधु- नहीं, प्रत्येक सम्प्रदाय और फिरको में अपनी २. अलग श्रावक आपस में इस प्रकार का राग-द्वेष करते हैं, जिससे सम्प्रदाय व कोनफरेंस हैं, परन्तु उनमें से कितनी सफलताकि जैनधर्म और समाज की जड पर कुठाराघात होता है। पूर्वक काम कर रही हैं ? इसका कारण कुछ तो संस्थाओंका इसे देखकर अनेक पुरुषों के जी दहल जाते हैं और बहुत दुषित संगठन है और कुछ सच्चे कार्यकर्ताओंकी कभी है। से विचारशील पुरुष इस उच्च और महान धर्म में पैदा होते . वर्तमान समय में गांधीजी के आन्दोलन ने हर जाति हुए भी अपने को एक बडी बुरी अवस्था में पाते हैं, और व समाज में कार्यकर्ताओं (Workers) की काफी तादाद इसे वह एक दुर्भाग्य समझ कर इससे पृथक होते जाते हैं। पैदा कर दी है। और अगर एक समाज अपने नवयुवकों '. यह बडे हर्ष का विषय है कि स्थानकवासी समाज
की सक्ति से लाभ उठाना चाहती है तो उसके लिये यह
एक स्वर्णमय समय है। इसलिये निम्नलिखित बातें संगठन के पूज्य मुनिवरों ने अब आपस में मत-भेद को मिटाकर ।
कर पैदा करने के वास्ते अत्यंत आवश्यक हैंअपने साधु-वर्ग को फिर एक सूत्र में बाँध दिया है। आज (१) आपस में प्रेमपूर्वक रहना अर्थात् एक दूसरे की जैन-समाज के लिये यह बडे गौरव की बात है और मुझे जहाँ तक मुमकीन हो मदद करते रहना चाहिये। अगर विश्वास है कि जैनधर्म के अन्य सम्प्रदायावलम्बी भी इसका कोई व्यक्ति किसी किस्म की मदद नहीं कर सकता हो तो अनुकरण करेंगे और सम्पूर्ण जैन-समाज को एक सुसंगठित कम से कम हार्दिक सहानुभूति अवश्य करते रहना चाहिये । समाज बना देंगे।
....... .. ... (अपूर्ण) આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જેન ભાસ્કરોદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ નં. ૩ માં છાપ્યું છે. અને
हास भगनसार शाई रेन यु१५ सव' माटे २६-30, धन हीट, मुं० ३, माया प्रगट यु छे.
Page #161
--------------------------------------------------------------------------
________________
કંગાલ મનોદશાનાં આવરણું
Reg. No. B. 2917 છુટક નકલ ૧ આનો.
પ્ર બુદ્ધિ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રી રતિલાલ ચીમનલાલ કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જુ, અંક ૨૯ મે.
વાર્ષિક લવાજમ રૂ. ૨-૮-૦ શનીવાર, તા. ૨૦-૫-૩૩.
અંતરની વંદના.
એ વારા! આટલે બધે એકાગ્ર શ્રમ હું લઉં છું, આ બધા મુક્તિકામી જોદ્ધાઓના માર્ગો જુદા જુદા હોય તારી સાક્ષીએ મારી બધી કરણીઓ એકજ કલ્યાણમય હેતુની છે. કેઈ લેનીન, નેપોલીયનની જેમ, લશ્કર જમાવી, સંહાર સાધના અર્થે જાય છે. મારી પાસે કોઈ વસ્તુની કમીના કાંડ ચી, સત્તા હાથ કરી, એ સત્તાને ગળે સામાજીક અન્યાય નથી, એ છતાં એ હૃદય, તું આટલું બધું સંતસ શા માટે રહે નિવારે છે–પૃથ્વીના પટ ઉપરથી શ્રીમંત અને ગરીબના, છે? મારા જીવનમાં એ જંપ અને શાંન્તિ કેમ વસતા નથી ” અમીરના અને કંગાલાને, સેવાને અને સેવકના એક ભૂંસી નાંખે છે.
ઓ ઘેલા ! જપ અને શાંન્તિની વાત શીદને કરે છે? ગોને સામ્રાટ ઝારે નહિ જોઈ, એને કેટયાધિપનિ ડિ એ તને કયાંથી સૂઝે છે? તારા જીવનમાં અજંપો અને અ
નહિ જોઈએ, એને અકિંચન વહીવે નહિ જોઈએ. એ બધા
એની સામેથી અદૃશ્ય થવાં જોઈએ. અને એને સ્થાને સમાશાન્તિ વધારેને વધારે ઉભરાવા જોઈએ, પેલાં ભૂખ્યાં બાળકની કાળી ચીસ હજી એવીને એવી કાન ઉપર આવ્યા કરે છે,
નભાવે જીવન જીવતાં સમાનભાવે જીવનશ્રમ લેતાં સુખનું નવસ્ત્ર અને ભૂખમરે વેહેતાં કામદાર સ્ત્રી પુરૂષની હારની હાર
સ્મિત ફરકાવતાં સમાન માનવીઓ નજરે ચડવાં જોઈએ. એને
સ્થાને સમાનતા સર્વોપરિ સમાજીક સિધાન્તની સ્થાપના થવી હજી ડોળા ફાડીને સામે ઉભી છે, અને તને શાંન્તિ શી રીતે
જોઈએ. કયે માગે છે થાય છે, કઈ રીતે એ બને છે, એ થઇ શકે છે અને તારી સમૂખજ કેટ કેટલા ગરીબ માણૂસી કો મન ગૌગ વસ્તુ છે. એને ઝારને કાંસીને લાકડે લટચેડા જન્મ-શ્રીમતે માટે રાત દિવસ વૈરૂં કરે છે, અને
કાવવામાં સંકોચ નથી. એને ફેડની લક્ષ્મી આંચકી લેતાં ભદલામાં તિરસ્કારના અને અપમાનના ચાબખા મૂંગે મહેને
આંચકે નથી. એ બધું એ અન્ય સ્વસ્થતા પૂર્વક એક જ બરદાસ કરી બે છે ! આ ડાલતમાં ભાઈ, તને જપ અને પરમ સાધ્યની સાધના અથે કરે છે. શાંન્તિની વાત કેમ સૂછે છે?”
અને કેાઈ ગાંધી સાધક તે એ એ જ પરમ સાધ્યના પણ આ યાતના હવે સહી નથી જાતી. એને ટાળવાને હેય છે; પરંતુ એને મન એ સાધન ને માર્ગ, એ સાધનાની મારે પુરૂષાર્થ મન વધારેને વધારે વ્યગ્ર બનાવે છે. એ વ્યગ્રતા રીતિ એ સર્વોપરિ મહારની વસ્તુ છે. બનેમાં પ્રેરણા-સામગ્રી હવે એટલી ચિંતિએ પહોંચી છે. એ યારા, મને હવે એકજ છે. હિન્દની ગુલામી ગાંધીજીને અસહ્ય છે. એ કારાએમાંથી મુકિત માપ: હું એવું શું કરું કે જેથી મારો વાસને વધાવી ભે છે. હરિજાની સામાજીક અવદશા એને આ ત્રાસ હળવો થાય? એ મને માર્ગ બતાવ!”
ગોટલીજ અસહ્ય છે. એ એ અસહ્યતાના ત્રાસમાંથી ઉગરવા એને તે એકજ માર્ગ છે. તારૂં સર્વસ્વ તો તે એને
ઉપવાસ આદરે છે. બન્નેમાં બેયસ્થાન એ જ લાગે છે, અપી દીધું છે. અને એટલેજ તો તને આટલી બધે સંતાપ
માનવી માનવીને ગુલામ ન રહે, મહાલ અને ઝુપડાંઓ થાય છે ને ? હવે તારું જીવન હોમી દે. હવે એ અર્થે તારા
સાથે રહે, ધતિઓ અને શ્રમજીવીઓના માનવ જાતને દેહની ખાખ કરી નાંખ, હવે જીંદગી પૂરી કરી નાંખ. એ
પીડના ભેદ ભુંસાઈ જાય, એ બેયને એ વરેલા છે. પ્રેરણા સર્વસમર્પણ તને તું માગે છે તે કદાચ આપી રહેશે. આ
એક છે, અને સાધ્ય પણ એક છે. મુક્તિકામી, હજી પધારે પુરૂષાર્થ કર !”
મહાત્મા આજે એવાં એ પ્રેરણાથી પ્રેરિત બનીને એ આ પ્રેમેણુ અદ્દભુત છે. આવી સર્વસમર્પણની તમન્ના
પરમ સાધ્યની સાધનામાં બેઠા છે. એ સાધ્યને અર્થે જાણે
એ આજે પિતાના દેહ માંથી આ જલિ એ ભરી ભરીને લોહી કેઈ ધન્ય જીવનમાં પ્રગટે છે. લેનીન અને ગાંધી આવી
આપી રહ્યા છે. સાગની સાધનામાં એ સર્વસમર્પણ કરી વિચારસરણીમાંથીજ ઉભા થાય છે. લીંકન અને વીયમ
રહ્યા છે. એના અંતરમાં નાદ ગાજે છે; “કાં તે અપૃદ્ધતા લેઈડ ગેરીસન સમા માનવીની ગુલામી તેડવા ઝુઝનારા
મરશે, અને કાં તે હું જોદ્ધાઓ પણ આવી વિચારસરણીમાંથી પાકે છે. અન્યાયી 1
મરીશ” માનવીના જીવનમાં આ
- વિરલ પ્રસંગ છે. ઈતિહાસમાં આ અપૂર્વ ઘટના છે. એને સમાજમાં જીવવું તેમને અસહ્ય બને છે. સામાજિક અના
આજે બુદ્ધિથી તપાસવાનું ન હોય. અને અંતરની વંદના જ તેમનાથી બરદાસ નથી થઈ શકતા. તેઓ માનવીના માનવી શોભે. એમાંથી આજે મહાત્માજીના સમકાલીન બને તેટલી ઉપર ગુજરતા જુહમે નાબુદ કરવા મથે છે, પ્રયત્નમાં જીવેને માનવ-કમાગુની પેરા મેળ કૃતાર્થ બને. હમે છે. એ પુરૂષાર્થથી માનવજાતને આગળ લઈ જાય છે.
ફુલછાબમાંથી
Page #162
--------------------------------------------------------------------------
________________
mannoverennoncennereien carcere ૨૩૦
પ્રબુદ્ધ જૈન.
તા ૨૦-૫-૩૩
---
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
વળી જેન જ્યોતિ લખે છે તે મુજબ, ખરેડીના કોઈ सच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरई ॥
ચુનીલાલોએ કે મીયાચંદોએ કાળજીભરી દેખરેખ રાખીજ
ન હતી. આટલા બધા જેની વસ્તી છતાં એ બહેનને એક (આચારાંગ સૂત્ર.).
મુસ્લીમ બીરાદર આશ્રય આપે... એને વાસણ આપે, એના ૯ -------@--- -હૃ---------æ. પૈસા સંઘરે, એ માનવ પ્રેમની દૃષ્ટિએ જેટલું એ મુસ્લીમ
બીરાદરને અભિનંદનીય છે, તેટલું જ જેન જગતને શરમાવનારું છે. જમાલ અબ્દુલની નેકીદારી વિષે અમને શંકા નથી; ઉલટું એ નિરાધાર, તરછોડાવલી, ત્રાસે કમકમી રહેલી વિધ
વાને પણ વિશ્વાસ ઉત્પન્ન કરે તેવું વર્તન એ બંધુની યોગ્યતા શનીવાર, તા. ૨૦-૫-૩૩.
પુરવાર કરે છે. છતાં એક મુસ્લિમ ધર્મપ્રિય હોઈ શકે, અને
તેથી એ બહેન જડાવને કાયમને માટે મુરલીમ બનાવી આશ્રય કંગાલ મનેદશાનાં આવરણ આપે એ અશકય નથી જ. વળી અનેક વિતકેમાં વિંટળાઈ
બહેન જડાવનાં વિતકની વાત “ પ્રબુદ્ધ - પા હજુ રહેલી બહેન જડાવ પણ સુરક્ષિત આશ્રયને અભાવે ને જેન સુકાઈ નથી; એનાં પીડનનાં પુરોગામી પડઘા હજીય કું કે સમાજની એના પ્રત્યેની બેદરકારીને કારણે જે ધ પરને હૃદયમાં અરેરાટી નીપજાવે છે; એનાં બચાને સારૂ, એના
એનો બધેય વિશ્વાસ ગુમાવી દઈને મુસ્લીમ ધર્મે આકષઈ એ સુરક્ષિત આશ્રયને સારું હજી તે કઈ સફળ પ્રયત્ન કરવામાં
ધર્મ અપનાવે એ રોજીંદા છાપાનાં સમાચાર જે વાંચતા આ નથી; આવે વખતે જૈન આગેવાનોની કરજ સ્પષ્ટ છે હોય તે અસંભવિત માની નહિ શકે. આ એવહાર–સત્યના કે કોઈ પણ રીતે એ બહેનને સમજાવટથી બચાવીને વાત્સલ્ય- પાયા પર અમે અનુમાન દોરેલું. એટલે એ બહન મુસ્લીમ ભલું આશ્રય સ્થાન આપવું જોઈએ. પણ એમ કર ને બને એ જેટલું શકય તે વેળાએ હતું તેટલું જ શકય આ બદલે 'જૈન જ્યોતિ'ના અધિપતિ રા. ધીરજલાલ ટોકરશી લખતી વેળા પણું છે. શાહ જેવા–જેના પર વિશ્વાસ રાખી શકાય તેવા માણસા- વળી રા. ધીરજલાલ ‘પબ્લીક કંડ પર પોતે નથી નભના, ‘દશા” ‘વિશા'ની એકજ ભુલ્લક વાત સાથે હમ ભર્યા એવું કહી તપાસની જવાબદારીમાંથી મુક્ત બનવા ચાહે છે. પ્રચંડ જનમતને અવળે રસ્તે દોરવવા પ્રયત્ન કરે એ દુ:ખ પેટ ભરવા, ધંધાદારી સાધન તરીકે પત્ર કાઢનાર પ્રજા ભરી વાત છે. એ એક આપણી શરમ કથા છે.
પાસેથી ફંડની કઈ દૃષ્ટિએ આશા દેખી શકે એ સમજવું - બહેન જડાવન આ કિસ્સાથી સારાય જૈન સમાજમાં કપરૂં છે. પ્રજા ફંડ આપે છે--
કામાં મદદ કરે છે-નિર્ભેળ જે લાગણી પેદા થઈ છે તે આવકારદાયક છે. સન ચા. સેવા પ્રેમીઓને. આજીવિકાનાં સાધન તરીકે પત્રો કાઢનારની - નિના તંત્રી અને બીજા કેટલાય સજજ પીડીનના આતના સાથે પ્રજાને માત્ર વ્યાપારી સંબંધ છે. લોકોને ગમે તો એનાં ખરેડી જઈ પહોંચે છે, એ કર્તવ્ય પરાયણતા જઈ અમે ગ્રાહક થાય. એટલે એવી રીતે રળવાની દષ્ટિએ પત્ર કાઢનારે સાનંદ હર્ષ અનુભવીએ છીએ. કેટલાક સજજનોએ હે પ્રજા પાસેથી કંડન સ્વનાં સેવવાં એની કલ્પના કરવી જેટલી જડીવને આશ્રય આપવાની તત્પરતા બતાવી તે જોઈ અમે મૂર્ખતા ભરેલી છે તેટલીજ કંડ , ન મળે બળાપ કરવામાં ગર્વ અનુભવીએ છીએ; પણ બહેન જડાવનાં વિતક સાંભળ- મૂર્ખતાની અવધિ રહેલી છે. વાનાં બદલે છૂટા છવા માણસોની કપિત ગ ઉપરથી અમને ભાઈ ધીરજલાલ પાલણુપુર મળ્યા હતા. અંગત ભાઈ ધીરજલાલ જેન તિમાં જે રીતે એ વસ્તુ ચીતરે છેવાત-ચીતને આશ્રય લઈ પ્રબુદ્ધ જૈનના તંત્રી એ કબુલ અને અમારા ઉપર આક્ષેપ મૂકે છે તે જોતાં આર્થિક કરી છે” એમ લખી એ જનતા ઉધે રસ્તે દોરવવા માંગે મુંઝવણે મરી જવા પડેલું “ જેન જ્યોતિ ” એના નિર્વાહ છે આમ શા માટે કરવું પડે છે, એ ભેદ સમજ મુશ્કેલ
- સાધવ મેળવીને His master's voice અાવે છે. એ લખે છે તેમ રા. કનૈયાલાલ ભણસાલી પાલપુરવાળા છે એમ લાગ્યા વિના રહેતું નથી. વળી આ આક્ષેપોની પિાલી' હેન જડાવના કિસ્સા અગે ખડી ગયા હતા. એ તે પગથાર પર પાંજરાપોળનું છીદ્રાળુ સાતવારીયું પણ નૃ ગયા હતા મુનીશ્રી તિલકચંદજીના દર્શનાર્થે. ( મુંબઈવાળાએાએ કરવા લાગી જાય છે. આ બન્નેની નીતિ વિષે ભાગ્યેજ કઈ બધી વાત ચૂંથી નાંખી છે.' એ શબ્દ મુનિશ્રી તિલકચંદજીના કહેવાનું રહે છે. એમની એ નીતિથી પ્રજી ઠગાશે નહિ, એમ હોઈ શકે જ નહિ. આમ લખી રા. ધીરજલાલ વિભ્રામક વસ્તુ અમે ચક્કમ માનીએ છીએ.
ઉભી કરે છે. એટલું જ નહિ પણ સાવ જુઠ્ઠી વાતે બનાવી કોઈ પણ જા ની તપાસ વિના, નિર્ભેળ અજ્ઞાન જારી કાઢે છે. અમારા શરૂઆતના પ્રયત્નો મુનિશ્રી જાણે છે અને 'રીતે “જેન તિ' એના ગયાનાં આગલા અંકમાં એ સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવી ભવિષ્યમાં આ પ્રકરણ અંગે
હેનને “નીતિ ભ્રષ્ટ' તરીકે આલેખે છે. સંજોગે દબાવલી, એ મણે અમને મમતાભરી સલાહ પણુ આપી હતી. વળી, રાટી ટુકડ માટે ટળવળતી, નિરાધાર બહેન જબરજસ્તીને આ ઘટના પર પિતે બેખબર હતા એ પણ એમણે ભોગ થઈ પડે એ વસ્તુ તિરસ્કારને બદલે કરૂણ ઉપજાવે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. એટલે એમને વિષેની રે. ધીરજએવી છે. આપણી ચોપાસનું વાતાવરણ આપણે તપાસીએ, લાલની ગુલબર્ગ સ્વાર્થની ઈમારત રચવાના હેતુ પ્રેરીત નીતિન દંભ કરવાને બદલે, દંભની જવનિકા ચીરી વાસ્તવીક હોય એ બનવા જોગ છે. સામાજીક, વાતાવરણ આપણે જોઈ લઈએ તે નાકા ટેરવાં ચઢાવી આ બધી ચર્ચા પછી એક દુઃખભરી વિચાર સરણી આ બહેનને અનીતિવાન કહી ધિક્કારવી ન્યાયી નહિ લાગે. ઉભી થાય છે. આપણામાં અનેક મતભેદે ભલે હોય; સિદ્ધાંત
Page #163
--------------------------------------------------------------------------
________________
સારા કાર્યો પર કાર,
જૈન યુવક સાથે સારા
સાધનાના એવા
એ
પાર *
તા. ૨૦-૫-૩૩ :- - - -
પ્રબુદ્ધ જેન. - સમાજ-વિશુદ્ધિને સોનેરી કળશ ધરમાં તકરાર પેદા થઈ, ભાઈ ભાઈ, પિતા પુત્ર, મા-બહેનના
- સુજન જન સંબંધ તૂટવા માંડયા ને પ્રત્યેક ઘરમાં પ્રગટેલી ત્રણ ત્રણ વર્ષ થયાં જે પક્ષની છણાવટ થઇ રહી હતી, કાહની અંધારી પછેડી જૈન સમાજની પ્રગતીનાં બધાય સારાયે જૈન સમાજમાં જે પ્રશ્ન ખૂબ ઉકાપાત મચાવ્ય કાર્યો પર ઢંકાઈ ગઈ.
“. '. હતો, જે બનને મુંબઈ જેને યુવક સંઘે સામાજીક વિશુદ્ધિની શ્રી. મહાસુખભાઈ ચુનીલાલે આ સમાજ વિચ્છેદક ચાલસાધનોના ય રૂપે ગણી પ્રચંડ પ્રચાર આદર્યો હતો, તે પ્રશ્ન બાજીઓને ભૂ સવી પહેલા પ્રયત્ન આદર્યો અને પછી તે હવે વ્યવરથીત સ્વરૂપ પકડે છે, એ જૈન સમાજ પર પરમ ‘બાળમુંડનીની પ્રવૃતિ રહામે પૂર ધમાલ ચાલી. ગુજરાત ઉપકારક વસ્તુ છે. તે રવીકાર્યા વિના કોઈ જૈન વિચારવાદીને આ યુદ્ધનું રણક્ષેત્ર બન્યું. અને ગુજરાતને મોટો ભાગ વડેચાલશે નહિ.
દરા રાજ્યને તાબે, ત્યાં આ કલહના પડધા પહોંચ્યા વડેદરાની : આજનો જમાને છે ધર્મ વિશુદ્ધિને. જે માનવ ધર્મ ધારાસભામાં, શ્રી. લલ્લુભાઈ કીશોરભાઈએ આશરે બે વર્ષ ન હોય એ ધર્મ નથી. સ્થૂલ આડંબરોમાં અને માત્ર અંધ પર “ધર્મનું આ ફારસ’ અટકાવવા વડેદરાની ધારાસભામાં શ્રદ્ધાળુઓની આસ્થા પર રચાયેલું હોય એ ધર્મ નથી. મધ્ય એક પ્રસ્તાવ રજુ કર્યો. પણ તે પસાર થયો નહિ. એ બે યુગમાં બધાય હિન્દુ ધર્મોમાં સડો પેસી ગયેલ. પાખંડાચારીએ વર્ષના આંતર ગાળામાં એ “વિષ વૃક્ષ ખૂબ ફાયું, દક્ષીણ જગે જગે ધર્મના સ્થાનકે પર ચીટકી બેઠેલા અને , એક અમેરીકામાં જે ગુલામને વ્યાપાર સદીઓ પહેલાં ચાલતા ' સૈકા પર મહર્ષિ દયાનંદે હરેક ધર્મના એ પાખંડાચારીઓની હતા, તેની જાણે કે પુનરાવૃત્તિ થઈ. ધર્મને નામે, બેકારોનો, પાપલીલા પરની જવનિકા ખેંચી લીધી, તેમજ ધર્મ વિશુદ્ધિનો રખડતાંનો, અંધ શ્રધ્ધાળુઓને, એ સાધુઓએ વ્યાપાર યજ્ઞ ભારત વર્ષમાં શરૂ થશે. મહર્ષિ દયાનંદે એ વેળા જેન જોરશોરથી શરૂ કર્યો, “પૈસા કેઈન થયા નથી.” એમ થાપ ધર્મને બાજુએ રાખ્યો હતો. તેનું કારણ કે એ વેળા જેન ખાઈ ખાઈને વૈરાગી બનેલા અટારીઆએ આ વ્યાપાર ધર્મના ઉપદેશકોમાં ભ્રષ્ટતા પેઠી ન હતી. પણ છેલ્લા પાછળ એમની તમામ સંપત્તિ રોકી દીધી. ચેરીઓના, લુંટ દશકામાં “અંધશ્રદ્ધાના વ્યાપાર કરવાની કેટતાક આચાર્યોએ ફીટના, અવ્યવસ્થા, અને મહાવ્યથાનાં જૈન ધર્મ અગાઉ કેદિ સમાજમાં હાનીકારક પ્રવૃત્તિ આદરી, અને સ્વર્ગ માં સીટ ન જોયા હોય તેવા કારમા કિસ્સા બનવા માંડયા. નિરાધારનાં રીઝવર્ડ કરાવવા ઇચ્છતા માલેતુજારે સટોરીઆઓએ બાળકે, લાડઘેલી પ્રિયતમાઓના પતિઓ, સમાજના આશા ધર્મને સટ્ટો કરવા માંડે. પરિણામ એ આવ્યું કે ઘર આપતા યુવાને, “એમ લઇ, જવાબદારીથી મુક્ત બની :
ભાગી નીકળવા માંડયા. ઠામ ઠામ કેસે શરૂ થયા, અને ભેદે ભલે હોય; આવી વસ્તુના નિકાલ માટે વિચારણું સારાયે ભારત વર્ષમાં આ નાલાયકે એ જૈન ધર્મને હીણતા લગાંડી. ભલે જુદી હોય; એ બહેનને બચાવવા આપણે ભલે જુદી ધર્મ વિશદ્ધિના પરમ પ્રેરક ' મહર્ષિ દયાનંદના ' ' જુદી રીતે પ્રયાસ સાધીએ પણે સ્વાર્થ પ્રેરીત મહત્વતાના
સર સયાજીરાવ સંસ્કાર પુત્ર છે. એમણે પ્રજાના હેતું પાછળ, કે આ આખી વસ્તુના ઝીણવટ ભરી
સુખી જીવનના વિનાશને આ કોલાહલ સાંભળે દૃષ્ટિએ નિકાલ કરવાના પ્રયાસમાં સાથ આપવાને બદલે એ
ને મહર્ષિ દયાનંદ જીવન આદેશ એમને આ" " પ્રયાસનેજ તોડી પાડી બધુંય ચૂથ નાખે એ અસહ્ય છે. ભાઈ પાખંડ રધવા પ્રેરી રહ્યો. એમણે એક સમિતી નીમી. " ધીરજલાલે જે રીતે આ પ્રશ્ન વીંધી નાંખે છે એ એમને
રાવ બહાદુર ગોવિન્દભાઈએ-સમિતિએ-એક રિપોર્ટ ઘડયો. શરમાવનારું હોવું જોઈએ, કઇ ' ઘેરી કંગાલ મનોદશાના અને દીક્ષા નિયામક કાનુન કરવાની સૂચના કરી.' ઘડીભર આવરણથી આછાદાયેલા ન હોત તે એમણે આમ જ ધર્મની દુકાનોમાં દુકાનદારના શ્વાસ થંભી ગયા. પણ તેમણે કર્યું હેત એ વિષે અમને શંકા નથી. -
શુદ્ધિ આવતાં “ અરણ્ય રૂદન' શરૂ કર્યું, બેવકુફીનાં પ્રદર્શને - આ વિચાર વંટોળ પછી પણ હેન જડાવની સમસ્યા “ભો અને બુધી ગુમાવી અવિનય ભર્યા અસહકારની દમદાટી નસ સામાં એમની એમજ સમાજ પાસે પડેલી છે. એ પણ દઈ દીધી. પણ એ લેકે સર સયાજીરાવને સમજ્યાં સમસ્યા ઉકેલ માંગે છે, અનેક જડા “ભ્રષ્ટાચારીઓની ન હતા. સર સયાજીરાવ એવી નિવય ધમકીઓને વાહીમાં” તવાતી કે અગોચર ખૂણે પડી' પડી સહાનુભૂતિ સ્વસ્થ હૈયે ઘોળીને પી જાય એટલા કાબેલ પુરૂષ છે. હારી સામાજીક સહદયતા માંગે છે. એક જડાવની સમસ્યાને . આ લોકની સ્વાર્થ ભરી રમત સમજી શકે એવા એ ઉકેલ હજારે અણજાણી જડાવો ઉદ્ધાર કરશે એ વિચક્ષણ પુરૂષ છે. મક્કમ ડગલે કામ આગળ વળે ગયું. નિર્વિવાદ છે.
અને રાજ તરફથી દીક્ષા નિયામક કાનુનને બરડે ધારાસભામાં અને સાધતા સ્વાંગની પાછળ, શયતાનીયત આચરતા મુકવામાં આવ્યો અને પસાર થયો. ' ' ' '' '' : ' - નરાધમો રહામે સમાજે સ્પષ્ટ તિરસ્કાર દર્શાવવા જોઈએ સર સયાજીરાવે આ રીતે જૈન ધમની આ છે. આંખ ખોલીને હમે જુઓ ને અગ્ય વર્તન ચલાવી સદીમાં અમર એવી સેવા બજાવી છે. જૈન ધર્મમાં લેવાને મ્હાવરો તમે કેળ નહિ, તે શયતાનની આખી છેલી પચ્ચીસીમાં પડેલા પાપને એમણે આ રીતે જમાતને આપણે હડસેલી શકીશું. એ બધે કચરો જલાવી અટકાવ્યું છે. એમણે અંશા રાખી છે જેન ધર્મને દેશે તો, એવી દુર્ગધ મીટાવી દેશું તે, જૈનત્વની મધુર વિશુદ્ધ જોવાની! એમની એ આશા અમર રહે. સર ફોરમ આપણને મુગ્ધ કરશે અને વિશુદ્ધ બનેલે સાધુ સયાજીરાવનું નામ આપણા હૈયામાં અમર રહો! સમાજ આપણામાં પૂજ્યતાને ભાવ પ્રગટાવી આપણે વડોદરા સ્ટેટનું આ પગલું બીજા ને અનુઉદ્ધાર કરશે.
કરણ ૨૫ બને.
' ' ' . '
Page #164
--------------------------------------------------------------------------
________________
२३२
પ્રયુદ્ધ જૈન.
સન્યાસ દીક્ષા નિયામક એક્ટ.
વિરૂધ્ધ ૧૮ મતે પસાર.
હેવાલ. )
વડાદરાની ધારાસભામાં ૩
( ટુકા
મગળવારની બેઠક.
સન્યાસ દીક્ષા નિયામક નિબંધના મુસદ્દા પર આજે વાવીવાદ ચાલવાના છે એવી ખબર આગળથી પડી ગયેલી હાવાથી ચર્ચા સાંભળવા અને પરીણામ જાણુવા માટે આજે જૈનોની હાજરી વિશેષ જણાતી હતી. ગઈ કાલે રાત્રે પણ સંભ્યોના મત ખેંચવા માટે પ્રયી થયાના સમાચાર મળ્યા છે.
પ્રમુખ કામચલાઉ દીવાન શ્રી. રામલાલ દેશાઇએ આવી મેડક લેતાં કામકાજને! આરભ થયા હતા.
સન્યાસ દીક્ષા નિયામક નિષ્ઠધ સન્યાસ દીક્ષા નિયામક નિાધના મુસદ્દો ન્યાયત્રી શ્રી. દુર ધરે રજુ કરતાં જણાવ્યું કે આ મુસદ્દાનેા ઇતિહાસ તમે બધા સારી રીતે જાણેા છે. શ્રી. લલ્લુભાઇ કીશારભાગ આ બાબત રજુ કર્યો પછી આ બાબતની ચર્ચા ચાલે છે. આ સવાલ અગત્યનાં છે. આ મુસદ્દાનું નામ સન્યાસ દીક્ષા નિયામક નિાધ રાખવામાં આવ્યું છે. મુળ મુસદ્દો પ્રગટ થયા પછી આવેલા પ્રજામત વિષે તપાસ ચલાવી રિપોર્ટ કરવા રા. બા. ગાવિંદભાઇના પ્રમુખપા નીચે એક સમિતી તેમાઈ હતી, સમિતિએ બારીકાઇથી તપાસ અને વિચાર્યું કે સમીતીમે ૧૪ ચલાવ્યા હતા. તે પછી મુસદ્દો પ્રગટ થયા છે, આ મુસદ્દા જેનામાં ભારે ખળભળાટ મચાવ્યો છે. જો કે મુસદ્દો હિંદુ એને પણ લાગુ પડે છે. જીના વિચારના જૈને તરફથી લગભગ ૫૦૦૦ તાર આવ્યા છે, જ્યારે નવા વિચારવાળાઓ તરફથી લગભગ ૨૮૦૦ તાર આવ્યા છે.
નસાડી ભગાડીને અપાતી દીક્ષા. --
શ્રી. ધુરધરે આગળ ચાૠતાં જણુાવ્યુ` કે જૈનેમાં નસાડી ભગાડીને દીક્ષા આપવામાં આવે છે. એના ટેકામાં કેટલાક દાખલા આપવામાં આવ્યા હતા, તેમાંના ચેાડાક ખાટા માલુમ પડયા છે. છતાં નાના બાળકાને સાડીને દીક્ષા આપવામાં આવે છે તે વાત છુપાવી શકાઈ નથી.
શ્રી, ધુરંધરે તે પછી કુસુમવિજ્યજી માટે કામાં થયેલી ફરિયાદ અને તેના આવેલાં પરામ વીષે લખાણથી વિવેચન કર્યું" હતું.
સગીરનું હિત.
શ્રી. ધર ધરે જણાવ્યુ કે સગીરનું હિત જાળવવાની રાજ્યની ફરજ છે. રાજા પ્રજાના પાલક ગણાય છે. અને સગીરાના હિતને નુકશાન પહેાંચવાના ભય ઉભો થાય છે ત્યારે રાજા વચ્ચે પડે છે, સગીરને કરાર કરવાને કે મીલ્કતની વહેં’ચણી કરવાના હક નથી તેા તેને તેની મીલ્કત ઉરાડી દેવાને કે મીલ્કત છેાડી દેવાના હક હાવા જોઇતા નથી.
S-SEPT તા૦ ૨૦-૫-૩૩
આત્માને વિાષ કરતાં શ્રી. વિદ્યાશ કરે ( પાટણ.) લખાણું વિવેચન કર્યુ” હતું. આ સમયે શ્રી. ન્યાયમંત્રી સારુંએ વિદ્યાશંકરભાઈને કેટલીક સમજીત આપી હતી. શ્રી. લલ્લુભાઇના ઠરાવને ટકે.
શ્રી. લલ્લુભાઇએ જણુાવ્યુ.. કે સામેાની જમાત હેકરાંએને ફાસલાવી મફતનું ખાવાનું મળશે અને લેાકામાં માન
મળશે ઇત્યાદિ સમાવી લઇ જાય છે. શુ આ લેક પર અંકુશ મુકવાની જરૂર નથી? આ કાયદા સામે જૈન સીાય ખીજી ક્રામેાતા વીરાધ છેજ નહી,
ઘેાડાક સાધુઓનાં ખળભળાટ,
શુ જૈનેત્રે પેાતાને આ કાયદામાંથી બાતસ રાખવાની માંગણી કરી છે? આ સવાલ તપામવાને છે. આ બાબત સૌથી પહેલાં મેં ધારાસભા સમક્ષ આણી હતી તે વખતે ધારાસભા એ ભાગમાં વહેંચાઇ ગઇ હતી. સરકારને આ માનતની જરૂર જાતાં તેણે પેાતે હમણુાં આ મુદ્દો આણ્યો છે, શ્રી. વીદ્યાશંકર જણાવે છે કે જૈને આ કાયદાની વીરૂદ્ધ છે, પણ હું જે પ્રદેશમાંથી આવ્યાં ત્યાંના જૈને અને વીદ્વાને તે આ કાયદાની તરફેણુમાં છે. સગીર દીક્ષા આપનારા સાધુષ્માના ગાડયાએએજ આ વિરૂદ્ધતા ઉપાડી લીધી છે. કેટલીકવાર ગણ્યાગાંઠયા માણુસા સધને નામે વીરોધ કરે છે. કેટલેક ઠેકાણે તા ભલતુ સમજાવી સહીએ લેવાય છે. ન્યાયમત્રીનાં જવાબ. ન્યાયમત્રી શ્રી.
પુર ધરે તે પછી જવાબ આપતાં જષ્ણુાસગીર બાળકાના અનાવ પર આધાર રાખ્યા છે. સાધુએને ખાલાવવામાં આવ્યા નથી. એમ શ્રી. વીદ્યાશંકર કહે છે પશુ સાધુશ્મે દુર હતા. અને તેમણે ચેમાસામાં આવી શકશે નહી જણાવી ચાર મહીના તપાસ મુાત્વી રાખવાની માંગણી કરી હતી. સમીતી એટલે વખત થેાભી શકે નહી. સાધુઓની જબાની લેવાની સમીતીની ઈચ્છા હતીજ, પશુ સાધુએ આવ્યા ન હતા.
તેમણે તે પછી શ્રી. મહાવીર સ્વામીને દાખલા આપી જગ઼ાવ્યુ કે તેમણે મેટી વયે દીક્ષા લીધી હતી. અને તે પ સગાંની સ`મતીથી દીક્ષા લીધી હતી. સગીરેસને નસાડીને દીક્ષા આપવાના બનાવ ઘણુા વધી પડવાથી સરકારને કાયદા લાવવા પડયા છે. શ્રી. લલ્લુભાઇએ તરફેણમાં ઘણું કહેલું છે, એટલે જેને તે દલીલ રજુ કરવા માંગી વખત લેવા માંગતા નથી.
કાયદા ઘડવાની જરૂર.
તે પછી આવા કાયદો ઘડવાની જરૂરની તરફેણમાં ૧૮ અને વીરૂધ્ધમાં ૩ મત પડવાથી કાયદો ઘડવાની પસાર થઇ હતી.
દરખાસ્ત
નીચલા ગ્રહસ્થાએ વીરૂદ્ધ મત આપ્યા હતા. ૧ શ્રી વીદ્યાશકર કષ્ણુાશ કર. ૨ શ્રી
સામનાથ મહાસુખરામ દવે.
ૐ શ્રી પીરજાદા મીર ખારાસાહેબ.
આ પછી તે ઠરાવ ઉપર કલમવાર ચર્ચો ચલાવામાં આવી હતી, અને ત્રીજી અને ચેાથી કલમેામાં નજીવા' સુધારો સાથ બીજી બધી કલમેા એકને એમ પસાર કરવામાં આવી હતી, અને એ રીતે દીક્ષા નિયાંમક એકટ ૩ વિરૂદ્ધ અને ૧૮ મતે પહેલીવારના વાંચનમાંથી પસાર થયા હતા. આ કાયદો બહુજ જલ્દી અમલમાં આવશે, તેમ તપાસ કરતાં જણાય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
તા૦ ૨૦-૫-૩૩
ખાઈ જડાવના સમધમાં
જનતાને ઉધે રસ્તે ારવવાના પ્રપચ.
જૈન
પ્રબુદ્ધ જૈન.
જ્યોતિની કુટીલ
વીરશાસનની ડંખીલી
એક પત્રકાર પત્રકાર મટી જ્યારે પક્ષકાર બને છે, ત્યારે ગમે તેવી અસત્ય ખીના રજી કરવી હાય તેપણ તે ખચકાત નથી; જ્યારે એક પક્ષને! એ ગમે તે કારણોથી ગુલામ બને છે, ત્યારે બીજા પક્ષને કાઈ પણ રીતે ઉતારી પાડવાનો પ્રયત્ન ન કરે તો જે સાથી પાતાની નાતિથી ઉલ્ટી ચાલે છે, તે સાધ્ય સિદ્ધ થઇ શકતુ નથી. ભાઈબંધ જૈન જ્યોતિનું પણ એવુ જ બન્યુ છે. તેમાં અમને આર્થિક સકટજ કારણભૂત જણાય છે.. ખેર! એ સંબધી લખવાના અત્યારે અમારા જરાયે ઉદ્દેશ નથી, અત્યારે તે જે આક્ષેપ તેણે પ્રબુદ્ધ જૈન અને તેના પ્રતિનિધિ ઉપર કરેલ છે કે જે તદ્દન અ દુગ્ધ અને સત્યથી વેગળા છે, તે સંબંધી જનતામાં ગેરસમજ ન ફેલાય તે માટે ખુલાસા કરવા જરૂરી છે. જૈન જ્યોતિના તંત્રી તરફથી વૈશાખના 'કમાં બાઇ જડાવની મુલાકાતવાળાં લેખમાં સાત મુદ્દા ઉપર ભાર દઇને લખવામાં આવ્યું છે.
NNN
આ અર્થ વગરના સાત મુદ્દાને તારવી મેં ભા”ધે અમારા ઉપર અણુછાજતા હુમલા કર્યાં છે. જો કઇંક અવાળા મુદ્દા તારવ્યા હોત તો અમે તેને સહર્ષ સ્વીકાર કર્યો હેત. સાત મુદ્દામાંથી પહેલા મુદ્દો વીશા એસવાળ નહિ પણ 'દશાએ શવાળ છે.” એ બાબત જો કે ‘ભ્રષ્ટાચારીઓની ભઠ્ઠીમાં ’ને કશો સંબંધ નથી, છતાં માગ પ્રતિનિધિએ જોડેની વાતચીતમાં એ ભાઈએંજ વીશા ઓશવાળ કહેલું. ખીજા મુદ્દામાં કાક્ષન્દ્રીમાં જે લમ મતાવેલું છે, તે એ બાઇએ કહ્યુંજ નથી, પરંતુ દક્ષિણુના કાઈ નજીક ગામડામાંજ પરવાની વાત કરી હતી. ત્રીજા મુદ્દાના જામમાં ખાઈનાજ શબ્દો હતા કે “મે સાસરૂં જોયુજ નથી. ” ચોથા મુદ્દામાં ઉંમર સંબંધી ગણિતશાસ્ત્રી તરીકે અનુમાન બાંધી શ્રાઇની ઉમર ત્રીસ વર્ષની છે, તેમ સિદ્ધ કરવાની પ્રત્યન કર્યાં છે. પરંતુ બાઈએજ વીશ એકવીશ વર્ષની ઉંમર બતાવેલી, તેમ છતાં મૂળ લેખમાં જો ભાઈબંધ જૈન જ્યાતિના તંત્રીએ ઉંડા ઉતરી તપાસ કરી હાત તા તદ્દન અસત્ય આક્ષેપ ન કરત. “ પ્રબુદ્ધ જૈન ” તા૦ ૨૨-૪-૩૩ ના એકમાં ભ્રષ્ટાચારીની ભટ્ટીમાં ' એ હેડીંગ નીચે પૃષ્ટ ૧૯૯ ઉપર પેલી કાલમમાંજ તે સબંધી જણાવ્યુ છે કે ‘દુ:ખથી પીડાતી આ આઇ વીશ વર્ષની હાવા છતાં, ત્રીસથી પાંત્રીસની લાગતી. ! ગ્યા ખુલ્લા શબ્દો લખવા છતાં પણ આ મુદ્દો કેમ તારવી કઢાયેા તે સમજાતું નથી. દશ વર્ષના દીક્ષા પર્યાયની ખીના પણ કપાળ કલ્પિત છે, કારણ કે તે ખાઇએજ કહેલું કે લગભગ ત્રણ વરસ દીક્ષા પાળેલી. પાંચમાં મુદ્દામાં મીયાચદભાઇ અને ચુની ભાઈના ઉપકાર ભર્યો દ્વાથ હતા તેમ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પશુ ખૂદ ખાનાજ મેઢેથી એ શબ્દો સાંભળેલા હું મારી દેખરેખ પેાસીનાના એક મુસ્લીમ રાખે છે. છઠ્ઠા મુદ્દામાં
s
૨૩૩
નીતિ.
વૃત્તિ.
મુસ્લીમ લત્તો અને હિન્દુ લત્તો ભીન્ન ભીન્ન નથી તેમ લખ વામાં આર્યુ છે. પણ અમારા પ્રતિનિધિ જ્યારે એ ભાઇની તપાસ માટે તેને ઘેર ગયેલા ત્યારે આમપાસ મુસલમાનની વસ્તી જણાએલ, એટલેજ તેમ લખવામાં આવ્યું છે. સાતમાં મુદ્દામાં જમાા અબ્દુસની છાપ ત્યાં નેકીદાર આદમી તરીકેની છે, અને તે જાતે છીપા છે.' પણ એમાં અમે જમાલનુ નામજ લખ્યું નથી. છતાં નેક મુસલમાન પોતાના ધર્માંમાં ખેંચા દરેક પ્રયત્ન કરે છે, એ લક્ષ્યથીજ લખવામાં આવેલ છે.
આમ આ સાતે મુદ્દા બીનપાયાદાર છે, છતાં તેની જોડે અમારા લખવાની કશો ઉદ્દેશ નથી. અંમે તા એમ કહેવા માંગીએ છીએ કે આજે સમાજમાં ધર્માંના આડા નીચે કેવા કુવા શયતાનીયત ભરેલા દાત્રા ખેલાઈ રહ્યા છે ! બાઈ જડીવની સફેદ પછેડીની એથમાં રહી કેવી ભયંકર સ્થિતિ એક ધર્માંના ઇજારદાર તરફથી કરવામાં આવી છે, સમાજ પણું તેના ઉપર કેટલી હદ સુધી ભેદરકાર રહે છે, એ જણાવવાનોજ અમારા મુખ્ય ઉદ્દેશ હતા. અને એ ઉદ્દેશથી પ્રેરાઇનેન્દ્ર અમે પ્રમાણિકપણે એ લેખને સ્થાન આપ્યું હતું.
ઉપરાષ્ઠત મુદ્દાના તારણુ ઉપરથી એમ જણાય છે કે ભાઇ ધીરજલાલ ખરેડી ગયા હતા, પરંતુ ખાઇ જોડે વાતચિતના પ્રસગ મેળવ્યા હોય તેમ જણાતું નથી. ``સ્થાનિક પંચમાંના કેટલાક સેાસાયટીના ભકતા પાસેથી અધ સત્ય હકીકતે મેળવી લખવામાં આવ્યુ છે, આ સાસાયટીના ભકતાને પણ અમારા પ્રતિનિધિમ્મેશ મળ્યા હતા. તેમાંના એક બધુ તે યુવક સંધના એટલા ડહડતા દુશ્મન છે કે . યુવક સંઘ તરફથી ગમે તેવુ સારૂ કામ થતુ હાય તેપણ તે ન થવા દેવું એવા નિશ્ચયના છે. અમા। કામને ચૂંથી નાંખવામાં એ ભાઇ જવાબદાર છે. એ ભાઇ ટલે સુધી ખેલ્યા છે કે “એ બાઇ કાલે વટલાતી હોય તે આજે ભલે વટલાય, અમારે જેનેાની વસ્તી વધારવી નથી, અમારે સા સક્તિધારી જેનેા હશે તે બસ છે. ” આવી નેદશા સેવનાર એ ભાઇનું હાલ નામે આવુ કવખતનું છે, ભવિષ્યમાં જોઇ લેવાશે, તે સિવાય ચુનીભાઇની તપાસ કરેલ પશુ તે શિરેાહી ગયા હતા. ' ત્યાર પછી મીયાદને મળવા અમારા પ્રતિનિધિ ગયેલા. તે વખતે તે ભાઇએ કેટલીક આડી અવળી વાતેા કરી પછી મુદ્દાની વાત ઉપર આવતાં મેલ્યા કે તમે એ બાઇની ખર્ચી માટે બે વર્ષના, મહીને દા લેખે ૨૪૦) રૂપીઆ મને આપે તેા એક બે મહિના પછી એ બાઇને સમજાવીને તમારી તરફ મોકલાવું ” મ શબ્દો સાંભળી કેટલીક શંકા થઈ. રૂપીઆની ક્રમ માંગણી કરવામાં આવી તે તે અણુ ઉકેલાયડેાજ છે,
એ ખાદને સારા સચોગામાં મૂકી તેના જીવન સુધારની અમારી પવિત્ર મુરાદ હતી, અને છે. તેના સબંધમાં જનતાને
Page #166
--------------------------------------------------------------------------
________________
concocaconcernmensonstreronconvencer - પ્રબુદ્ધ જૈન.
તા. ૨૦-૫-૩૩
૨૩૪
સંપૂર્ણ વિશ્વાસ છે. તે સિવાય જે એકલ વિહારી સાધુને સાધુ (૨) એ બાઈએ અત્યાર સુધી પોતાના ઉપગમાં તરીકે સ્વીકારતા નથી, છતાં તેનેજ આશ્રય લેવામાં આવે મુસ્લીમનાં કેટલાંક વામણો લીધાં છે. જે ત્યાંના પંચની દેખછે. એ ઘટનાની પાછળ કોઈ ભયંકર મુરાદ હોય તેમ જણાય રેખ નીચે હતા તે મુસલમાનના વાસણે બાઈ ને વાપરત. છે, પ્રિયંકરવિજય જેવા એકલ વિહારી સાધુનો જે ઉલ્લેખ છે તે ( એ બાઇએ મજુરી કરીને બચાવેલ બાર રૂપીઆ કરાવે છે, જે વસ્તુસ્થિતિ બતાવે છે કે ભાઈ ધીરજ- એક મુરલીમ બાઈને ત્યાં જમા કરાવેલ છે, કે જેની ચીઠ્ઠી લાલની નીતિમાં પ થર્યો છે. તેના ટેકામાં હમણાં જ જાણ્યું અમારી પાસે મોજુદ છે. જે તેને ખરેડીના પંચની કોઈ પણ છે કે સોસાયટીના ભાડુતીઓ જોડે એ ભાઈ પણ વીરમગામના વ્યકતિ ઉપર શ્રદ્ધા હતી તે મુસલમાનોને ત્યાં પિતાના પરસ્ટેશન ઉપર સ્થા..ફરન્સના પ્રમુખશ્રીયુત્ હેમચંદ રામજીને સેવાના ઉપાથી પ્રાપ્ત કરેલ બાર રૂપીઆ કેમ રાખ્યા ? દીક્ષા સંબંધીને ઠરાવ ન આવે તે માટે સમજાવવા ગયેલા. કેઈ પચમાંથી તેની રકમ જમા કરવા ગોગ્ય માણુસન આવા બન્ને બાજુ ઢોલકી વગાડતા પક્ષકાર : ઉપર કેટલો મળે? : : : : :” .. ! ! ! '. . વિશ્વાસ રાખવો એ જનતા સ્વયં સમજી લેશે.. આગળ જતાં. (૪) એ ! આઈ મુરલીમ વાતાવરણમાં છે; કારણ કે એજ લેખમાં, પ્રબુદ્ધમાં આવેલી “જૈન, જ્યોતિની ભ્રમણા એ અમારાં પ્રતિનિધિં જ્યારે એ બાઈને સમજાવી, અને તેણી આવવા હેડીંગ નીચેની નોંધનો જવાબ આપતાં એવા શબ્દ વાપરવામાં તૈયાર થઈ ત્યારે ગમીયા જમાલેજ તેને વિરોધ કરે અને આવ્યા છે કે, જનતા બમણુમાં પડે. એ ભાઈ જણાવે છે કે તેને ત્યાં એ બેઠેલી હતી અને પછી આજુના મુસ્લીમેના “અમારા જેવા કોઈ પણ જાતના પબ્લીકના ફંડ ઉપર નહિ ઘરમાં ગઈ હતી : '': ' . . . . . . . . . . નભનાર સામાન્ય સ્થિતિના માણસને એવી કરકસર કરવી . " . . માત્ર હિટ' દી ગાં. મમવમાન પડે તો તે ક્ષેતવ્યાજ લેખાય.” ઉપરના શબ્દોમાં એ ભાઈ
કેમ બનાવાય છે તેને અભ્યાસ કરવામાં આવે તે એજ જણાવવા માંગે છે કે હું પબ્લીકના ફંડ ઉપર ! ના .
નિશ્ચય થાય છે કે તેનું મુસ્લીમ થવું અશકય મથી, અને નથી.’ એ વાત તદ્દન અસત્ય છે. અમે ખાત્રી: પૂર્વક માનીએ તેથી ભવિષ્યમાં મસ્તી... 'થઈ ન જાય ઉલેખો છીએ કે પ્રબુદ્ધ અને યુવક સંઘ સેવાવૃત્તિથી જ કાર્ય કરે છે,
" . " , " . "" ત્યારે એ ભાઈ આજીવિકા અથેજ સેવાના સાજા'. સજે છે. આટલી વાત સ્પષ્ટ કરી’ * હવે શુક્રવારીયાના તંત્રીની તેને અંગે કેર મરડવી પડે કે દંભ. સેવો પડે તેમાં નવાઈ 3 લાવી :
ધ ઉપર આવીએ. . નથી. અનેક સાધુઓના મસ્કા લઇઃ એ. ભાઇનું અત્યાર સુધીનું જીવન નન્યું છેઅને છેવટનો નીતિ પ્રત્યે પણ તેને ટકે શુક્રવારીયાની ઝેરીલી દષ્ટિઆપે છે. યુવક સંઘ પાસે , પબ્લીકનું ફંડ નથી, પરંતુ ભાઈ ધીરજલાલ ટોકરશીની નેંધ ઉપરથી શુક્રવારીયાને જયારે જ્યારે પૈસા જોઈએ. ત્યારે પોતાના સભ્યોમાંથી તે જાણે કોઈ પ્રબુધ સામે મે મુદ્દે મળી ગયો હોય તેમ મેળવે છે અને તેને હિસાબ: યુવક: સંધને ચોપડે કહે છે. છેડાઈ પડ્યું છે, જેને જ્યોતિને માખણ લગાડી, ખરેડીના કોઈ પણ સભ્ય તેને જોઈ શકે છે. . . . . . . . મહાજનને ઉશ્કેરે છે. પરંતુ યુવક સંઘને એની કશી પરવા નથી,
આગળ જતાં તેમાંજ લખવામાં આવ્યું છે કે “ આ પ્રબુદ્ધ જેને કદિ જુઠું, લખતું જ નથી, તેને શુક્રવારીયાની જેમ બાઈને અમેજ બચાવી શકીએ એવું. તપાસ દરમ્યાનનું વલણ અસત્ય વસ્તુ ઉપર સત્યને એપ ચઢાવ નથી, ભ્રષ્ટાચારી મિથ્યાભિમાની છે.” આ આક્ષેય તદન ઉપજાવી કાઢેલ છે. અમે ટાળાબંધ સાધુઓને આશ્રય શોધી ધર્મ અને સાધુ સંસ્થાની એ દાવો કર્યોજ નથી.. અમે તો એમ કહેના માંગતા હતા કે પાને પોષવી નથી, સંધ સત્તાની અવગણુના કવી નથી.' આ બાબતમાં અમારા પ્રતિનિધિ જેટલા ઉંડા ઉતર્યા છે, તેટલો એટલે તેને અસત્ય વસ્તુ આલેખવાની જરાયે જરૂર નથી. તે ભાગ્યેજ બીજા ઉતર્યા હશે” તેમાં એ બાબત કયાં આવી? આવી સિવાય જેણે આવી બાબતમાં જરાયે ભાગ ને લીધે હોય તેને જુહી:વિચાર સરણી: ઉત્પન્ન કરી લોકોને ઈરાદા પૂર્વક અવળે રસ્તે ટીકા કરવાને હક્ક શો છે,? આવા કિસ્સાઓ અનેક બને છે, દોરવવામાં. ધીરજલાલને ઉદ્દેશ સ્પષ્ટ છે. જૈન સમાજને એવ- શુક્રવારીયા જેવાં સાધુઓની પિલ ઉઘડતાં જાણે ધર્મનો નાશ, કુફ બનાવવાની તક કોણ લે છે, એ હવે છૂપું નથી, સાધુ ન થઈ જતો હે, તેમ દડા દેડ કરી મુકે છે. તેવા ગલીચ ન જોઈએ, ધમ. ન જોઈએ, પ્રાચીન પુસ્તકોના પ્રમાણ પત્રકાર અને સેસટી, ભકતજ આવા કિસ્સાઓ માટે જવાન જોઈએ, ?' એમ કદિ યુવક સાથે જાહેર કર્યું નથી; આ બદાર છે. ઔવા કિસાએ જ, એ સંસાયટી અને તેના બીના કયાંથી ઉપજાવી કાઢવામાં આવેલ છે. જે તે સમજાતુ માનેલ ગુરૂઓને; નાશ જલદી કરશે. આવા લેભાગુઓ નથી. અમે તો કહીએ છીએ કે અમે સાચા સાધુ માંગીએ જે જૈન સમાજમાં પાકયા ન હત તે જે સ્થિતિ આજે છીએ, શુદ્ધ ધર્મ અને શાસ્ત્રને માનીએ છીએ. તંદુ પરાંત સમાજની છે તે ન હોત; વિધવા વિવાહ સંબધી ઉલ્લેખ એમ કહેવામાં આવ્યું છે કે તે બાઈને મુસલમાન બનાવવા કરતાં પણ આ ઝેર. શાશનું ચૂક્યું નથી એજ એની ઝેરીલી, જેવી કોઈ વસ્તુજ મંથી.' આના સંબંધમાં અમેનૅનીચેના વૃત્તિ દાખવે છે જ્યાંસુધી આવાં ; ઝેર' શાસન સમાજમાં કારણો જણાયાં. કે જેણે અમારા અનુમાનને પુષ્ટિ આપી. - અસ્તિત્વ ધરાવે છે, ત્યાંસુધી સમાજની ઉન્નતિ અશક્ય છે.
અમે, જે ખરેડી ખલાસો સપ્લીમ થવાના ભયના કાગ' : : !; ; •'', '' : ' , તેના નાશચમેજ છૂટકે છે.
- . ! : કરીશું તો સોસાયટીનાં અનેક પાપે પીંપળે ચઢીને પિકારશે (૧) એ બાઈ ઉપર એક મુસ્લિમને ઉપકાર કર્યો. એ ઝેર શાસનના તંત્રી શ્રી સમજી શે. સમય આવ્યે એ હાથ છે અને તેની જ સીધી દેખરેખ નીચે રહે છે. એ જાતિ પણ થશે. !.1 .! . . ! ! ! . . ! ' . . અનુભવે છે. . ' ' . . . . . . . . . . . . . -મંત્રીઓ, જૈન યુવક સંઘ..
Page #167
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૫-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૩૫
એ સામાજિક વા ય રા
..
મહુવા-એમ સંભળાય છે કે આચાર્ય નેમિસૂરિના રહેવા ઉત્સુક મુરતીયાને કન્યા આપવા બદલ ચિત્તલ અને જન્મ સ્થાન પર તૈયાર થતા ગુરૂમંદિરને શ્રી મહાવીર સ્વામિના પાલીતાણાના મહાજને શ્રીયુત્ વીરચંદ પાનાચંદને જે સજા દહેરાસર ખાતા તરફથી એક મોટી રકમ ધરવામાં આવી છે. કરી છે તે માટે ફરી વિચારણા કરશે કે ? તેના સંબંધમાં આચાર્યશ્રી વચન આપ્યા મુજબ દેવદ્રવ્યની ભાવનગર-એકડા જ્ઞાતિની મીટીંગ મળી હતી. રાળા લેણી રકમ લાવી શકયા નથી. પૂર્વાચાર્યોની મૂતિના એઠાં મુકામે પ્રતિનિધિઓ ભેગા મળ્યા હતા, અને ગોઠવણ મુજબ નીચે પિતાની મૂર્તિ બેસાડવાના અને તે રીતે દેવ તરીકે ઠરાવ પાસ કરવામાં આવ્યા છે. અત્રે દેશ અને કામની સેવા પૂજાવાના કોડ પૂરા કરવા દેવદ્રવ્યને ઉપગ આવી રીતે થઈ બજાવનાર શ્રીયુત્ વીરચંદ પાનાચંદ શાહ સાથે જમવાના શકે ખરો કે? કઈ સાધારણ માણસ જે દેવદ્રવ્યની મીલકત ગુન્હા બદલ જ્ઞાતિએ શ્રીયુત દેવચંદ દામજી કુંડલાકરને પૂછતાં અંગત રીતે વાપરે તો તેને સાતમી નરક બતાવાય છે. જ્યારે તેમણે જણાવ્યું કે શ્રી વીરચંદભાઈ જમવાને ટાઈમે મારે ઘેર એક શાસન નાયક અને સુરિસમ્રાટ તે રીતે કરે તો તે માટે આવ્યા હતા, સામાન્ય રીતે વિવેક થતાં તેઓ મારે ત્યાં કયું સ્થાન નિયત થશે ? આ પ્રશ્ન ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જમ્યા હતા. તે માટે હું ગુન્હેગાર છું. જે સજા કરવી હોય જાય છે, અને વાત એટલે સુધી વધી છે કે એક ગૃહસ્થ તે કરો. આવા એક જ્ઞાતિના આગેવાન તેમજ યુક્તિ પ્રયુક્તિમાં સેલીસીટર મારફત તે બાબત માટે કાયદેસર નેટીસ આપી અજોડ, અને એ કડાની જ્ઞાતિના પાયા સમાન ગણાતા શ્રી છે. કેટલાક કહે છે કે મહુવા ઉપર નેમિસુરિને ઉપકાર છે, દેવચંદભાઈની આ સ્થિતિ કેમ કરવામાં આવી? તે કેયડે એટલે તેમની પ્રતિમા પધરાવાય તેમાં આપણી કૃતજ્ઞતા છે. હજુ ઉકેલાયોજ નથી. નવાઈની વાત તો એ છે કે શ્રી વીરપરંતુ જે ઉપકારને જ પ્રશ્ન હોય તે સ્વ. વિજયધર્મસૂરિના ચંદભાઈ જોડે પાલીતાણા, ભાવનગર, કુંડલા, મહુવા, તળાજા, કયાં ઉપકાર ઓછા છે? તેમની પણ મૂર્તિ પધરાવવી જોઈએ. શિહોર, અમરેલી વગેરે ઘણા તાલુકાના આગેવાન ગૃહસ્થ આમ આ મામલે હાલ તે ઉકાણે ચઢયો છે. જોઈએ છીએ જમ્યા છે, પણ તેમનું તે કઈ ભાવેય પૂછતું નથી! શું પરિણામ આવે છે?
ગાહિલવાડ વીશા શ્રીમાળી જ્ઞાતિ સંમેલન:જિનમંદિર કરતાં ગુરૂમંદિર ઉંચુ–દેવાધિદેવ ભગવાન રંધાળા મુકામે જ્ઞાતિ સંમેલન મળ્યું છે. ભાવનગર સાથે માન મહાવીર સ્વામીની જીવંત અવસ્થામાં પ્રતિષ્ઠિત થયેલ તેઓ- ભરી સુલેહ થવાથી રંધોળાને યશ મળ્યો છે તેમ સંભળાય છે. શ્રીના મંદિર કરતાં પણ ગુરૂમંદિરની ઉંચાઈ વધી ગઈ છે. એટલે જિનમંદિર ઢંકાય જાય છે. તેથી કેટલાક શ્રદ્ધાળુ ચર્ચા પત્ર. ભક્તોના મનમાં શંકા ઉપસ્થિત થઈ છે કે ગામના લેકે સીહારથી એક ભાઈ નીચે મુજબનું ચચો પત્ર રજુ કરે છે. ઉપર આફત ઉતરશે. તેના ટેકામાં ગત દિવાળીના દિવસે
હાલમાં રધળા મુકામે વીસાશ્રીમાલી ન્યાતનું સંમેલન લક્ષ્મીપૂજન પછી દર્શનના સમયે શ્રી જીવિત સ્વામિના
ભેગુ થએલ છે, બેકારીના વખતમાં ખેટા ખરચ ઘટાડવાના મંદિરની ધજા વારંવાર ઓલવવા છતાં ત્રણ વખત સળગી
છે, તેવા વખતમાં સીહોરમાં વિશાશ્રીમાલી તપગચ્છવાળા કર ઉડી હતી. આથી લેકેને હેમ મજબુત બન્યા છે, એટલું જ વધારવા વિચાર કરે છે. ૧૫ વર્ષ પહેલાં હતા તેનાથી કેટલે નહિ પણ કેટલીક આસામીઓ પણ નબળી પડી ગઈ છે,
કર વધારેલ છે ? કર વધારી મુડી ભેગી કરી શું કરવું છે ? અને પડતી જાય છે. આમ ગુરૂમંદિર તરફ લેકે વહેમની
પૈસા ભેગા કરી કોઈને સ્કોલરશીપ આપી છે કે ધંધે રોજદૃષ્ટિએ જુએ છે. પણ આચાર્ય શ્રી દાળથી કેઈ બોલતું
ગાર લગાડેલ છે ? કાયદે ગરીબ માટે છે. ગરીબને રૂપીઆ નથી. આ વાત કેઈ આચાર્ય શ્રીના કાને નાંખશે કે?
છે. અગર બીજું કંઈ જોઈએ તો “સૌને ભેગા કરે” તેમ કહે. જ્ઞાતિ ચર્ચા–એમ કહેવાય છે કે પાલીતાણામાં જ્યારે ખૂદ શેઠને જોઈએ તો કોઈ પૂછે? તેવા દાખલા જોઈશે તે ઘોળ ભેગા થયે હતા ત્યારે મહુવાના પ્રતિનિધિ તરીકે ગયેલ હવે પછી મોકલીશ.
| લી. શીહોરવાસી. રા. લભદાસ નાનચંદે ગુજરાત બાજુ થાળ બહાર પૈસા
હૃ - -------------- - ← & લઈ પોતાની પુત્રીનાં લગ્ન કરેલ છે. જ્ઞાતિની એક મીટીંગમાં આ બાબત રજુ કરવામાં આવી હતી પરંતુ તેનું કંઈ પણ *
लाभ लेवा चूकशो नहीं.. પરિણામ લાવ્યા સિવાય તે મીટીંગ બરખાસ્ત થઈ હતી. તે વહિત ફાટા ઇંસાન તરફથી પ્રસિદ્ધ થશે મીટીંગમાં એવી વાત થઈ હતી કે રા. દુલભદાસે પુત્રીના હિત
तमाम ग्रंथो दिवाळी सुधी ખાતરજ આ પગલું ભર્યું છે. તેમના જમાઈ અત્રે આવી ગ, ઉંમર નાની છે. ઘોળમાં આવા મૂરતીએ તેમને ન મળત. અને કન્યાવિક્રય માટે તે સજા થતી જ નથી. એટલે આ બાબતમાં કશું ન થાય તે ખોટું નથી.
" ता.क.-आचारांग सूत्र छपाय छे तेनी अर्धी किंमत समजवी नहि. • ચિત્તલ અને પાલીતાણાનું માજન વિચારશે કે –
लखोः-पंडित हिरालाल हंसराज. ઉપરોકત મહુવા જ્ઞાતિને દાખલે લઈ લાંબા વરસથી ઘોળમાં
નામનાર. વસતા અને ઘૂળમાં જ કુટુંબ કબીલોવાળા અને થાળમાં ૩ -
એ છે-- - - - - -
अर्धी किंमते मळशे.
Page #168
--------------------------------------------------------------------------
________________
CD O
nco
neronnoncncucionevezetenenevens પ્રબુદ્ધ જૈન,
d०२०-५-33
૨૩૬
हिन्दी विभाग...
-
अपनी समाजका पुनरुत्थान कैसे हो?
-शेठ अचलसिंहजी.
... श्री महाराष्ट्र जैन युवक संघकी नासिकम
(गतांक से चालु.)
(२) अपनी समाज में एक दो व्यक्तियों को अपना ....... स्थापना.
___ अगुआ अवश्य बनाये रखना चाहिये । जो कोई नई बात ता. १.४-५-३३ रवीवार को मेन रोड पर श्रीमान् की जाय वह आपस में प्रेमपूर्वक मिलकर करनी चाहिये । शेठ पृथ्वीराजजी निमाणी के हाथोंसें श्री महाराष्ट्र जैन युवक- अगर एक दूसरे की शिकायत करता है तो या तो रुवरु संघ की स्थापना हुइ, स्थापनेके समय तिनों सम्प्रदाय के सभ्य उपस्थित थे....
बैठकर या किसी योग्य मनुष्य को बिच में डालकर मामलेयहां पर ता. २०-२१-२२ मइ, को नासिक जिल्हा
को या गल्त-फहमी को साफ कर लेनी चाहिये, न कि
बगैर सोचे जो चाहे सो कह डालें या कर डालें। ओसवाल सभा होनेवाली है. इस लिये उसके जोडेसें कार्य- . कर्ताओंको यह भ्रम हुवा की इससे ओसवाल सभा के कार्य ।
(३) हर एक स्थान पर एक धर्म स्थान होना को धक्का लगेगा, क्योंकी ओसवाल सभा और युवक संघक।
चाहिये, जहाँ प्रतिदिन, प्रति सप्ताह अथवा प्रति महीने में बहुतसे कार्यकर्ता एकही है. संघके मुख्य कार्यकर्ता श्री
एक समय तो अवश्य मिलकर धार्मिक संबंधी बातों पर
बिचार किया जा सके जिससे धार्मिक उन्नति होती रहे। माणिकलालजी भटेवरा, और हेमराजजी चंडालीया ने ओसवाल सभा के प्रचारका कार्य फेर जिल्हेमें किया है. इसलिये
(8) व्यक्ति व्यक्ति से गृह 'बनता है, गृहों से समाज कुछ लोग इस संघके स्थापनाको विरोधी थे. इसलिये स्थान बनता है, समाजों से देश बनता है। यदि हर व्यक्ति पना के समय श्रीमान् शेठ चांदमलजी बरमेचा, श्रीमान अपने को संगठित कर लेता है तो परिणाम यह होता है मनोहरमलजी गोटी ओर श्रीमान चुनीलालजी रांका बी. ए. ।
कि समाज और समाज से देश आसानी से संगठित हो में विरोध किया. विरोध करने के लिये श्री. चनीलालजी रांका जाता है । स्थानीय समाज को अपना संगठन करना चाहिये बी. ए. ने संधके स्थापनोत्सवमें न जाने के लिये व्हॉलेंटिय- आ
और जब तमाम गाँव, कस्बे, तहसील और नगर की समाजें रोंको नोटीस दिया था. और छोटे छोटे (व्हॉलेंटियर) बेन्चों संगठित हो जायगी, तब उसका परिणाम यह होगा कि आपका को मारा भी, फिर भी स्थापना के समय सब लोग आये, स
सम्पूर्ण प्रांत अवश्य संगठित हो जायगा। धात अवश्य गाठत.हा जायगा
.. परंतु स्थामनाका निर्णय होनो पर. श्री. चुनीलालजी रांका
कुरीतियों बी. ए. उठकर चले गये तथा आ ओडे सभ्योंको खीचनेकी कुरीतियाँ, जो कि बहुत समय से जैन समाज में कोशीस कों, परंतु असफल रहें. . ..
चली आती हैं,उन्होंने जैन-समाज की जड़ों को खोखला कर चला आ
दिया है और यदि यही हालत रही तो एक दिन वह आएगा ___स्थापना के विरोध के उत्तर में अध्यक्ष महोदय श्री.
जब जैन समाज रुपी वृक्ष बिल्कुल नष्ट हो कर गिर जाएगा। पृथ्वीराजजी निमाणीनें कहां-की यह कोई विरोधी संघ नही
इस-लिए यह अत्यन्त आवश्यक है कि देश, काल-समयानुहै.. किंतु संघ के ओसवाल भाई आपके इस अधिवेशनमें
सार-जो कुरीतियाँ हैं उनको बिल्कुल निमूल कर देना आपको ऐसी मदत देंगे. जिससे आपकी सभा गरीबोंके लिये
चाहिये। तब ही आपः अन्य समाजों की तरह उन्नति कर भी कुछ ठोस काम कर सके तथा दोखावटी प्रस्ताबोम समय सकेंगे। मैं समाज का ध्यान निम्न कुरीतियों की ओर पूरी न होजाय.
दिलाना चाहता हूँ, जिनको शीघ्र दूर करने की अत्यन्त बाद में सारित्यरत्न दरबारीलालजी न्यायतीर्थ ने कहा आबश्यकता है:-
[अपूर्ण.] के ओसवाल सभा समाज सुधारक कार्य करे ऐसी इस संध की आवश्यकता है. क्योंकी ओसवाल सभा उतनेही कार्य
इसके बाद कुछ चर्चा हुवा तब विरोधी भाइयोंका
समाधान होने पर सर्वानुमत से संघको स्थापना हुइ. ऐसा कर सकती है जितने पर सभा से काम लिया जा सके. जब
निर्णय हुवा. : . . की संघका कार्यक्षेत्र इससे विशाल है. यह संध तिनों सम्प्र
- संधके सेक्रेटरी श्रीयुत् माणिकलालजी भटेवराने संघका दायोंके लिये तथा समस्त महाराष्ट्र के लिये है. तिनों सम्प्र- उद्देश पढकर 'सुनाये, और संघ की स्थापना हुइ. नासिक दायोंकी हफताकी इस समय कितनी आवश्यकता है इसके जिल्हेकी बहु संख्यांक जैन समाज संघसे परिचित है. और कहनेकी जरुरत नहीं है, इत्यादि!
उसमें सहानुभूति रखती है... આ પત્ર મનસુખન્નાજ હીરાલાલ.લાલને જૈન ભાસકરોદય પ્રિન્ટીંગ પ્રેસ, ધન સ્ટ્રીટ, મુબઈ નં. ૩ માં છાપ્યું છે. અને
ગિકલદાસ મગનલાલ શાહે “જૈન યુવક સંઘમાટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
ઉપવાસનું રહસ્ય.
[Reg. No. B. 2917
છુટક નકલ ૧ આનો.
પ્રબ દ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક.
તંત્રી રતિલાલ ચીમનલાલ કેડારી. સહતંત્રીઃ દેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ( વર્ષ ૨ જુ, અંક- ૩૦ મે. - .
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ શનીવાર, તા. ૨૭-પ-૩ર.
=
સાય .
પોકાર
आकुलीभूतमालोक्य, . जने पाप प्रसृत्वरम् । तमुद्धत्तु ततो नेतुं, श्रेयांसं चोज्ज्वलं पथम् ॥
ચુપ ન રહેજે-જ્યારે પિકાર પાડે એ તમારૂં કર્તવ્ય છે.
એમ તમને લાગે ત્યારે મૌન ને સેવ-જ્યારે વિરોધની ધોષણા. જનતામાં ફેલાયેલ પાપ જોઈ વ્યાકુળ થએલા અને તેમાંથી તેનો ઉદ્ધાર કરી, ઉજજવળ કલ્યા
કરવી એ તમારો ધર્મ છે એમ તમને સમજાય ત્યારે.. , પુકારક માર્ગ પર તેને લઈ જવા સારૂ
- એ ચુપકીદી એ મૌન માનવીઓને કાયર બનાવી નાખે છે.
માનવજાતિ એ વિષેધના બળે આગે બઢતી રહી છે. अतिघोरं तपस्यन्तं.. विश्वविस्मयभाजनम् । ॥
જે કઈ ઝબાને અન્યાય, જૂમ અને લાલસાની સામે અવાજ महाकारुणिकं विश्व वत्सलं पुरुषोत्तमम् ||
નો ઉઠાવ્યા હત, તે આજે પણ ધર્માન્યતાના ઝનુને સ્થાપેલા !' -સહુને વિરમય પમાડે એ અઘેિર તપ
માણસને જીવતાં બાળી મૂકવાના કાનુનનું રાજ્ય ચાલી રહ્યું હેત; * આદરી બેઠેલા મહાકાણિક, વિશ્વવત્સલ પુરૂષોત્તમ
| આજે પણ સાવ મામુલી તકરારના દંડ તરીકે માનવીઓને अनुयात महात्मानं भो भो भारतमानवाः । શિવધે થતો હોત. बुध्यध्वं च तदादर्श, प्रपद्यध्वं च मुक्तये ।। અનેકના ઉપર ગુજરતો અન્યાય ટાળવા થોડા વિરલાઓએ
–મહાત્માજીને હે ભારતના માનવીઓ! તમે || વિરોધ પિકારવાનું સામર્થ્ય બતાવવું જોઈએ; અને એ ગેરઈસાફ અનુસરો! તેને આદર્શ સમજે અને મુક્તિ માટે છે. નાબુદ થાય એટલા માટે ફરી ફરીને વિરોધને અવાજ બહાર અપના :
કાઢવો જ જોઈએ. दुःखमार्गानपाकर्तु, सर्वान् विश्वस्य साम्प्रतम् ।। આજે માનવી ગત કાળના એ સ્વાપણુ-ધર્મના પૂજારી द्रश्यते धुरि भूपीठे, स एवैको व्यवस्यताम् ॥ વીરે અને વીરાંગનાઓનાં સ્તુતિગાન કરે કે આજે, આ યુગમાં –જગતના સઘળા દુઃખમાર્ગોને ખસેડવા માટે
અને પૃથ્વી ઉપર માનવીના પોકારના અવાજને નહિ તે કોઈ સત્તા આ સમયમાં પૃથ્વી પીઠ પર પ્રયત્ન કરનારાઓમાં || ગુંગળાવી શકે, કે નહિ તે દબાવી શકે. આ એકજ મહાપુરૂષ મુખ્ય દેખાય છે.
- જ્યાં સુધી ગેરઇન્સાફના પાયા ઉપર રચાયેલી આજની રચના વિનાનીઘં માતં તે, નારામાવતનમ || નહિ બદલે ત્યાં સુધી, બહાદૂર પુરૂષની વાણી અને આચાર તમામ न सन्तमवमन्यध्वं, तमावेशप्रवेशतः ॥
અનર્થો સામે જોશથી વિરોધનો અવાજ કાઢયા કરશે, તમામ
સીતમે સામે અથાકપણે પિકારને ઢેલ પીટયે જશે, ગરીબને. –જગતભરનું કુશળ ચિન્તવી રહેલ એ મહાન આત્માને ઓળખે ! આવેશમાં આવી એ સંતને || સંતાવા દોલતના રક્ષા કરનારા દૌલતને તાબેદાર કાયદાઓના ગેરન અવગણ !કાયદેપણ સામે છેવટ સુધી લડયા કરશે.
(ફુલછાબમાંથી) ન –ન્યાય વિજ્યજી |
Page #170
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રબુદ્ધ જૈન,
તા. ૨૭-૫-૩૩
પ્રબુદ્ધ
पुरिसा! सच्चमेव समभिजाणाहि ।
લીલા પામતાં મુશ્કેલીઓ નડતી નથી. સામુદાયિક કર્મની
શાંતિને નામે મુનિ ભરતવિજયજી અને તેની પાછળ ચાલના सच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरइ ॥
ધર્મસાગરજી અને ચંન્દ્રવિજયજીએ જે આત્માનો બહાર
(આચારાંગ સૂત્ર.) પાડયા છે, તેમ તેઓએ પોતાના ચારિત્રના ખલન અને તેના ----------------------------- -- પ્રાયશ્ચિત માટે કદિ આત્મનિર્ણયની જાહેરાત કરી છે? હજી
તે ગઈ કાલનીજ એ વાત છે. ચાતુર્માસને સમય છે, નદી, પ અદ્ર જૈન
નાળાં અને રસ્તાઓ પાણીથી ખદબદી રહ્યાં છે, ત્યારે એક સાધુ પિતાની સાંસારિક અવસ્થાના પુત્રને મેળવવાને દાવે
અમદાવાદની કોર્ટમાં, સાણંદથી રાત્રિના વખતે મોટરમાં દેડી શનીવાર, તા. ૨૭-૫-૩૩.
આવી માંડે છે. તેમાં વકીલને વકીલાતનામું કરી આપે છે
એટલું જ નહિ પણ સ્ટેપની ટીકીટ પણ ચેડે છે. એ બધામાં ઉપવાસનું રહસ્ય.
શું સાધુતાજ હતી? એક ઈતર દર્શનીય માજીસ્ટ્રેટના મુખથી
ઉપરોક્ત સ ધુ ઉપર કડક ટીકા થાય છે, જેન શાસન નિંદાય આપણુ શાસ્ત્રોમાં ડગલે ને પગલે ઉપવાસનું મહાભ્ય છે. અનેક લોકે અધમ પામે છે. આ બધા માટે એ પીત વર્ણવવામાં આવ્યું છે. અનેક મહાત્માઓ એ તપશ્ચર્યાના પ્રભાવે વસ્ત્રધારીએ કદિ પ્રાયશ્ચિતની જાહેર હિંમત કરી છે? શામાટે સાધ્યને સિદ્ધ કરી શકાય છે. પરમાત્મા મહાવીર દેવ દીક્ષા આ બાબતને દાબી જુદાંજ કારણે બતાવાય છે? ચંદ્રવિજયજી પર્યાયના પ્રથમનાં બાર વરસ દરમ્યાન લગભગ અગીયાર વરસ અને ધર્મસાગરજી માટે તે અમારે કશું કહેવાનું જ નથી. સુધી એ કઠીન તપશ્ચર્યાની આરાધના કરી કમને ભરમ કરો કારકે આ બધાં તે પુતળાં છે. મારી જેમ નચાવે તેમ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તપશ્ચર્યા માટે-પછી તે નાચનારા એ મહાનુભાવે છે. જ્યારે દેરી સંચાર કરનાર તે તીર્થકર હોય કે ગણધર હોય, વાસુદેવ હોય કે ચક્રવર્તિ હય, જુદાજ છે. પ્રતિ વાસુદેવ હાય કે બળદેવ હૈય, રાજા હોય કે રંક હબ, આમ આ રમત વડોદરા સ્ટેટની ધારાસભામાં જે સ્ત્રી હોય કે પુરૂષ હોય, દરેકને ફરમાન છે. દર પખવાડીએ અયોગ્ય દીક્ષાને રોકને કાયદો પસાર થયું છે, તેની સામે એક ઉપવાસ તો દરેકને કરંજ જોઇએ. વૈદિક દ્રષ્ટિએ જનતાને ઉશ્કેરવા માટે રમાઈ રહી છે. મહાત્માજી જેમ આપણે તપાસીએ તો તેમાં જણાશે કે દર પખવાડીએ એક આત્મ નિર્ણયો કરી ઉપવાસની જાહેરાત કરી, જે રીતે
જુલાબ લેજ જોઈએ. તાજ તબીયત સારી રહે -અજીર્ણ ન જગતને ડોલાવે છે, તે રીતનાં કદાચ દેરી સંચાર કરનારાન થાય. ઉપવાસ કરનારને જુલાબની જરૂર રહેતી નથી, તેથી ઓએ ભરત વિજયજીના ઉપવાસ પાછળ સ્વપ્નાં સેવમાં હશે
પેટને કચરો બળી જાય છે. આમ ઉપવાસ એ શારીરિક પણ તેમનાં એ સ્વMાં સરી જવાજ સજાય છે, એ દ્રષ્ટિએ તેમજ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણો જ ફાયદાકારક છે. ઉપવાસ શરૂ થયે અઠવાડીયું પસાર થયું છે, છતાં સમાજ તેમાં બે મત છેજ નહિ.
જરા પણ સનસનાટી અનુભવ્યા સિવાય સ્વસ્થ છે. કારણકે જૈન સમાજના ઉપવાસ બીજા સમાજે કરતાં બહુજ કડક સમાજને સ્વાર્થ સિવાય આમાં કશી રમત દેખાતી નથી અને સાચા હોય છે, કારણ કે તેમાં કેવળ રમ પાણી સિવાય ઉપવાસને શુભ હેતુ હત તે તેમણે તેમના આત્મ નિવેદનમાં કોઈ પણ ચીજનો ઉપયોગ થઈ શકતું નથી. અને તે પણ જે અસત્ય બાબત આલેખી છે. તે ન હેત. તેમાં તેઓશ્રી દિવસના છેલ્લા ત્રણ પ્રહર સુધી. સૂર્યાસ્તથી છેક સૂર્યોદય સુધી લખ્યું છે કે “ત્યાગ ધર્મ સ્વીકારવાની સ્વતંત્રતાને વિચ્છેદ તે પણ બંધ રહે છે. આવા અદ્દભૂત ઉપવાસનું ફળ પણ કરનાર સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ તા. ૧૬-૫-૩૩ ની અભૂતજ મળે છે. તેમાં આત્મકલ્યાણ સિવા કઇપણ જાતની વડેદરા રાજ્યની ધારાસભામાં રજુ થયા, જેને ધર્મથી ઇચ્છા ન જોઈએ. ક્રોધ કે ઈર્ષાને સ્થાન ન હોવું જોઈએ. અજાણ સભાસદોએ જે રીતે એના ઉપર અતિશયોક્તિ માન કે લેભની તમન્ના ન જોઈએ. માયા, મત્સર કે રાગધે- ભયાં વિવેચને કયા ને અપ્રમાણિક દાખલાઓના આધારે વથી દૂર રહેવું જોઈએ. તેજ એ ઉપવાસ ધાર્યું ફળ આપે લઈ તેની પુષ્ટિ કરી આ નિબંધને પસાર કર્યો, એણે મારા છે, એટલું જ નહિં પણુ આત્મકલ્યાણની બહુજ નજીક ઘસડી હદયને સખ્ત આઘાત પહોંચાડે છે. આ મુદ્દાને કાયદાનું જાય છે.
: રૂપ આપવા માટે અત્યાર સુધીની જે રીતે અખત્યાર મુનિ ભરતવિજયજીના ઉપવાસને એ દ્રષ્ટિએ કસી જોઈએ કરવામાં આવી છે, તે અન્યાયની એક પરંપરા છે, એમ મારું તે આપણને જણાયા સિવાય નહિ રહે કે આમાં આત્મકલયા- માનવું છે.” ભરત વિજયજીના આ ઉદ્દગારો તદ્દન અસત્ય ણની બીલકુલ ભાવના નથી. અગર જે આત્મકલ્યાણની છે, કારણકે વડોદરા સ્ટેટની ધારાસભાએ જે દીક્ષા એકટ ભાવના હતા તે તેમનું આત્મ નિવેદન બહાર પડતજ નહિ. પસાર કર્યો છે તે ત્યાગ ધર્મ સ્વીકારવાની સ્વતંત્રતાને આપણામાં સેંકડો મુનિવરે અને ગૃહમાં સેંકડો ઉપવાસ વિ છેદ કર નથી, પરંતુ શુદ્ધ ત્યાગ ધમને પિષકે છે. તેથી કરેલ છે. પરંતુ કોઇએ આત્મ નિર્ણયની દાંડી પીટી નથી, ત્યાગમા” ઉજવેલ બની શકશે. તે સિવાય મુનિશ્રીએ ધારાછતા સોળ ઉપવાસમાંજ ભરતવિજયજીના ઉપવાસની દાંડીઓ સભાના સભાસદોને જૈન ધર્મથી અજાણુ, અતિશકિત પટાય છે. એટલું જ નહિ પણ ત્યાર પછી ધર્મસાગરજ અને ભર્યા વિવેચન કરનાર અને અપ્રમાણિક દાખલાઓ રજુ ચન્દ્રવિજયજીના નામે પણ એ ઉપવાસને હાને બહાર પાડ- કરનાર તરીકે ચીતર્યા છે, એ ધારાસભાના સભાસદો વામાં આવે છે. ત્યારે એ અયોગ્ય દીક્ષા ઘેલા માનવીઓની માટે મહાન અન્યાય કર્યો છે. આ પ્રશ્નને ત્રણ ત્રણ વર્ષ
Page #171
--------------------------------------------------------------------------
________________
૨૩૯
અામ જય લીલામ થતું અટકાવે
છે કાર ?
-
કપાળ પંચાશિકા, મહાદેવ
LCD c enenenenerconscanceranenoncuenenses તા ૨૭-૫-૩૩
પ્રબુદ્ધ જૈન. ધારાસભાના સભાસદેએ અભ્યાસ કર્યો છે, ધર્મ અને શાસ્ત્રોના
સ્વીકાર અને સમાલોચના. પુરાવાઓ રજુ કરી, ત્યાગ ધર્મનો માર્ગ નિષ્કટક બનાવ્યો --- છે, અને તેમ કરી શાસન અને સમાજની ન ભૂલી શકાય નીચેનાં પુસ્તકે સમાલોચના જૈન સસ્તી વાંચનમાલાતેવી સેવા બજાવી છે. તેવા સાચા સેવકે માટે ભરત વિજયજી ' વાળા ભાઈ અચરતલાલ જગવન તરફથી અમોને મળ્યાં, ઉપરોક્ત અસત્ય શબ્દ વાપરી માનવતાની હદ કદાવી ગયા છે. આ પુસ્તક જેને સસ્તી વાંચનમાળા મુ. પાલીતાણું છે. તેમાં મુસદ્દીગીરી અને આત્મ કલ્યાણનું દિવાળું છે, એ ( 5
(કાઠિયાવાડ) એ શીરનામેથી મળી શકશે. ખૂબ સમજવું જોઈએ. આગળ જતાં એ આમ નિર્ણયમાં
જૈન રત્ન સંગ્રહ–સંગ્રાહક શ્રીમતી પાનબાઈ, કિમત
રૂ. ૨-૮-૦ લખે છે કે “આ વસ્તુસ્થિતિને ગંભીર પણે વિચાર કરતાં
' ઉપન પુસ્તકના પહેલા ખંડમાં વિવિધ દે, સ્તુતિઓ, મને લાગે છે કે સામુદાયિક કર્મને ઉદયજ આનું મુખ્ય કારણુ રા યુવકનો સ્તવને અને આરતી, મંગળદીવો છે. નહિતર ત્યાગ ધર્મને સ્વીકારનારા કેટલાક જૈન સાધુ -
વિંગેરે છે. બીજા ખંડમાં નવસ્મરણ અને જાપ આપેલ છે.
35 ની નુંજ ત્યાગ વિરૂદ્ધ મંતવ્ય થવું, અલ્પ સંખ્યામાં ‘પણું જે- ત્રીજામાં વિવિધ પૂજા સંગ્રહ છે. ચેથામાં દેવવંદન, મહાવીરનું સમાજમાંથી તેને ટકે આપનાર નિકળવા, ત્યાગધર્મ વિરૂદ્ધ ચઢાળીયું, નવપદ સ્વરૂપે વન, મેળા' કરવિધિ, આરાધન ભયંકર જાળ બિછાવવી, વિદ્વાન માર્યું જવીને ત્યાગના વિધિ, દહી, પં ખા , પારસીને કાળ, સૂયોદય વિકારસી અચરને રિકવાનો વિચાર થવે, એ ' શેકય નથી.” આ કાળ ચોવીસ તીર્થકરતા માતાપિતાદિને કઠો, પાર્શ્વનાથ બાબત પણ તદ્દન કપલ કલ્પિત અને જુઠી છે. કારણ કે પ્રભુના ૧૦૧ નામો આપવામાં આવ્યા છે. પાંચમાંમાં જુદી ત્યાગ ધર્મને રવીકારનારા કોઈ પણ જૈન સાધુનું ત્યાગ જુદી સજઝા, ગહુલીએ, આધ્યાત્મિક પદો, ખમતખામણા, વિરૂદ્ધ મંતવ્ય થયું જ નથી. પરંતુ ત્યાગના નામે ગમે તેવાં અમૂલ્યબોધ અને જન્મ મરણ સૂતક વિચારાદિ. સંગ્રહ છે. - અયોગ્ય કાર્યો થાય ચોગ્ય ન હોય છતાં ત્યામ ધર્મનું દાન એકંદર સંગ્રહ ઠીક છે. કરી ત્યાગ ધમનું લીલામ થતું અટકાવવાનું મત જરૂર શ્રી શત્રુંજય મહાતીર્થાદિ યાત્રા વિચાર-કિંમત, ચયું છે. તેને ત્યાગ વિરૂદ્ધનું મંતવ્ય કઇ રીતે કહી શકો? ૦-૧•-• સે નકલના રૂા. ૫૦] આમાં ચૈત્યવંદન, સ્તવન,
ત્યાગધમ વિરૂદ્ધ જૈન સમાજમાં કેઈએ કે આ રસુતિ તેમજ ધનપાળ પંચાશિકા, મહાદેવ સ્તોત્ર, શ્રી શત્રુંજય. નથી, પણ ત્યાગધર્મના બુર ખા નીચે જે પ્રપંચી, તરકટી, મહાતીર્થાદિના કલ્પો વગેરેને ઉપયોગી સંગ્રહ છે. ' ' અને માનવને ન છાજે તેવા દાવ ખેલાઈ રહ્યા છે, તે સામે શ્રી શત્રુ જય મહાતીર્થ સ્તવનાવલી-આમાં શત્રુ. જૈન સમાજે જરૂર વિરોધ ઉઠાવ્યા છે, એટલું જ નહિ, પણ જયને લગતાં ચૈત્યવંદને, સ્તવને, સ્તુતિએ, અને દુહાઓને, ત્યાગધર્મને વગોવનારાની બાજી ઉંધી વળે અને તે ઉર્જવળ સંગ્રહ છે. કિમત લખવામાં આવી નથી. ' ' , બને તે માટે તેવા ઠરાવને જૈન સમાજે સંપૂર્ણ પણે ટકે શ્રી જૈન સજઝાયમાળા-ભા. ૧-૨, કિંમત આપે છે. ત્યાગધર્મની વિરૂદ્ધ કોઈએ જાળ બીછાવીજે નથી. *-૧૦-૦ આમાં જુદી જુદી સજઝાય આપવામાં આવી છે. આ તેમજ વિદ્વાન આર્ય રાજવી માટે જે ઇસારે કરવામાં આવ્યો શ્રી પ્રગટ પ્રભાવી પાશ્વનાથ અને જૈન તીર્થમાળા...' છે તે પણ તદ્દન અસત્ય છે, કારણ કે સર સયાજીરાવ તે લેખક મણીલાલ ન્યાલચંદ કિંમત ૧-૮- 'આમાં પાશ્વઈચ્છે છે કે જૈન સમાજ માં સાચા સાધુ પાકે, ત્યાગધમ નાથ ભગવાનના ચમકારનું વર્ણન છે. તે સિવાય જુદા જુદા ઉજ્વળ બને, “હા” તેઓશ્રી ત્યાગ ધર્મના બહાનાં નીચે જે લોકો
1 ) : તીથનું વર્ણન છે.
ને .
'' ' , ' ' પાખંડ-પોષાઈ રહ્યું છે તેને પોષવા માંગતા નથી, એ બાબ- ,
' સજઝાયમાળા-સંગ્રાહક મેહનલાલ રૂગનાથ કિંમત તમાં શકજ નથી. * *
૦-૬-૦ આ પુસ્તકમાં જુદી જુદી સજઝા આપવામાં આવી છે.. આમ આ ઉપવાસની પાછળ કોઈ શુભેચ્છા નથી, પરંતુ
શ્રી ગિરનાર તીર્થનો ઇતિહાસ–(સચિત્ર) કિંમત . કોઈ અદ્રશ્ય લાલસાના પાયા ઉપર એ ઉપવાસનું ચણતર
1-૮-૦ આમાં ગિરનાર સંબંધી વિસ્તૃત વિવેચન કરવામાં
ને કરવામાં આવ્યું છે. એટલે સમાજને મન આ !
આવ્યું છે. એક જાતની ગાઈડનું કામ પણ સારે એવું ઉપવાસની કશાઓ અસર નથી. આ ઉપવાસ સામુદાયિક
આ પુસ્તક છે.
' ઉપરક્ત પુસ્તકાની જે કિંમત છે. તેમાંથી પણ કેટલાક કર્મના ઉદય માટેજ જે થયા હતા તે તેમાં જૈન સમાજની
ઘટાડો કરવામાં આવ્યો છે. તે સંબંધી પત્ર વ્યવહાર ન ચાલી રહેલી ભયંકર અધોગતિ, કુસંપ, કલેશ અને કંકાસ .
- સતી વાંચનમાળા મુ. પાલીતાણુ (કાઠિયાવાડ) એ શીરતરફ જરૂર દૃષ્ટિપાત કરવામાં આવ્યો હત, પણું તેમ બન્યું નામે કરો. ' નથી એજ કહી આપે છે કે સામુદાયિક " કર્મના ઉદય માટે કચ્છ પ્રકાશ- તંત્રી એલ. એચ. લાલન ઠે. ગૌમુખ ભુવન,
આ ઉપવાસો નથી, પરંતુ શ્રી રામવિજયજીની ભયંકર લાલસા મસજીદ બંદર રોડ, કિંમત એક પૈસે દર રવિવારે પ્રગટ રાધનારૂં જે કમ ઉપસ્થિત થયું છે, તેની શાંતિ માટે છે. થાન છે. અમને તેના ત્રણ અકે અવલોકનાથે મળ્યા છે. આજના સામુદાયિક કર્મના ઉદય માટે તે દાનસૂરિ, લબ્ધિસૂરિ, નિયમિત, શિષ્ટ ભાષામાં તેમજ ઉપયોગી લેખે અને સમાસાગરાનંદજી કે રામવિજયજીને ઉપવાસ કરવાની જરૂર હતી ત્યારે આપવામાં આવશે તો જરૂર ઉપકત સાપ્તાહિક લેકતેને બદલે ભરતવિજયજી, ચન્દ્રવિજયજી કે ધર્મ પ્રિય નિવડશે. સાગરજીને ઉપવાસ કરવાની કેમ કરજ પડે છે! એ જાણીને દીક્ષાધિકાર દ્વાચિંકા-લેખક મુનીશ્રી ન્યાયવિજતે આશ્ચર્યની અવધિજ થાય છે. શાશન દેવ સર્વેને છ મહારાજે દીક્ષાધિકાર સબંધમાં બત્રીસ કે બનાવ્યા સન્મતિ આપો.
. . . છે. તે અર્થ સહિત આમાં આપવામાં આવ્યા છે. મુનિરાજ
શ્રી ન્યાયવિજયજી મહારાજની કૃતિ માટે શું કહેવાનું હોય? :
Page #172
--------------------------------------------------------------------------
________________
Tenacio ૨૪૦
n
nererethenience.coenererereren પ્રબુદ્ધ જેન. .
તા. ૨૭-૫-૩૩
- કુરિવાજોની કારમી કહાણી- પાના
વર્ષ માટે
કોઈપણ કામ
ને વધારચ
જ છે. દીક્ષાથી પાંચ
જ મંડાશે, પરંતુ આ
મુક્તિ મળશે, ત્યારેજ માઇ,
પડતા ખર્ચેથી તેમને બચાવવા પ્રયત્ન કરે તેટલું જ નહિ
પરંતું હિતકર નિયમોનું ફરજીયાત પાલન કરો.. અને એ અને
બચાવ કરેલ ધનને કેળવણી-વ્યાયામ-કળા કે ઉદ્યોગ એવા પ્રજા દેહને શુષ્ક બનાવતા જંગલી રિતરિવાજે. સદ્યયના સાધને પાછળ ઉપયોગ કરાવે. આ પથે વિચરલેખક-નાનાલાલ દેશી.
વામાં ખરું સંગીન કાર્ય થઇ શકશે અને નાનકડો પ્રત્યેક - મુંબઈ જેવી પચરંગી પ્રજાનાં ધામમાં રહેનાર મનુષ્યને
2. પ્રજાદેહ પ્રફુલ્લિત કવાડી જેવો દીપશે-પમરશે.. આપણી સામાજીક રૂઢિઓ અને તે રૂઢિઓ પાછળ થતા , યુવક સંધનું કર્તવ્યઅસંખ્ય ખર્ચોનું કે રૂઢિની ગુલામ થઈ પડેલ પ્રજાના માનસનું કંઇજ પ્રતિબિંબ ન મળે. આવા ગરિબાઈ અને બેકારીના
યુવકેને નવ સૃષ્ટિનું સર્જન કરતાં હજી ઘણું સહન ' વખતમાં કઈપણ રક્તપિપાસુ રાક્ષસ અસંખ્ય ક માં કરવાનું છે. ગામડાઓમાં હજી જુની સુષ્ટિના થર અણુદુઃખના ડુંગર સજાવો હોય તે આ રૂઢિ રાક્ષસ છે. "
ઉખેડેલ પડયા છે. આજે ખોટા ખર્ચે પાછળ વિધૂર બાઈ. આ પ્રશ્ન ફક્ત જૈનને લાગુ પડે છે તેટલું જ નહિ, પતુ
સમાજની શરમે ગજા ઉપરાંત ખર્ચ કરશે. કાલે તેનાં હિંદુઓના અઢારે વર્ણને તે સખે લાગુ પડે છે. રજપુત
સંતાનોની કેળવણી અને ઉછેર પાછળ તેને દળણું દળવું ખેડુત કે વણિક યા તે બ્રાહ્મણ કોઈ પણ કામ આ રૂઢિઓથી
જ પડશે. , સમાજ અને સમાજની કહેવાતી વ્યક્તિઓ આ, માટે
પડતી મુક્ત નથી. ઉચ્ચ વણું કહેવાતી કેમેમાં આ સડે વધારે જવાદાર છે. આજે યુવક સંઘે દીક્ષા જેવા પ્રશ્ન પાછળ જે ને વધારે પૈસેલે છે. અને તેને લઈ માનવ જાત સંહારક,
ઉહાપેક કરે છે તેટલાજ બહેકે તેથી વધારે ઉહાપોહ ઉપરોક્ત પીછે હઠ કરાવનારાં ઘણુએ અપકૃત્ય જોઈ, સાંભળી હૃદય
રૂઢિઓના નિકંદન પાછળ કરવાની જરૂર છે. દીક્ષાથી પાંચ થરથરે છે. હિંદની ગામડામાં વસતા સમગ્ર પ્રજાને ખરૂં સ્વ
પચ્ચીસ મંડાશે, પરંતુ આ કુરિવાજેથી સમાજના ફેફસાં રીજય આ ગુલામીમાંથી મુક્તિ મળશે. ત્યારેજ મળશે. ગાંધીજી સડી જવી તે વાત નિર્વિવાદ છે. જેમ “ શારદા એમ અમલડતનું એક અંગ સામાજીક સુધારણા છે; તેને લઇનેજ આજે જ
આ લમાં આવ્યું તેમ હું ઇરછું કે આવા રિત રિવાજે માટે ગાંધીજીનું નામ હિંદને ખૂણે ખૂણે આબાળ વૃદ્ધ સૌ ઉચ્ચારે છે.
3] : અનેક હુકમે અમલમાં આવે. આ
આ માટે યુવક સંઘો ઠરા ' દેશની ખરી શેલત આવા આવા પ્રસંગમાં વેડફાઈ.
કરી બેસી રહે તેમ હું નથી કહેતે, પરંતુ યુવક સંધના જતી હૈવાને લઈ, પ્રજા પોતાની જરૂરિઆત પાછળ પુખ્ત
પ્રત્યેક સભાસદે. સભાસદ્ધ બનતાં પહેલાં આવી કસોટીમાંથી
અવિચળ રહેવાત- પ્રતિજ્ઞા લેવી જોઈએ. આજે આપણું કાર્ય ધન થી બચાવી શકતી-જે ધન મરણલગ્ન-શ્રીમત-વિ. વિ.
જેટલું સંગીન પદ્ધતિસર, થવું જોઈએ તેવું નથી થતું-આજે પ્રસંગને લગતા જમવારે અને કરો પાછળ ખર્ચાય છે,
આપણાં દેલનથી. ગ્રામ્ય વર્ગો અપરિચિત છે-આપણા તેટલુંજ ધને આજે હિંદના બાળકોના શારિરીક-કે માનમિક
ઠર પાછળ જે કાર્યબળ જોઈએ તે નથી માલમ પડતું. વિકાસાર્થે ખતું હોય તે હિંદની સર્વ કેમે–એટલે કે સમગ્ર
આપણું મન જ આપણને દગો દે છે. આ પરિસ્થિતિમાંથી હિંદ-ફત પૈસે ટકે નહિં, પરંતુ સર્વાગે સમૃદ્ધિવાન બન્યું હોય.
ઉગરવું હોય તે યુવક વગે સહન કયો સિવાય છૂટકે નથી, આજની જ્ઞાતિ સંસ્થાએ શુ કરી શકે? . આપણે જેટલું કરીએ તેટલું સંગીન થશે તે તે ઉગી * આજે જ્ઞાતિ સંસ્થાઓ સ્વાથ, પીછેહઠ મતિવાળા અને નીકળરો.. આપણી પ્રત્યેક જ્ઞાતિ પેટા જ્ઞાતિઓના સંચાલકોને જુના વિચારની લેની બનેલી હોય છે. આ જ્ઞાતિ સંથી મને
આ આમંત્રી સમજાવી આ ખર્ચો કમી કરાવવા બનતું કરવું ભૂતકાળમાં જ્યારે સર્જન પામી ત્યારે ન્યાયી, હિતકારી અને ...
- જોઈએ. આજે વાત વાતમાં આપણી પ્રાચીન સંસ્કૃતિનું જરૂરી હશે તેમાં શંકા લાવવાનું કંઇ કારણ નથી, પરંતુ આજે
ડિમ ડિમ વગાડીએ છીએ. આપણાં પુસ્તક ભંડાર અને પ્રાંતિએ અને જ્ઞાતિ સંચાલન માનસ એવાં ખાબોચીયાં
અને આપણું પત્થરથી ચણેલા કીર્તિસ્તંભે જોઈ રાચીએ જેવાં સંકુચિત થઈ ગયાં છે કે આજનો સમજુ વર્ગ જ્ઞાતિ
છીએ. પરંતુ તેમાં નથી આપણું ખરૂં ગૌરવ ટકી રહેવાનું. થાને મર્યાદિત સમૂદાય વ્યવહારના કેટલાક લાભ છોડી દઈ
આપણું ખરૂં ગૌરવ આપણી વર્તમાન નીતિરીતિમાં-રહેણી તેનું ઉચ્છેદન માંગે છે અને એ ઉચ્છેદન આજની આપખુદી
કરણી અને આચાર વિચારમાં–તેમજ આપણા વર્તમાન જ્ઞાતિ સત્તાને આભારી છે. આજે પ્રત્યેક જ્ઞાતિમાં “સોનેરી -
નૈતિક અને આર્થિક બળમાં છે અને તે ત્યારે જ આવી શકે કે ટાળી’ હેાય છે અને એ ટોળી તેના વિકારના શસ્ત્રથી જયારે હરક ' માનીને તેના વ્યકિતગત સ્વાતંત્ર્યમાં કોઇ નબળા પચા માગુની પાયમાલી માટે મીટ માંડી રહી હોય છે.
ખલેલ ન કરે. આજ તો માણસ જન્મે ત્યારથી તે તેના
. અંત સુધી તેને જ્ઞાતિની જાસુસીથી બીવાનું રહ્યું. . જ્ઞાતિ સંસ્થાઓ જે આવા અનિષ્ટ કાર્યો માટે જ હોય તે તેનું અસ્તિત્વ યુવક વર્ગ નજ સ્વીકારે. છતાં. એ અત્યારની હેલ તો કારજ પાછળ થતાં કરજો ને લગ્ન પ્રસ જ્ઞાતિઓ તેમના ઇતિહાસના છેલા પ્રકણોમાં કંઈક ઉજ્વળ
- બેટા (હાવાઓને તિલાંજલી આપી. ગરિબેને તેમની પતિત કારકિર્દી આલેખાવવા માંગતી હોય તે આજે તેમની ફરજ
દશામાંથી ઉગારવા પ્રત્યેક હિતચિંતક બનતે ભોગ આપી પ્રજા ઉપર ખેટા અને દેશ કાળને અત્યંત પ્રતિકુળ એવા
આપણા નિધન ભાઈ બહેનને મનુષ્ય તરીકેનું જીવન જીમરણું પાછળના અસહ્ય ખર્ચે તેને વિષેના રડવા કુટવાના
વાનું સામર્થ્ય ભેગું કરવા યત્કિંચિત્ મદદ આપવાનું કામ રિવાજો, લગ્નના ખોટા અને બીન જરૂરી. આડંબરે અને પરમ આવશ્યક છે. શ્રીમંત અને તેવા ઝીણા ઝીણા અનેક પ્રસંગે ગરીબ પર
અાજે
જ બ્દિ વગાડીએ છીએ. આપણી પ્રાચીન અને
ના માનસ એવાં
Page #173
--------------------------------------------------------------------------
________________
2062
તા. ૨૭-૫-૩૩
?
પ્રબુદ્ધ જૈન.
“જલે જ્વાલામુખી ઉરના ઉંડાણમાં ઝ
X
X
એક સ્થળે નોંધાયું છે કે “કેવળ સમાજ ઉદ્ધારની ધગશ’ લઇ કરનારાં પાત્રો તો સર્જાવાં હજી બાકી છે—જૈન જગતમાં અને લેખકની કલ્પના સૃષ્ટિમાં. ”
X
SDSCAPE
..Fedist.
તેટલા ખાતર આ નથી લખાતુ, પણ એટલા માટે લખાય છે કે મહાવીર વિદ્યાલયના કાંકરે કાંકરા ઉરાડી મૂકવાની મલીન મને દશાએ જે પ્રબળ વટાળ ચઢાવેલા તેની સામે મક્કમપણે ઉભા રહી પોતાની અપૂર્વ કાર્યાં દક્ષતાથી વિદ્યાલયને બચાવી
લેનાર અને તેને વધુ વ્યવ સ્થિત, તેની આર્થિક સ્થિતિ વધુ સદ્ધર બનાવનાર મોતીચંદભાઇ જતાં આજે વિદ્યાશ્રયને આર્થિક પ્રશ્ન વિકટ બન્યો છે. જે સમાચારા ઉપલબ્ધ છે તેથી હુમજાય છે કે કિંમટી આ બધાનું નિવારણ કરી શકે તેમ છે. પણ ધંધા આડે આવે છે. ગમે તે હાય, ઉંડુ નિરીક્ષષ્ણુ કરનારને જરા જુદું હુમજવાને સભવ છે. શ્રી મેાતીચંદભાઇ ફકીર ન હતા, તેત્રે સેાલીસીટરના ધીકતા ધંધો કરનાર એક પેઢીના ભાગીદાર હતા. પણ તેઓને વિદ્યાલય માટે ‘ ધગશ ' હતી, તેમના હૃદયમાં કેળવણી માટે ઉડે ઉડે જ્વાલામુખી ધીકતા હતે. એટલે એ પેાતાની ફરજમાં સદા જાગ્રત રહેતા. આજે પણ કેળવણીના પ્રશ્ન જવાળામુખી માફક જેના અંતરમાં ધીકતા હશે તેને માટે કશુય અશકય નથી. કિંમટીના સભ્યોની સેવાની નોંધ લેવા માથે એટલી ચીમકી લગાવવી આવશ્યક છે કે વિદ્યાલયને પેઢી ન ગણતાં, એ તેા ભવિષ્યની ‘મહાવીર વિદ્યાપી’ની નાનકડી આવૃત્તિ છે. તેને ગમે તે ભાગે રક્ષો, પાષજો અને વિકસાવશે કે જેથી વિદ્યાદાન અર્થે આવનારને પાછા ફરવું ન પડે.
૨૪૧
આજે યુવાન માનસ પર જે એક પ્રબળ માજું કરી વળ્યું છે, તેણે યુવાન હૃદયમાં ધગશ પેદા કરી છે, એ નિર્વિ વાદ છે પણ એ સપાટી પર દેખાતી ધગશની પાછળ હૃદયને બાળી ખાક કરી નાંખનાર જવાળામુખી ન જળી રહ્યો હોય તા એ ધગશ ઠંડી પડી જતાં વાર નજ લાગે, ત્રે પણ્ એટલુ જ સ્પષ્ટ છે. લખવાના આશય એ છે કે વે માત્ર પાકળ સુધારાની વાતે ઉંચી મુઠ્ઠી ક્રાન્તિના માર્ગે કુચ કરવાની ઘડી આવી ચુકી છે. એ આપણે યુવાને જલ્દી મજી લઈએ તેાજ સમાજનું શ્રેય સાધી શકાશે.
×
X
X
X
સન્યાસ દીક્ષા નિયામક નિઘ્નધ કાયદાનું રૂપ પામના વડાદરાની ધારાસભામાંથી પસાર થયેા છે. અમેાગ્ય દીક્ષાની જલતી ભટ્ટીમ થીજ એ નિબધી જન્મ થયા છે. તે ભઠ્ઠીમાં એક પછી એક કુમળાં ગભરૂ બાળકાને ભાગ અપાર્ટેજ જાય છે. ‘આજ્ઞા એજ ધમાઁ ” ના ચેકારોએ હવે કુમળાં બાળકાને લે નિર્દોષ કુમારિકાઓને પાતાની પ્રચજાળના ભાગ બનાવવા માંડી છે. તેમાં તમામાં પ્રસિદ્ધ થયેલા સમાચારો એટલા ચોંકાવનારા છે કે જો જૈન સમાજ જેવી “ મુડદા સમાજ ” ને બદલે કાઇ ચેતનવંતી સમાજ હેાત તો કેટલાય ધડાકા થયા હાત! પરંતુ પીળાં વસ્ત્ર દેખી પામલા માફક નાચનારા હાય અને એ પેામલાઓની પ્રેમભક્તિ પર વારી જનારા હોય ત્યાં સ્મશાન શાન્તિ' સિવાય બીજું શું સંભવ
*
X
X
X
દીક્ષા સંબંધમાં ધણું લખાયું છે. જાહેર સમક્ષ લખાણા અને ભાષણાદ્વારા શાસ્ત્ર આધારા અને રદીયા આપતી હકીકત રજુ થઇ ચૂકી છે. હવે એ પ્રશ્નને અગે કાગળ અને શાહી બગાડવી વ્યર્થ લાગે છે. પરંતુ ખીજી રીતે વિચારતાં એ પણ સ્પષ્ટ સમજાય છે કે આ આશડેક્ષાના પીલર સ્વામે
X
X
સલામતિ શેાધવામાં પુરૂષાર્થ હણાય છે એ આપણે કયારે
જેવું નથી
તેાપના મેારચા માંડવામાં નહિ આવે, અને મેં પીલાનું મમજશું ? મેં કાકા કાલેલકરનું વાકય પ્રત્યે મનન કરવા સ્વરૂપ તેમનું સાચું માનસ સમાજ પાસે નહિ ધરવામાં આવે ત્યાંસુધી સમાજની આંખ ઉઘડવાની નથી. હજી સમાજને વાતનું ભાન નથી, કે આ પીળાં વસ્ત્રને પ્રતાપે પેાષાઈ રહલા પાખડીએ! માત્ર પાખંડીઓજ નથી, પરંતુ ભાકર વિષધરા છે. તેમની વિષવાન્ના સમાજની સુંદર વાડીને બાળી ખાખ કરી નાંખે તે પહેલાંજ એમને ‘ નાથી કં લેવાની પરમ આવશ્યકતા છે. યેાગ્ય દીક્ષાની પ્રવૃત્તિ પાછળ માત્ર ધર્મીઘેલછા' નથી, પણ વિકૃત માનસમાંથી પેદા થતાં પ્રબળ પ્રલા
ને' કામ કરી રહ્યાં છે. આપણને જે જે તે હિ હમ તા. .-આચારાંગ સૂત્ર છપાય છે તેની બધી મિત્ત સમગથી નદ્િ જાતુ હાય તા ‘આવતી કાલે' આ ણુને તે જરૂર હમજાવશે.
X
×
X
X
શ્રી મેાતીચંદભાઇને જેલ ન મળી હાત તેા તેમની કિંમત સમાજને આટલી વ્હેલી ન થાત. શ્રી મેાતીચંદભાઈ જેલ ગયા
लखो: - पंडित हिरालाल हंसराज . जामनगर.
X
X
X
+
વિદ્યાલયદ્વારા કેળવણી લઇ પ્રવૃત્તિમાં પડેન્ના વિદ્યાર્થીઓ અને વર્તમાનકાળે કેળવણી લઇ રહેલા વિદ્યાર્થીઓએ પણ પોતાની કરજ વિચારવાની છે જ. વિદ્યાલયને પાછી વાળવાની હોય તેમણે પાછી વાળવી પડે છે. અને ચાલુ વિદ્યાર્થીઓએ પણ વિદ્યાલયની આવક વધે તેવી આવશ્યક પ્રવૃત્તિઓ કરવી ઘટે છે. ચુવાન માસ વાતાવરણમાંથી એવા કેટલાય ઉપાય શોધી શકે છે. યુવાને માટે શું અશકય છે ? જો જલે જ્વાળામુખી ઉરનાં ઉંડાણુમાં' એ હૃદયની સ્થિતિ હશે તેા.
X
→→
लाभ लेवा चूकशो नहीं.
पंडित हीरालाल हंसराज तरफथी प्रसिद्ध थयेलां तमाम ग्रंथो दिवाळी सुधी अर्धी किंमते मळ.
Page #174
--------------------------------------------------------------------------
________________
૨૪૨
પ્રબુદ્ધ જૈન.
તા. ૨૭-૫-૩૩
ભરવિજયજી કાણુ ? અને તેમણે આદરેલા ઉપવાસ શા માટે? માજીસ્ટ્રેટે કરેલી સખ્ત ટીકા માટે તે આ તપશ્ચર્યાં નહીં હોય?
( લેખકઃ——મહાસુખભાઇ ચુનીલાલ—વિસનગર. )
વાદરા રાજ્યની તા. ૧૬-૫-૩૩ ની ધારા. . સભાની બેઠકમાં સન્યાસ દીક્ષા નિયામક નિબંધો મુસદ્દો પસાર થવાથી અને સગીરની ઉંમરની યત્તા ૧૬ ને બદલે વધારી ૧૮ ની કરવાથી એટલે કે “ લેને ગઇપૂત. એર ખાઈ ખસર ’ જેવા કીસ્સા બનવાથી અયેાગ્ય દીક્ષાના અને ખાસ કરી બાળ દીક્ષાના ચુસ્ત હીમાયતી શ્રી રામવિજયજીના શિષ્ય શ્રો ભરતવિજયજીના હૃદયને સખ્ત આધાત પઢાંચવાથી તેમણે તા. ૧૮-૫-૩૩ થી સાળ. ઉપવાસની તપશ્ચર્યાં આદરી છે. તેના હેતુ સામુદાયિક કર્માંની નિશ નિવારણ અર્થે અને પેાતાના આત્માની શાંતિ માટે છે એમ તે પેાતાની સહી સાથેની લેખી આત્મનિર્ણય પત્રિકામાં જણાવે છે. આ નિયહથીઆર બનીને પવિત્ર ધર્મના પ્રતિબંધ માટે દાખલારૂપ બને
“મુનિરાજ શ્રી ભરતવિજયજીને આવી આત્મવેદના થવાનું ખીજું પણુ કારણ હોઇ શકે. તેાશ્રીના સ`સારી પુત્ર કાંતિલાલ જે સાધુ અવસ્થામાં કુસુમવિજયજી. હતા તેમણે સાધુવેષ છેડતી વખતે વઢવાણુમાં કરેલા સ્ટેટમેન્ટ વિરૂદ્ધ અને તદ્દન ખેટુ સ્ટેટમેન્ટ વડાદરા રાજ્યના ન્યાયમત્રી સાહેબ સમક્ષ દીક્ષા વિરાધીઓની શીખવણીથી કર્યુ હતુ. એક પુણ્યપિતા કે જેમણે પેાતાના સંતાનના ભવાભવના આત્મિક કલ્યા ગુનાજ શુભાશયથી તેના સ`સ્કાર જોઇ દીક્ષા અપાવી હતી અને પોતે પણ લીધી હતી. તેવા પિતાના પુત્ર કર્માંયે પતિત થાય એથી દુઃખ તા થાય, પરંતુ એ ધર્મદ્રેાહીની ચઢવણીનુ
તેમજ પેાતાના પુજ્ય પિતાની શુભેચ્છાને પણ કલંકિત કરતાં ન શરમાય ત્યારે તેના પુણ્યવાન પિતાને થતું દુઃખ અનિ ચનીય બને છૅ.”
જણાવવામાં તેમણે ધારા સભાના સભાસદોને જૈન ધર્માંથી અજાણુ અતિશયેાક્તિ કરનાર અને અપ્રમાણિક દાખલા આપનાર માન્યા છે. અને મુસદ્દાને કાયદાનુ રૂપ આપવા માટે વડેદરા સરકારે અખત્યાર કરેલી રાજનીતિને તેમણે અન્યાયની એક પરંપરા માની છે. શુદ્ધિ માટે આદરેલી તપસ્યામાં પણ આવાં અશુદ્ધિના નિંદા અને દ્વેષનાં ભરેલાં પરમાણુઓ મેળવવામાં આવે છે, તે તપસ્વીની અલિહારી છે!!
આ મહાન તપરવી ક્રાણુ અને તેમની તપસ્યા શા માટે? તેને ભેદ જાણુવા વાચકા ઇન્તેજાર હાય તે માટે તે વાચકા આગળ રજુ કરૂં છું-હું ટુકામાંજ પતાવીશ.
પાટણના વતની કાંતિલાલ જેમને માત્ર ૧૩ વરસની કાચી વયે સન ૧૯૩૦ માં દીક્ષા અપાઇ કુસુમ જય નામ અપાયેલું તે ગયા ચામાસામાં વઢવાણમાં શ્રી રામગંજયજી પાસે ચેામાસુ રહેલા, તે તેમની પ્રવૃત્તિથી કંટાળી અને પોતાની ખરી સ્થિતિનું ભાન થવાથી તા. ૮-૧૧-૩૨ ના રાજ સાધુવેષ છેડી પાતાની માની પાસે પાટણ જવા નીકળ્યા. પણ દીક્ષા પાર્ટીએ તેમને અમદાવાદ લઇ જવાથી ખટલા કારટે ચડેલા અને તે કાંતિલાલે પોતાની મા ગજી પાસે જવાની ઇચ્છા બતાવેલી હોવાથી કાટ તરફથી માને સોંપવામાં આવેલા તે વખતે ચામાસુ પુરૂં નહીં થયેલું હેાંવા છતાં આચાર વિરૂદ્ધ સાનથી એકદમ દોડી આવી અમદાવાદની કારટમાં પેાતાના પુત્ર કાંતિલાલને પાછો મેળવવા જેમણે અરજી આપી હતી તે ભરતવિજયજી, યાને ક્રાંતિવાદ્યના સસારી પિતાશ્રી ભોગીલાલ, તથા ખાઇ ગછને કલ્પાંત કરાવી રાતી કકળતી મુકી દીક્ષા લેનાર તેના સસારી પતિ, હું ધારૂં છું કે આટલી ઓળખાણુ બસ છે.
=
આ ભરતવિજયજીની તપશ્ર્વયોના હેતુ સામુદાયિક કર્મની નિર્જરા અને પેાતાના આત્માની શાતિ છે એમ જણાય છે. આ ઉપરાંત ભરતવિજયજી જાણતા હોય કે કેમ તે તેા જ્ઞાનિ મહારાજ જાણે, પરંતુ તા. ૧૯-૫-૩૩ ના વીર શાસનમાં “ સામુદાયિક પાપના પ્રક્ષાલન માટે ''એ મથાળાવાળા લેખમાં ત ંત્રી મહાશય પેાતાની કલ્પનામાં બીજું કારણ શોધી કાઢી જણાવે છે કે—
આ પ્રમાણે કારણે દુનિયાને અવળા રસ્તે દોરવા માટે જણાવવામાં આવે છે, પરંતુ ભરતવિજયના અને તેમના ભકતાને ભાડા અમદાવાદના સીટી માછસ્ટ્રેટની કાર્ટીમાં કેવા બન્યું છે તે જાણવા જોગ હાવાથી અને આ તપશ્ચર્યાં આદરવાને અંતરને ગુહ્ય હેતુ શો છે તેનો ખ્યાલ આપવા માટે સીટી માજીસ્ટ્રેટ મે. ધીરજાલ ભાઇએ તા. ૧૨-૧૧-૪૨ ના રાજ ચુકાદો આપતાં જે મુદ્દાની હકીકત તેમાં જણાવી છે તે વાંચક્રાં આગલ રજુ કરૂ છું..—
(
“ તે કરાનીએ ( ગજી ) અને પૂર્વાશ્રમના બાપે ભરતવિજ્ય ) હેકરાને ( કાંતિલાલ ) પોતપોતાને તાબે લેવા ( લેખી અરજીએ આપી છે, મને આશ્રય લાગે છે કે પૂર્વાશ્રમના બાપે તેના સગા સંબંધીના તમામ દુનિયાદારીના વ્યવહાર છેાડી દીધા છે, છતાં પણ તે હેાકરાને તેના પુત્ર તરીકે માની હીત સબંધ ધરાવવા પ્રયત્ન કરે છે. છેકરાના પૂર્વાશ્ર મના બાપતે આવા ખેદજનક બનાવમાં ધસડવા અને આ કારટમાં હાજર કરી વકીદ્યાતનામ દાખલ કરવા અને સ્ટ થાળી અરજી આપવા દીક્ષા પાર્ટી કેવા ઘેલાભરેલા પ્રયત્ને કરે છે, તે જોઈ મને ઘણીજ અજાયખી ઉત્પન્ન થાય છે, બિચારા સાધુને પાતાનું પહેલું અને પાંચમું મહાવ્રત કે જે તેણે દીક્ષા લેતી વખતે લીધેલું તેને ભંગ કરવાની ફરજ પડે છે. જેની શિક્ષા દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ઘણીજ ભારે છે એટલે કે તે આ અવતારમાં નિાને પાત્ર છે અને આવતા ભવમાં નરકમાં જાય છે. આ હકીકત જણાવતાં મને ધણી ગ્લાનિ ઉત્પન્ન થાય છે, પરંતુ દીક્ષા પાર્ટીના આગેવાનો ડ્રાકરાને પેાતાના પક્ષમાં લેવા કેટલી હદ સુધી પ્રયત્ન કરે છે તે માત્ર બતાવવાને અને બંને પક્ષમાં સુલેહને ભંગ થવાને કેવા ગંભીર સંભવ છે તે દર્શાવવાને આ હકીકત જણાવવી પડે છે.” આ પ્રમાણે માજીસ્ટ્રેટે ચુકાદામાં કરેલી ટીકા ઉપરથી વાંચકાને ખ્યાલ આવશે કે નથી સામુયિક કર્મોનું કારણ કે નથી કુસુમવિજયના સ્ટેટમેન્ટનું કારણ. પણ ભરતવિજયજીએ
Page #175
--------------------------------------------------------------------------
________________
|
(જો
તા. ૨૭-૫-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૪૩
૪ સામાજિક વાયરા 2
રી રીતે આ
કરી ચોગ એ
બનેલ કામ
* શ્રી કેસરીયાજી—સંબંધી છાપાઓમાં અવાર નવાર
એ તપસ્યાની આરાધના કથ્વી પડી છે. પરંતુ એ ભયંકર આવ્યા કરે છે, પરંતુ એ બાજી સમાજનું લક્ષ્ય હોય તેમ
આફત વખતે કોઈ એક વ્યકિતને કેવળ કપલ કલ્પિત જણાતું નથી. શાસન સેવાની મોટી મોટી વાતો કરનારા, આત્મ નિર્ણય કરી સોળ ઉપવાસની બાંગ પૂકારવાને કશે. શાસન માટે મરી ફીટવાની તમન્ના સેવનારા શ્રી કેસરીયાજી
હક નથી. પહેલાં પોતાના કર્મોને ક્ષય કરવાની પેરવી રચી માટે કેમ મૌન છે? શું તેમને કેસરીયાજી જોડે. કશું લાગતું પછીજ સામુદાયિક કર્મની શાંતિ માટે જો આવા પ્રયતનો વળગતું નથી? સામુદાયિક કમના નિવારણ માટે સોળ સેળ કરવામાં આવ્યા હતા તે કશું જ કહેવાનું ન હતું. આ વાત ઉપવાસની બાંગ પુકારાય છે. સોસાયટી સમાચારોના વધારે તે બીજ છે. આ ઉપવાસમાં કઈ સામુદાયિક કમખડે પગે તે માટે તૈયાર રહે છે. આત્મ નિર્ણયની જાહેરાત ઉદયની શાંતિ ન સમજે પરંતુ ઉપવાસ પાછળ ભયંકર થાય છે. કેવળ દીક્ષાના એકટ માટે એ બધું બની શકે છે. મુરાદ છે. દીક્ષાના ગોકટ માટે કઈ અને દાવ ખેલાય છે. પરંતુ કેસરીયાજી માટે કેાઈને આત્મ નિત્ય કરવાની ફુર
ખરી રીતે આવા ઉપવાસ રામવિજ્યજી, સાગર કે દાનસદ નથી ‘દીક્ષા -પછી તે સાચી હો યા એટી, હો સૂરને કરવો જોઈતા હતા. પણુ તેમ બન્યું નથી. ભરત યા અયોગ્યની ધૂનમાં મસ્ત બનેલ રામસાગર પાર જ્યારે વિજયજી જેવાને હથિયાર બનાવી કંઇ જુદીજ રમત રમાઈ કેસરીયાજી પાછળ મૌન સેવે છે, ત્યારે શાસન અને સમાજ છે. સમાજ સાવધાન! . માટે તેમને કશું લાગતું નથી, એમ જણાયા સિવાય રહેતું મુંબઈ–પંન્યાસ મુનિશ્રી ભક્તિ વિજ્યજીનું આગમન નથી અને દીક્ષાના સંબંધમાં એમને કેાઇ ભયંકર સાથે મુંબઈ તરક થઈ રહ્યું છે. મુંબઈ જેવી અલબેલી નગરીમાં સંકળાયેલ હોય તેમ માનવાને મજબુત કારણો ઉપસ્થિત પંન્યાસજીનું આગમન જરૂર આવકારદાયી નીવડત, જે તેઓ થાય છે. સાળ ઉપવાસ થાય કે વીશ આપણા સમાજમાં ગુરૂને બેવફા નિવડયા ન હતા તે. પરંતુ વિજ્ય ધર્મ સુરિને
ખે મહિનાના ઉપવાસ કરનાર પડયો છે. એટલે સાળ બેવફા બનેલ કઈ અવ્યક્ત લાલસા અને પદવી મેહથી * ઉપવાસમાં કઈ આશ્ચર્ય જનક આત્મનિર્ણય નથી. તેમ તઈ એ મહામના રામસાગરનું હથિયાર બનેલ છે. તેઓ તેનાથી કઇ સંસાયટીની મુરાદ બર આવવાની નથી. સમાજ ચારિત્રશીલ છે, વ્યાખ્યાતા છે, કિયા કાંડી છે, પરંતુ વ્યવપાખંડીઓથી તદ્દન સાવધાન છે. બાકી, હા આજે જે વહારની ખામી છે. અભિમાન રૂપી ગજ અને ઇર્ષાની આગ કેસરીયા માટે એ આત્મ નિર્ણય બહાર આવ્યો હેન, તો તેમને સતાવે છે. રૂઢિચૂસ્તતા એમને બહુ પ્રિય છે. આમ તે માટે સમાજમાં અપૂર્વ જાગ્રતિનાં પૂર આવત હજુ એ પિતાની બધી શકિતને વ્યય સમાજ સેવાને બદલે બગડી ગયું નથી કોઈ નીકળશે કે? :
રામસાગરની સેવા માટે કર્યું જાય છે. એક વખતે મુંબઇને
નર્કની ખાણુ ચીતરનાર પં, ભક્તિ વિજયજી એજ નર્કની ' સામુદાયિક કર્મને ઉદય કહેવાય છે કે જ્યારે ખાશુ માં આવવાને તડામાર તૈયારી કરી રહ્યા છે. ત્યારે સામુદાયિક કર્મનો ઉદય થાય છે, ત્યારે સંધ, અને શાસન આ સાધુઓના વચનથી કીમત કેટલી? ઉપર આફત આવે છે અને તે ભયંકર સ્થિતિ ખડી કરે છે. વડોદરા–અત્રેથી રામવિજયજી તેમના શિષ્ય સાથે તે કાયના નિવારણ માટે સમસ્ત સંધની જવાબદારી છે. પાદરા તરફ વિહાર કરી ગયા છે. સંભળાય છે કે તેમની તેવી આફતો દૂર કરવા માટે આયંબિલ એ રામબાણ ઇલાજ માનસીક સ્થિતિ સારી નથી. વડોદરા સ્ટેટ ધારાસભામાં છે. ઇતિહાસમાં એવા અનેક દાખલા બન્યાને પૂરાવાઓ દીક્ષા કટ પસાર થવાથી તેમની પ્રવૃત્તિને સંખ્ત કટકે મળી રહે છે કે ઉપરોક્ત કર્મના ઉદય વખતે આcitબહાને જ પડે છે. અન્યાય, કુમિત આચરણ અને સાધુતાના દંભના ઉપગ કરવામાં આવે છે. પ્રત્યેક વ્યકતિને વારા પ્રમાણે આવરણ ક્યાંસુધી નભે? હું એમના હૃદયના આઘાત પાંચ મહાવ્રત પૈકી પહેલા અને પાંચમા વ્રતનો ભંગ કરી
પ્રત્યે મારી હમદ જાહેર કરૂં છું. અને ઇચ્છું છું કે
શાશન દેવ એમને સન્મતિ આપે. દશવૈકાલિક સુત્રાનુસાર આ ભમાં નિંદાને પાત્ર થયેલા હોવાથી " અને આવતા ભવમાં નરકમાં જવાની શિક્ષાનો ભય ઉત્પન્ન પાલનપુર-આચાર્ય શ્રી વલ્લભસૂરિનું ચાતુર્માસ અને થવાનો હોવાથી તે પાપની નિર્જરા કે પ્રક્ષાલન કે પ્રાયશ્ચિત કે નક્કી થયાનું જણૂવવ માં આવેલ છે. છતાં સૂરિજી પ્રવર્તક આલવણ તરીકે આ સેળ ઉપવાસ ખેંચી કાઢવાને નિર્ણય કર્યો શ્રી કાંતિવિજયજી મહારાજને મળવા માટે પાટ પધારશે હોય એમ એણે ચેમ્બુ દીવા જેવું જણાઈ આવે છે. કરેલાં વાગમગ એકાદ મહિને ત્યાં સ્થિરતા કરી પુનઃ પાલનપુર પાપનો પશ્ચાત્તાપ થવાથી તેમનું હૃદય ખતું હોય અને આવશે. જો કે સજીિ પહેલાં પારણું ચાતુર્માસ કરવાના હતા. હંમેશાં અશાંતિ રહેતી હોય તેથી આત્મશાંતિ માટે આવી પરંતુ એમ સંભળાય છે કે કઈ માણસે એ નિશ્ચય કર્યો તપશ્ચર્યા આદરે તો તે માટે તેનાથી ના પાડી શકાય ? અધિ- છે કે દેશવીશ હારને ખર્ચ થાય તે ભલે થાય પણ સરિજીને ષ્ઠાતા દેવેને મારી નમ્ર પ્રાર્થના છે કે ઉપવાસમાં ભરતવિજય. ચાતુર્માસ રહેવા દેવા નહિ. એટલે ધાંધલીઆ નકામ જીને મદદ કરે અને ફરી પંચ મહાવ્રત પૈકી એક પણ વતનો ધાંધો ન મચાવે અને સંધમાં અશાંતિ ન થાય તે માટે ભંગ કરવાનો પ્રસંગ ન બને તેવી તેમને અને તેમની દીક્ષા તેઓશ્રીએ પાટણમાં ચાતુમાસ કરવાનું માંડી વાળ્યું છે. પાટીને સન્મતિ આપે.'
Page #176
--------------------------------------------------------------------------
________________
२४४
हिन्दी विभाग.
प्रसुद्धन.
d० २०-५-33 %
3D भोजन मिलता हो वह देश किस तरह प्रति वर्ष करोडों रुपया विदेशी चीजें खरीद कर बाहर फेंक सकता है ? इस
कारण प्रत्येक भारतवासी का कर्तव्य है कि उनको अपने अपनी समाजका पुनरुत्थान कैसे हो?
दीन और हीन भाइयों की अवस्था पर ध्यान रखते हुये -शेठ अचलसिंहजी.
स्वदेशी वस्तुओं का ही इस्तैमाल करना चाहिये और मुख्य[गतांक से चालु.]
ता जैनियों का धारण उनका धर्म एकेन्द्री से लेकर पंचेन्द्री (१) बाल-विवाह, वृद्ध-विवाह और अनमेल-विवाह को रोकना चाहिये।
जीव तक दया पालने का है। (२) पर्दा जो स्वास्थ्य, पुरुषार्थ, और गृहस्थ जीवन के . मुझे पूर्ण विश्वास है कि मेरे नवयुवक स्वयम् स्वदेशी वास्ते महा-हानिकारक है उसका सर्वथा बहिष्कार होनाचाहिये। वस्तु का प्रया
सी वस्तु का प्रयोग करेंगे और अन्य जनता को करावेंगे। (३) नकता को कतई बन्द करना और विवाह की
शारारिक शक्ति बेशुमार फिजूल खर्चियों को दूर करना चाहिये।
आज जब मैं जैन जाति के युवकों की शारीरिक (४) जेवर, रेशमी वस्त्र . और हाथीदाँत आदी की स्थिति को देखता हूँ तो मेरे दिल को बडा धक्का लगता है। बनी हुई अपवित्र चीजों में जो फिजल खर्च होता है उसे जबकी उनके मस्तिष्क में विचार होने चाहिये. जबकी रोकना चाहिये।
उनके रंगों में खून का जोश होना चाहिये, जब की (५) कुछ लोभी और अज्ञानी पुरुष लडकियों पर उनके चहरे पर चमक और हाथों में कार्य शक्ति होनी रुपया लेते हैं और कुछ धनी पुरुष लडकों पर रुपया माँगते चाहिये तब हम उन्हें क्या पाते है ? उनके शरीर का पूर्णहैं, उसे रोकना चाहिये। .
विकाश होने भी नहीं पाता कि उनका शरीर शिथिल होने (६) वेश्यानृत्य आदि बुरी रिवाजे बन्द करनाचाहिये। लगता है. चहरे पर हवाइ उडने लगती है और शीघ्रही वे - स्वदेशी
केवल डाक्टरों और वैद्यों के मतलब के हो जाते है। इसका ! देश और समाज के सामने बेकारी की समस्या दिन
कारण क्या है ? समाज में फैली हुइ सामाजिक कुरीतियाँ पर दिन बढती जा रही है । हजारों युवक कोलेजों और
हमारा रहन-सहन का गलत तरीका और व्यायाम की कभी। स्कूलों से डिग्रियाँ लेकर बेकार फिर रहे हैं, पर उनके लिये
मैं नवयुवकों से जोर से अपील करता हूँ कि वे शारीरिक कोई काम नहीं है । अधिकांश व्यवसाय के लोगों की आज
आवश्यकता की अब अवहेलना न करें और शक्ति की उपासबसे बडी शिकायह है कि उनके व्ययसायमें अब शिथिलता
सना प्रारम्भ कर दें। नियमित व्यायाम करना हर सफलता बढती जा रही है, देश की सम्पत्ति का यदि ह्रास हो तो की कङजो है। इस यग में निर्बल होना सब पापों की जड वहाँ का कोई भी अङ्ग फलफूल नहीं सकता । शरीर का यदि है। निर्बल मनुष्य किसी धर्म का सच्चा पालन नहीं कर कोई भी अङ्ग सबल बनना चाहता है तो उसके लिये यह सकता। । आवश्यक है कि शरीर की केन्द्रीय शक्तिया बढती जाय । साम्प्रदायिक बन्धनों को छोडो ? यदि शरीर में फेंफडा कमजोर है तो धीरे धीरे शरीर के सभी . , ,
- यह युग संगठन का युग है । सब धर्म और जातियाँ अङ्ग रक्तहीन होकर निर्जीव हो जायेंगे । सारे देश इस
साम्प्रदायिक मत-भेद को छोडकर विस्तीर्ण क्षेत्र में आ रही बात का अनुभव करते हैं और वे अपने देश की सम्पत्ति
हैं। उस समय भी जैन-जाति क्या पारस्परिक मत-भेद और बढाने में लगे हुये हैं। आज इंगलैण्ड, अमेरिका, रूस सभी मनोमालिन्य में ही लगी रहेगी? क्या यह सम्भव नहीं है देशों में स्वदेशी का युग है। रूस जैसा अन्तर्राष्ट्रीय-बाद
राष्ट्रीय बाद कि हम सम्प्रदाय के तंग दायरों को छोड कर महावीर भगको मानने वाला देश भी पञ्चवर्षीय योजना द्वारा देश की वान् के एक झंडे के नीचे आकर खडे हो जायँ । अब तो उत्पादक शक्ति को बढाने में लगा हुआ है । अमेरिका का जैन-जाति एक भाव, एक शक्ति, एक प्रवाह में संयुक्त प्रेसीडेन्ट रूजबेल्ट और इंगलैंड का युवराज प्रिन्स ओफ करनेकी आवश्यकता है। यह बडे हर्ष की बात हैं कि जैनवेल्स भी अपनी अपनी जातियों को स्वदेशी का सन्देश दे जाति के युवकों में यह सद्द-भावना उत्पन्न हो गई है और रहें हैं। इस स्वदेशी के युग में प्रत्येक भारतवासी का भी मुझे विश्वास है कि अब वह समय शीघ्र ही आने वाला है कर्तव्य है कि वह सोचे कि उसे कया करना चाहिये? जिस जब हम जैन-धर्म के अनुयायियों को एक संगठन में जैन देश में चार करोडसे भी अधिक लोगों को एक ही बार सिद्धान्तों का प्रचार करते हुये देखेगें। આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરેાદય પ્રિન્ટીંગ પ્રેસ, ધન સ્ટ્રીટ, મુંબઈ નં. ૩ માં છાપ્યું છે. અને
ગોકલદાસ મગનલાલ શાહે “જૈન યુવક સંધ’ માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંતની સમાધાની ન હોય.
Reg. No. B. 2917. છુટક નકલ ૧, આનો.
I
-
પ્રબુદ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કોઠારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જુ', અંક ૩૬. મા.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ શનીવાર, તા. ૩-૬-૨૩. .
ગયબી પ્રેરણા.
એ સુવર્ણ સંધ્યા જંગલને મનહરતા બક્ષી રહી હતી, પવનની મીઠી લહરીઓથી ડોલતાં ઝાડ મુસાફરોને આવકાર આપી રહ્યાં હતાં, પક્ષીઓને કિલકિલાટ ની વાતાવરણને મધુર સંગીતમય બનાવી રહ્યો હતો. એ વખતે હું પણ એ મીઠા પવનની મેજ માણવા, એ સંગીતના સૂર સાંભળવા મારા ગામથી દૂર દૂર ચાલી રહ્યો હતો, અનેક વિચાર તરંગોમાં લીન આત્માને કશીએ ગમ ન્હોતી; ક્ષણમાં જંગલની દિવ્ય કુદરતી રચના નિહાળતાં એ જગન્નિયંતાના મહાન ઉપકારની સ્મૃતિ થતી હતી, તે ક્ષણમાં સંસારમાંની અનેક વ્યાધિઓનો ચિતાર આવતાં એ સ્મૃતિઓ નિરાશાના અને દુ:ખના કાળા પડદા પાછળ વિલીન થતી હતી. ઘડીકમાં પક્ષિઓનું સુખી જીવન આનંદ કરાવતું હતું, તે ઘડીમાં મારા બંધુઓના દુ:ખોની સ્મૃતિ એ આનંદને ભસ્મ કરી દેતી હતી, પરંતુ એ વિચાર પરંપરામાં લીન બનેલા મને તું રહ્યું ભાન કે સંધ્યાનું સુંદર સ્વરૂપ બદલાઈ તે જગ્યાએ અંધારી રાત આવી ગઈ હતી. પક્ષીઓના કિલકિલાટ વનિ બંધ થયા હતા, મારા આત્માને પણ નિરાશાના આવરણે ઢાંકવા માંડ્યા હતાં, 'એ નિરાશાના આવરણથી દુઃખી થતે આત્મા : પિકારી ઉઠયે,
હે પ્રભો ! શું ત્યારે મારા બંધુઓને હું કંઈ પણ માર્ગ દર્શક નહિ બને શકુ? શું મારી ઈચ્છાઓ પાર નહિ પડે?”
જંગલમાંથી તેના જવાબ રૂપે ગયબી અવાજ આવ્યો, તારે એ અધિકાર નથી, તારામાં એ લાયકાત નથી.”
આવા ગયબી જવાબથી દિમૂઢ બનેલા મને દિશાઓ શુન્યકાર જણાઈ, હું મને પિતાને ! ભુલી જતો હૈઉં એમ લાગ્યું છતાં પણ કંઈક શાંતિ પ્રાપ્ત કરી પુન: હું બેલ્યો ! “શું મારે અધિકાર નથી? શું હું લાયક નથી ? હે દેવ ! મારો આત્મા ચીરી તપાસી જુઓ કે મારા આણુએ આણુમાં મારા સમાજના હિતની ભાવના ભરી છે કે નહિ? વધારે શું કહું? આપની ખાત્રી માટે મારા પ્રાણુ અર્પવા પણ તૈયાર છું”
, પુનઃ જવાબ આવ્યો, , “વત્સતારામાં ભાવનાએ ભરી છે, તે હું જાણું છું, પરંતુ એકલી ભાવના કાર્યસિધિ. નથી કરી શકતી, તારા ઉદ્યમમાં ખામી છે, તારા નિજીવ પ્રયત્ન તારી ભાવનાઓને ખીલવી શકતા નથી, અને તેથી જ કહું છું કે તું હજુ લાયક નથી.”
મેં ગદ્ગદ્ કઠે કહ્યું, હે પરમપકારી પ્ર ! તમારું કહેવું અક્ષરશ: સત્ય છે, હું આજેજ મારી નિદ્રા ઉડાડી મારા પ્રયત્નોને ભગીરથ સ્વરૂપમાં જનતા સમક્ષ મૂકું છું, અને આપની પાસે પ્રતિજ્ઞા કરૂં છું કે મારું કામ પૂર્ણ કરી પુનઃ એક વાર આ જંગલમાં આવી આપના મધુર કંઠે સાંભળીશ કે:-', ' તારે અધિકાર છે, તું લાયક છે.”
“પ્રભો હું જાઉં છું.”
Page #178
--------------------------------------------------------------------------
________________
૨૪૬
पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चरस आणाए से उवठ्ठिए मेहावी मारं तरइ ॥
પ્રબુદ્ધ જૈન
(આચારાંગ સૂત્ર.) ~~~
પ્રબુદ્ધ જેન.
શનીવાર, તાઃ ૩-૬-૩૩.
સિદ્ધાંતની સમાધાની ન હોય.
છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈનેામાં કલહનાં બીજ રોપાયાં છે. એ ખીજ રાપનાર સમાજ શત્રુ બગવાન ક્રાણુ છે એ હવે વિવાદાસ્પદ રહ્યું નથી. અે લહે ઘર ઘરની શાંતિના ભંગ કર્યો છે અને સમાજની પ્રગતિ થંભાવી નાંખી છે. એ કલહથી મે પક્ષે પડયા છે. એક પેાતાને સેાસાયટી પક્ષ કહેવડાવે છે અને ખીજાનું નામ આપવામાં આવે છે. સધપક્ષ એક છે સુધારાવાદી પક્ષ, ખીજો છે. પ્રગતિવિરોધક પુરાણુવાદી પક્ષ, એક માને છે. પીળાં વઓમાં જ પ્રભુતા, અને પીળાં ભેખધારીએ વધારવા છે. એ વધારતાં પિતા માતા રઝળે, પ્રિયતમા પતિસૂની બની પોક મૂકે, ન્હાનાં બાલુડાં છત્ર ગુમાવી એસી અનાથ થઈ જાય, એની એને ચિંતા નથી. એ પીળાં વસ્ત્રધારીઓની જમાતમાં પાખંડ પેસી જાય, અનાચારીએાનાં જીય વસે, સાધુના આચાર વિચાર પળાય નહિં, એ બધું નિભાવી લેવા તૈયાર છે. કાઇપણ ભાગે, કાઇપણું સંસ્કારના માનવા ભલે મળે, માત્ર એને સંખ્યા વધુને વધુ એકઠી કરવી છે. એને છે એટલા સંખ્યામાહ. એટલે ધર્મોની સેવા બજાવે કે નહિ એની એને ચિંતા નથી.
ખીજો પક્ષ આ પરિસ્થિતિ સામે લાલ આંખ રાખી રહ્યો છે. એને સાધુઓની સામે વિરોધ નથી, પશુ એને સાચા સાધુએ જોઇએ છે. લખાડ ને અનાચારીએ સાધુના વાંગની પાછળ છૂપાઈને સમાજને અવળે રસ્તે દોરે એ વસ્તુ એ મીટા વવા ચાહે છે. એને સખ્યા સમૃદ્ધિને મેાહ નથી. ભલેને આંગળીને વેઢે ગણાય એટલાજ સાધુ રહે. પણ એ સાધુએ સાચા ત્યાગીએ હાવા જોઈએ. આ એની માન્યતા છે, અને એથી એ વાણીનાં શસ્ત્ર ઉગામે છે. અસાધુતાના વિનાશ એ કબ્યા આદરે છે. સાધુઓની શુધ્ધિ અર્થે. એ ચેતવે છે ધર્માંમાં પેસી ગયેલા દંભની સામે. બાળમંડન પ્રવૃત્તિને આ પક્ષ વિરાધી છે. કુદરતના આંગણે ખેલતા બાળકાના વિકાસ થવા દેવા જોઈએ. સસારી કરો એ બાળકાને બજાવવા દેવી જોઇએ. સંસારને એમને પૂરા જાણી લેવા દેવા જોઇએ. એ પછી એને વૈરાગ્ય આવે તે ભલે આવે. એ વૈરાગ્ય અરિપકવ નહિં હોય, એ વૈરાગ્ય અજ્ઞાનના નહિ હાય. એ વૈરાગ્ય તૃપ્તિનો હશે. એ વૈરાગ્ય સમજપૂર્વકના હશે. પણ લાભ તે લાલચેામાં ફસાવીને, બાળસાધુઓની સંખ્યા વધારીને ચેલાધન ઘેલા સાધુએના અત્યાચારામાં આ પક્ષ માત્ર સાધુ સમાજને જ નિહ પણ જૈન સમાજતા નાશ ભાળે છે. એ વિનાશનાં
CAS
તા ૩-૬-૩૩
ઝેર સમાજ શરીરમાં ન ઉતરે, એની એ ફાળ રાખી રહ્યો છે.
આમ આ બન્ને પક્ષ વચ્ચે અથડામણુ થઇ રહી છે. દર અઠવાડીએ એનાં તિર’દાન્તે વાણીમાં શર સંધાન આદરે છે. અને સાચતું ત્રાજવું દર્પળે વધુને વધુ સુધારવાદી પક્ષે નમતું જાય છે. દરપળે એમને વિજય થઇ રહ્યો છે. છતાં પાતપાતાના પક્ષને મજબૂત કરવાના પ્રયાસેા બન્ને પક્ષમાં થઇ રહ્યા છે. અને કલહ ઘટયેા નથી.
એ અરસામાં સુધાક પક્ષને વાદરા સ્ટેટ ધારાસભાના સાથ મળ્યા. ખાસ કરીને જે મુદ્દા માટે જૈન સમાજ મે વિભાગેામાં વિભકત થયા છે, એ અમેગ્ગુ દીક્ષાને અટકાવનારા અને શુધ્ધ દીક્ષાને! પાષક વડાદરા સ્ટેટ ધારાસભામાં કાયદેા પસાર થયા. વડાદરા સ્ટેટ એટલે યેાગ્યદીક્ષાધેલા માનવીઓને સાનુકૂળ સ્થળ. આ સ્થળમાં જ્યારે ઉપરેાક્ત કાયદે ઉપસ્થિત થયા એટલે તેમની પ્રવૃત્તિ ઉપર સખ્ત કુટા પડયા. કાઇ પણ ઉપાયે એ કાયદાને દફ્નાવવા માટેના પ્રયત્ન થયા. છેક જયારે દરેક પ્રયત્નમાં નિષ્ફળતા સાંપડી ત્યારે સામુદાયિક કર્માંનું તૂત ઉભું કરી તેના નિવારણ માટે અમુક સાધુ પાસે ઉપવાસ કરાવ્યા. તેની જાહેરાત કરી.
પણ તેનું ફળ જ્યારે કશું દેખાયુ' નહિ ત્યારે સમાધાનની વાત આવી છે. રૂઢિચૂસ્તા અને ભદ્રંભદ્રો જયારે દરેક પ્રકારના પ્રયત્નોમાં નિષ્ફળ નિવડે છે, ત્યારેજ સમાધાનના સુર છેડેછે.
કેટલાક માણસો અને પક્ષના મેરવીોને-એક તરફે રામવિજયજી અને સાગરાનંદજીને અને ખીજી તરફ વિજય વલ્લભસૂરિજીતે-એકત્રિત કરવા પ્રયત્ન કરેછે. જો આ બાબત તરફ કાપશુ જાતની ચાલબાજી ન હોય, અને કેવળ પ્રમાણિકપણે શાસન, ધર્માં અને સમાજની ઉન્નતિની ઈચ્છાથીજ સંપ માટે
ના પ્રયત્ન થતા હોય તેા તે ઈચ્છનીય છે, એમને એ પ્રયત્ન સફળ હે. જૈન જગતમાંથી કલહુ અદૃશ્ય હૈ।. એ અમારી ભાવના છે.
સમાધાનીની શર્તા કે વિચારણા ગમે તે હોય પણું સિધ્ધાંત ની ભાંધછેાડ ન હોઇ શકે. સિધ્ધાંત જતા કરવા પડે, સાચા માર્ગ છેડી દેવા પડે તે સમાધાની ન થાય એ નિભાવી લેવાશે; પણ કલહ મિટાવવા જૈતેનું અકલ્યાણ કરવાનું કે એ પરત્વે ચૂપ રહેવાનું પાતક આપણે ન વ્હારીએ.
શયતાનીયત અચરવી
સુલે જોઇતી હાય, સુલેહ્ર થવા દેવી હોય તેા ધર્મોના નામે ભળી જનતાને ઠગવાનું બંધ કરી. સાધુ સંખ્યાને મેહ છેડી દો. સાધુતાના ભની પાછળ રહેવા દે. ચારિત્ર શુધ્ધ ન રાખી શકે એમ હૈ। તેા પ્રતિષ્ઠામાં પુળા મૂકી સસામાં ભળી જા. જુઠ છેડા, કાવત્રાં ત્યાગ અને આત્માની વિશુધ્ધી આદરા-- સુલેહ દૂર નથી, તા જૈન જગતની તમે સારી સેવા કરી શકશે. તે તમે સાધુતાના નામે મેળવેલું ‘લુણુ' હલાલ કરી શકશે.
બાકી જગતે કદી જોયુ' નથી કે ધર્મે` પાખંડ સાથે સુલેહુ કરી હાય ! સાધુ તે શયતાન હાથ મીલાવી રામ્યા હોય ! એ કદી મૃત્યુ' નથી. એમના રાહુ જુદા છે. સિધ્ધાંત એ સત્યવાદીનું જીવન સર્વસ્વ છે. છૠગીની સમાધાની થઈ શકે પણ સિધ્ધાંતની સમાધાની ન હેાઇ શકે!
Page #179
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૬-૩૩
પ્રબુદ્ધ જૈન.
RESPONS
સામાજિક વાયરા ક
૨૪૭
મહુવા—દુર્લભદાસ નાનચંદ લખી જણાવે છે કે તમાગ તા. ૨૦-૫-૩૩ નાં અંકમાં સામાજીક વાયરા ' ના ડેડીંગ નીચે જ્ઞાતિ ચર્ચો નામના સમાચાર પ્રગટ થયા છે. તેમાં મારા સંબધી લખવામાં આવ્યું છે. તે માટે ખુલાસા કરવા જરૂરી સમં હ્યું. સવત ૧૯૮૩ ની સાલથી મારી પડતીના પગરણ્ મંડાયા. હું એકાર હાલતમાં આવી પડયો. શેઠે કશળચંદ કમળશીના સત્ર વખતે મારી પાસે ફક્ત પાંચ રૂપીની પુછ હતી. એ પુષ્ટ કર્યાં સુધી ચાલે ? તે પણ ખચર્ચાઇ ગઇ. છેવટે શેઠ મેાતીચંદ કુરજી પાસેથી કટકે કટકે લગભગ ચાળીસ-પચાસ રૂપીઆ ઉપાડયા. અને દિવાળી સુધી નભાવ્યું. પછી બહુજ મુશ્કેલી ૧ડી. ઘરમાં એક મીઠાને કાંકરા પણ નહતા. આવી ખરાબ સ્થિતિમાં મુનિશ્રી કપુર વિજયજી ઉપર મારી ખરાબ હાસતને કાગળ લખ્યા. તે વખતે તેએાશ્રીનુ ચાતુર્માસ ભાવનગર હતુ. માફ કાંડ જે વખતે મુનિશ્રી પાસે પહેાંચ્યું તે વખતે તેએાશ્રી પાસે શે કુંવરજી આણુંછ નથી ન્યાયાધીશ જીવરાજભાઇ ખેડા હતા. મુનિશ્રી તેાને મારૂ કાર્ડ આપ્યું. તેમણે વાંચીને મારા ઉપર રૂ।. ૨૫) નુ મનીઓર્ડર કર્યું અને ખરી હકીકત માંગી. મેં તે બધી હકીકત લખી. તે રૂપી
આથી ધરમાં જોઇતી ચીજો લાગ્યેા અને સારી ચીજો અધી વેચી નાંખી મારૂં ગુજરાન ચલાવવા લાગ્યો. ત્યારદ અમારા લાંકાગચ્છના શેઠના ઘરમાં છેાકરાની વહુ ગુજરી ગઈ અને તે છોકરા મેળેા હતેા એટલે તેના પાંચ રૂપીઆ ખર્ચે તેજ કન્યા મળે તેમ હતુ. મેં અમુક ગૃથા સાથે મારી નાની છોકરી માટે કહેવડાવ્યું કે રૂ।. હજાર આપે તે હું મારી નાની ઢેકરી આપવા ખુશી છું. પરંતુ કંઇ જવાબ મળ્યો નહિ. ત્યારપછી અમારા ગાળમાં મહુવા પાસે તાવીઠા કરીને ગામ છે, ત્યાં એક
સમાધાન—સંભળાય છે કે મુંબઇ, પાટણ, વડેદરા,
મૂરતીએ! એક આંખે આંધળા, વરણે શ્યામ છતાં ત્યાં આપ-દેહગામ, ખંભાત અને સુરતથી સમાધાન માટે કાસદોની દોડવાની ઇચ્છાથી ઘણા પ્રયાસ કરતાં ત્યાં પણ્ ધ એઠું નહિ. ધામ ચાલુ થઇ રહી છે. પર`તુ સમાધાન માટે તે કેટલાય આમ ગાળમાં કાઇ ઠેકાણે પત્તો ન ખાવાથી મેં ગુજરાત તરફ નજર કરી, અને નવસારીને એક મૂતી ધ્યાનમાં આવતાં અવસર પસાર થઇ ગયા, છતાં સમાધાન થયું નથી. અને હવે જ્યારે ધારાસભામાંથી દીક્ષાના કાયદો પસાર થયા પછી ત્યાં રૂપીયા પાંચ હજારથી નક્કી કર્યું. પાંચસે રૂપીઆ પહેલા લીધા અને મારી જેની જોડે લેવડદેવળ હતી તે બધી ચુકાવી પાછળ કાઇ ભયંકર મુત્સદીગીરીના દાવ ખેલાઇ રહ્યા હાય સમાધાનની બાંગ પુકારવામાં આવે છે, ત્યારે એ સમાધાન દીધી. ત્યાર પછી લગ્નમાં લગભગ હજારેક રૂપીનુ ખ થયું. તેમ માનવાને મજબુત કારણે ઉપસ્થિત થાય છે. લાગતા બસેએક રૂપીનું બીજું ખર્ચ થયુ. આમ આડત્રીસે રૂપીઆ વળગતા ચેતીને ચાલે! બચ્યા. તેમાંથી ત્રણ હજાર રૂપી ભાવનગર સ્ટેટ બેંકમાં મૂકયા છે. તેનું વ્યાજ દર વરસે રૂા. ૧૨૦) મળે છે, અને આસા રૂપી ખીજે ઠેકાણે મૂકયા જેનુ' વ્યાજ વરસે છત્રીસ રૂપીખા આવે છે. આમ એકસા ને છપ્પન રૂપીઆની વાર્ષિક આવક છે. અત્યારે મારી વૃદ્ધાવસ્થા છે-લગભગ સડસઠુ પૂરાં થઇ અસામું વર્ષં એઠું છે. આંખે સુજતું નથી, કાને સંભળાતું નથી, એટલે કામ ધંધા કરી શકે તેવી સ્થિતિમાં નથી અને લગભગ દોઢસા રૂપીઆનુ વાર્ષિક ખર્ચી છે. આ મારી ક`કથા છે. મારે માટે હુમા ત્રણ્ દિવસથી મહાજન ભેગું થાય છે. કદાચ મને ન્યાત બહાર પણ મૂકે. આ બીકથી મારૂં શરીર ક્ષીણ થતું જાય છે.
જૈન પાલીટીક્લ કોન્ફરન્સ—સભળાય છે કે વડાદરા સ્ટેટને દમદાટી આપવા માટે કેટલાક રામભકતાએ પેાલીટીકલ કાન્સરન્સ નામનું એક નવું તૂત ઉભું કર્યુ છે. જેમાં પચીસ હજાર રૂપી ભેગા કરી ચારસા વાલ’ટીયરાને સત્યાગ્રહ માટે તૈયાર કરવાની મુરાદ બહાર પાડી છે. આવી દમદાટી એક
સ્ટેટને આપવી એ બાલીશતા છે, કારણ કે વડાદરા સ્ટેટ આવી દમદાટીથી કદિ પણ નમતું નહિ મૂકે. સુધારવાદી સામે આવા વિધાના ડગલે ને પગલે ખડા થાય છે, સર સયાજીરાવને એવા ઘણા અનુભવા થયા છે, એવા વિરાધાને અવગણીને પણ એ નામદારે જનતાનું હિત લક્ષ્યમાં રાખી સુધારાના અમલ કર્યાં છે.
[ ભાઈ દુ`ભદાસની કર્માંકયની દુઃખથી ભરપૂર છે. કયા સંજોગામાં પાતાની પુત્રીને તેમણે વેઠળ બહાર આપી તેના
આવા એક અગ્રગણ્ય સુધારકવાદી રાજવીને સત્યાગ્રહની દમદાટી આપવી એ હાસ્યાસ્પદ છે તેટલુજ દયાજનક છે, કારણ કે તે કહેવાતી સેનાના કમાન્ડિીંગ એડ્ડીસરા રામ સાગરા છે,
પણ ખુલાસા કર્યાં છે. એટલે ન્યાતના આગેવાનાની સ્પષ્ટ ફરજ છે કે આ બાબતને અહિંથીજ પડતી મૂકે.]
શિરોહી—ખરેડીવાલી એન જડાવ, કે જે ‘પ્રબુદ્ધ જૈન'થી પ્રસિદ્ધ થઇ ચુકી છે. તેને સુરત શ્રાવિકાશ્રમવાળા વાલી હૅનને સુપ્રત કરેલ છે. એટલે હવે તેની વિશેષ ચિંતા કરવા જેવું નથી. એક જડાવ વ્હેન જેવી ખીજ વ્હેન બામણવાડાજીની પાસેના ગામમાં રહે છે. તેની સ્થિતિ પણ જડાવ જેવીજ છે. તેને પણ્ વાલી હૅનને સુપ્રત કરવાના પ્રયત્ન થઇ રહ્યો છે. એ ખુશી થવા જેવું છે, કે પ્રબુદ્ધ જૈનના પ્રયાસથી સમાજની હમદર્દી આવી ન્હેના સંબંધી ખેંચાઇ છે કે જે અનેક જડીવેને આશિવૉદ સમાન નીવડશે.
ઉદ્દયસુરિજી, નંદનસૂરિજી વગેરે સુરિ પ્રવાનું ચાતુર્માસ અત્રે ભાવનગર—આચાર્ય શ્રી નેમિસૂરિજી, આચાર્ય શ્રી નક્કી થયું છે. વર્ષો પછી ભાવનગરમાં સૂરજનું આગમન થવાથી લેાકેામાં પૂર્વ ઉત્સાહ આવ્યો છે. એ ઉત્સાહના પ્રવાહુ જો યોગ્ય રીતે વાળવામાં આવે તેા સમાજને એ ઉપધાન, સંધ અને નવા દેવામાં પૈસાના વ્યય ન કરાવતાં ઉત્સાહુ ઘણાજ ઉપયોગી થઈ પડશે. નવકારશી, ઉજમણાં, જો સમાજની કેળવણી પાછળ સુરિજી પોતાનું લક્ષ્ય ખેંચશે તે જરૂર સમાજ, શાસન, અને ધર્માંની સેવા બજાવી શકશે.
','' S
અંધેરી—અત્રે સામાટીના કેટલાક માણસોનું સમેલન મળ્યું હતુ. જેમાં જૈન જ્યોતિના અધિપતિ ભાઇ ધીરજલાલ ટાકી, ચીમનલાલ કડી વગેરે જાણીતા સહસ્થાએ હાજરી આપી હતી. સ ંમેલનનું પ્રયોજન વડાદરા સ્ટેટ ધારાવીચારવાનું હતુ. સભામાંથી દીક્ષા એકટ પસાર થયા પછીની પરિસ્થિતિ
Page #180
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રમુદ્ધ જૈન..
અમર અવિન્દ
અન્તે યુવક સ ંધની ઉજ્વળ કારકીર્દી રૂપ અરવિંદ પકડાયા. આખા નગરના માનવ સમુદાય ખળભળી ગેા. છતાં અરવિંદની માતા સુશીલા બહાર ધીર ગંભીર હતી. તેના હૃદય માં ઊંડે ઊંડે વેદનાના ભડકા ઉઠતા હતા. છતાં એ વીર માતા હતી. અજબ ધૈર્યાંથી તેણે શાન્તિજ ધારી રાખી.
સુશીલાનુ' આવું વન જોઇ લોક માંદ્ગામાંહે વાતો કરવા લાગ્યા. “અરવિંદ પકડાયે, પણ સુશીલાને લાગે છે કાંઇ ? જાણે એને દીકરેાજ નહિ. કહે છે કે અરવિંદને દેાંત દંડની શિક્ષા પણ થાય. આવી વાત છે, છતાં સુશીલાને તે જાણે લાંગણીજ નથી.'
સમાજ તે વહેતી સરિતાનાં નીર. એ તે ખાળ્યાં ખળાતાં હશે?
એ અલ્પજ્ઞ માનવાને જન્મદાત્રીના હ્રદયની મહત્તાનુ મહત્વ ક્યાંથી સમજાય ?
માતા તેા માનવ–વશની વેલડીએ જીવનની પળેા ખીલવતી એક લતાજ છે ને? બાળકને એ હૈયાના હીરથી પે!ષે. આત્માનાં અમૃત સીંચતી એ માતાનું હૃદ્ય તે સાગરસમું વિશાળ છે. માતા તા- દેવ પાડવી અમૃતનિર્ઝરિણી સરિતા છે. સંસારને માંડવડે પ્રભુતાની હેાળા ઉરાડતી એની આંખેામાં અમરતાના પ્રકાશ છે, હૈયા વાટે તેા ઉછળે છે. અવિરામ વાત્સલ્ય મળે.
સુશીલા કારાગૃહપાલ પાસે અરવિન્દને મળવાની રા લેવા ગઇ. વીરપુત્રની વીર પ્રસૂતાને જોઇ એ સહદય કારાગૃહપાલની આંખોમાં ઝળઝળીયાં આવ્યાં તે ખેલ્યું,. “માતા ! દ્ઘારા અરવિંદ તે અવિંજ છે. એ સાચે વીર છે, તારૂં દૂધ એણે ઉજાળ્યુ છે.”
અરવિંદ સાચેજ નગરનું ચેતન હતા—નરનું નૂર હતા. દેશ સેવાર્થે મૃત્યુના કાળ-જડબામાં એણે હાથ ઘાલ્યા હતા, : જીવનને સફળ કરવી.........
' સુશીલા અરવિન્દને મળી. માતાને જોઇ અત્રિન્હીં
નયના નાચી ઉઠર્યા. તે ખેલ્યું..
“આ? તું આવી ? અન્ત મ્હારા અંતરની અભિક્ષાષા અને હારી પ્રાનાએ કળી, આજે દેશને માટે હું લાખ ડી સળીયા પાછળ પૂરાયા એ જાણી હને આનંદજ થરો.’
સુશીલાના મુખપ્રદેશે વિષ્ણુતાની રેખામાં ખેંચાઇ આરસની પ્રતિમાવત્ નિઃસ્તબ્ધ ઉભીજ રહી. લ્હેણે રચેન્ના આશાના મિનારા તૂટી પડયા. હૅની સ્નેહિકરણો વધાવતી આંખમાં આંસુ ઉભરાયાં, પરન્તુ અરવિંદ ન જુએ તેમ હુંણે નિજ પાલવ છેડલાથી લૂછી નાખ્યાં.
એક અનુચર અરવિંદ માટે લેખડની થાળીમાં ખાવાનુ લાવ્યા. એ થાળીમાં હતાં જીવાત રેટલા અને લાજ.
સુશીલાના મનમાં આ જો ઝાળ ઊઠી. મિષ્ટાન્ન વિના જે અરવિંદ જમતા પણ નહિ તેને આવાં કાન્ન !' `એ વિચારે સુશીક્ષાનું સ્નેહાળ હૈયું રડી ઉંક્યુ',
તા ૩-૬-૩૩
જૈન યુવાનેાને આદર્શ આપતી
નવલિકાં.
એ લાખડી થાળી પેાતાની પાસે ખેંચી મંદ સ્મિત કરતાં અરવિંદ ખેલ્યાઃ——
“આ ! અમારા મિષ્ટાન્ના જરા સ્વાદ તે જો! જાણે કા દેવ-બાન્નાએ નિજ અમૃત સાવિયાં હાથે અમૃત સિંચ્યાં. જરા પ્રસાદ તે લે.”
સુશીઘ્રાએ કાંઇક નિશ્ચય કર્યો. હાથ લંબાવી જુવારના રોટલાના કકડા લ સાડીના છેડે બાંધ્યાં.
(૨)
સુશીલા ઘેર ગઇ. અરવિંદના જેવુ જેલજીવન નગરમાં રહીને ગાળવાના 'દઢ સંકલ્પ કર્યાં.
જુવારને જાડા ભરડેા રોટલા અને ભાજી. એ. એને આહાર, તૂટેલી સાદડી એ એની શય્યા.
જેલ-જીવનના આકા અનુભવાના અખતરા સુશીલાએ નગરમાંજ આર્યો.
જેલ બધા ાજદારી કેદીઓએ અન્ન ત્યાગ કર્યો છે. તે જાણતાં સુશીલાએ પણ ઉપવાસ કરવા માંડયા.
અરવિંદના કૅસને નિકાલ થતાં પૂજ સુશીલા હેને મળવા કરી જેલમાં દ
અરવિંદના મુખ ઉપર દેશ પ્રેમની જ્યાત ઝળહળતી હતી. સુસીલાના દર્શને ત્ર્યમાં અનેરાં મેજિસ ભળ્યાં. તે માલ્યા, “ બા! તું તો ખરી! કેટલા દિવસ ઉગેને આથમે તું દેખાઈ ! અને શરીરમાંની સ્ફૂર્તિ કર્યાં છે ? શરીર કેટલું સૂકાઇ ગયું ?'
“ અને તું કેટલે સુકાયા, શતી વાત્સલ્ય ઉર્મિથી અરવિંદના
અરવિંદ' સુશીલ્લાએ ઉલગાલ ઉપર હાથ ફેરવ્યા. અરવિંદ ખડખડાટ હસ્યા. પાષાણુની દિવાલેએ હે હાસ્યને પડવા પાડયા.
#
‘વાહ, વાહ ! પરીક્ષક તેા ઠીક છે તુ ! એ માસમાં તે બાર પૌંડ વજન વધ્યું, '' અરવિંદ એલ્યા.
સુશીલાએ કારાગૃહપાલ તરફ પ્રમાક દૃષ્ટિપાત કર્યો. તેણે માથું હલાવી, ‘હા પાડી.
સુશીલાએ પાલવ ઢાળી પ્રભુને પ્રાર્થના કરી. “ હું દેવાધિદેવ ! મારા અરવિંદને તું અમર કરજે !’ ( ૩ ) અન્તે કૅસને ચુકાદો થયેા. અરવિંદને કાઇ આરેાપ ઘડી કાઢી દેહાંત દંડની શિક્ષા કરી.
માતા અને પુત્રનુ એ છેલ્લુ મિલન હતુ.
ના! શાક મા કર ! શું.... તું ભૂલી ગઇ કે મૃત્યુ તે પાર્થિક જગતમાં અનિવાર્ય છે’
શીલાએ અરિવંદને હૃદયસરસે ચાંપ્યા. એના કપાલે ચુંબનની ઝડી વર્ષાવી. આંસુએ ની ઉષ્ણુ ધારાએ તે અરચંદ્રના શિર પર અભિષેક કરતી હતી. માતાના આંસુની ઉષ્ણતાએ તેા હિમાદ્રીએ પિગળે અરવિંદનુ ?મલ હૃદય દ્રશ્યુ, પરંતુ મનેનિગ્રહ કરી હેણે ચિત્તવૃત્તિ પલટાતી અટકાવી.
Page #181
--------------------------------------------------------------------------
________________
Z
તા ૩-૬-૩૩
ધર્મ સાગરજીની તપશ્ચર્યા !!
તેમનાં પરાક્રમાની પરંપરા. જામ સરકારના મનાઈ હુકમ અને સ ંઘનેા ઠરાવ. (લેખકઃ-મહાસુખભાઇ ચુનીલાલ-વીસનગર)
પ્રબુદ્ધ જૈન.
વડાદરા રાજ્યની ધારાસભાની તા. ૧૬-૫-૩૩ની બેઠક માં સંન્યાસ દીક્ષાનિયામક નિબધના મુસદા પસાર થવાથી છંછેડાઈ સામુદાયિક પાપની નિરાના ન્હાના નીચે તા. ૧૮-૫-૩૩ થી વડાદરામાં ભવિજય અને તા. ૨૧-૫-૩૩ થી છાણીમાં છેદસૂત્રી આચાર્ય સાગરા દસૂરિના પ્રશિષ્ય ધર્મ - સાગરે સોળ ઉત્રાસ શરૂ કર્યો છે, ભરતવિજયજીની માળખાણ પાંચ મહાવ્રત ભંગ કર્યાં સંબધીની મેલ્ટસ્ફેટની ટીકા સાથેને મેં ગયા લેખમાં કરાવી છે અને તેવાજ મુદ્દાની પણ જુદા પ્રકારની ઓળખાણુ આ ધર્મસાગરની હોવાથી તે વાંચ્યા આગળ રજી કરે હ્યું:
આ ધર્મસાગરનું સોંસારી નામ મુળચંદ નહાલચંદ હતું. તે સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામના વતની છે.
પ્રથમ
માતાનાં આંસુ લૂછ્યા અરવિંદ ગંભીરતાથી એણ્યે, ‘ ા, જીવનની સ તપશ્ચર્યાં હારે હારાં આંસુએથી નાખવી છે શું?”
“ના, અરવિંદ ! ના !” સુશીલા રડતી હતી, “ પશુ
તારૂં શું થશે?’
‘શું થવાનુ છે !” અરવિંદના મુખે ગંભીરતાની છાયા પચાઇ. “ આવતી કાલે અરૂણુના ઉન્નશ પૂર્વ હું ફ્રાંસીના માંચડે ચઢીશ. ખીજું શું થવાનું છે? ખા! ગયા વર્ષે આપણા પાડોશી આનન્દલાલ શાથી મરી ગયે
• સમજ, અરવિંદ હું સમજી, તારૂં મૃત્યુ તે વીરચિત સુજ્યું' છે.” શાન્ત સ્વરે સુશીલા ખેલી.
r
આવું વીરચિત 'મૃત્યુ તે તુજ પુણ્યે લાધ્યું મને, તું રાજ આશીષ આપતી હુને, “ અમર થજે, અરવિંદ! “ અરવિંદ! અગર થજે, બેટા!” સુશીલાએ આશિર્વાદ આપ્યા.
“ દેશ માટે દેહનાં દાન, એનાથી માનવ જીવનની બીજી શું સાÖકતા હાય? “ અરવિંદ માતાને પગે લાગીને મેળો.
સુશીલાએ અરવિંદના વદનને નિહાળી નિહાળીને જોયું. તેના મસ્તકે વાત્સલ્યથી હાથ ફેરવ્યો; અને આશીષ આપી. ઇશ્વર તને અક્ષય કીર્તિ આપે।. પ્રભુ તને અમર પદ આપે. “ધેલી છે ! તુ તે ?” અરવિંદ ખડખડાટ
44
હસી પડયા.
માતાના આશીર્વચને અરવિંદ ુષ્યે અમર છે.
જામ સરકારમાં થયેલી અરજી ઉપરથી સરકારે સાગરાનદ
ખબર આપી કે “તમારે અહીં ૨૧ વરસની ઉંમર અંદર ના સગીરાને દીક્ષા આપવી નહી. તેમજ સંધમાં વિક્ષેપ થાય તેવી પ્રવૃત્તિ હાથ ધરવી નહી.’’
આ બાબતની સાગરાનંદના ભકતાની કબુલાત પણ સરકારે લીધેલી.
આ પ્રમાણે સરકાર અને સધ વિરૂદ્ધ પડવાથી સાગરાનંદસિરની મુરાદ બર આવી નહી તેથી તે છેકરાને અને તેનાં સગાંને યુક્તિ પ્રયુક્તિથી ત્યાંથી ખસેડી ઉનાવા લઇ જવાના વાઇદ્દાને વીરમગામથી પરભારા અમદાવાદ લઈ જવામાં આવ્યા અને કપટ જાળથી સગાંને અંધારામાં રાખી આંચાય સિદ્ધિવિજયજીએે તેમના ભકતાની મદદથી અમદાવાદમાં મેાતીલાલને ઝાંપડાની પાળમાં તા॰ ૭–૭-૨૯ સંવત ૧૯૮૫ ના અશાડ સુદ-૧ ને રવીવારે સવારે દીક્ષા આપી મહેાદયસાગર નામ રાખી ચંદ્રસાગરના ચેલા તરીકે બનાવી દીધા. આ મૂળચંદભાઇનું પહેલું પરાક્રમ.
મૃત્યુ આરે રમતા દેવકુમાર શા આરવિંદને માતા અતૃપ્ત નયનાએ જોઇ રહી.
કારાગૃહપાલે કહ્યું, “ માજી! મુલાકાતના સમય થઇ ગયા.”
સુશીલા નગરમાં ગાઇ, પશુ તેણે મન તેા કારાગ્રહમાંજ મુકી દીધું.
ઉષાના અજવાળા પૂર્વ અરવિંદને આત્મા સ્વાત’ત્ર્યમાં વિરમી ગયે..
૨૪૯
પેાતાના માત્ર નવ વરસના કુમળા છેકરા મેાતીલાલને દીક્ષા આપવા માટે જામનગરમાં સાગરાંનદ પાસે લઇ થયા. તા. ૨૭-૬-૨૯ સ ́વત ૧૯૮૫ ના જેઠ વદ ૫ ને ગુરૂવારે સવારે દીક્ષાને દિવસ નકકી કર્યાં. પરંતુ જામનગરમાં તેમના વિરૂદ્ધ ઍટલી બધી કડવી લાગણી ફેલાઇ ગઇ કે સંધમાં તથા સરકામાં ઠામહામ તિરસ્કાર થવા લાગ્યા. જામનગરના સથે ઠરાવ કર્યાં કેઃ—
દૂ અ
અમર
“મહારાજશ્રી આ દીક્ષા અટકાવે, અને તેમ નહીં કરે તે સથે મહારાજશ્રીના હંમેશના વ્યાખ્યાનમાં હાજરી આપવી નહીં. મના છતાં વ્યાખ્યાનમાં જે કાઇ જાય. તેમને સંઘની આણુ છે.”
દીક્ષા આપીછે માટે સાગરાનંદસૂરિને જૈન સાધુ તરીકે “ સંધની રજા શીત્રાય સાગરાનદ સુરિએ મુળચંદને માનવા નહીં, ” આ તેમનું બીજું પરાક્રમ.
ખીજા છેકરા નામે અમૃતલાલને રાધનપુર સ્ટેટના સ ંખેશ્વર આ પ્રમાણે પોતે દીક્ષા લઇ પોતાના સાડા છ વરસના ગામમાં ભકતાની મારફત લાવી યાત્રિકાના સુખ્ત વિધ હોવા છતાં બાળ દીક્ષાના એડવોકેટ અને ઇંદસ↑ સાગરાકયારયેાત્રીએ દીક્ષા આપી જેના પરિણામે મારામારી અને પુષ્કળ નંદસૂરિએ સ ંવત ૧૯૮૮ ના માગશર વદ ૧૦ ની મધ્યધમાલ થઈ હતી. આ તેમનું–ત્રીજુ પરાક્રમ.
એ રીતે મૂળંદે પોતાના બીજા છેાકરા અમૃતલાકને દીક્ષા અપાવી. હવે બાકીમાં તેમના ધર્માંપની ખાઇ મણી અને એક નાની ખેાડી છે. ઉનાવામાં બધાં કુટુંબી જતા વિરૂદ્ધ હાવાથી તેમને મેસાજીામાં યાગ્ય દીક્ષાના હીમાયતીઓએ રાખેલી છે. તે ખાઇ મણીની સહીથી (મણી અંબાલાલ મેસાણા) તા. ૨૦-૪-૩૨ના સાંજ વર્તમાનમાં જન્નુસરતી બેન સરાજ
આમ મેતીલાલને દીક્ષા આપાવ્યા પછી જામનગર સંધના ઠરાવને ઠોકરે મારી મૂળચંદે પોતાની યુવાન પત્ની વરસની જૅાડીને રઝળતાં મુકી તા ૧૨-૧૨-૯ ના રાજે નામે ભાઇ મણી તા ચાર વરસના છોકરા અને એ જામનગરમાંજ સાગરાનંદ સુરની પાસેજ દીક્ષા લીધી. આથી સંઘે ઠરાવ કર્યો કે— જામનગરના સંધમાં ણાજ ક્લેશ થયા, જેના પરિણામે
Page #182
--------------------------------------------------------------------------
________________
venenoncerences were
પ્રબુદ્ધ જેન.
S
* ૨૫૦
શાસનપ્રેમીનું ભયંકર કાવતરૂં. એક મુનિને ગોચરીમાં આપેલું ઝેર!
સેસાયટી ભકતની ભયંકર અધમતા.
.,યનારાય
ઉdi. મુનીશ્રાસ .
- : ,
જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય ને શીખામણ લેખ પણ
સ્વીકાર હતો. (બાઇ આવું લખી જાણ-1 મુનિરાજશ્રી વિબુધવિજયજી અને ચિંક્ષત્રિજયુઇએ ગત તિી હોય કે નહીં તે તે જ્ઞાની | ચાતુર્માસ મદ્રાસમાં કર્યું હતું. તે પ્રસંગે તેઓશ્રીને ફસાવવા.
અને મહારાજ જાણે) તેમાં તે માટે બાર વ્રતધારી કે જે દેશ વિરતિઆરાધક સમાજના સભ્ય છે.
લાવના. જણાવે છે કે “હું પણ એજ' દીક્ષા માર્ગે જવાની અને પગમાં જોડા પણું પહેરતો નથી. તેવા એક સોસાયટી | મુનિરાજશ્રી વિદ્યાવિપ્રબળ ઈચ્છાવાળી છું, પરંતુ | લાકત શાસનપ્રેમીએ એક સફળ પ્રયત્ન કર્યો હતો. વાત એમ
| જયજી:-(હિંદીમાં સંક્ષિપ્ત નાની પુત્રી એગ્ય ઉમરની
| હતી કે આ શાસનપ્રેમી કેટલાય દિવસથી એ વિચારમાં ની
ચરિત્ર) લેખક વિદ્યા રત્ન થયે જે તેની ઇચ્છા હોય તા |
પં. સુર્યનારાયણ વ્યાસ સાથે લઈને દીક્ષા લેવા માટે હતો કે કયારે આ સાધુઓ મારે ત્યાં ગોચરી આવે અને હું
જ્યોતિષાચાર્ય વીણા નામના રોકાઈ છું. જો તેમ ન કર્યું તેનું કાટલું કરું? પશુ એ પ્રસિદ્ધ હતા. મુનીશ્રીને વાંદતો પણ|હિંદી માસીકના સન ૧૯૩૩ તે તેના બીજા સંસારી સંબં-| નહિ, તેમની પાસે જતા પણ નહિ. એટલે મહારાજ કદિ | ના એપ્રિલના અંકમાંથી ઉપધીએ મારા જેવું તેનું હિત | તેને ત્યાં ગોચરી જતા નહિ. આમ કેટલાક દિવસ નીકળી
રક્ત સંક્ષિપ્ત ચરિત્ર ઉઠ્ઠન ને જુએ અને તેની ઇચ્છા ની
કરવામાં આવ્યું છે, | ગયા. મહારાજને વિહાર કરવાનું ટાઈમે આવ્યું ત્યારે એક હોય તે એ સંસારના ખાડામાં |
મુનિરાજ શ્રી વિદ્યાવિજયગબડાવી , દે. એ મને
દિવસ સમય જોઇને જયારે મહારાજશ્રી સાથે લગભગ તેમના | છથી જેન જનતા ભાગ્યેજ ભય છે.”
છ સાત મુખ્ય શ્રાવક સાથે હતા, ત્યારે ગોચરી માટે અત્યંત અજાણી હશે. જ્યાં જયાં આ પ્રમાણે શીખામણી આગ્રહભરી વિનંતિ કરી. મહારાજશ્રી પણ તેના મીઠા શબ્દ
તેઓશ્રી વીચરે છે, ત્યાં ત્યાં આપવામાં પિતાને તથા
જૈન સમાજ શાસન અને પિતાની નાની દીકરીને દીક્ષા | તે મ ] ની જાળમાં ફસી તેને ત્યાં ગોચરી ગયા, અને એક તર પણી
| ધર્મની પ્રભાવનાજ થાય છે. આપવાની ભાવના પ્રકટ કરે છે. | માં દુધ લીધું. મહારાજને ખબર નહોતી અને ગોચરી વિબુધ- | તેમની' વકતૃત્વ અને લેખક આ ઉપરથી વાંચકોને ખ્યાલ | વિજયજી ગયેલા કે જે ત્રણ વરસથી મૌન વ્રતધારી છે, તેમણે
શક્તિ અજોડ છે. ઇતર દર્શન આવશે કે મુળચંદભાઈ ઉર્ફે
નીય વિદ્વાનો ઉપર પણ તેમની ધર્મસાગરજીએ પિતાના કુટુંકંઇ કહ્યું પણ નહિં. દુધ ઉપાશ્રયમાં લાવ્યા. જ્યારે દૂધ પીવા
બહુજ સુંદર છ.૫ છે. જર્મન બની કેવી દશા કરી મૂકીછે. | લાગ્યા ત્યારે વિચક્ષવિજયજીએ કહ્યું કે મહારાજ દૂધ ડીક વિદુષી કૌઝ જેવી મહા પ્રતિભા • તેમના પરાક્રમથી જામનગરના | નથી. તેમણે થોડું પીધું અને બાકીનું રાખ્યું. અને વિબુધ- | સ જે દરનિ જેને દર સંધમાં કુસંપનું ઝેર અને ૬ | વિજ્યજી બધું પી ગયા લગભગ અર્ધા કલાક નહિ થયો હોય | જ્ઞાન આપી
બનાવવાનું એમને માન ઘટે - 'બળદીક્ષા તથા ત્રિદીક્ષાથી| ત્યાં મહારાજને ચકરી આવી. આગેવાનને બેલાવવામાં આવ્યા. |
છે. આવા એક વિદ્વાન મુનિથયેલુ શાસ્ત્ર ઉલ્લંધન ખરેખર ડોકટરને બોલાવ્યા. ડોકટરે આવી ઉલ્ટી કરાવી તે લીલું |
આવી ઉલ્ટી કરાવી તો લીલું | રાજનું જૈનેતર , વિદ્વાન પ્રાયશ્ચિતને પાત્ર છે. આ બધું | લાલ કેર બહાર નીક. બાકી જે દધ હતું તેને એક મેટા | ચરિત્ર સુખે એ જૈન સમાજને તેમનાજ નિમિત્તે થયેલું છે,
દવાખાનામાં તપાસ માટે મે કહ્યું, ત્યાં તે તપાસતાં ઝેર | ગોરના વિષય છે. ચરિત્ર એટલે તે પાપ ધોયા સિવાય
અતિશયોક્તિ વગરનું અને ચારિત્ર્ય શુદ્ધ થઈ શકે જ નહીં
મિશ્રિત દૂધ સાબીત થયું. એ દૂધમાં એક એવે પદાર્થ મેળમાટેજ તેમની દીક્ષા પાર્ટીનું
દીક્ષા અને કાનુનઅને પિતાના કુટુંબની કરેલી | જાય. આગેવાનોએ કહ્યું કે આપણે ફોજદારી કરશે. પણ | લેખક મુનિરાજશ્રી સંપત્ત દશાનું તથા બીજાં સગાં મુનિવરોએ કહ્યું કે મામલે આગળ ન વધારે, કારણુ કે |
- 5 | વિજયજી મહારાજ, પ્રકાશક સંબંધીઓને કરાવેલાં કલ્પાંતનું
| શ્રી વડેદરા જૈન યુવક સંધ, પાપ ધેવા અર્થે જ આ સોળ અમારે અદાલતમાં જવું પડશે, અને તે અમે અમારી મર્યાદા
ઘડીઆળી પોળ, મુ. વડોદરા. ઉપવાસ આદરેલા જણાય છે.
ની બહાર સમજીએ છીએ. ઝેર દેવાવાળાનું ભલું થાય ? અમે હાલની દીક્ષાના સંબંધમાં પિતાના પાપ સામું જોવું અગર એ ઝેરથી, મરી પણ જાત તે અમારી પાછળ કેણ
| મુનીશ્રીએ ઠીક પ્રકાશ પાથે નહીં અને સામુદાયિક પાપનું TRાવાવાળું હતું ? આવા શાસન પ્રેમીઓથી જૈન સમાજ સાવ
છે. અને સાથે એ પણ સિદ્ધ નામ મુકી દુનિયાને અવળે |
| કર્યું છે કે રાજા કાનુન કરે ધાન ! પ્રભુ આવો શાસન પ્રેમીઓથી બચાવે. માગે દેરવી તે શું દુનિયા
તો તેમાં ધર્મ અને સમાજમાં એક નજરે જોનારના આધારે. સમજતી નથી ? વીસનગર,
કશી દખલગીરી નથી, એકંદર તા. ૨૯-૫-૩૩.
. T, B. “જૈન”માંથી ઉધૃત. 1 નિબંધ વાંચવા લાયક છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૬-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૫૧
જેન જાગૃતિ (માસીક)-તંત્રી ડાહ્યાલાલ મણીલાલ
............ન વા.... મહેતા અંક ૧ લે વર્ષ ૧ લું, લવાજમ રૂા. ૨-૮-૦ , "•• છુટક નકલના ત્રણ ના, પ્રકાશક હરખચંદ ત્રિભવન શાહ -પૂજય મહાત્માજી અગ્નિ પરીક્ષામાંથી સહીસલામત પાર ૫૧ સુતારચાલ માં મુંબઈ ૨.
*
ઉત્તયો છે. જગતના કલ્યાણિ માટે તેમને નવું આયુષ્ય મળ્યું જૈન સમાજમાં નીકળતાં અમુક માસિકમાં, આ માસિક છે. પ્રભુ ! એ મને ચીરંજીવ બનાવ ! કંઇક જુદી જ દીશા સૂચવે છે, તેની અંદરનાં લેખો જોતાં –ોદ્ધ મતના સંગન માટે બૌદ્ધ ભિક્ષ સંઘે એકનાથ એમ જણ્ય છે કે તેનું ભાવિ ઉજવળ છે. કોઈ પણ ગ૭. નામના ઈટાલીયન બૌદ્ધ ભિક્ષુને આગેવાન તરીકે જાહેર કર્યા વાડા, કે સંપ્રદાયના મમત્તવમાં ન તણાતાં વળ નિષ્પક્ષ દષ્ટિએ છે. તેઓ ૮૦ ભિક્ષુઓ સાથે ધર્મને પ્રચાર કરવા હિદને જૈનત્વનેજ ઉદ્દેશીને જે લખવામાં આવશે અને અંકે લિય- ગામડે ગામડે ભ્રમણ કરશે. મિત બહાર પડશે તે જૈન જગતમાં એ અજોડ બનશે. તેના – શ્રી વીઠ લાલભાઈ કલ્યાણભાઈ ઝવેરીએ પૂજય મહાત્માજી તંત્રીશ્રી ઉત્સાહી અને પ્રખર લેખક છે. તંત્રી મંડળ પણ સાથે એકવીસ દિવસના મૌન ઉપવાસ કર્યા હતા. સારું મળ્યું છે. એટલે રા. ડાહ્યાલાલ ધારશે તે આ માસિકને –એલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટીના જનરલ સેક્રેટરી શ્રી. ખીલવી શકશે. અમે જન જાગૃતિની સફળતા પછીએ છીએ. જયરામદાસ દોલતરામને મુંબઈ છોડી હૈદ્રાબાદ (સિંધ) ચાલ્યા
નવ નોટીસ-પ્રકાશક મણીલાલ કલર પણ જવી અને પરવાનગી વગર પાછા નહિ આવવા નોટીસ મળી છે. આપવામાં આવ્યું નથી વડોદરાના શ્રી દિવાન સાહેબ ઉપર
-અવર નરેશને ૪૮ કલાકમાં રાજય છોડી જવા સરકારી સાગરાનંદે લખેલ નવ નિવેદન સંબંધી આમાં હકીકત આપ
હુકમ નીકળે-બે વર્ષ માટે તેઓને રાજ્ય છેડવા ફરજ પડી
છે, હાલમાં આબુ રહી તેઓ અમેરીકા જશે. વામાં આવી છે. દંભને બુરખો-પ્રકાશક મંત્રીઓ જેન યુવક સંધ
–યુરોપથી હેરોલ્ડ નામને એક એકવીસ વર્ષને યુવાન મુ. પાટણ (ઉ. ગુ.) આ નિબંધમાં સાગાનંદજી સાથે ..
પગે ચાલી હિંદ આવવા નીકળ્યો છે. અગ્ય દીક્ષા અંગે શાસ્ત્રાર્થ કરવા જે પ્રજાકીય (!) રાણકપુર—દહેરાસરના રંગમંડપમાંથી છ મતિ એના કમીટી તરફથી આમંત્રણ કરવામાં આવ્યું હતું, તેના સંબંધમાં નાક ખંડન કરવા માટે છ મુસલમાનેને પકડવામાં આવ્યા ભાઈ કેશવલાલ મંગલચંદ શાહ દંભના બૂર ખાને દૂર કરે છે.
હતા. તેમને રૂા. ૭પ)ના જામીન પર છોડી મુકવામાં આવ્યા છે, નીચેના પુસ્તકે સમાલોચનાથે જૈન સરતી વાંચનમાળા
લીંબડી–શ્રી ભવાન નથુ જણાવે છે કે મણીલાલને વાળા ભાઈ અચરતલાલ જગજીવન તરફથી અમને મળ્યાં છે.
આણંદ સાગરજીએ ગુમ કરેલ છે. ત્રણ માસથી ગેત કરીએ આ પુસ્તકે જેન સસ્તી વાંચનમાળા મુ. પાલીતાણા (કાઠિ
છીએ પણ પત્તો લાગતો નથી. વડોદરા, અમદાવાદ, મુંબઈ યાવાડ) એ શીગ્નામેથી મળી શકશે.
એમ બધે મહારાજ તેને સંતાડે છે. હજી દીક્ષા લીધી નથી. શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર–કિંમત રૂા. ૦-૧૦-૦. હાલમાં તેને મુંબઈ રા
હાલમાં તેને મુંબઈ રાખવામાં આવેલ છે. જે કોઈ ભાઈને આમાં પંચપ્રતિક્રમણ, તથા વિધિઓ, પચ્ચખાણ વગેરે જ
પ લાગે તે નીચેના સરનામે જવાવ લખે. શાહ ભવાન આપવામાં આવ્યા છે.
નથ, હવેલી શેરી મુ. લીંબડી (કાઠીયાવાડ.) શ્રી સ્તવન સંગ્રહ-કિંમત રૂા-૮-૦ જુદા જુદા
નેટ–ભાઈ મણીલાલને પત્તો અમદાવાદમાંથી મળી રસીક સ્તવનોનો આમાં, સંગ્રહ છે.
ગયાના ખબર મળેલા છે. ' જૈન તીર્થમાળા–કિંમત રૂ ૦૮-૦ જુદા જુદા
ખંભાત-ખંભાત પટને કસ્ટમ્સ પર્ટ ગણવાનું બંધ મુખ્ય તીર્થોનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. યાત્રાએ કરી થઈ
થામાં કરી બ્રીટીશ સરકારે ખંભાત સંસ્થાનને પર રાજ્ય તરીકે જનાર બંધુ માટે આ ઘણું જ ઉપયોગી છે.
જાહેર કર્યું છે. તે સામે ખંભાતની પ્રજાએ વિરોધ જાહેર કર્યો છે. નૂતન સ્તવનવલી–કિંમત રૂા. ૧-૬-૦ નવીન અજીમગઢ–રાજા વિજયસિંગ દુધેડીયા અવસાન પામ્યા રાગવાળા સ્તવનો આમાં સંગ્રહ કરવામાં આવ્યાં છે. ભક્ત છે. તેમના અમર આત્માને શાન્તિ ઈચ્છીએ છીએ. હાથો માટે આ ઉપયોગી છે. નિત્ય સ્મરણ સ્તંત્ર સંગ્રહ-મિત લગ્ન નથી
છે, તથા લગ્ન શુદ્ધિ. સંબંધી પણ લખવામાં આવ્યું છે. આમાં નિત્ય સ્મરણ કરવા યોગ્ય સ્તોત્રો અને છંદે આપ
જોતિષ પ્રેમીઓ માટે આ ગ્રંથ ઘણાજ ઉપયોગી છે. વામાં આવેલ છે.
પ્રતિભા સુંદરી અથવા પૂર્વકમનું પ્રાબલ્ય-લેખક
છે. અસ્થાયી કિંમત રૂા. ૧-૮-૦ પૂર્વકાળની આર્ય મહિલાવિશ્વરચના પ્રબંધ–લેખક મુનીશ્રી દર્શનવિજયજી માં પતિભોસુંદરીનું વિદુષી તરીકેનું સ્થાન અપૂર્વ છે. કિંમત રૂા. ૧-૮-૦ આ પુસ્તકમાં સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઇ, જ્યોતિષ શાસ્ત્ર ઉપર તેને સંપૂર્ણ કાવ્યું હતું. મિહિરની એ તે સંબંધી ખૂબ વિચારણા કરવામાં આવી છે. તે સિવાય અધાંગનાએ અવંતિપતિ વીર વિક્રમાદિત્યની સભાને પિતાના ખગોળ, ભૂગોળ, વિગેરેનું જ્ઞાન પણ આપવામાં આવ્યું છે. જ્ઞાનના પ્રતાપે છક્ક કરી દીધી હતી. તેનું સવિસ્તર વર્ણન એકંદર પુસ્તક ખૂબ ઉપયોગી અને વિચારણીય છે.
આપવામાં આવ્યું છે. એકંદર પુસ્તક ઘણુંજ મનનીય છે. દિન શુદ્ધિ દીપિકા અને વિશ્વપ્રભા–લેખક મુનીશ્રી ઉપરોક્ત પુસ્તકોની જે કિંમત છે, તેમાંથી પણ કેટલાક દર્શનવિજયજી સંપાદક મુનીશ્રી જ્ઞાનવિજયજી કિંમત રૂા. ઘટાડો કરવામાં આવ્યું છે. તે સંબંધી પત્રવ્યવહાર જૈન ૨-૮-૦ ટપાલ ખર્ચ અલગ. ઉપરોક્ત પુસ્તકમાં શ્રીમાન સસ્તી વાંચનમાળા માં પાલીતાણા (કાઠીઆવાડ) એ રત્નશેખરસૂરિ કૃત દિન શુદ્ધિનું ભાષાન્તર આપવામાં આવ્યું શીરનામે કર.
Page #184
--------------------------------------------------------------------------
________________
~~~vervser
પર
श्री अखिल भारतवर्षिय पोरवाल महासम्मेलन.
प्रथम अधिवेशन का आवक व्यय का हिसाब .
मिति संवत् १९८९ का ज्येष्ठ वदि ११ तक.
जमा.
१२९०३ - ४-० टीकट प्रवेश बेचांन
Co
७)
(९८१ ॥ ) श्री पोते बाकी
राजमल ध. एकाउन्टेन्ट
अमुद्ध न
५०२६-०-० रु.१००) तक और उससे अधिक ३०७८-०-० रु. २५) तक और उससे अधिक
२९९९-८-० रु. ५) तक और उससे २५- ६-६ अखबार अधिक ५६ - ६- ३ स्टेशनरी १३५६-०-० रु. २) तक और उससे १३४३-०-३ पैडाल खर्च अधिक ३५८-४-० रु. १) तक और उससे अधिक
१३०१२-१-०
८५-८-० रु. ०॥ आठ आने वाले १९३-१-० बेजेज (तकमा ) ७०-०-० आगामी निभाव फण्ड
५९०-७० मोटर वो मोटर का सामान ५-४-० महावीर अखबार के वार्षिक मूल्य तालके ५७८ - १ - ९ पेट्रोल खर्च'
५- ३-६ पखा
१००-०-० जैन मित्र मंडळ, बम्बई.
२६ - १३-० शा. भीमाजी मोतीजी, अहमदाबाद.
१३११०-८-६
नामे.
शा. अजयराजजी जवानमलजी सिरोही शा. पूनमचन्दजी जगदीशजी वासा कपूरचन्दजी गुलाबचन्दजी सिरोही वहित्रा मिसरीमलजी सिरोही गुजराती कुम्हार खाना सिरोही धांणेटिया रूपचंदजी सिरोही गांव बेडा पंच पोरवाल टिकटोकी बाकी • गांव पाडीव पंच पोरवाल
नामे.
९.१६ - ८ - ०: छपाई १६२-११-६ तार वो पोस्टेज
१५-१३-० सामान दप्तर तालके ३७७-८० वोलनटियर तालके सफर खर्च २०९-८-६ रोशनी
allo 3--33
४७५-०-० रेडियो ( लाउड स्पीकर ) ९५-१०-९ झंडी वो वावटा खर्च ७७-१३-० बोर्ड खर्च
५९४-३-३ कार्यकर्ताओ वो वोलनटियरों के वो विद्याथयों का भोजन खर्च १६२७-४- ३ तंबू वो रावटी
६४ - १४-० झुंपा बनाई तालके खर्च
:
६७७-१४-६ नोकारसी वालां के सामान विबेरे बंदोबस्त करने में खर्चा हुआ जिस में से सामान बेचते जो रुपये १८८०-१४ - ६. रहे उस में से १२०:३) तीन नोकारसी वाला के साथ उदडे ठेहराये से बाद बाकी सरे ।
३२३-११-३ मुतफरकात मटके, डब्बे, परब, पानी विगेरे १०३ - ८-० इनाम तालके खर्च ३४४-०- ६ तनखा तालके खर्च
४०१)
४०१)
९-७० मकान किराया तालके ४१-०-० सम्मेलन के फोटो तालके खर्च ६०१ - ३ - ९ सफर खर्च
२१०१-०-० शा. रायचंदजी पदमाजी ट्रेजरर मंडवारिया
वाला पास
शा. जीताजी खुमाजी कवराडा वाला शा. ताराचंदजी जेसाजी भैसवाडा
१३११० ॥ ० ॥
नोट:- रावटी, कलतान, बांसवा थोडा सा फुटकर सामान पड़ा है जो बेचने के बाद पैदायश में जमा होगा ।
S. R. Singhi. महामंत्री
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરાય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ન. ૩ માં છાપ્યું છે. અને गोम्हास भगवान शाहे 'नैन युवक संघ' भाटे २६-३०, धनक स्ट्रीट, भुण 3, भांथी प्रगट
छे.
४०१).
५.१)
३०)
२५)
११)
:
शा. किस्तुरचंदजी आयदानजी लुणावा दोसी समर्थमलजी किस्तुरचंदजी सिरोही ड्राइवर रायचन्द सिरोही
शा. नवलाजी नगाजी वोकली
...शा. सोनमलजी जोरजी सिरोही
Page #185
--------------------------------------------------------------------------
________________
ઉષાનું આગમન...
Reg. No. B. 2917. છુક નકલ ૧ આ.
પ્ર બુદ્ધિ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કઠારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જુ', અંકે કર મા.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર, તા. ૧૦-૬-૩૦.
– આશામય જગતું. –
અહો ! કુદરતની રમત કંઈ અજબ છે ! અગાધ સૃષ્ટિ સપાટી ઉપર અલૌકિક જાદુઈ શેતરંજી બીછાવીને તેના ઉપર પ્રત્યેક નરવાનરને નચાવનાર મહાન જાદુગર કે મદારીના હાથમાં : રમતી ચમત્કારી લાકડી તેજ સંસાર સાગરનાં મગરમચ્છ અને દેડકાંઓની અધિષ્ઠાતા દેવી-આશા ! * અજર અમરત્વના સિંહાસન ઉપર વિરાજમાન થવાનો પરવાનો દેનેજ અપાએલે છે
તે સર્વમાન્ય સત્ય છે પણ મહાન મદારીનાં માંકડાએ એ તેની જાદુઈ લાકડીનેજ દેવી માનીને ", “ભાઈ, આશા અમર છે.” અમરપટ લખી આપે છે. .
વિચારવંત સહેલાઈથી જોઈ શકશેજ કે બીછાવેલ પાટના સજીવ સેગઠા આશારૂપી મદીરાથી ગાંડા કરવામાં આવતાં નહોત તો તેની રમત ટુંક મુદતમાં સંકેલાઈ ગઈ હોત. ખેલાડી મહા ઉસ્તાદ છે. અને સોગઠાં દેવીના નિશામાં ચકચૂર છે ,
આશદેવીની પ્રતિભાશાળી પ્રચંડ છાયાથી આખું વિશ્વ આચ્છાદીત થયેલું છે. બિજનું રોપણ સુંદર વૃક્ષની આશામાં જ કરવામાં આવે છે. આ વૃક્ષ પાંચ વર્ષ માં ફળશે-તેને મધુરી કેરીઓ લાગશે-તેની ધટાદાર શિતળ છાયાતળે સૂર્યદેવના કેપથી છુપાઈ જવાનું બની શકશે–અસંખ્ય પક્ષિઓનું વિશ્રાંતિ સ્થાન બનીને તેમના કીલકીલાટ સંગીત ધારાથી આસપાસને પ્રદેશ સુવાસિત બનાવશે. અને તેના અમૃત ફળ ખાવા હું ભાગ્યશાળી આજથી પાંચ વર્ષે થઈશ. આવા આશામૃતનું પાન કરતો કરતો મનુષ્ય બીજા પણ કરે છે. ભાગ્યની સંપૂર્ણ કૃપા હોય, તેનું પ્રારબ્ધ પાંસરું હોય તો તેને પુરૂષાર્થ ખરેખર અમૃતજ નીકળે છે. પણ આધુનિક સમયમાં ઘણું ખરું બને છે તેમ “પ્રારબ્ધ યોગ, પ્રભુ કૃપા અને મનુષ્ય પ્રયત્ન” તે ત્રિપુટીનો સંયોગ ઘણા ઓછા પ્રમાણમાં થાય છે. અને જ્યાં ઉપર યુકત ત્રિપુટી ખરી મિત્રાચારીમાં આવી જાય છે ત્યાં મંગળ, મંગળ, અને મંગળજ વતિ રહે છે.
આશા દેવી પ્રસંગોપાત રૂપાંતર પામ્યા કરે છે. પુરૂષાર્થ હોય, પ્રારબ્ધ સાનુકુળ હોય, અને પરમાત્માની કૃપા હોય તે દેવી મંગળ સ્વરૂપે દર્શન દઈ મનકામના પુરે છે, પણ જે ઉપર યુક્ત ત્રિપુટીને યોગ્ય સંગ ન સધાયો હોય તે નીરાશા રૂપી અંધારપછેડે નાખીને માણસ ઉપર દુ:ખનું આવરણ નાંખી દે છે.
ગમે તેમ હોય, પણ એટલું તો નિઃશંક છે કે યોગ્ય દિશામાં યોગ્ય પુરૂષાર્થ દરિને આશા દેવીનું અર્ચન, શ્રદ્ધા પુષ્પથી કરવામાં આવે તો પુરૂષાર્થ વાડીમાં આપણો ઉસ્તાદ ખેલાડી પ્રારબ્ધ દેવી સાથે પ્રેમવિહાર કરવા આવ્યા વગર રહી શક્તા નથી. વાસ્તવીક રીતે “આશા અમર છે” ઉકતને જનક પુરૂષાર્થ છે. જ્યાં જીવન છે ત્યાં પુરૂષાર્થ છે, જ્યાં પુરૂષાર્થ છે ત્યાં આશા છે અને જ્યાં આશા છે ત્યાં અમરત્વ છે.'
- પ્રિય વાચક! સંસાર સાગરના અનેક અનિવાર્ય ખડક સાથે અથડાવાથી પણ જેજે હિંમત હા પુરૂષાર્થ છોડતો ! દુ:ખ ધરતો ! આશા દેવીનો કર છેડી તારું ઝહાજ ડુબવા દેતો ! ખબરદાર ! યાદ કરજે કે તું એક ઉસ્તાદ ખેલાડીનું મર્કટ છે અને એની મરજી અનુસારજ તારે વિવિધ વેશમાં ખેલ ભજવવાના છે.
–પી. જી. મહેતા.
Page #186
--------------------------------------------------------------------------
________________
ocavacorerosoevnte ૨૫૪
પ્રબુદ્ધ જૈન.
venenavnevenner
તા૧૦-૬-૩૩
પ્રભુ દ્ધ જે ન.
પિતાના રાજ્યની સલામતી માટે સૈન્યને અગત્યનું અંગ ગણી
તેને તૈયાર રાખી પળે જાય છે, તેમ પિતાના ભકતનાં નાનાં पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
વર્તુલે તૈયાર કર્યો, તેને પૈષવા લાગ્યા. અને તેની વચ્ચે વચ્ચે સરસ માળા રે ૩ાિ મેડ્ડાવી મારે તરડું || રહી વાકયેની ખૂબ ગોલા લડાઈ કરી. આ ગલા લડાઈમાં
(આચારાંગ (વ.) સાથે જૈન સમાજ નાના વલેમાં ફેરવાઈ ગયે, તેની
અવિભકતાનો નાશ થયો, ગચ્છ, વાડા અને સંપ્રદાયો ઉત્પન્ન થયા. 登件皆符合登登登終份的种种各修會
તેણે મહાન આંતરકલહ ઉપર ઘી રેડયું, અને એ આગને છેક સમાજના મૂળ સુધી પહોંચાડી દીધી. ત્યારપછી તો સાધુઓમાં ત્યાગને બદલે શિથિલતાએ ઘર કર્યું.ચૈત્યવાસીઓ ઉત્પન્ન થયા,
મહાવીરના આકરા નિયમો પાળવા મુશ્કેલ બન્યા એટલે તે પુરૂષશનીવાર, તાઃ ૧૦-૬-૩૩.
તમના નામે પોતાની શિથિલતા ઢાંકવા માટે નવાં નવાં શાસ્ત્રોની ઉત્પત્તિ કરી. બને ત્યાં સુધી ભદ્રિક લેકેલી અજ્ઞાનતાનો લાભ લઈ
પિતાના મૂળ ઉંડાને ઉંડા ઉતારી દીધાં. ધર્મને નામે દહેરાસારે, ઉષાનું આગમન.
ઉજમણુઓ, ઉપધાન, આંગી, બાલી અને પૂજાના બાને જેટલા લેકે પાસેથી પૈસા પડાવાય, તેટલા પડાવ્યા અને તેને ઉપયોગ
આપસની લડાઈમાં કર્યો. આમાં સમાજને મહાવીરનો ધર્મ આખા દિવસના પરિશ્રમથી કંટાળી, ત્રિને ગાઢ અંધ- ભૂલાવી દઈ હકિતને ધમ શિખથે આવી જાડાઈ માં કેટલોકાને કાર અને નિઃસ્તબ્દ શાન્તિ માનવને નિદ્રા બક્ષે છે. અને એ
નિરસ્કાર છૂટયો. અને બીજા સમાજમાં ભળવા લાગ્યા; આમ રાત્રિના ગાઢ અંધકાર પછી ઉષાનું આગમને પૃથ્વી ઉપર થાય દિનપ્રતિદિન સમાજ ધસાતે ચ ૯, ત્યારબાદ હરિભદ્રસૂરિ છે. તે વખતે માનવ નવીન આશા, તાઝગી, વિચાર વિમળતા અને હેમચંદ્રાચાર્ય જેવા પુરૂષોત્તમોએ એ સ્થિતિ વિદારવાને અને ઉત્સુક થઇ ઉષાનું સ્વાગત કરે છે, તેમજ કતવ્ય પરાયણ ખૂબ પ્રયત્નો કર્યા, પણ તેમાં કાયમી સુધારે ન થયો. પાછી થઈ, પોતાના કામમાં લાગી જઈ ઇસિત સિદ્ધિને પ્રાપ્ત કરે
પરિસ્થિતિ જ્યાંને ત્યાં આવીને ઉભી રહી. આ પરિસ્થિતિને છે. એ જ પ્રમાણે જૈન સમાજે પણ મહાવીર નિર્વાણ પછી
દૂર કરવા કેઇએ સાચો રાહ ન લીધે. દિવસે દિવસે એ પરિનવસો વરસ સુધી ખૂબ કાર્ય કર્યું. જગતને અહિંસાને સંદેશ
સ્થિતિને ખૂબ પોષણ મળ્યું. કેઈક હિરવિજયસૂરિ કે સેનસૂરિ પહોંચાશે: નીતિ અને ધર્મથી રાષ્ટ્રની ઉન્નતિ સાધી. છ, જેવા તેને દાળવાના પ્રયત્ન કર્યો પણ મૂળમાંથી ન કાઢી વાડા અને મમત્વમાં ન ફસાતાં વિશ્વબંધુત્વની દિવ્ય સાંકળમાં
શકયા. આમ લગભગ આજ સુધી ચાલ્યું. સમગ્ર જગતને સજજ કરવાના રાફળ પ્રયત્ન કરવામાં આવ્યું, કરોડોની સંખ્યાને જૈન સમાજ લાખોની સંખ્યામાં હનર, ઉદ્યોગ અને રાજકરણમાં અનેરું સ્થાન મેળગ્યું. રાજા, ખાઈને ઉભે રહ્યો. વિદ્યા, કળા, હુન્નર ઉદ્યોગ અને રાજમહારાજા અને ચક્રવાત એ સુદ્ધાન એ સમાજમાં ભળવી ગારલ કરના ક્ષેત્રમાંથી સમાજનું સ્થાન સાવ ભૂંસાઈ ગયું. ત્યારે લેતા કથા અને સમસ્ત અયીવત'ના એક છેડાથી લઈ બીજા જુવાને ચેત્યા. તેમણે આ નામે વસ્તુ અને સાધુસાડી સામે છેડા સુધી જૈન સમાજની ગૌરવ ગાથા ગવડાવી. આમ સારાયે
જેહાદ પોકારી. વૃદ્ધો થરથરી ઉઠયા. પોતાની રહીસહી પ્રતિષ્ઠા વિશ્વમાં જૈન સમાજ દ્રષ્ટાંત રૂપ થઈ પડ્યો. ઉન્નત સમાજમાં માટે તેઓએ એક છેલ્લે મણી બા પ્રયત્ન કર્યો. પરંતુ તેમાં એનું સ્થાન પહેલું આવ્યું. પણ અહિંથી ઇતિહાસ પલટાયે..
નિષ્ફળતા સાંપડી. યુવક જગતનો વિજય થશે. સંધના બંધારણ ખરેખર જેની ઉન્નતિ થાય છે, તેની અવનતિ પણ જરૂર છે. ) નવેમરથી વિચારણા શરૂ થઈ પાશ્ચાત્ય પ્રદેશના યુવક ચઢતી પછી પડતી અને પડતી પછી ચઢતી, તડકા પછી છાં
આંદોલનની અસર સમાજના યુવકે ઉપર પણ થઈ અને અને છાંયા પછી તડકે, રાત પછી દિવસ અને દિવસ પછી
તેઓ સફા જાગ્યા, અને જે સમાજ એક અવિભક્ત રાત એ કુદરતની અટલ નિયમ છે.
'અ' 2 - - • તેમાં વા મા ગર કે નાગા - જૈન સમાજ આટલી ઉન્નતિ પ્રાપ્ત કર્યો પછી શ્રમિત વર્તુને સ્થાન ન હોઈ શકે તે માટે પાંડા શરૂ કર્યો, થશે. તેને ખૂબ કંટાળા આવ્યા, અને એ કંટાળાથી, વિશ્રાંતિ ધાર્મિક વિધિ વિધાનમાં જ્યાં જ્યાં વિકાર થયો હતો, લઈ નિદ્રાધીન થ, દેવર્ધિગણી ક્ષમાશ્રમણ જેવા મહાપુરૂષે ત્યાં તેને ખુલ્લો પાડવામાં આવ્યું, એ યુવાનીના આંદસારાયે નેતાઓને એકઠા કરી પરિસ્થિતિને વિચાર કર્યો. તેમાંથી કોઈ ન્યાયવિજયો કે વિદ્યાવિજયો ઉત્પન્ન થયા વલ્લભીપુરમાં એ માટે વિચારોની ખૂબ આપ લે કરી. અને અને તેમણે યુવક માનસના પ્રતિબિંબ સમગ્ર સમાજમાં ફેલા શા લખાવ્યાં. પણ તેની અસર થઈનહિં. જેમ એક સ્વમ- દીધાં. આમ આજે લગભગ પંદર વરસના ગાળા પછી જૈન સૃષ્ટિમાં આપણે વિચરતા હોઈએ, અને તેમાં જેમ ક્ષણિક સમાજ નિદ્રામાંથી જાગ્રત થયેલ છે. અને એ જૈન સમાજ રૂપ જાગૃત આવી પાછી વીલીન થઈ જાય છે, તેમ સમાજની પૃથ્વી ઉપર ઉઘાનું આગમન થઈ રહ્યું છે. ઉષાના આગમનની સ્થિતિ થઈ. જૈન સમાજને વિશાળ બનાવવાના પ્રયત્નો તે સાથે જ કેઈ નવીન જત, નૃતનું આશાં અને સમગ્ર સમાજને દૂર રહ્યા ૫ણ જે હતા તેને પણ રાખવા મુશ્કેલ બન્યા. આંતર એકતાર કરવાના કેઈ પ્રબળ મનોરથે મહાન સંદેશથી તૈયાર કલહની આગ ફાટી નીકળી અને તેની ચીનગારી સમાજના થઈ યુવાનો એ ઉષાનું સ્વાગત કરવા કટિબદ્ધ થઈ રહ્યા છે. મૂળભૂત ગણુતા ક્ષમાં શ્રમણામાં ઉડી. બસ થઈ ચૂકયું. ક્ષમા- અમે ઇચ્છીએ છીએ કે યુવકે ક7 પારાયણ થઈ પિતાની શ્રમણે આપસમાં લઠવા લાગ્યા. તે લડાઈને માટે જેમ રાજાઓ ઇમ્રિત સિદ્ધિ પ્રાપ્ત કરે.
Page #187
--------------------------------------------------------------------------
________________
તા ૧૦-૬-૩૩
પ્રબુદ્ધ જૈન.
પાટણમાં—યુગવીર શ્રી વિજયાનંદસૂરીશ્વરજીની જયંતિ.
જયેષ્ઠ સુધી ૮ તે દિવસે સવારે આઠે વાગે શ્રીપાળીયાઉપાશ્રયમાં ન્યાયાંભનિધિ શ્રીમદ્ વિજયાન દસૂરીશ્વરજીની જયંતિ ઉજવવામાં આવી હતી. આચાર્ય શ્રી વિજયવલ્લભ સુરિશ્વરજી, ધ્યેય પ્રવર્ત`કચ્છ કાન્તિવિજયજી મહારાજ, શાંત મૂર્તિ શ્રી હંસવિજયજી, ૫. શ્રી ઉમ`ગવિજયજી મહારાજ તથા અહેાળા શિષ્ય સમુદાય, રા. મૂળચંદ આશામ વૈરાટી-કીલ ઉમેદચંદભાઇ, ફોટોગ્રાફર મગનલાલભાઈ તથા અન્ય ગૃહસ્થા અને અેનાની સંખ્યા ઘણી હતી.
મુંબઇ સ્વયં સેવક મેન્ડે મધુર ગીત બજાવ્યું હતું. ભાઇશ્રી મેહનલાલ ધામીએ ગુરૂદેવ શ્રી આત્મરામજ સૂરીશ્વરનું તે અનાવેલું કાવ્ય ગાયું હતું. કેશવલાલ ભોજકે સ્તુતિ કરી હતી.
ભાઇશ્રી હીરાલાલ મણીયારે ધર્માંના આચાર્યાંને સોધીને જણાવ્યું હતું કે દેશ દેશમાં ક્રાન્તિ લેહેર ફેલાઇ રહી છે. ધર્માચાર્યોએ સંગટ્ટન પૂર્વક સમાજ અને ધર્મના ઉત્થાનમાં ફાળા આપવા જોઇએ. આત્મારામજી મહારાજે એક યુગવીર તરીકે ધના ધ્વજ દેશ વિદેશમાં ફરકાવ્યા. તેમ આપણે કયારે જોઇશું? d: "
:
ભાઇશ્રી કેશવલાલ મંગળચટ્ટે જયંતિ ઉજવવાના ઉદ્દેશ બતાવતાં જગ્ણાવ્યું કે આચાર્ય શ્રી સત્યના પૂજારી હતા. સત્યને માટે એમણે જે જે સહન કર્યું, તે આજે કાઇ સહન કરવા તૈયાર જણાતા નથીજ. વીરપુરૂષના જીવનમાંથી આપણે કેરા મેળવવીજ જોઈએ.
વમાં
વકીલ વેલચંદભાઈએ જણાવ્યું કે છેલ્લા ૧૦૦ આવા કોઇ મહાપુરૂષ આપણને મળ્યા નથી. તેમના વિચારો બહુ ઉત્તમ પ્રકારના અને ઉદાર હતા. જૈન ધર્મના આળકા, યુકા આજે કેવા નિળ જાય છે? અખાડામાં તા કેમ રસ લેતા નથી? જૈનએ જીવવું હોય તે શારીરિક શક્તિ ખાસ આવશ્યક છે,
“
ભાશ્રી પુલચંદ હરીચંદ દેાશી આચાર્યશ્રીનું જીવન ટુંકમાં બતાવતાં જષ્ણુાવ્યુ. કે એ વીર પુરૂષની શતાબ્દી ચાર વર્ષ પછી આવે છે. ભારતના જૈને એ મહાપુરૂષને અંજલી આપવા કંઇક નવીન કરશે કે ચાર વર્ષોંમાં ભારત જૈન સેવા સંધ, જૈન ગુરૂકુળ, કન્યા ગુરૂકુળ અને મુનિ સમેલન કરીને આપણે સમાજ અને ધર્માંમાં નવચેતન રેડી રાકીએ તો કેવું સારૂં ! એક બીજા વીરચંદ રાઘવજીને જૈન સમાજ ૪૦ વર્ષમાં પણ નહિ ઉત્પન્ન કરી શકે?
પન્યાસજી' મગ વિજયજીએ ગુરૂસ્તુતિ કર્યો પછી ગુરૂ મહારાજે કેવી કેવી મુશ્કેલીમાં ધર્માં ઝડા ફરકાવ્યા તે સમજાવ્યુ હતુ.
હતા,
(3
આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિજીએ જણાવ્યું કે ઉપદેશ પાટપર બેસી દેવાય તે માન્યના આજે ભુલાવી જોઇએ. કાઈ ધ છે. ભગવાન મહાવીરે પણ ખુલ્લા મેદાનમાં–સમેાસરણમાં સાંભળનાર હોય તે ધેર ખેડે પણ સંભળાવવાના અમારા ઉપદેશ આપ્યો હતા. જે મહાપુરુષની આજે જયંતિ છે. તેમના આત્માની અટલતા, સત્યતા, ઉદારતા પ્રસિદ્ધ છે. સાવ માં આચાર્ય પદવી. નહતી. તે મહાપુરૂષ તેને ખેંચી સૌંધ એક મહુાન શક્તિ છે. વ્યકિત ગત લાગ્યા તે વખતે અધ શ્રદ્ધા કેટલી હતી! આજે શું દશા છે?. શકતી નથી. સમી જે કરી શકે તે કરોડપતિ કે શ્રીમંત સયાજી - રા. મૂળચંદભાઈ આશારામ વૈરાટીએ જણાવ્યું હતું કે મહારાજ પણ ન કરી શકે. આચાર્ય મહારાજે વીરચંદભાઇને જૈન ધર્માંની ઉદારતા ભારી છે. જૈન ધર્મ માને છે કે વેશને વિદ્યાયત મેલ્યા. તેમાં તેમના વિચારેની ઉદારતા જણાઈ · નહિ પણ ચારિત્રને પૂજો. અમુક સાધુને માથું ન નમાવશે। આવે છે. એટલું જ નહિ તે વખતના સંધનું સંગઠ્ઠન અને એમ જૈન ધમ કહેત નથી. સમાજ ઉત્થાન સિવાય ધર્માંતીઆચાર્ય`શ્રી તથા સંધના ઉચ્ચ વ્યવજ્રારનું દ્રષ્ટાંત મળે છે. જાગૃતિ અસંભવનીય છે, હજીપણ અમદાવાદના સધ ધારે તે કરી શકે તેમ છે. મુનિ સંમેલન પશુ અશકય નથી. અમારી છુટે કેટલી લુંટ ચલાવી છે, તે દેખાઇ આવે છે. હવે જાગવુ જોઈએ. ધની જાગૃતિ માટે અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરવા જોઇએ.
સત્તા નભી
ર૫૫
૫. ન્યાયવિજયજીએ જણુાવ્યુ કે આજના વેરઝેરના વાતાવરણને ઠારીને શાંતિ કરવી એજ એક મહાપુરૂષની જ્યંતિની સાČકતા છે.
શ્રી ચરણ વિજયજી મહારાજશ્રીએ ગુરૂદેવના સિદ્ધાંત માટેની મક્કમતા વિષે ખેલતાં જણાવ્યું કે અમદાવાદમાં એમની આંખેામાં ` મેાતીએ આવતા હતા તે વખતે મલ્લી નાથજીની માનતા મૂર્છા થતી હતી, કાઇ ગૃહસ્થે આચાર્યશ્રીને મલ્લીનાથજીની માનતા માનવા કહ્યું. આચાયશ્રીએ તેને સખ્ત વિરાધ કર્યાં અને પોતે આંખ માટે એવી માનતા કદી ન કરી. એ મહાપુરૂષ ક્ષત્રિય હતા. અને તેમણે ધર્માંતે દીપાવ્યો.
મુનિ મહારાજશ્રી કપુરિવજયજીએ તેમના ગુણુગાન કરી જૈન. સમાજને માટે તે મહાપુરૂષને કેટલી ધગશ હતી તે બતાવ્યું હતું.
ત્યારબાદ એન્ડ સલામી આપી હતી અને લાડુની પ્રભાવના કરવામાં આવી હતી.
અપેારના શ્રી પંચાસરાના દહેરાસરમાં મેટી પુજા ભણાવવામાં આવી હતી અને હજારા સ્ત્રી પુરૂષનું સાંજે સરધસ કાઢવામાં આવ્યું હતું. રાત્રે રાત્રીજગે પણ પંચાસરામાં થયો હતા.
X
X
X
પાટણમાં અભિનંદન—આચાર્ય શ્રી વલ્લભસૂરિના સ્વાગત માટે સુઇ જૈન સ્વયં સેવક મંડળનુ એન્ડ આવ્યુ હતું. તેને અભિનંદન આપવા તા ૪-૬-૩૩ ની રાંતના શકરાભાઈ લલ્લુભાઇના પ્રમુખ પણ નીચે એક મેલાવડા ભર્યો હતો તે સમયે, સમયેાચીત વીવેચના થયા હતાં અને રૂ।. ૫૧) શકરાભાઈએ ભેટ આપ્યા હતા અને પુલના હાર પહેરાવી મેલાવડ વિસર્જન થયો હતો.
Page #188
--------------------------------------------------------------------------
________________
~~~~N~~~~sen
૨૫૬
વીસમી સદીમાં
પ્રબુદ્ધ જૈન.
સદીમાં સ્ત્રીઓની વિકૃત
સ્વતંત્રતા એવા તે શું ચીજ છે કે તે આબાલ વૃદ્ધ દરેક વ્યકિતને ગમે છે! પશુ પક્ષીમાં પણ સ્વતંત્રતાની ધગશ હાય છે. ઘણી વખત તેમની સ્થિતિ એવી કફોડી થઇ પડે છે કે પોતાના ઉપર માલીકના સિક્કા પસંદ કરતા નથી હૈાતા. હાલમાં સ્વતંત્રતાને જયધેષ સારાયે ભારતવષઁ માં ગાજી રહ્યો છે. ત્યારે આપણુ! હિંદુ સમાજની સ્ત્રીએને શુ પસંદ છે? ખાવા, પીવા, કપડાં, લત્તા કે દાગીના શિવાય કયાં છે ‘તેમની સ્વતંત્ર મનેાંદા અને હાય પણ્ યાંથી ?
ઘણા જમાનાથી ચાલી આવતા રિતરિવાજો એક ધર્મોના પાયા તરીકે માની તેની ધેલછા સેવી રહ્યા હેાય, ત્યાં સ્વતંત્ર મનેાદશાની આશાજ કયાંથી? આ રિતરિવાજોની જાળ એવી ચાલાકીથી પાથરવામાં આવી છે કે તેમાં કેવી રીતનાં તરફડીયાં મારી રહી છે, તેની તેને પેાતાનેજ ખબર હાતી નથી. આની અંદર સ્ત્રીએ કરતાં પુરૂષને દેષ કાંઇ એમ ન ગણાય? જયાં ગુલામી વૃત્તિ હેાય ત્યાં સ્વતંત્રતાની ધગશ પશુ કયાંથી સ્પશ કરી શકે? હજારા વર્ષોથી સ્ત્રી એ એક પુરૂથેનુ સુખ સગવડ સાચવનારૂં હાલતું ચાલતું પુતળુ માની ખેડેલાગેને આ ધગશ પણ કયાંથી ઉત્પન્ન થાય?
NNN
• પતિ એ પરમેશ્વર કયારે માની શકાય કે જ્યારે પત્નિને તે દૃઢ ભક્ત હેાય; પ્રેમથી એક બીજાની જોડે તેએ સંલગ્નથી જોડાયાં હાય, સાચા સાંસારિક પ્રેમના જેમણે સાચે મા જોચા હોય યા ગ્રહણ કર્યો હોય; બન્ને એક જીવ થવાથી આ સસારે એક સ્વ વસાવી શકીશું તેવી ગાભાવના હાય; તેવા માટે તેા પતિ એ પરમેશ્વરજ છે. પરંતુ હાલમાં શું નજરે આવે છે? ઘણે ઠેકાણે તે વિશ્વાસ ભોગવવાનું રમકડું જ માને છે, ઘણે ઠેકાણે ગુલામડી કે ચાકરડી સમજે છે. પતિદેવની ઇચ્છાનેા જરા ભંગ થયે કે જાણે તેમનાં મા-બાપ મારી ન નાંખ્યા હૈાય તેવી રીતની માર-પીટ કરી અધમુઇ કરી નાંખે છે. સ્ત્રીના પ્રેમની પરવા નથી, પણ તેમના હાડમાંસનીજ પરવા હાય છે, ભલે પુરૂષ સ્ત્રીના પતિ હાવાનાં કે માલીક હાવાના દાવા કરે છતાં. તે તેમની પતિ તરીકેની ક્રૂજ સમજતા નહિ હોવાથી અછાજતું પગલું ભરી સંસારની ધૂળધાણી કરી મૂકે છે.
SCOPE તા॰ ૧૦-૬-૩૩
સ્ત્રી એટલે ભાવી પ્રજાનું સત્વ, જગતની માતા. આવાં નારી રત્નાની પળે પળે છળ કરે, ડગલે પગલે છૂંદી નાંખવાના પ્રયાસ આદરે ત્યાં પતિ તરીકે જીવવાના જ શું છે ?
દા.
પતિ પત્નિ એટલે કાંઇ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. પણ તે સંબંધમાંથી બન્ને આત્મા સ્વર્ગીય સુખ ભોગવી, ઉચ્ચતમ જ્ઞાન પ્રાપ્ત કરી, 'ચ ભૂમિકામાં વિદ્ધરે તેનેજ પતિ પત્નિ કહી શકાય. દેવી, સચરી કે અર્ધાંગના કહી આનંદ માનીએ છીએ, પરંતુ તે પ્રમાણે વર્તન કરવા તૈયાર હતા નથી, તે પછી તેમ કહેવાના અધિકારજ શો છે?.
દેવી, સહચરી કે પત્નીના મીઠા શબ્દોની માંહજાળમાં ફસાવી નાનપણથીજ એમના મગજ ઉપર એવા વિચાગ લાદવામાં આવે છે કે પતિ એજ પરમેશ્વર, પછી ભલે તે મીઠા શબ્દની પાછળ તાંડવ નૃત્ય કરે! સ્ત્રીના ` દીક્ષની પરવા કર્યો સિવાય. પારાવ. વૃત્તિ ચલાવે !.. પોતાની વાસનાની તૃપ્તી થતાં ખીક હાડમાંસની પુતળીની શોધમાં કરે! તેને છા કરે છતાં પત્નીએ તેા પતિજ માનવા રહ્યો. હિંદુ સમાજ સવાર ઉઠે કાનમાં એવા મંત્ર પોકારી પોકારી શકે છે કે, પતિ એટલે પરમેશ્વર! આ પ્રચલીત માન્યતા વિના સમજે--મજ્ઞા-તા ખુલ્લે ખુલ્લો પ્રભુદ્રોહજ છે, સ્ત્રીને સુખવિલાસ ભેળવવાનુ નતાથી માની લઈ પશુ-પતિની પૂજા કરે છે.
સ્ત્રી પણ એક મનુષ્ય તેા છે. તે કાઇથી ના પાડી શકાય તેમ તથા. તા સ્ત્રીએાને અજ્ઞાન રાખવાની જરૂર શી છે? તે
પુતળું ગણી હજારો વર્ષોથી મદ્દ અને સત્તાના ગુમાનમાં વધુને વધુ શવા તૈયાર થાઓ છે તેથીજ સ્વતંત્રતાનું વાતાવરણ નથી તેમને સ્પર્શી શકતુ, મા નથી તમેાને સ્પર્શ કરી શકતુ. હજારો વર્ષથી ચાલી આવતી અને ભેગવાતી પાશ્ચાદી સત્તા એકદમ ખેડવાનું ‘દિલ તે ન થાય, પણ કયાં સુધી ટકાવી રાખવા ઇચ્છા છે? સમાજની સ્થિતિ કફોડી થઇ રહી , લાખો હેંનેનું જીવન ધૂળધાણી થઇ રહ્યું છે. છતાં સત્તા ચાલુ રાખવાની ઘેલછા સેવી રહ્યા હા, તેા એથી બીજી શેરમાવનારી બાબત કઇ હોઈ શકે?
પરમેશ્વરે દરેક જીવને સરખા ગણ્યા છે. સ્ત્રી પુરૂષ એવા સંબધથી ગુંથાએલ છે કે એ જીવ વિના જીવનની અપૂર્ણતા રહે. ત્યારે જે હુક્કો પુરૂષ જાતિ ધરાવે છે તે દરેક સ્ત્રી જાતિને મળવા જોઇએ. તેમાં કાઇથી ના પાડી શકાય તેમ નથી. મનુષ્ય જાતિમાં પેાતાના વનના નિર્વાહ અને અરાગ્ય સરક્ષક્ષ્ણ માટે જે જે શક્તિઓ આપી છે. તે દરેક સપૂર્ણ ખીલવવાના જેટલા પુષને હક્ક છે, તેટલા સ્ત્રીને “પશુ. હાવા જોઇએ. પશુ અત્યારે તે સમાજમાં ઉલ્ટીજ પરિસ્થિતિ છે. કરીને ભણાવવી એટલે ઠી ગયેલી માનવી, આ પ્રચલીત પ્રથા ણે ઠેકાણે જોવામાં આવે છે. પણ કયાં ખબર છે કે એને અજ્ઞાન રાખવામાં સમાજની કેટલી અધમ દશા પ્રાપ્ત થઇ છે? સ્ત્રીગ્માને અભણુ રાખવામાં સંસાર વિષય અને છે. કચ્છઆ કંકાસની હેાળી તા, અવુ કાઇકજ ઘર બાકી હશે
જ્યાં નહિ થતી હાય ! જો સ્ત્રીને મનુષ્યત્વ પ્રાપ્ત કરે તેટલી પુરતી કાળજી લઇ કેળવણી આપવામાં આવી હેત તે સમાજમાં આવુ વાતાવરણ પેદા થવા ન પામત. કરો માયકાંગલા કે નિર્મૂળ ન પાકત. સંસાર અત્યારે શ્મશાન ભૂમિ જેવા લાગે છે, તે ન લાગત.
એમાં જ્ઞાન છે, બુદ્ધિ છે, વિચાર કરવાની શક્તિ છે, તા તેમને યાગ્ય અને અનુકુળ આવે તેવા દરેક ઉપાયો યાજ વાના અધિકાર હાવા જોઈએ. · પશુ અસાસ ! પાપી સ્વા વૃત્તિ તેમ કરતાં અટકાવે છે. જમાના પલટાતા ાય છે. વીસમી સદીની વિચાર શ્રેણી સમસ્ત ભારતમાં નવચેતન રેડે છે. ત્યાં ગુજરાતની નારી રત્નની આ દશા? અત્યારે થાડી આનંદની વાત તે એ છે કે ઘણી હેંના પુરૂષોની રાક્ષસી સત્તા સામે ખંડ ઉઠાવ્યું છે. એ વાત તા દીવા જેવી સ્પષ્ટ છે કે ક્રાઈ પણ બાબતનો અતિરેક થાય છે, ત્યારે એવા જડબાતેાડ પેદા થાય છે કે, તે બાબતેને મૂળમાંથી ઉખાડી ફેંકી દ્યે છે. હા પણુ
Page #189
--------------------------------------------------------------------------
________________
conoceronescuencececececcaccereacoercoachen તા ૧૦-૬-
પ્રબુદ્ધ જૈન.
૨પ૭
મારી શત્રુંજ્યના સંકટ સમયે શાસનપ્રેમી
સાધુઓ ક્યાં સીધાવ્યા હતા? * શાસન સેવા કે સ્વાર્થ ?
કુંભકર્ણની નિંદ્રામાં સુતેલાને એજ સ્ત્રીશકિત થપ્પડ મારી ઉઠાડશે અને પસ્તાવાને વખત લાવશે. માટે પાણી પહેલાં પાળ બાંધી સમાનતાથી જોતાં શીખે. ' ' . .
હું હૅનને પૂછીશ કે આટલા વર્ષોથી ચાલી આવતી ગુલમગીરી તમને સાલે છે? જે સાલતી હોય તે તમારી કરીયાદે રજુ કરતાં કેમ અચકા છો ? તમે એમ માને (લેખક-મહાસુખભાઈ ચુનીલાલ, વિસનગર.). છે કે પુરૂષ સમજશે અને તમને કેળવણી યા બીજી જરૂરીયાત પુરી પાડશે ? જો એમજ માનતા છે તે તમારી ભૂલ અગ્ય દીક્ષાના હીમાયતી સાધુઓ શાસન સેવાના ન્હાના છે. ': જેની 'મનોદશાં ગુલામ છે, જેને શેઠાઈ કે માલીકના નીચે સંન્યાસ દીક્ષા નિયામક : નિબંધને વિરોધ કરવા વદસિક્કાં સેંકડો વર્ષોથી લાગ્યા આવ્યા છે, અને જેઓ તમારી રામાં ભગીરથ પ્રયત્ન કરી રહ્યા હતા. સંખ્યાબંધ સાધુઓ સ્થિતિ એક ગુલામડી કે ચાકરડીથી ચડતી જોવા ઈચ્છતા વડોદરામાં ઉતરી પડયા હતા. શ્રીમંત મહારાજા સાહેબને નથી, તેઓ શું આપોઆપ સત્તા છોડી તમને સાધને તે મળી શકી નહાતા, પરંતુ બીજા નાના મોટા અમલદારોને પુરાં પાડશે? એમાં તમારી અણસમજ છે. તે પ્રશ્નને મળી મુસદ્દા વિરૂદ્ધ જેટલી વરાળ કાઢી શકાય તેટલી કાઢી તે તમારે જાતે જ ઉકેલ કરે પડશે. ગણ્યા ગાંઠયા હતી. સંન્યાસ દીક્ષા મુસદ્દાની કમીટીના રીપેટ વિરૂદ્ધ સુધારકે કે લેખકેથી આ પ્રશ્ન નહિ ઉકેલાય. પણ તેમજ તેના પ્રમુખ રા. બા. ગોવિદભાઇની વિરૂદ્ધ બખાળા જ્યારે તમારી ફરીયાદો રજુ કરતાં થશે, તમારી સ્થિતિ કાઢવા બાકી રાખી નથી. વીરશાસન, જેન પ્રવચન, સોસાજયારે તમને સાલશે, ત્યારેજ તમને સ્વતંત્રતાની ધગશની યટી સમાચાર, સિદ્ધચક્ર વગેરે તેમનાં વાજીંત્રમાં અનેક જાણ થશે. આજે ધણી બહેને પલાદી સત્તા સામે ઝુંબેશ બેસુરો નીકળી રહ્યા હતા અને તા. ૧૫-૫-૩૩ ની ધારાઉઠાવી જાહેર જીવનમાં ભાગ લઇ રહી છે. તેવી રીતે તેમના સભા વખતે તે વિરોધ દર્શાવવા આકાશપાતાળ એક કરી પગલે ચાલી સમાજના આપખુદી નાયકને બતાવી આપો કે તન તોડ મહેનત કરી. રહ્યા હતા. ઝેળીથી ઉધરાવેલો પૈસે સ્ત્રીઓ શું નથી કરી શકતી. જો આટલીજ પ્રતિજ્ઞા દઢ મનથી તે કાંકરાની માફક ખરચાતા હો દેડ દેડા અને તારને કરવામાં આવે તે એવી કોઈ સમાજની, રાક્ષસી પ્રથા નથી કે પાર ન હતું. પરંતુ આટલી બધી ધમાલ ,છતાં માત્ર મુસદ્દા તમેને તેમ કરતાં અટકાવી શકે. તમે ચોક્કસ માનજે કે વિરૂદ્ધ ત્રણુજ મત મળ્યા, અને પંદર. મન તરફેણુમાં મળ્યા તમારી પાછળ યુવાનનું પીઠ બળ છે. તમારી ગુલામી સ્થિતિ અને મુસદ્દો પસાર થયો એટલું જ નહીં પણ તેને ગઈ પૂત તેઓ સહન કરી શકતા નથી. જ્યાં સમાજ એક તસુ પણ એર એ આઈ ખસમ જેવું બન્યું સગીરની ઉંમર ૧૬. નમવા તૈયાર ન હોય ત્યાં બંડ જાહેર કર્યા સિવાય બીજો વરસની હતી તે વધારી ૧૮ ની કરી. આથી તેમના હાથ માર્ગ જ શું? સમાજ સુત્રધારોને સાફ સાફ જણાવી દો કે હેઠા પડયા. આ બધું દીક્ષાના નામે થતી અયોગ્ય અને કેળવણી તેમજ મનુષ્યત્વ પ્રાપ્ત કરાવે તેવાં દરેક સાધન આચાર વિચાર અને શાસ્ત્ર વિરૂદ્ધની પ્રવૃત્તિનું પરિણામ પુરાં પાડે. પાણી પિલાં પાળ બાંધે. પાછળથી પસ્તાવાને આવ્યું છે, તે તરફ નહીં જોતાં સામા પક્ષના અધર્મનું પાપ વખત ન આવે. છુટકે અગર ન છૂટકે હમારી ભુજાઓના ઉદય આવ્યું છે. એ બેટો સામુદાયિક પાપના ઉદયને બળે અને તે પેદા કરીશુંજ પણ તમારી મોટમપણાની આક્ષેપ મુકી ભરતવિજયે સાળ, ચંદ્રવિજયે એકવીસ, ધર્મઆમન્યા કાયમ રાખવી હોય તે હઠવાદ છેડી ગુલામી મને- સાગરે સોળ પ્રમોદવિજયે આઠ, અને સાધ્વી જરમરશ્રીએ ભાવનાને તિલાંજલી આપી સ્ત્રી સમાનતાના હક્કથી જોતાં આઠ ઉપવાસ શરૂ કર્યો. ઘણુ ખરાના પુરા થયાં અને શાખ. તો અત્યારે જે સ્વતંત્રતા મેળવવા માટે ધપી રહ્યા બાકીના ૨-૩ દિવસમાં પૂરા થશે. આટલે બધે છીએ, તે ત્વરીત ગતીએ પ્રાપ્ત થાય અને સંસાર તેમનો પ્રયત્મન ! . . . . . આનંદમય બને.
–ભેગીલાલ પેથાપુરી. હવે હું મુસદ્દાને વિરોધ કરનાર અયોગ્ય દીક્ષાના હીમા
– – થતી કહેવાતા શાસન પ્રેમી સાધુઓને પુછું છું કે જેનું પાટણ-વિજય વલભસૂરિજનું અત્રે બહુજ ધામધૂમ મેટામાં મોટું અને પવિત્રમાંનું પવિત્ર તીર્થ શ્રી શત્રુંજ્ય છે પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે, લોકોમાં અજીબ ઉત્સાહના તેની ઉપર આફત આવવામાં બાકી રહી નથી. ભારત પૂર ઉલટયાં છે, આ સ્વાગતમાં ભાગ લેવા મુંબઈથી પણ વર્ષના સકળ સંધની પ્રતિનિધિ રૂપ ગણાતી શેઠ આણંદજી કેટલાક ભાઈઓ આવ્યા હતા, જૈન સ્વયંસેવક મંડળ મુંબઈનું કલ્યાણજીની પેઢીએ જૈન કન્ફરસની મહાન સભા મુંબઈમાં બેંડ બેલાવવામાં આવ્યું હતું, સુરિજી મહારાજને સ્વાગત બેલારી ઠરાવ કરી શત્રુંજયની જાત્રાએ નહીં જવા ફરમાન જોઈ ઊંડી અસર થઈ હતી, તેઓશ્રીએ વ્યાખ્યાનમાં હાલની બહાર પાડયું તે અન્વયે સંવત ૧૯૮૨ ના ચૈત્ર સુદ ૧૨ પરિસ્થિતિ અંગે ઉંડા ખેદની લાગણી પદશિત કરી હતી થી સંવત ૧૯૮૪ ના જેઠ સુદ ૧૩ સુધી એટલે ૨૬ અને સંધમાં દરેક રીતે સંપ થાય તેવી ભાવના રજુ કરી માસ સુધી તે જાત્રા બંધ રહી. આ વખતે ધર્મની ધગશહતી. સેસાયટી પક્ષના કેટલાક માણસે સૂરિજ પાસે આવી વાળા અને શાસન પ્રેમી સાધુઓ કયાં સીધાવ્યાં હતા ? સંપની વાત કરે છે, છતાં હજુ કઈ જવાબદાર માણસ કોઈપણ સાધુએ પાલીતાણાના ઠાકોરના ઠરાવ : વિરૂદ્ધ જરા સુરિજી પાસે આવેલ નથી. છતાં સુરિજી મહારાજે તે જાહેર પણ હીલચાલ કરી હોય એમ જણાતું નથી. જેવી વડેકરી દીધું છે કે હું બધી રીતે તૈયાર છું,
દરામાં છાવણી જમાવી તેવી છાવણી કેમ પાલીતાણામાં
Page #190
--------------------------------------------------------------------------
________________
anccncuent ૨૫૮
renchenonocnencoun પ્રબુદ્ધ જેન.
તા. ૧૦-૬-૩૩
છે
.
ચર્ચા પત્ર.
એક અંબાલાલ નગીનદાસને આશરે ત્રણ ચાર વર્ષ ઉપર
આપવામાં આવેલું. આ બાબત ઘણી ઘણી વાર સૂચનાઓ [ આ ચર્ચા પત્રો સાથે તંત્રી સંમતજ છે, એમ કેઈએ
કરવા છતાં તે સંબંધી મુગટ કરાવતા નથી તેમ સેના તથા સમજવું નહિ
ચાંદીને સીધો જવાબ દેતા નથી, અને આ બધું આંતરોલી (૧) જૈન સંઘના વહીવટદારેનું અંધારું- - કહેવાસી અમદાવાદમાં રહેતાં પોપટલાલ મનસુખરામને આપવાનું અમદાવાદથી બાલાભાઈ અમરતલાલા લખી જણાવે છે કે- કહેવામાં આવે છે. ખેડા જીલ્લામાં કપડવંજ તાલુકામાં આંતરેલી ગામ છે.
આમાં સત્ય હકીકત શું છે તે આંતરોલી ગામના સદરહુ ત્યાં જેનોની ઘણી સારી વસ્તી છે, તેમજ સુંદર અને સુશોભિત
વહીવટદારો તથા જેન સંધ બહાર પાડશે. હાલમાં આંતરોલી ભવ્ય જૈન દહેરાસર છે. પ્રથમ આ દહેરાસરનો વહીવટ ત્યાંના
ગામમાં જેમાં ન્યાતો જમે છે. આ પ્રસંગે સદરહુ બાબતની એક શેઠ જેઠાભાઈ વખતચંદ કરતા હતા. તેમના ગેરવહીવટને
હીલચાલ થયેલી પણ કાંઈ યોગ્ય ખુલાસો મળ્યો નથી અંગે ટ્રસ્ટ ખાતાને ઘણું નુકશાન થવાથી તેમના વહીવટ બાબત
વળી સાંભળવા મુજબ આ દહેરાસર સંબંધી બીજી પણ મારે ખેડા જીલ્લાના મે. કલેકટર સાહેબની મારફત કપડવંજ- ઘણી ઘણી ગેરવ્યવસ્થાને ચાલે છે. આ સંબંધી વધુ તજવીજ મામલતદારને ત્યાં તજવીજ ચલાવવી પડેલી. તે તજવીજના કરવા માટે થોડા વખતમાં હું મજકુર દહેરાસરને હીસા" પરિણામે તેમને વહીવટ તે ગામના એક બીજા ગૃહસ્થને જોવા જવાનો છું. હવે જોવાનું એ છે કે હીસા” બતાવે સોંપવામાં આવેલો.
કે કેમ ? જ બતાવશે તે હકીકત પબ્લીશ કરીશ. કદાચ નહીં હાલામાં મારા સાંભળવામાં આવ્યું છે કે અમદાવાદ નીશ તિલાવ તો પછી માર ખડા
બતાવે તો પછી મારે ખેડા જીલ્લાના મે. કલેકટર તથા
ક્ષાના પળના એક ગૃહસ્થ કે જેમનું નામ મુળચંદ અનોપચંદ સનેસર નડીયાદના ડ્રીસ્ટ્રીક્ટ જડજ સાહેબની કેટમાં કાયદેસર તજવીજ છે. તેમણે ભગવાનને મુગટ કરાવવા સેનું તેલા ૨૦) તથા કરવા પગલા લેવી પડી.
કરવા પગલાં લેવાં પડશે. ચાંદી તોલા ૭પા મજકુર જેઠાભાઈ વખતચંદજી પત્રથી (૨) વિરમગામના આગેવાનોને નમ્ર સૂચના જમાવી સામનો કીધે નહી ? શું સંન્યાસ દીક્ષાના મુસદ્દા
- વીરમગામમાં ઝવેરી માણેકચંદ ખેતસીભાઈએ એક વીલ કરતાં શત્રુંજય તીર્થની આફત ઉતરતી હતી? શું તે તીથન કરેલું અને તે વીલના ફરમાન મુજબ એક લાયબ્રેરી યાને રક્ષણ બાલદીસાના રક્ષણ કરતાં ઓછા મહત્વનું હતું ? ૩
પુસ્તક સંગ્રહ કાઢેલું હતું. આ સંસ્થાના આશરે રૂ. શું તે ધર્મનું કામ નહોતું ? તે અણના વખતે તો કઈ સાધુ
૧૧૦૦૦) કાઢેલા તેના ટ્રસ્ટીઓ તરીકે વીરમગામના જૈન બહાર આવ્યા નહોતા. વાર્ષિક સાઠ હજારની રકમને અસહ્ય
ગ્રહસ્થ પૈકી શેઠ પોપટલાલ કેવળદાસ તથા ભાઈલાલ વેરે તીર્થ ઉપર પડયે તે વખતે સામાયિક પાપી નિરા છગનલાલ પટવાને નીમેલા. તે પુસ્તકલય માટે મકાન પણ માટે પિતાના નામની સહી સાથે આ નિવેદન પ્રકટ કરી
એક ઇલાયદુ જુદું કાઢેલું છે. સદરહુ સંસ્થાનો વહીવટ કે આવા ઉપવાસ કરનાર સાધુઓ બહાર આવી પત્રિકા
યોગ્ય રીતે થતો નથી. વળી સદરહુ મરનાર ગૃહસ્થ આશરે ઉપર પત્રિકાઓ પોતાના ભકતો દ્વારા પ્રસિદ્ધ કરાવનાર કોઈ
રૂ, ૧૫૦૦) ના વ્યાજમાંથી સારા માર્ગ ખાતે વાપરવા, જણાયા ન હતા. જે ધર્મની ખરી ધગશ હોત તે તે વખતે
લખેલ છે. તો તે રકમ કઈ કઈ જગ્યાએ વાપરમાં આવે છે, કાર્ય કરી બતાવ્યું હતું. પણ અફસોસ! તેમાંનું કાંઈજ જોવામાં
તે સંબંધી રેગ્ય ખુલાસે વહીવટદારો કરશે એવી આશા આવ્યું હતું. ધર્મની ધગશ કહેવામાં પણ સાધવામાં સ્વાથ
રાખીયે છીએ. અમારા સાંભળવામાં આવ્યું છે કે આ સિવાય બીજું કાંઈજ નહીં આ બંને પ્રસંગેએ કહેવાતા શાસન
રકમમાંથી અમુક રકમ કેસરીવાજી જતાં રસ્તામાં પિતાની પ્રેમી સાધુઓની અને તેમના ભકતની ખરેખરી કસોટી કરાવી
આપખુદ સત્તાથી વાપરેલી છે. તો તે સંબંધી સત્ય ખુલાસો છે. યેનકેન પ્રકારેણ ચેલા મુંડવાનો ધંધે જે હાથમાં લઇ બેઠા
બહાર પાડશે. હતા તે ધંધો આવો કાયદો થવાથી તુટી પડશે અને પિતાના પ્રગતિ કરતા મારવાડને--જાલાલ જોગાણી લખે છે કે ચેલા બનાવાની દીક્ષા ફેકટરીઓ લીકવીડેશનમાં જશે એવા પ્રગતિ કરતા મારવાડને દેખીને હૃદયમાં આનંદ થાય છે. હમભયથી કેવળ ચેલા બનાવવાના રવાર્થની ખાતર ધર્મના શુજ પરોડ સંમેલન ભરાયું. ઈચ્છવા જોગ ઠરાવે પસાર બ્દાના નીચે મુસદ્દા વિરૂદ્ધ ધમાલ મચાવી રહ્યા છે તે દુનિયા થયાં તે ખાતર કાર્યવાહકેને અભીનંદન. પણ મને જરા એક અને વડોદરા સરકાર બરાબર સમજી ગઈ છે.
વાત કહી દેવા દો. બીજા ઠરાવમાં માનસિક અને ન જો ખરેખર ધર્મની ખાતરજ હેત તે શત્રુંજય તીર્થના
શારીરિક કેળવણી આપતી સંસ્થાઓ ખૂબ પ્રમાણમાં ખોલવી રક્ષણ માટે તેઓ આથી પણ વધારે પ્રયત્ન કરી સત્યાગ્રહ ને તે માટે કમીટી પણ નિયુક્ત કરી. આદરી ઉપવાસ કરી અણુસન કરી દેહદમન- કરી શેઠ આણું મારવાડમાં વિદ્યાને પ્રચાર વધતું જાય છે, સાથે સાથે દજી કલ્યાણજીની પેઢીને પુરેપુરી મદદ કરી હોત, પણ દુનિયા શારીરિક વિકાસ પણ વધે એવા ઉદ્દેશથી સંમેલન વ્યાયામજઈ રહી છે કે તે વખતે સાધુઓએ ધર્મની ખાતર જે કાંઈ શાળાઓને અસ્તીત્વમાં લાવવાનું ઠરાવે છે. પણ વ્યાયામ શું કરવું જોઈતું હતું તે કાંઈ પણ કર્યું જ નહીં અને જ્યારે શિષ્ય ચીજ છે એ વાત જયારે પ્રજા ન સમજે ત્યારે એવા પરિવાર વધારવાની પિતાની સ્વાથી પ્રવૃત્તિમાં અટકાવ કરનાર ઠરાવ કરવાથી શું ફાયદે? કેળવણીના એક મુખ્ય અંગના પ્રસંગ ઉભો થયો ત્યારે આચાર, વિચાર, વ્રત વગેરે કારે મુકી પ્રચાર કાર્ય કરવા માટે જ્યારે સંમેલનમાં ત્રણ મીનીટને વખત ધમાલ મચાવી રહ્યા. ખરા, સદ્દગુણોની ' અને ' ખરા ધર્મની ન આપી શકે ત્યારે જોવાનું એ રહે છે કે આ ઠરા કસોટી આવા પ્રસંગેથીજ થાય છે. ' '
કાગળના પાનામાં તો નહીં રહે ને?
Page #191
--------------------------------------------------------------------------
________________
~~~~~~s તા॰ ૧૦-૬-૩૩
કેસરીયાજીનુ તી
અને
આપણા ત્યાગી તથા માતમર સંસ્થાઓ. લેખક——રમેશ મહેતા.
આપણા સમાજમાં લાંબા વખતથી અયેાગ્ય દીક્ષાના અંગે કેટલાક સ્વાર્થી સાધુએએ ભયંકર ઉપદ્રવ રારૂ રીતે શ્રીમંત ભકતાને પોતાના સાથમાં રાખી જુદી જુદી રીતે સમાજની હાલહવાલી કરી છે અને એને લાભ દાસ તુરત તે ક્રસરીયાના પંડયા અને ઉદેપુરના મહારાણાએ લેવા માંડયા છે. મહારાણાએ કેસરીયાજીના ભંડારની લાખાની રકમ-ઝવેરાત વગેરે રક્ષગુના ાને પોતાના ખજાનામાં મુકી છે. અને હવે પડયાઓએ એ તીને પોતાનું વૈષ્ણવાનું છે, એમ જણાવી ઉદેપુર નરેશ પાસે ન્યાય માંગે છે. કેસરીયાજીને ધ્વજા ચડાવવાના જૈતેાના સ્થાપીત હક્કને બાજુએ મૂકીને જીણું થયેલા ધ્વજની જગ્યાએ રાજ્ય તરફથી વૈદિક વિધિ અનુસાર નાની ધ્વજા ચડાવવાની પંડયાને રજા આપવામાં આવી, પંડયાએ વૈદિકવિધિથી ધ્વજા ચઢાવી અને હાલ તુરત ભંડારના ખર્ચે એક બ્રાહ્મણુ રાખી હુંમેશા વૈદિક વિધિ મુજબ ધ્વજપૂજનની ક્રિયા કરવામાં આવે છે, એવા સમાચાર સત્ર પ્રગટ થયા છે.
આશ્ચ` સાથે સવાલ એ થાય છે કે જે તીથ જૈનેાનુ પુરાણું હેાઇ, લાખા જૈન બધુમાં તેને માને છે, હજારા જેને તેના દર્શનામે પ્રતિવષે જાય છે, એવા એક પુરાણા તીને માટે તીર્થોનું રક્ષણ કરવાના દાવા ધાવતી આપણી આણુ દજી કલ્યાણુજીની પેઢી તદ્દન ચુપ એડી અને જનતાને ખરી વિગતાથી જાશુકાર કરવાની તસ્દી લીધી નથી. શ્રી કાન્ફરન્સના સેક્રેટરીએટ્સે જ્યારે તક મળતાં આ બાળ
અજ્ઞાત મુલ્કમાં વ્યાયામશાળાએાને હસ્તીમાં લાવી હાય । વ્યાયામ ને તેની જીવનમાં ઉપયેગીતા એ પ્રશ્ન પ્રજાના મગજ ઉપર ભાભર સાવા જોઇએ નહીં તે પ્રજા આ ચીજને સમજી શકવાની નથી તેા પછી અપનાવવાની તે વાતજ શી ?
(૪)
પ્રબુદ્ધ જૈન.
૨૫૯
તમાં પેઢીનુ ધ્યાન ખેંચ્યુ. ત્યારે લાંબા અંતરે પેઢી કાગળના જખાવ આપે છે કે “ અમે તપાસ કરીયે છીએ, પત્ર વહેવાર કર્યો છે, રાણાની મુલાકાતેા ગાઢવાય છે. માટે તમે! કાંઇ કરશે! નહિ. અમે તમને જણાવતા રહીશું. “ છતાં ખાખી જૈન જનનાતે આ આખતથી તદ્દન અંધારામાં રાખી, પેઢીએ તેના ઉપર રાખેલા વિશ્વાસના ભંગ કર્યો છે, અને કૅસરીયાજી તીના આપણા સ્થાપીત હક્કનું રક્ષણુ કરવા દેખાડેલી બેદરકારી માટે એ પેઢીના દરેકે દરેક કાર્ય કર્તાએ જવાબદાર છે. તેમે જૈન જનતાએ તેમના ઉપર રાખેલા વિશ્વાસને ભંગ કરી મેાટા વિશ્વાસધાત કર્યાં છે.
નાંખવા મથી રહેલા અમારા કહેવાતા સાધુએ પણ આને દીક્ષાના ઝગડા પાછળ પોતાનુ તમામ વિષે ખરચી પાસેથી જ્યારે લઇ લેવા માટે મામુલી પડયા અને રાજ્ય માટે જવાબદાર છે. પુરાણું અને જૈનેનું પ્રિય તી, તેની તૈયાર થાય ત્યારે કે એ તીર્થને રક્ષવા માટે સમાજને ચેતવી, તેનામાં આત્મ એ . કહેવાતા ત્યાગીએાની ફરજ હતી કરવાની હતી દીક્ષાને પ્રશ્ન તેમના હોઇ તેઓ આ તીને ભાન જાગ્રત કરી તેના હક્કને રક્ષવા ટીદ્દ થવાને ઉપદેશ હાથ રાખી ગમે તે વખતે પોતે ઉપાડી શકત છતાં સેવાગ્યે ખરા અણીના વખતે દીક્ષાના ઝગડામાં સમાજને જેને તીની, ધર્માંનીકે સમાજની કશી પડી નથી, વેરણું છેરણ કરી નાંખી તેની રહીસહી શક્તિને! નાશ કરવામાં આનંદ માન્યા છે.
કલ્યાણજીની પેઢી, શ્રીમતિ કાન્ફરન્સ અને અગ્ર ગણાતા અને આપણે, આપણા મુરબ્બીઓ શેડ આણંદજી શ્રીમતા ઉપર આધાર રાખી ગુપચુપ મૌન દશામાં ચલાવી રહ્યા છીએ. એ સમાજના યુવાને ! સમજો. શેઠ આણુછે, અને એ આગેવાને પણ તમાએજ કામના નેતા તરીકે દૃશ્ય કક્ષાણુજીની પેઢી તમારી છે, શ્રી કાન્ફરન્સ પણ તમારી ગણેલા છે. તમારી કુજ છે કે એ પેઢીને, એ દેવીને, એ આગેવાને અને એ ત્યાગીને ચોકખુ સુષ્ણાવી દ્યો કે ક્રૂરજ ભુલતા, જનતાને અધારામાં રાખતા અને તેમાંથી નીપજતા દરેક પ્રકારના પરીણામેા માટે તમે જવાબદાર છે! અને તમારી પાસેથી તેના હીસાબ લેવામાં આવશે. હવે વધુ વખત પોલ ચલાવી લેવામાં આવશે નહિ.
દશ હજાર મનુષ્ય મેદની વચ્ચે ફક્ત ત્રણ મીનીટના સમય આપી વ્યાયામને જો કાર્યવાહકાએ કરવાની છુટ આપી હત તા વ્યયામના પ્રચારની ધારેલી અસર થઇ શકત કે જે બીજા કાઇપણ સાધનાથી જલ્દી થવાનો સંભવ નથી. જ્યારે ત્રણ મીનીટને વખત માગ્યો ત્યારે સેક્રેટરી સાહેબ મેલ્યા કે “આ સરકસ માટેનું પ્લેટફામ નથી. અહીં આની જરૂર નથી, જે કાર્યવાહકેાના મગજમાં આ । ઘુમે છે તે
વિચાર
ભવિષ્યના પ્રચાર માટે શું કરી શકવાના છે! પ્રજા જીવનમાં તા. .-વારાંગ સૂત્ર છવાય છે તેની અા મિત સમનવી નહિ.
लखो : --- पंडित हिरालाल हंसराज.
વ્યાયામને મહત્વનું સ્થાન અપાવવુ હોય તેા મહાન સમારભે તે સંમેલનેમાં તેની ઉપયેગીતા પ્રાને ઠાંસી ઠાંસીને સમજાવવી એ સૌની ફરજ છે. આ સિવાય કાઇપણુ રીતે પ્રજા તેને સાચા માનશે નહીં તે પ્રતિ થશે નહીં, તે અત્યારનાં દુબળાં, માય કાંગલાં ને નમાલાં શરીર રહેશેજ રહેશે,
जामनगर.
लाभ लेवा चूकशो नहीं.
पंडित हीरालाल हंसराज तरफथी प्रसिद्ध थयेलां तमाम ग्रंथो दिवाळी सुधी अर्धी किंमते मळ.
******
Page #192
--------------------------------------------------------------------------
________________
प्रभुद्ध न.
त०१०-६-33
हिन्दी विभाग.
, तथा
अनुसार होती आ रही थी उस के विरुद्ध पंडोंने राज्य से एकतरफा हुक्म प्राप्त कर लिया है कि पूजन-पक्षाल
और बोलियों का कुल रुपया पंडों को ही मीला करे। श्रीकेसरीयाजी के लिये शिरोही का प्रस्ताव.
यह हुक्म बिलकुल अनुचित और जैनसमाज की धार्मिक लागनी को दुःखानेवाला है । अतः यह सभा
श्रीमान महाराणासाहब उदयपुर से प्रार्थना करती है श्रीकेसरीयाजी (रिखभदेवजी) धुलेवा (मेवाड) में
कि इस अनुचित हुक्म को शीघ्रही रद करने की 'पंडों का अत्याचार बढ जाने के कारण वहांपर अनुचित कृपा करे। कार्यवाही हो रही है। संवत १९३४ में रियासत मेवाड २ यह सभा श्रीमान महाराणाजी साहब से प्रार्थना करती से ट्रस्टी तरीके इन्तजाम किया जाकर आठ जैन श्वेताम्बरों
है कि इस एकतरफा हुक्म के अनुसार पूजा-पक्षाल की एक कमेटी मुकर्र हो कर प्रबंध देवस्थान के ताल्लुक
की बोली दिलाने का हुक्म होना सुनने में आया है हुआ। संवत १९३५ में रियासत मेवाडने इश्तहार के
सो रद किया जाय और यह आमदनी पंडों को जरिये यह घोषणा की थी कि केसरीयाजी तीर्थ की खर्च व
नही दी जाय । आमदनी की व्यवस्था जैनों की राय से होगी, लेकिन इस कमेटी की राय के वगैर रियासत अपनी इच्छा अनुसार -
३ यह सभा प्रस्ताव करती है कि रिखवदेवजी जैन तीर्थ
है और हमेशा से ध्वजादंड आदि जैन रीति अनुसार कार्य करती है।
होता है । अब वैष्णव रीति अनुसार जो ध्वजादंड पुजन-पक्षाल की जो बोली बोली जाती है उस की ...
चढाने का निश्चय किया गया है वह रद किया जाय आमदनी भण्डार में जमा होने का कहा जाता है लेकिन ।
और हमेशां माफिक दरेक कार्य जैनधर्मानुसार मालुम हुआ है कि पंडोने जो इकरार लिख दिये थे, तथा
किया जाय। . संवत् १९०६ ब १९१६ में रियासत मेवाड से इस आमदनी में से रु. १) रोजान पड़ों को देने का हुक्म हुआ था
४ ४
जब तक हमारा पैसा सुरक्षित न हो जाय तब तक और मोजूदा महाराणासाहबने संवत् १९७९ की 'कार्तिक
सब यांत्रियों को चाहिये कि तीर्थपर पूजन-पक्षाल वद६ तथा संवत् १९८७ में जो हुक्म दिआ था उन के ।
की बोली, बडी पूजन, आंगी वरघोडे, भंडार में, आरती खिलाफ संवत् १९८९ के श्रावण शुदि १२ को एकतरफा
में, पंडों सो रूमाल ले कर, हस्ताक्षर कर कुछ देना,
मूल गभारे की पेटियों में पैसे डालना, गरम पानीवाले, हुक्म पूजा-पक्षाल की कुल आमदनी पंडों को दिलाई जावे एसा हुक्म हांसिल किया है। पंडों का इस आमदनी पर
केसर घिसनेवालों को इनाम आदि किसी प्रकार की कोई अधिकार नही है । भंडार में जमा होनी चाहिये जैसा ।
बोली या पैसा किसी को भी न देवे क्यों कि उन सब के बोली के वक्त हमेशा कहा जाता है।
को भंडार से तन्खाह मिलती है। इस के अलावा भोग लगाने व दीगर जैन रीतियों को ६ अगर किसी के कोई बोलया आदि कोई खर्च करना बंध करने की कार्यवाही करने इस तीर्थ को वैष्णव तीर्थ
होवे तो रकम जैसा कि आचार्य महाराज श्रीविजयकरार देने की पंडे कार्यवाही कर रहे है। इस लिये मनमानी
वल्लभसूरिजीने देशना में फरमाया है कि केसरीयाव अनुचित कार्यवाही का विरोध करने के लिये आज. श्री
जी को न भेजते दूसरे तीर्थ या मंदिर में लगाना सिरोही जैन संघ की यह सभा न्यायांभोनिधि जैनाचार्य श्री
शास्त्रों के विरूद्ध नही है । श्रीकेसरीयाजी के नाम
से किसी भी तीर्थ में या मंदिर के नाम से खर्च श्री १००८ श्रीविजयानंदसूरिजी महाराज के पट्टधर आचार्य
कर सकते है। महाराज श्रीविजयवल्लभसूरिजी. की अध्यक्षता में निम्न लिखित प्रस्ताव सर्वानुमते पास कर दिये है।
निवेदक१ यह सभा यह ठहराव करती है कि श्रीकेसरीयाजी
श्रीश्वेताम्बर जैन संघ-सिरोही. - तीर्थ की व्यवस्था जिस प्रकार संवत १९०६ के
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જેન ભાસ્કરોદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ નં. ૩ માં છાપ્યું છે. અને
ગોકલદાસ મગનલાલ શાહે જૈન યુવક સંધ’ માટે ૨૬-૭ ૦, ધનજી સ્ટ્રીઢ,* મુબઈ , માંથી પ્રગટ કર્યું છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
સુયોગનું સંધાન.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આ.
પ્રબ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
-
તંત્રી રતિલાલ ચીમનલાલ કોઠારી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ( વર્ષ ૨ જુ, અંક ૩૩ મે. ( સતંત્રી કેશવલાલ મંગળચંદ શાહ વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર, તા. ૧૭-૬-૩૩. મહાન્ સાહિત્યાચાર્ય શાસ્ત્રવિશાર૬ આચાર્ય શ્રીમદ્
બુદ્ધિસાગરજીની જીવન છાયા. ક સંસ્કારી જીવાત્મા એ પ્રચંડ, પ્રભાવિક, આત્મબળી કીર્તિકીરણ-મહાન કાર્યોના પ્રચંડ સૂર્ય પ્રકાશથી પામર, મહાન સાહિત્યાચાર્ય, અવધૂત, જ્ઞાની પુરુષ શ્રીમદ્દ બદ્ધિસાગરને અજ્ઞાન, કુપમંડુકેનો ને અંજાય. પરગુણે દુ:ખી ધુકાનાં નથી પિછાનો ? સાગરની પિછા! જવલંત તિનાં દર્શન : નેત્રો અંજાય તે શું આશ્ચર્ય ? ઉત્તલ ચારિત્રવાન અભૂત યોગીશ્વરની અલખ ધૂનના પરિચય ! વડોદરા–શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનું વડોદરા રાજ્ય સાચા આદર્શ સાધુના સેલાંના સાક્ષાત્કાર ! મહાન કર્મયોગી, કવિ પ્રેમાનંદ વડેદરામાં, કવિ દયારામ તથા શ્રીમદ્ કવિરાજ મસ્ત' ત્યાગીનાં પ્રભુ પ્રેમના તનમનાટ કરતા હૃદય તારનાં થશે વિજયજી, (ડભોઈના) વડોદરામાં તથાં કવિરાજ શ્રી બુદ્ધિરકારનાં ગુંજનના શ્રવણ! કોણ અજાણ છે એનાથી ? સાગરજી, વિજાપુર તાબે વડોદરામાં થયા. આમ વડોદરા ખરેજ એ સૌથી ? ' . .
કવિરત્નની ખાણુ-બડભાગી જ ગણાય. - એ તે માત્ર જેનોનાજ સાધુ ન
એ દયા સાગરે પોતાના જન્મથી હતા, હતા સમરત વિશ્વના-અઢારે
વડોદરા રાજયના વિદ્યાપુર (બિજાપુર) વર્ણન. એમને ઉપદેશ ઉપાશ્રય માટેજ
નગરને, એક કણબી કુટુંબને, સંવત નહોતે નિમાં. વિશ્વના ચેકમાં
૧૯૩૦ ના શિવરાત્રીના રોજ અજએને આહલેક ગ, છવાયે. ને
વાળ્યું હતું. જન્મ દિવસ પણ શિવહજીયે એના પડઘા તે વિરમ્યા નથી.
રાત્રી, પિતા પણ શિવજી! માતા ' એમનાં સત્ય-આત્મજ્ઞાન-સ્વાનુભવ
અંબા, જન્મભૂમિ વિદ્યાપુર મે પોતે ને પ્રભુ સાક્ષાત્કારના અનેરાં ચેન
બુદ્ધિસાગર. એ શિવ-નિર્વાણ પામેજ. ભય જીવન, એ તો ભારતવર્ષનો
એમાં શું નવાઈ !, યુગ યુગનો અને ઉલ્લાસ ભર્યો
બાલ્યાવસ્થાથી જ મહાન થવા નવચેતન આદર્શ ! ના ગંભીર પણ
* સજયેશા એમણે પણ સંસારમાં ઉંડા તત્વજ્ઞાનની મિમાંસાથી ઉભરાતાં
ઝળકેળાવા સાફ નાજ પાડી, પિતાના વચન પુષ્પ તે સાધુઓનાં અંતર
ઠરાવમાં મકકમ રહ્યા–બાલબ્રહ્મચારી દ્વારે પણ સુરભિ પ્રસરાવનાર મહા
રહ્યા. હા! સુમતિ સલુણીને વર્યા હતા ! ' રસાયણ! એના મસ્ત લખ અલખની
મુકિત-રમણીને છેવટે પામ્યા ! % એધાણ આપતાં પદે પદે અમૃત સાગર,
વર્તમાનકાળે વિચારતા તમામ ઉછાળતા પ્રભુને ચંડીભરે પાનાની વચ્ચે બેલાયતાં. કોઈ'દેવ-' સાધુ વયના વડિલો એક કાળે જેમના પ્રતિ બહુમાન અને દૂત-કિસ્તાની કે સમાન મહા કાળે, જ્ઞાન, સાહિત્ય અને પૂજયભાવ ધરાવતા, એવા મહાન પ્રાતઃ૨મરણીય શ્રી રવિ સ્વાનુભવિ, મણીધરને ડોલાવવા મુરલીની ગરજ સારતાં. અરે ! , સાગરજી તથા શ્રી સુખસાગરજ રૂપી વૈરાગ્ય સાગરમાં શ્રીમદ્ એની ભવ્યમૂર્તિ મસ્ત આનંદધનજી, ચીદાનંદજી, દેવચંદ્રજીનીયે સ્નાન કરવા ભાગ્યશાળી બનેલા અને એજ સ્નાનને પરિશુરામે ભૂતકાળ ગાથા સ્મૃતિપટે તાવી દેતી. એના ગૂઢ પણ વિશાળ ' એ સંસાર ત્યાગી બહેચરભાઈને બદલે બુદ્ધિસાગર સંવત ગ્રંથાલેખન, સવાસે મહાગ્રંથના આલેખન, મહાન યોગીથી ૧૯૫૭ માં પાલણપુર મુકામે થયા. યશવિજયજીને સાક્ષાત્કાર કરાવતાં કહે, કહો, શું લખીયે સાધુ ધર્મનું પ્રતિપાલન તેમાંયે મહાન કઠીન આચારવાળા એ મહાન આદર્શના અવતાને માટે? એવો મહાન શાસન- સાગર ગ૭માં મહાન ક્રિયોદ્ધાક શ્રી રવિસાગરજી મહારાજ ધર્મ, કામ, સાહિત્ય અને સ્વદેશ ભક્તની કીર્તિની ઉષ્મા અને શ્રી સુખસાગરેજી મહારાજના શિષ્ય તરીકે રહેવું એ કડીના સૂર્યની પેલે પાર જાય તે આશ્ચર્ય શું ! એનાં યશ સૌરભ
(અનુસંધાન પૃષ્ઠ ૨૬૬ ઉપર )
Page #194
--------------------------------------------------------------------------
________________
:
૨૬ મી
पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स आणाए से उवट्टिए मेहावी मारं तरइ ॥ (આચારાંગ સૂત્ર.)
પ્રબુદ્ધ જૈન.
તા. ૧૭-૨-૩૩
સામે માજીદ છે, લગભગ સે સે। અને સા સા માલોને લાંબે વિહાર કરી .અજમેર મુકામે સ્થાનકવાસી મુનિએ એ ભેગા મળીને. જે કાર્યો કર્યુ છે, અને યુવાનેએ એ કાને જે રીતિએ પાર પાડવામાં સહાયતા કરી છે, તે પ્રસ`ગને દ્રષ્ટિ
સમીપ રાખી પ્રભુ મહાવીરના વિલ પુત્રા હોવાના દાવા કરતા આયા. અને મુનિવરેના શાસનની ડાન્નતી નૌકાને સ્થિર કરવાના ધમ છે.
પ્રબુદ્ધ જૈન.
શનીવાર, તા૦ ૧૭-૬–૩૩.
發
સુયાગનું સંધાન.
આખા દિવસના અવિશ્રાંત પરિભ્રમણ પછી સાયંકાળ થતાં પક્ષીઓ પેાતાના નિવાસસ્થાન તરફ પાછા વળે છે, ખેડુતા પેાતાના ગૃહ તરફ પાછા ફરે છે, તેમજ ચાતુર્માંસ નજીક આવતાં સવે મુનિરાજો પાતપાતાને માફક આવતાં શહેરા યાતા ગામામાં ચાતુર્માસ પર્યંત સ્થાયી નિવાસ માટે પહેાંચી રહ્યા છે. આ વર્ષે ધણા બ્રાંબા સમયે એવે એક સુયેાગ સાંપડયા છે કે જો તે સુયોગના ખરાબર લાભ લેવામાં આવે. તે જૈન કામે દે નહિં મેળવેલા લાભ મેળવી શકે,
- આપણા શ્વે. મૂર્તિપૂજક જૈન સંધમાં જે કલહની ડાળી સારાય સમાજને બાળીને ભસ્મ કરવા ખેડી છે, જે કલહાનક્ષની આંધીએ સારાયે સમાજના પ્રતિષ્ઠિત મુનિવરોને શ્રાવક્રાને આંધળા કરી દીધા છે, જે કલહના મૂળ ઉડાં ઉંડા દિન, પરત્વે જતાં જાય છે, તેને નિવારવાના તેની ળાએ શાંત કરવાના એક સુયાગ જૈન કામને આજે સાંપડયા છે.
અને
અને
અમારૂં કહેવાનું તાત્પ એ છે કે આ ચાતુર્માસ પછી · માગશર યા પોષ માસમાં આ સર્વ સાધુએ ગુજરાતના મધ્ય સ્થળમાં એકજ ભૂમિકા પર બેસી ચનીચને ભેદ ‘ભાવ રાખ્યા શિવાય, માનાપમાનની દરકાર કર્યો શિવાય માત્ર જૈન શાસનનું ગૌરવ અમારે ઉજ્જવળ રાખવું છે, એ એકજ પુનિત ભાવનાથી પ્રેરાઇ સમાનતાનું વાતાવરણ સ પાતપેાતાના મતવ્યો. રજુ કરી તેમાંથી યોગ્ય તાડ કાઢે એકજ અવાજ પ્રચંડ ગુના રૂપે બહાર પાડે, અને જગતને બતાવી આપે કે જૈનત્વ હજી મરી ગયું નથી.
કામમાં વિદ્વાન અને અગ્રગણ્ય ગણાતા આચાર્યો અને
એ
મુનિવરોના હૅટા ભાગ આ વર્ષે ગુજરાતની ભૂમિ પર ચાતુર્માસ રહેવા આવી લાગ્યા છે. વિજયવલ્લભ સુવ્ડિ કહેા કે વિજયનેમિસૂરિજી કહેા, સાગરાનંદજી કહે કે વિજય નીતિસૂરિજી. કહા, વિદ્યાવિજય કહા કે ન્યાયવિજય કહો સઘળા આચાર્યાં અને મુનિવરા આજે ગુજરાતમાં આવી રહ્યા છે, તે જો ધારે તા આ વૈમનસ્યની વાળાએ મુઝાવી શકે તેમ છે, તેગે જો ધારે તા જૈન શાસનની જગત ભરમાં જે હાંસી અને હીથના થઈ રહી છે, તે આટકાવી જૈન ધર્મોના ગૌરવને ઉજ્જવળ બનાવી શકે તેમ છે.
સાથે સાથે ભાવનગરમાં પણ આજ કાલ આવીજ કર વા-ત્રણાઓ થતી સભળાય છે, અને પાટણથી વિજયવાભ સૂરિએ પણ કંઈક એવાજ ઉદ્દગાર કાઢયા છે, જેથી લાગે છે કે આ યોગને લાભ લેવા સકે!ઇની ઇચ્છા તે છેજ,
આ બધું કરવા માટે આવતા ચામાસાના ચાર માસ દૂરસ્નાન ભૂમિકા તૈયાર કરવાની જરૂર છે, વાતાવરણ ઉત્પન્ન કરવાની જરૂર છે, અને એ દિશામાં અમાને જાણીને હર્ષ થાય છે કે મુનિ મહા ાજશ્રી વિદ્યાવિજયજીએ એક પ્રાથમિક સૂચનાએ રૂપે યેાજના બહાર પાડી મંગલાચરણ કર્યું છે. આ સુચનાઓને અન્ય આચાર્યાં અને મુનિવરે વધાવી લેશે, તેમાં યોગ્ય ફેરફાર સુચવી મા તાવશે તેા જરૂર સમાધાનીના માર્ગમાં આગળ વધી શકાશે.
ચા
.
આ કલહાનલનું મૂળ શું છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, અને એને કાણુ કાણુ નીભાવી રહ્યા છે, એ ગધા ઉંડાણમાં ઉતરવાની વિશેષ જરૂર અમેને લાગતી નથી, કારણુંકે અતિ મથનથી જેમ વિષ પ્રાપ્ત થાય છે, અતિ ઉંડા ઉતરવાથી જેમ કાદવમાં લપટાય છે, તેમ આ કલહના મૂળ શોધવા ઉંડાણમાં ઉતરતાં તેના ધણુાએ ણુગા પુટી નીકળશે, અને એ સઘળાનું નિવારણ કરતાં યુગના યુગ વહી જશે. કાઇ કાઇ સ્થળેથી મુનિરાજો તરફથી કહેવામાં આવે છે કે આ કલહનું મૂળ અમે નથી, શ્રાવકા છે, જયારે શ્રાવકા કાંડ છે કે આ કલેહનું મૂળ સાધુ છે. પરંતુ આ બધી વિવાદી વાતા છે, એનાં મૂળ શેાધ્ધાં શોધાય તેમ નથી. આજે તા ૩ માસ પૂર્વે અનેલા અજમેરના દાખલા આપણી
"
આ 'વિષ્યમાં અત્યાર પૂર્વે અનેક વાર નાના મેટા પ્રયત્ન થઇ ગયા છે, છતાં પણ કેટલાક આવા કલેશાને નિભાવવામાં સ્વાર્થ શોધનારા યા તે વિધ્નસંતાષીએ, યા ગવ થી "મંદોન્મત ખીલા તરફથી આવા પ્રયત્નેમાં અનેક પ્રકારનાં વિક્ષેપો ન ખાવાથી આ દિશામાં હજી સુધી તેદ્ર મળી શકી નથી. અમે ભાર મૂકીને, હીએ છીએ કે જૈના ચાર્માને ને પોતાની ફરજનું જરાણું ભાન હોય, કામમાંથી વખવાદઃ સદાને માટે નાબુદ કરવાની તેમનામાં જાણ તમન્ના હોય, અને જો તેઓ તે કાર્યને વિજ્યવંત બનાવવા પોતાનાં ધર્મ સમજતા હાય તો તેઓએ સ્ત્રાવશ કયા નિભાવનારાઓના ખતરાઓના કે તેના રોષના કે તેના કચવાટથી આપણુ બળ નરમ પડી જશે એવા ખાટા ભયના ખીલકુલ ડર રાખ્યા વગર આ મળેલી તક્તા પૂછ્યું સદુયેણ કરવા કટિબદ્ધ થવુ જોઇએ. અને આપણા અગ્રગણ્ય ગણાતા જૈન આગેવાનીએ પણ પેાતાની લાગવગના દરેક પ્રકારે સંપૂર્ણ ઉપોગ કરી આ હીશચાલમાં પૂરેપૂરા સહકાર આપી પોતાના અગ્રપદને સાર્થક કરવું જોઇએ. સાથે સાથે આ સુયોગને નહિ જતો કરવા, માટે જૈનેના જાહેર વર્તમાનપત્રએ પશુ આદેશને કરવાની જરૂર છે, અને આ રીતે જો ચારે બાજુએથી શુભ શરૂઆત કરવામાં આવશે અને જૈન કામતા ભાગ્યમાં જો યશરેખા લખાયેલી હશે તો જરૂર યશસ્વી પરિણામ લાવી શકાશે.
!
...
__sa_chal
Page #195
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭-૬-૩૩
પ્રબુદ્ધ જૈન.
-
૨૬૩
ચ
મ
..
કા..
રા.
ને ધ.
હમણાંજ સુધારકના સ્વાંગ પાછળ જર્જરીત પુરાણુવાદી કે
પત્રકારને વેશ પરિધાન સરી પડયો છે, અને છે તેવા તેમના આ ઈતિહાસ કથા કે દંતકથા નથી. કેટલીક વેળા સાચા સ્વાંગમાં એમને આવી જવું પડયું છે. બસ, અહિં સામાન્ય જનસમૂહને સદ્ ભાગે પ્રેરે તેવી આ ઉપદેશક કપના સુધીજ આપણી ઉપરોક્ત કલ્પનાકથાને સામ્ય છે. પછી એ કથા છે. એ કથાકાર કહે છે કે ગર્દનારાજ કઈક મરી ગયેલા વેશ પરિધાન કરનારની ગભરાજની માફક દશા થઇ કે નહિ સિંહનું ચર્મ પરિધાન કરી વનરાજ વેષે પશુ પક્ષીઓને તે જાણ્યામાં નથી. ડારતા કરતા હતા. પણ એક દિવસ એમના સ્વભાવને સજ
તિકાર” પાંચસો પાટીદાર જૈન બન્યા છે, એ સમાભુંકાર' એ બરાડવા માંડયા અને એમના એ જન્મ લક્ષણને
ચાર આપે છે. અને “બીજા જૈન પત્રમાં ઉલ્લેખ સરવે સિમજી ગયેલાં પશુ પક્ષીઓએ એનાં હાડમાંસ ચૂંથી નાંખ્યા.
અત્યાર સુધી જણાયો નથી તે વસ્તુ તેમના દિલમાં “આશ્ચર્ય અને દિલગીરી ઉત્પન્ન કરે છે એમ જાહેર જનતાને કહે છે.
આશ્ચમ અને દિલગીરી, આ વ્યક્તિ સ્વાતંત્ર્યના જમાનામાં અમે શું માંગીએ છીએ?
ગમે તેને ઉત્પન્ન કરવાને હકક છે, પણ ભલા ભાઈ ! એક સમાભાવનગરથી એક ભાઈ લખી જણાવે છે કે “ અત્રે યાર તમે છાપા એ બીજાને ન મળ્યો હોય અને દર વખતે સાયટીવાળા આવ્યા હતા અને વિજયનેમિસુરિ પાસે કબુલાત તમે આશ્ચર્ય અને દિલગીરી પેદા કર્યા કરે છે આ સંસારનું આપી ગયા છે, કે કોઈપણ હિસાબે ઝગડે પતાવી લે છે. શું થશે ? એક સુધારક તરીકે કઇ સાગણીવશ થઈ કત
મૂઢ બની જાય એ ચલાવી લેવા જેવું નથી જ, અને આપ જે કરો તે અમારે કબુલ છે વિજયવહલભ સૂરિ પાસે અત્રેથી કેટલાક ભાઈએ ગયા છે. તે લેક તેઓશ્રી બોતિકાર ” ની નોંધ એક વિદ્વાન માણસના વિચારો પાસેથી ખુષા લે ગયેલ છે કે સોસાયટીવાળાએ કબુલાત છે એમ ધારી આદિથી અંત સુધી અમે વાંચીએ છીએ, આપી છે અને તમે આપે એટલે સમાધાન થાય.” આગળ વિચારીએ છીએ, પચાવીએ જાએ, પણ આ વેળા એમની બધી ચાલતાં એ પત્રમાં જણાવે છે કે “...... એ કહ્યું કે......ને, નેધમાંથી જે ઉગ્રભાષા (ઘણી વેળા એ કહ્યું કે એ ઉગ્રભાષા લખજો કે હવે પ્રબુદ્ધ જૈન અને......માં એક બીજાના લખે છે.) છે તે ‘જીનદાસમાં જાહેર હિમ્મતને અભાવ દર્શાઆક્ષેપવાળા લખાણો બંધ કરે પેપરવાળાઓને અમુક વતાં ખૂબ મોળી પડી જાય છે. શું જાણે કેમ .પણ એના માણસ તરફથી લખવામાં આવ્યું છે કે હવે લખશે નહિ.” તાણુ વાણી અને તે કાચા સુતરના લાગે છે. આમ સાચા
ઉપરોક્ત પત્રથી જરૂર માનવાને કારણું મળે છે કે સુલેહની વિદ્યાનની વાણી નિર્બળતા ધારણ કરે છે અમારા જેવા વાતે ચાલી રહી છે, એટલું જ નહિ પણ તે ઝગડાને પોષ- ઉત્સાહીને જરાક નિરાશ કરે છે. અમારા અંગત મત વાળા તરફથી એ વસ્તુ ઉદુલાવી છે એ સદભાગ્યની નિશાની છે-કદાચ કોઈને એ વાંચીને પાને પણ ચડ હોય ગણાય પરંતુ અહિં પ્રશ્ન એ ઉસ્થિત થાય છે કે આ ઝગડો
“ જાતિકાર ” ભડવીર યોદ્ધાની જેમ “વિચાર સ્વતે શી રીતે ? કયા કયા પ્રકાથી આટલે ઉગ્ર મતભેદ
તંત્ર્ય દબાવવાનાં વલખાં” મારનારને સચોટ વીંધી નાંખે જાગ્યો, એ પ્રશ્નની વિચારણા કરવી પડશે અને તે અમારી
છે ! એ કહે છે “ અઢાર કલાક સુધી ગમે તેવી કાળી મજુરી દ્રષ્ટિએ નીચેના પ્રશ્નને તરફ અમે સમાજનું ધ્યાન ખેંચવા
કરે છે-કરી શકે છે, તે કેઈની એવી ધમકીથી પોતાને યોગ્ય માંગીએ છીએ. ૧. સમાજનું બંધારણ સંઘ સત્તા સર્વોપરિ મનાવી જોઈએ
લાગેલું કામ છોડી દે એમ માનવું, એ મૂર્ખાઈની પરાકાષ્ઠા અને તેમાં મેજોરીટીથી કામકાજ થવું જોઈએ. ' છે ! જતિકાર “ આ પ્રકારની ગુંડાશાહીથી” ડરી જવાની
૨. દીક્ષા, દેવદર વિગેરે સાધુઓની શિથિલતા આ ના પાડે છે, એ વસ્તુની સાથે એ કહે છે તેટલા પૂરતું તે પ્રશ્નોનો નિવેડે આવે તેમજ સુલેહ થઈ શકે.
આપણે સમત થઈએ. પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ એ ખોટી ૩. કેટલાક સાધુઓ સામે સાધુતાને ભયંકર એબ લગા- વાત લાગે છે. અઢાર તે શું પણ ચોવીસ કલાક સુધીની. ડનારા આક્ષેપે મૂકવામાં આવે છે. આ આક્ષેપમાં કેટલું કાળી કે ધોળી ગમે તેવી મજુરી કરે તોપણ, યોગ્ય લાગેલાં સત્ય છે, તે સંબંધી ખૂબ તપાસ કરવી અને તેમાં ડોકટરી કામ છોડી દેનાર 'તિકાર” જે શેધશે તે જડી આવશે. સાધનો પણ ઉપયોગમાં લેવાં. તેમાં જે દોષિત જણાય તેને અને પછી એ વિચારશે તે જેને એ “મૂખોઈની પરાકાષ્ઠા સમાજની બહાર કાઢી મુકવા અને સાધુતામાંથી સડો દૂર કર. કે
A કહે છે તે એમને સુધારવું પડશે. ઉપરોક્ત બીન ઉપર આચાર્ય શ્રી વિજયનેમિસુરિજી
બાઈ જડાવે વિષે લખતાં જ્યોતિકાર એમનો કકકે ખરો ધ્યાન આપશે તેમજ તે દીશામાં તેઓ સ્તુત્ય પગલાં ભરી કરવા મથે છે, પ્રયત્ન કરવા નકામાં છે, કારણુ કે સત્યને શકશે. ઉપરોક્ત પ્રશ્નોને નિવેડે ન આવે તે કોઈપણ સુલેહ જનતા જાણી ચી છે. આ વસ્ત ગતિકાર શ્રી વકી યુવાને માન્ય નથી એમ અમારું માનવું છે. આશા છે કે સમજશે તેટલે એમને લાભ થશે. આચાર્ય શ્રી યુવકનું હાર્દ સમજે અને સમાજમાં ઘૂસી , ગયેલ સડાને સાફ કરી જે ધર્મ, સમાજ અને શાસનને ( પુરાણુવાદી, સુધારક, અને સમાધાન સેવક એ ત્રણે ઉજજવળ બનાવે. જો કે અમારા ઉપર ખાસ કાઈ “ફક જાવોને વસ્તુ એક આદમીમાં એક સાથે ભાગ્યેજ જડી જશે. અમારા ઓફીસીયલ હુકમ આવ્યો નથી પરંતુ ઉપરાંત પ્રશ્નોને એક મિત્રે એક એ આદમી બતાવ્યો છે કે જેનામ નિવેડો લાવવાની શરતે જે સુલેહમાં અમારો સહકાર માં પ્રકારના ‘શંભુમેળા’નાં દર્શન થાય. આ માનવીને પરિચય આપવામાં આવશે તો અમે જરૂર સાથ આપીશું.
વાને મને લેભ છે. સમય આવ્યે જરૂર થશે. -Starmoon.
સમજરો લે
છે. આ વસ્તુ એ
અને સમાજમાંથી
Page #196
--------------------------------------------------------------------------
________________
२६४
પ્રબુદ્ધ જૈન.
તા ૧૭-૬-૩૩
લેખક,
પ ધા ની પ્રતિજ્ઞા.
શ્રી પદ્મકુમાર.
પ્રકરણ ૧ લું..
- “તમારો પત્ર મળે, પરિષદ્ ભરાય તે જરૂરનું છે, પણ
હાલના સંગ જોતાં એમાં સંગઠ્ઠન પર ખાસ ભાર મુક તુવકો માં જાગૃતિ.
જોઈએ. વડોદરાની દીક્ષા સંબંધી ઠરાવ પરત્વે યુવક માનસ '' “મિત્ર શરત! આજે કાં એકાએક સવા બેલાવી? કેવું છે એ પણ સાથે ખરૂંજ, માત્ર તકરારી અને જેના પર કાલે આપણે મળ્યા ત્યારે તે તે વાત સરખી પણ સમાજમાં તીવ્ર મતભેદ છે. એવા સવાલ, જેવાકે-દેવદ્રવ્ય, નહોતી કરી.” '
: વિધવા વિવાહ, હાલમાં હાથ ન ધરવા. અમારું મંડળ પરિ* *'મારો વિચાર તે હતા, પશુ જે કામ રજુ કરવા માં જરૂર ભાગ લેશે.” હતાં તેમાં કાલે રાત્રિના જે પત્ર મળે તે અતિ અગત્યને
સુધાચંદ્ર ભાઈશ્રી શરતને જવાનું મને તો ઠીક હોવાથી મારે ઉતાવળ કરવી પડી.”
લાગે છે. હવે આપણે દહીં-દુધીયા વૃતિ છોડી દેવી જોઈએ, આમ મિત્રો વચ્ચે વાતૉલાપ ચાલી રહ્યો છે. ત્યાં તે તેવીજ રીતે ડેલીગેશનના ખરચા નકામાં ન કરવા જોઈએ. સભ્યોના પગલાં જોરથી સંભળાવા લાગ્યાં. અન્ય કઈ પ્રસંગે
પરિષદુ કંઈ કામ કરી શકે તેમ હેબ તેજ એમાં ભાગ જ્યાં કેરમ થતાં વીસને ત્રીસ મીનીટના મણુકા મૂકવા પડતા
લીધે વ્યાજબી ગણાય. વડેદરા રાજયના ઠરાવ ઉપર જરૂર ત્યાં આજે હાલ ચીકાર ભરાઈ ગયું. પ્રમુખશ્રી પણ વખત- યુવકે ઉદયા
યુવક હદયો કેવા ભાવ ધરાવે છે, એ જેમ જાહેર કરવું સર આવી પહોંચ્યા અને યુવક મંડળને છાજે તેવી રીતે આ જરૂરનું છે તેમ બીજી બાજુથી સમાધાનના જે ય ચાલી પહેલી જ વાર સરકયુલરમાં લખ્યા સમયે કામ શરૂ થયું.
રહેલા છે અને સંધ સત્તા કાયમ કરવાની જે વાતો બહાર : મંત્રી શરતે એજન્ડા પરના કાર્યને ખ્યાલ આપ્યો અને
આવી રહી છે તે તરફથી આપણી નીતિ સ્પષ્ટ શબ્દોમાં
જાહેર કરવી જોઈએ. ગત સભાની મીનીટ વાંચી સંભળાવી પ્રમુખની સહી લીધી કે
- પરિષદએ પુરાતત્વ ખાતાના. હથિયાર બનવા કરતાં કે, તરતજ ચર્ચા શરૂ થઈ.
તની ઉંડી ભાષામાં ડોકીયા કરવા કરતાં સમાજ જે વાત 'પ્રથમ યુર્વક સંધ તરફથી આવેલ પત્ર જેમાં સંગઠ્ઠન
તાત્કાલિક ઝીલી શકે તેવાં કાયી ઉપાડી લેવાની આશા ધરવી અને પરિષદ્ લારવા સંબંધી ખાસ ઉલ્લેખ હતો તે વાંચવામાં
જોઈએ. જે ઠરાવની પાછળ લેકેનું પીઠબળ ન હોય અને આવ્યું. પ્રમુખશ્રી ચન્દ્રકાન્ત સ્વવિચાર પ્રદર્શીત કરતાં
જે માત્ર કાગળ પર જીવવા સર્જાય હાય તેવા ઠરાવની કીંમત જણાવ્યું કે “બંધુઓ! આ પત્ર પર ઠરાવ કરતાં પહેલાં
પણ શી? એ કરતાં એવી બાબતમાં મૌન સેવવું શું ખોટું?” એમાંના ભાવ બરાબર સમજી લેવાની જરૂર છે. પરિષદને " અધિવેશન ભરી ત્રણ દિવસ ધામધુમ કરી, સુંદર ઠરાની
- સ તરફથી શરતચંદ્રના જવાબને વધાવી લેવા. હારમાળા સિનેમાના ચિત્રપટ માફક ફેરવી વાળવાને યુગ
બીજું કાર્ય સરૂ કરતાં મી. શરતચંદ્ર જસુવ્યું કે
: “સૌ. પદ્માવતી બહેનને આ પત્ર અતિ મહત્વનું છે. પુરે થયો છે. રાજકારણમાં મહાત્માજીના આગમન પછી
સૌનું એ પ્રતિ ધ્યાન ખેંચવામાં આવે છે. આપણે સાચા કેઈ અનેરો રંગ પૂરાયો છે. જનતા હવે ઠરાવો પાછળ
યુવકે છીએ કે નામધારી તેના મૂલ્ય હવેજ અંકાશે.” * રચનાત્મક કામ માંગે છે. ઠરાવોના સુંદર વાકયાલંકારોથી કે *
“તમા ! મંડળના આશયે મેં વાંચ્યા છે. રાજોમાંના એનાં બહારના અમરી ભભકાથી છેતરાય તેવી ભોળી નથી
ઘણાંને હું નામથી ઓળખું છું. બાકી મારે છેડે પરિચય રહી. આમ જ્યાં પરિસ્થિતિ બદલાઈ રહી હોય, ત્યાં એ સંબં
માત્ર મી જ્ઞાનચંદ્ર સાથે જ છે. આ પત્રથી પ્રથમ તમોને ધમાં જે કાંઈ કરવું ઘટે તે વિચાર પૂર્વકનું જ હોય.”
આશ્ચર્ય થશે, પણ તેની મને ઝાઝી દરકાર નથી. તમારા નાનાલાલ—“ હાલ પત્ર લખી સંમતિ આપવી. હજુ
હે આશો સારા છે અને તે પાર પડે એવી મારી અભિલાષા પરિષદ્ ભરાય તે ખરી ! આવા વખતમાં કાણ એ ખર્ચ
છે. છતાં મને કહેવા દે કે યુવાને માત્ર વાત કરી જાણુઉપાડવાનું છે? શા સારૂ આપણે નકારે ભરી લગાડવું?”
નારા છે. કેટલીક વાર તેઓ જાતે જ પોતાના આશયનું ખૂન પ્રેમચંદ–“હું પણ એજ વિચારો છું. જયાં સુધી
કરી નાંખે છે. સમય આવે તેઓ જાહેર હિંમત દાખવી વિધવા-વિવાહ ને દેવ દ્રવ્યના ઠરાવ કરવાના મેહ છે ત્યાં
શકતાજ નથી, અને તેથી જ તેમની આ હરકતાથીજ સુધી ભાગ્યેજ ગુજરાતના કેઈ શહેરમાં એના ગણેશાય નમઃ
સંસ્થામાં પ્રગતિ સાધી શકતી નથી. આજે સંસ્થાઓનાં થવામાં. ના ભણવાની જરૂર શી? ભરાશે ત્યારે ડેલીગેટ કાર્યમાં જે અવિશ્વાસ દષ્ટિગોચર થાય છે, તેનું કારણ પણ મોકલવાનું જોઈ લેવાશે.”
ઉપર કહ્યું તેજ છે. એટલું હું કબુલ કરું છું કે યુવાનને શરત–“ ભાઈઓ, હાલ આ ચર્ચા અસ્થાને છે. પત્ર ધનિક વર્ગ તરફથી જોઈતા પ્રમાણમાં ટેકો મળતો નથી, ને આપણે અભિપ્રાય માંગે છે. મંડળના બંધારણ અનુસાર એ તેથી કેટલીક વાર પૈસાના અભાવે તેમનાં કાર્યો માર્યો જાય સંબંધમાં આપણને વ્યાજબી લાગે તે ઉત્તર મોકલાવો ઘટે. છે; પણ એ ખરું નથી કે સર્વે સંસ્થાએ પૈસા પરજ ભૂતકાળના ઠરાવો સામે લાલ આંખ કરવાને કે ભરાનાર અવલંબી રહી છે ! પરિષદુને અત્યારથી બાંધી લેવાનો આ પ્રસંગ નથી. જે જો ઉદેશને વળગી રહેવામાં આવે તે જરૂર એના કાના. તમને રૂચે તે મારી ઈચ્છા આ પ્રમાણે લખી જણાવવાની છે - મૂલ્ય અંકાય છે. તમારું મંડળ એવી રીતે કામ કરી ઈચ્છતું
Page #197
--------------------------------------------------------------------------
________________
તા ૧૭-૨-૩૩
હાય તા હું તેમાં યથાશક્તિ હાય આપવા માંગુ છું પાક વિચાર કરીનેજ આના જવાબ આપજો.
પ્રબુદ્ધ જૈન.
યાદ રાખજો કે સભાના માડેથી હાવભાવ પૂર્વક અમૂક જાતના ધરાવ કરી જવા સહેલા છે, પણ પાળતી વેળા ભલભલાને પીછે હદ કરતાં મેં જોયા છે..એક બંધુને વિધવાવિવાહની હિમાયત કરતા જોઈ જ્યારે એક દુ:ખી વિધવા તેમના આશ્રય શોધવા ગઇ ત્યારે એ પરાક્રમશાળી આત્મા, એવા તા થ્રુ મંતર થઈ ગયા કે પુનઃ દેખાયાજ .િ તપાસ કરતાં માલમ પડયું કે એ ભાઇ પાતે કુંવારા હતા, એટલે વિધવાના હાથ પકડવામાં તેમને બીજું કાંઈ ગુમાવાપણું તા હતુજ નહિં, પણ ન્યાત બહાર થવાના ભયથીજ ક ળાયા, એમાં વળી ન્યાતમાંથી કન્યા મળવાની આશા બંધાઈ એટલે કીથી દેખાયાજ નહિં. આવા ચામાચીડીયા વૃત્તિના યુવાનેને હું સ્પાયક બનવા નથી ઇચ્છતી. મારે તેા સિદ્ધા ન્ત ખાતર લેાહી આપનાર યુવાને જોઇએ છે. ભલેતે ઘેાડી સખ્યા હોય ! તેની ફીકર નથી. નવસર્જનની વાતે કરવા કરતાં કરી દેખાડનારાની જરૂર છે. તમારૂં મંડળ મારા વિચાર સાથે મળતુ થતું હોય તો કાલે બપોરના બે વાગે મને મળવા સારૂ ગમે તે એક સભ્ય જરૂર આવે. એ વેળાએ કેટલીક વાતચીત કરવાની છે.”
“ખેલા ભાઇ, શું વિચાર છે? અબળા જાત છે. પશુ જોયા વિચાર ધ્રુવ છે !”
લગભગ બે વર્ષથી કાનને બહેરા બનાવી મૂક્રે, આંખે અંધારા આવે હૃદયને હચમચાવી નાંખે, તેવા કેસરીયાજીના ઝગડા પ્રત્યે જૈન દેશમ કેટલી મેદરકારી દર્શાવી રહી છે ! ધર્મ ઉપર એક એકથી ભયંકર આક્રમણો થવા છતાં પણ બાર લાખ જૈનેને પેટમાંથી પાણી હાલતુ નથી, એ એક આશ્ચર્યની અવિધ કહેવાય. કૅસરીયાજી પછી તાત્કાલિક બનેલા રાણકપુરજીના ક્રોડા રૂપીઆના ખર્ચે જંગલને મંગલ મય બનાવનાર મંદિરમાં ધોળે દિવસે નાદિરશાહી ચાવી મુસ્લીમેએ મૂર્તિ તાડી જૈન કામને હત વી` બનાવી મૂકી છે. જે સ્થાના આપણા બાપદાદાગાએ ક્રોડા રૂપીઆના ખર્ચે વાગ્યા છે, જે તીર્થોની દુનિયાની પ્રત્યેક વ્યક્તિ પ્રશસા કરી રહી છે, જ્યાં દેવભવના વસેલાં છે કે, જેનાં દર્શન માત્રથી કરેલાં પાપોને ક્ષય થાય તે સ્થાનાએ આપણી મા, બ્લેનેટની ઇજ્જતા લૂંટાય, સામને હાથે એડીઆ પહેરાધાય, લાખા રૂપીઆની મિલ્કતની ફનાગીરી થાય અને આખા તીર્થોંનાં તીર્થો અન્ય હજમ કરે તે ધ્રુવ જૈન કામ ડેાળા ફાડીને દેખી રહે ! એ પ્રભુ ! ! !......કયાં ગયા.... કયાં ગયા એ વીર પુત્રે કયાં ગયા એ હેમચંદ્રાચાર્યો અને આત્મારામજીએ ? કયાં ગયાએ ધમની ખાતર જાનની કરનાર કુમારપાળા, વસ્તુપાળા અને તેજપાળા ! કયાં ગયા એ તીય પ્રેમી હેમાભાઈ ડીભાઇ અને લાલભાઇ દપતભાઇ? દ્વાય ! ! ! અવારે તે તેમનાં નામ સંભાળી આંસુ સારવાનાંજ રહ્યાં !
અરે ! વમાન કાળમાં પુ શાસન સમ્રાય અને કવિકુલ કિરિટા, શાસનપ્રેમી પ્રસિદ્ધ વકતામાં અને આગમેાધાર
ઠરાવ કરા કે એમની પાસે મી. શરતચંદ્ર જાય'
સુધા'દ્ર—“ આપણે ઉદ્દેશ તે વિચારપૂર્વક નિયતકાના દાયો રાખનાર સાધુ,અને જૈન કામની ઉદ્ધારક કરાયેલા છે. તા પછી એના પાલનમાં ભીતિ શી ધરવાની ? આણુજી કલ્યાણુછની પેઢીએ, કાન્ફરન્સા, સેાસાયટી અને યુવક સંઘે કયા અંધકારમાં ગોથાં ખાઇ અદ્રશ્ય થઈ ગયાં છે, તે સમજાતું નથી. ભાર્ બાર લાખની વસ્તી હાવા છતાં પણ મહાવીરના નામને કાક લગાડનારા વીરપુત્રાને દાવા રાખનાર, ભાષણોદ્રારા સ્ટો ધ્રુજાવનાર, લેખાકારા પેરેનાં પાનાં ભરનાર અંદર અંદરનાં કલેશેમાં અધોગતિએ કટોકટીને પ્રસંગે એ ! નવયુવક્રા, સાવધાન અને ! વૃધ્ધાની પાંડુાંચનાર જૈન કામની આંખ હજુ ઉઘડતી નથી. તેા આવા સાથે તમેા કુંભકર્ણાંની નિદ્રામાં ન ધારા, તમેા જાગ્રત થાઓ, વૃધ્ધાને જાગ્રત કરો અને નવયુકાનું એક સત્યાગ્રહી મંડળ
કન્યા કે?
માણેકલાલની અણી વખતે સફલતા પ્રાપ્ત કરો. સમય પડે ધર્મની
નાનાલાલે જુને ઇતિહાસ ઉકેલતાં કહ્યું, સભ્યોમાંના ઘણાખરાને આટલી વાત પરથી એ વર્ષ પૂર્વ દેશને બતાવા કે જૈન ક્રામ હજુ જાગૃત છે, હયાત છે,
ખાતર એક વખત સેકડા મસ્તા ફુલ કરી, શીખાના એ જરિયાંવાલા બાગની પુનરાવૃત્તિ કરી બતાવી એ પંડિત સુખ
કિસ્સા યાદ આવી ગયો.
'ક્ત સપન્ન છે, અને તેના ઉપયોગ પણ કરી શકે છે!
સૌએ એકમતે ઠરાવ્યું કે આવતી કાલે મી. શરતચંદ્રે તથા જ્ઞાન પદ્માવતી બેનને મળવું. અને તેમની સાંભળી ઘટતુ કરવું.
જ્ઞાનચંદ્રના મુખથી એ પછી કેટલીક માતમી ઉક્ત ડેનના વિચાર સંબધી મળતાં સૌને ઘણો આનંદ થયો. શ્રી જિનરાસના જયકાર પૂર્ણાંક સૌ વિખરાયા.
મણીલાલ–“ પણ એ ભાઇ કર્યુ ન્યાતના છે મારી આળખમાં આવતાં નથી. ’
૨૬૫
કુંભણ ની નિદ્રામાં થતા જૈનાની દિલ કંપાવનારી દુર્દશા. લેખક:-માધવલાલ હરગોવિંદ શાહ.
પ્રેમચંદ–“ગમે તેમ ડૅાય આપણે શું જવાબ આપા તેને વિચાર કરીને ! એ દાણુ છે તે જણાયા વગર એન્ડ્રુજ રહેવાનું ? મી. જ્ઞાનચંદ્ર જાણે છે, પણ આજે તે હજી સુધી સભામાં આવ્યા નથી. નહિંતા બધુ... સમજાત.”
ત્યાં તે મી. જ્ઞાનચંદ્ર આવી પડ઼ાંચ્યા. પેાતાના એક સગાના ગંભીર મંદવાડને કારણે આવતાં વિલંબ થયા એમ જણાવી શુ વાત ચાલી રહી છે મ પ્રશ્ન કર્યાં.
પ્રમુખ–“ પદ્માવતી કાણુ છે એ તમા જાણા ા ? જ્ઞાનચંદ્ર-હા, તારકપુરના નાથાભાઈની પુત્રી, અને આપણી ગુણુાવતીમાં શેક પાનાચંદ છે તેમના ઘણીઆણી.'' “હ, હ, પેલા ઘડપણમાં પરણી લાવેલા તેજ
એમને સમજાવવા સારૂ મંડળ તરફથી મી,
ગયેલા નહિ વાર્ ?”
જો અત્યારે આપણે કાંઇ પશુ નહિં કરી બતાવી દુનિ યાને જેન કાર્યની નિર્માલ્ય દશાનું દિગ્દર્શન કરાવતા જશું તે ભવિષ્યમાં બાજીરાવ પેશ્વાની માફક (૫૬ ) કિલ્લા ગુમાવી એસીશું. માટે હજુ પણ ચેતા !
શાસન દેવ સમાજને અપૂર્વ અળ સમર્પણુ કરે તેવી પ્રાથના સાથે વીરીશ...... શાન્તિઃ.........
Page #198
--------------------------------------------------------------------------
________________
ર
પ્રબુદ્ધ જૈન.
સ્વાગતનાં સંસ્મરણાં
જ્યેષ્ઠ વદી પાંચમ ને સામવારના નવ વાગે મને એક ભાઇએ પૂછ્યું “ મી. આજ તમે સ્વાગત માટે યા નથી? '' મેં કહ્યું “કાનું સ્વાગત ? શું મહાત્માજી કે કાઇ રાષ્ટ્ર નેતા માહમયીનુ આંગણુ આજે પુનિત કરવાના છે?” ત્યારે પેલા “ભાઈએ કહ્યું કે “ રાષ્ટ્રનેતા તે નહિ, પશુ રામપાર્ટીના એક લીડર ૫. ક્તિવિજયજી તેમના સપરિવાર પધાર્યા છે, અને શાન્તિનાથજીના મંદિથી સામૈયાનુ નકકી કરવામાં આવ્યુ છે.'' હજી અમારી આ વાત જ્યાં ચાલતી હતી ત્યાં તેા એન્ડના સુમધુર સરે મારે કાને અથડાયા. પેલા ભાઇ પ′ દોડયા. ૫. ભકિતવિજયજી સામૈયા સાથે ઝવેરી બજારનાં મધ્ય આવી પહોંચ્યા હતા. મને પશુ પોતાના મહાન ગુરૂ ધ સિરની ભૂલ જોનાર એ પન્યાસનું સામૈયુ જોવાની ઈચ્છા થઇ, અને જેમ તેમ કરી નીચે આવ્યા, પણ્ અમારા મકાનથી આગળ વધી ગયા હતા. હું તેની પાછળ પડયા અને એ સાજનમાં ભળી ધક્કા મુકી કરી આગળ વધ્યા, અને વરઘેડાને પાછળ ધકેલી હુ. એકદમ આગળ આવ્યો. ક સલામત જગ્યાએ એસી વઘાડે! પસાર થવાની રાહ જોવા લાગ્યો. ત્યાં તેા શણગારેલી સુરતીલાલાની સાંબેલા જેવી એક પછી એક મેટરા આવતી જોઈ. તેમાં બાળકાને શગારીને મેસાડવામાં આવ્યા હતા. છસાત મેટર હરશે અને તેની જોડે લગભગ ચારેક એન્ડ જોયાં. યંગમેન્સ જૈન વાલીટીયર કારને ધ્વજ ફરકતા હતા અને કેટલાક વાલીટીયા વ્યવસ્થા
ભાગમાં વિજય
વરવાડે
જાળવતા હતા.
એકાએક સાજન, અટકયું. કેટલીક ગુરૂભકત સુંદરી ગળી કરી પંન્યાસજીનુ ભાવભીનું સ્વાગત કરતી હતી, ત્યાં તો અજબ સૂર સભળાયાં “ નહિ ડરવાના, નહિ ાના, અમેા શાસન સેવા કરવાના. મારૂ લક્ષ્ય એ ભાજી ખેચાયુ. 'કેટલાક' રાધનપુરી તેાફાની પારીયાએ ઉંચે સરેથી એ લલકારી રહ્યા હતા, મને થયું કે આ જીવાનીઆ તે! બસ ક્રાઇ રામપાટીના ` સાધુ આવે તે તેના સામૈયામાં જવુ, ભર બજારમાં આવાં ગીતા લૠકારવાં અને દૂધપાક પુરી ઉપર હાથ મારવામાંજ 'શાસન સેવા સમજે જે કે શું? શાસન સેવા કરવી હોય તે આમ ભરબજારમાં બૂમો મારવાથી એ ન થઇ શકે. તે માટે કેસરીયાજી પ્રકરણ, રાચ્છુકપુરજી અને ખીજાં એવા અનેક ક્ષેત્રેા છે કે જ્યાં આ તાકાની પારીયા આની જરૂર છે. બાકી અહિં મોટી ખુમેા પાડવાથી તેા ખરેખર મને એમ થાય છે કે “ તમે કરવાના તમે કરવાંના શાસન હિલણા કરવાના. '' ગ્રંથી સમાજ વર્મી કે એમનુ કિંદ ભલું થવાનું નથી.
X
X
X
X
સ્વાગતમાં ખાસ કરીને રાધાપુરીઓને માટેા ભાગ દેખાતા હતા. જો કે બીજા. પણ્ કેટલાક માણુસા હતાં પ તેા પાંચ, પચાસ હશે, બાકી તે બ્રા પેલા ઞાસાયટીના ભડવીરાજ હશે. મને એ બાબત નિહાળી આશ્ચર્ય થયું કે વિજયધ સુરિના એક વિદ્વાન ચારિત્રશીલ, વ્યાખ્યાતા અને શક્તિ, સંપન્ન વિખ્યાત શિષ્ય મેાહમયીને આંગણે પધારે
~~ તા. ૧૭-૬-૩૩
ત્યારે તેમના સ્વાગતમાં માત્ર અમુક ચાસેજ આવે એ તા શમજનક ગણાય. તેમની સાનેરી કીર્તિમાં આ કલ`ક છે. જો તેથી રામપાર્ટીના હથિયાર ન બન્યા હોત તો તેમની આજે આ દશા ન હેાત. સાજનમાં લાલ પાઘડીથી સજ્જ થયેલાં લગભગ ચારેક માણસ દુશે જેમાં રાધનપુરી પટ્ટણી અને સુરતીને, સમાવેશ થઇ જાય છે. કાળી ટાપી તા કચે દેખાતીજ નહતી. એટલે એમ માનવાને કારણૢ મળે છે કે પન્યાસજીનુ સ્થાન ધોળી ટાપી વાળાગામાં ખીલકુલ નથી, પ્રખર સુધારકના શિષ્ય હેાષ્ટ્રને સુધારક સમાજમાં સ્થાન ન હેાય તે એબ-જનક લેખાવુ જોઇ, પુન્યાસજી મહારાજ સમજશે કે ?
X
X
X
+
આ પાંચશે। મામેાના સામૈયાં સાથે કાઇ ગજગામીનીની માફક ગૌરવ ભર્યા પગલાં ભરતાં પન્યાસજી મહારાજ ઝવેરી બજાર, હનુમાન ગલી, કાલબાદેવી રાડ, વિસવાડી, મારવાડી બજાર, 'સારા બાર, ગુલાલવાડી થઇ લાલભાગ પધાર્યા હતા. શ્રીજીનું ચાતુર્માસ અહિંજ નક્કી કરવામાં આવ્યું છે. વધુ વિગત હવે પછી. —પ્રેક્ષક.
સ્વ. બુદ્ધિસાગરજીની જીવનછાયા. ( પૃષ્ટ. ૨૬૧ થી ચાલુ. )
હતું. છતાં આચાર પ્રતિપાલન, સહ્મેશ્રદ્રારા ભવ્ય જીવાતે પ્રતિાધવા, અધ્યયન યોગ સાધવા સ્વાનુભવનાં પુસ્તકાનાં સંધે કાશી—બનારસ, વડોદરા, મુંબઇ આદિ સ્થાળાના મહા આલેખન. આ સૌ કરનાર આ આદર્શી સાધુને પેથાપુરના શ્રી
પંડિતા સમક્ષ ૧૯૭૦ માં આચાર્ય પૃથ્વી આપી.
આખા જીવનમાં જ્ઞાનચર્ચો, ગ્રંથાલેખન, યોગસાધના, ધર્માદેશ, શાસ્ત્રપઠન પાઠન તથા વિશ્વોષકાર, આ સિવાય અન્ય કાર્યĆમાં લક્ષજ નથી આપ્યું. કર્થેિ અઢેલીને બેઠા નથી. દિવસે નિંદ્રા લીધી નથી. મુખવાસ વાયાં નથી. ક્રાઇનાયે ઝગડામાં કચ્ચેિ પડયા નથી. નિજામને ભુલી પરમાં માથુ
મા
નથી.
મહાત્મા ગાંધીજી, લાલા લજપતરાય, શ્રીમંત ગાયકવાડ સરકાર, શેઠ લાલભાઇ દલપતભાઇ, મહાન આચાયો ઇ. જેવા મહાન પુરૂષે સાથે ગૂઢ ચર્ચાએ ચલાવનાર છતાં બાલક સાથે પાલક સમા નિર્દોષ! નદીનાળાં, કાતર કે ગુકા, ડુંગરાને જોતાંજ તે તરક દોડી જઇ ધ્યાનમાં બેસી જનાર એ બાલ બ્રહ્મચારી યોગીશ્વરના દેહનાં દર્શન કરનારજ યોગીને પીંછાની શકે!
માત્ર ચોવીસજ વર્ષોમાં લગભગ સવાસા ઉપરાંત માત્ર થેના લેખન! તે પશુ ક`યોગ, આનંદધન પુત્ર ભાષા, અગીઆર ભન સગ્રહના ભાગા જેવાં ગ્રંથો લખી નાખનારની કિતના શાં વન !
ઉત્કૃષ્ટ કવિત્વશકિત ! વાતવાતમાં ખળખળ વહેતી ગંગાના નિર'કુશ સ્રોતસની હજારા કડીમ્બેનાં કાવ્ય, ભજનો, સ્તવનેા જે મુખમાંથી, કલમમાંથી સરીજ પડે! તેમાં વિદ્વાનો પણ
Page #199
--------------------------------------------------------------------------
________________
તા ૧૭-૬-૩૩
મુખ્ય અતે, જેમાં અધ્યાત્મ જ્ઞાાનાંજ પરિમલ ફારેગે કવિત્વ શકિત!
યુદ્ધ જૈન.
પ્રખર વકતૃત્વ! જે વકતૃત્વે શ્રીમત ગાયકવાડ સરકારને પણ્ મુગ્ધ કર્યાં! એકજ શ્લોક પર આઇ આ માસ મુંબઇ લાલબાગમાં વિવેચન કરવા છતાં તે અપૂર્ણ રહે! એ વકતૃવની શ્રોતીએનેજ એની ખરી ખુખીની ખબર પડે.
તેમની ભકિત કરા! તેમના શ્રામાં ઝળકે છે તેમજ તેમના વનમાં ઝળકી છે.
વૈરાગ્યભાવ, અધ્યાત્મદશા, મતદશા, પ્રેમદશા, વૈરાગ્યદશા, યોગધ્યાનદશ'. કર્મયોગની દશા, કવીરની દશા, પ્રભુવિરહદશા, દેશભકત તરીકેની દશા, ગુરૂભકત તરીકેની દશા, આનંદમૂર્તિ તથા જાગૃત સંત તરીકેની દશાની અલૌકિકતા માટે આવડા નાનાશા લેખમાં કાંઈ ન લખી શકાય. એના માટે તેા પુસ્ત કાનાં પુસ્તકા ભરવા પડે ને તે ભાગ્યેજ
એમનાં ગ્રંથલેખન માટે, એંમની સાહિત્ય સેવા માટે એમની ગુરૂભકિત માટે, શુ શુ રાષ્ટ્ર અજ્ઞાન છે! ના, ભારતના ઉધ્ધાર માટેની તલપવાન્ના જીગરમાં પોતાના આત્માના ઉદ્ધારની તેમની ધગરા જોવા જેવી હતી.
જૈન ધર્મ' વિશ્વધર્મ છે અંજ ધર્મોના જ્ઞાના પુરૂષાના ચરણપાસે એસી વિશ્વ એકવાર ધનુ શિક્ષણુ લીધુ હતું. તેજ સમય પુનઃ પ્રગટાવવા જીવ્યા ત્યાં સુધી મા ને તેં મૃત્યુ સુધી એજ આરાધન આરાધ્ધાં ને એમાંજ પ્યા.
અમને માનવ ક્રમ કથા ાય! જે મૃત્યુ પહેલાં, મહીનામાં પૂર્વ પોતાનાં મૃત્યુ નિર્દેષ કરી નય છે. ને તેજ પ્રમાણે ઇચ્છા મૃત્યુ પ્રાપ્ત કરી શકે છે. જેમાં જતાંએ ચમત્કાર રૂપ હતા જીવન વિસન થતાં અનેક ચમત્કારા વડે વિશ્વને મુગ્ધ કરે છે. પ્રાયઃ કાંગ્યે ન લીધેલું એવું પરમ શાંતિ સમાધિજ્ઞાન આત્મસાધન પૂર્વકનું-સ્વજન પરિવાર સમક્ષ સ્વજન્મભૂમિમાંજ બરાબર રેલા સમયે-ચઢતે
પહારે મૃત્યુ પામી, હારે વના પૂર્ણ સત્કાર સહીત શિબિકુલ કામાં બીરાજી, ચંદ્રન ચિતામાં પેઢી નિર્વાણને પામ્યા એવાં
મૃત્યુ કયા ગા પુરૂષે મેળવ્યાં છે? વિરલ!
એમનાં આદ્યુત જીવન માટે તે। જનનાએ થાડી ધીરજ ધરવીજ રહી. આતા “ જીવન થાય ” એમાં શું સમાય
આવા દ્રાન શાસનનારક, મહાજ્ઞાની આચાર્ય ભગવંતા, અમારા ભારત વર્ષમાં અનેક પ્રગટાએ સિવાય અન્ય શુ
ઇચ્છા! ?
ગુરૂદેવ તમારે ચરણે કેાર્ટિ, કેટિ વદન! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ લેખક. એમ. એમ. શાહુ.
冬冬冬冬
એવા માટે બારીક ઉન.
સાધુ, સાધ્વીને એઘા માટે બારીક ઉનની જરૂર હોય તા ભાવ માટે લખાઃ
ઇન્ડીયન ચાન સપ્લાઈઝ ડીપેા.
પેા” ખાસ નંબર ૭૦, મુંબઈ, નં. ૧. જલા
-
२६७
.........................વા.
પાટણ——અત્રેથી મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજને ચાતુર્માંસ માટે વિન ંતિ કરવા કેટલાક ભાઇએ ગયેલા. પરંતુ દેગામના સધના અત્યંત આગ્રહ હેઇ, તેમણે સ્પષ્ટ' ખુલ્લાસા ન આપતાં એમ જણુાવ્યુ` હતુ` કે તમેા દેહગામ આવજો. આમ તે પાણુ પાછા આવેલા. હવે મુનિશ્રી દેહગામમાં બિરાજે છે. તેમને વિનતિ કરવા જે ચાર ભાઇએ દેહગામ જવાના હતા, પરંતુ સાગરના ઉપાશ્રયના મે સાધુ તેમને અટકાવે છે. આમ કરવાના શો હેતુ હશે? (૨) અત્રે આચા શ્રી વિજયવલ્લભસૂરીએ ગેષ્ઠ સુદી તેરસના દિવસે સાગર ગચ્છના ઉપાશ્રયે ભાષણ કરતાં કહ્યું હતુ કે “ આજકાત ઘણાં સામા શિથિલાચારી થઇ બેટરી, ઇન્ડીપેને વગેરે વાપરે ૬. “ લેાચપણ હાથે કરતા નથી.” વગેરે સાધુ સંસ્થાની નાબાઇએ માટે એમણે ગદ્દગદિત ઉદ્ગાર કાઢયા હતા. પરંતુ તેમનાજ શિષ્ય સમુદાયમાં કીંમતિમાં કીંમતિ ઇન્ડીપેના વપય છે અને તે બેંક બે નહિં પણ ચાર ચાર અને પાંચ પાંચ ગૃહસ્થેા પામે મગાવે છે. જૈન સમાજની આવી એકાર- હાલતલાં જૈન સાધુ પચીસ પચીસ રૂપીઆની ઇન્ડીપેન વાપરે એ કાઇ રીતે ઉચિત નથી, આચાર્ય શ્રી લક્ષ્ય આપશે કે ? (૩) જેષ્ઠ વિદ પાંચમના દિવસે આચાર્ય શ્રી વિજયવલ્લભરિ પાસે કેટલાક ચાઝુસ્માના છોકરાઓ પહોંચી ગયા હતા, અને તેમનુ ભકર અપમાન કર્યું હતું. આ લેકા ચાણુસ્માથી લબ્ધિસૂરિના સામૈયા માટે આવ્યા હતા. એક બાજુ સમાધાનની વાત ચાલે છે, ત્યારે આ ખીના કાઈપણ રીતે ઉચિત નથી. (૪) એક જૈન ખાનદાન વિધવાએ પોતાને પચેન્દ્રિય જીવના ધાત કર્યો છે તેમ સંભળાય છે. ગા રહેવાથી તેને પડાવી નાંખવામાં આવ્યા છે, અને
ઉમેદ્રપુર—પં. લલીતવિજયજી ઉમેદપુર જૈન બાલાશ્રમની સરમુખત્યારી ભોગવે છે. સાધુએને સરમુખત્યારી શું ? તમણે ઉપદેશ આપીને અલગ બેસી જવુ જોઇએ. કાઇ પણ બાબતમાં માથું મારવું એ સાધુ ધર્મથી વિરૂદ્ધ છે એટલે કોઇપણું સાધુ કાઇ પણ સંસ્થાએામાં માથું નહિ મારવુ જોઇએ.
આ.અનંત જીવ પ્રતિપાળ, ચાગલબ્ધિ મ પન્ન, પળ માટે એક ફ્ડ ઉભું થયેલું. તેમાં લગભગ ચાલીશ, રાજરાજેશ્વર મુનિશ્રી શાન્તિ વિજયજીના સદુપદેશથી પાંજરાપંચાસ હજાર ભરાયાનું સાંભળ્યું છે. પરંતુ હજી પાંજરાપોળ ખુલ્લી મુકાઇ નથી. તેનું શું કારણ છે ? લાગતાં વળગતાંઓએ એ બાબતના ખુલાસા કરવા જરૂરી છૅ. પાટણ નિવાસી. વાદરા—જયેષ્ડ વિ. પાંચમનાં અને આચાર્ય શ્રી
વિજયેન્દ્ર સુરિજી અને ન્યાય તીર્થ ન્યાય વિજય મહારાજનું
અહુ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હઁતું. મુનિશ્રી ન્યાય વિજયજી અને વાદરા એક બીજામાં ઓતપ્રોત છે. તેમનાં ડગલે ત્યાં યુવાનામાં ઉત્સાહ રૅડાય છે તેમની વાગધારાનું પાન કરવા વડાદરા હંમેશાં ખડે પગે તૈયાર રહે છે. દેહગામમુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ અત્રે ચાતુર્માસ માટે જયેષ્ઠ સુદિ ૧૩ ના દિવસે પધાર્યાં છે. અસા ધારણુ ઉત્સાહ અને ભક્તિપૂર્વક આખા ગામે પ્રવેશ કરાવ્યા ’ અહિં યુવા ઉત્સાહી છે. અને મુખ્યા પણ ખૂબ છે, વળી બધા સુધારક વિચારના છે એટલે માનરાજ શ્રી ધારે તે યુથ કાન્ફરન્સ ખેાલાવી યુવાને સંગઠિત બનાવી શકરો.
હું
Page #200
--------------------------------------------------------------------------
________________
२६८
પ્રબુદ્ધ જૈન.
त०१७-१-33
हिन्दी विभाग..
पसन्द नहीं आता; फिर भी जैन समाजमें यह आदत कुछ अधिक पुष्ट की गई है, विशेषतः धर्म और सम्प्रदायके विषयों !
इसका फल यह हुआ है कि यदि कोई मनुष्य किसी दूसरे - शिक्षण विकास. -
कि सच्चेभी दोषोंको प्रकट करना चाहे तो वह एक तो उसके सच्चा ज्ञानही जैन तप है.
सम्मुख कह नहीं सकता है और यदि कहता है तो वह ____ भगवान् महावीर का तप केवल देह दमन नहीं परन्तु टीकापात्र-जिसके कि दोष बतलाये गये हैं उसे केवल निन्दा पूर्णता प्राप्ति के उद्देश से यथार्थ दृष्ठिपूर्वक आचरण में आए समझकर उसकी और देवदृष्टि रखने लगता है इससे सच हुए उपयोगी त्याग का नियम है। इस तप में जिस तरह शुष्क कहकर मार्ग दिखलानेवालोंकी संख्या प्रायः लुप्त हो गई हैं देह-दमन को स्थान नहीं था उसी तरह मोहजन्य शरीर-पालन और हम अपनी संस्थाओंकी त्रुटियों या दोषोंको अच्छी तरह -पोषण को भी स्थान नहीं है। उक्त तप में एक और सम्यक्ज्ञान समझ ही नहीं सकते हैं।
और दूसरी और सम्यक्चारित्र दोनोंने उचितस्थान पाया था। जब कोई जैनभिक्षु, जैन गृहस्थ या जैन संस्था किसी शब्दोंका स्पष्टीकरण.
जैनेतर विद्वान् या आफिसर को आमंत्रित करती है या यहाँ में कुल शब्दों के अर्थ का खुलासा कर देना चाहता मिलता है, तब वह उससअपना सचा समालोचना सुनना हूं। भगवानके सम्यकज्ञान और आज कुछ काममें आते हए पसन्द नहीं करती; वह उससे केवल प्रशंसाका प्रमाणपत्र विद्या शब्द के अर्थमें फर्क है। इसी प्रकार आजकाल के या सर्टिफिकेट प्राप्त करना चाहती है। इससे वह जैनेतर प्रचलित क्रिया काण्ड या ‘किया' शब्दके अर्थ में और विद्वान् या ओफिसर केवल प्रशंसाके-भलेही वह सची हो भगवान के सम्यकुचारित्रमें भी अन्तर है । सम्यकज्ञान अर्थात् या झुठी-गीत गा दिया करते हैं और ऐसा करनेपर ही. वीतरागत्वमें परिणाम होनेवाला आत्मलक्षी ज्ञान और विद्या उसका जैन समाजमें सम्मान होता है। यदि कोई जैन अर्थात् किसी मी विषयका सिर्फ शास्त्रीयज्ञान, जैसे कि भौतिक...
विद्वान् या जैन आफिसर किसीकी सच्ची समालोचना करनेका विद्या, रसायनविद्या आदि । इस प्रकार सम्यक चारित्र अर्थात्
प्रमाणिक विचार करता है, तो उसे समाजकी दृष्टिमें स्वार्थी आत्मशुद्धि और क्रियाकाण्ड अर्थात् ब्राह्यलक्षी विधि विधान !
या नास्तिक प्रकट करनेका प्रयत्न होता है । यह मनोदशा विद्या स्वयं सम्यग्ज्ञान: नहीं है; परन्तु, यदि सम्याग्ज्ञान
गृहस्थों और साधुओदोनोंके लिए हानिकारक है और दोनोंकी होगा, तो यह विद्या आध्यात्मिक कहलायगी। इसी प्रकार
निर्बलताकी निशानी है । जिस तरह झुठे दोष कहना या ब्राह्य क्रियाकलाप या ब्राह्य आचार ये स्वयं सम्यक चारित्र
सच्चे दोष भो द्वेषबुद्धिसे कहना अधर्म है, उसी प्रकार केवल नहीं हैं, परन्तु यदि ये सम्यक चारित्रकी भावनामें से. फलमें सच्चे या झुठे गुणों की प्रशंसा सुननेमें खुश होना भी अधर्म सुवास की तरह, बिना प्रयत्न केही उत्पन्न हुए हों, तो ।
है। इस स्थलमें शिक्षासंस्थाओं, उनकी पद्धतियों और उनके आध्यात्मिक हैं । इतने परसे हम समझ सकेंगे कि वर्तमान
संचालकोंके विषयमें जो कुछ कहा जायगा उसमें संभव है विद्या और क्रिया शब्दका सम्यग्ज्ञान और सम्यक् चारित्रके
कि टीका यां समालोचनाकी दृष्टि मुख्य मालुम हो; परन्तु इस साथ क्या और कितना सम्बंध है। हम अक्सर प्रचलित दृष्टिको रखनेका मुख्य कारण यह है जो त्रुटियाँ हो उन्है पहले विद्या और क्रियाको सम्यग्ज्ञान और सम्यक् चारित्र के साथ
जान लेना और फिर उनको दूर करनेका प्रयत्न करना । इस मिलाकर ऐसा मान लिया करते हैं कि विद्याभ्यास करना तो
भाषणमें जो आलोचना की जायगी उसका यह अर्थ हरगिज नहीं सम्यक्ज्ञान प्राप्त करना और ब्राह्य क्रियाओंका आचरण करना
है कि उसकी दूसरी उसकी बाजू नहीं है, परंतु उसका यह
अभिप्राय तो अवश्य है कि हम प्रगति और सुधार काम सम्यक चारित्र है। यदि हम इस भ्रान्तिसे मुक्त हो जायेंगे तो अनेक बहेमों और उलझनोंसे बच जायेंगे।
चाहते हैं इस लिए त्रुटियाँ-दोषोंकी और विशेष ध्यान देने लगें
और खुशामदी वाताबरणवाली मनोदशा से मुक्त हो जायें। यह निर्भयः निष्पक्ष समालोचनाके बिना
कहने की तो शायद ही जरुरत है कि यदि समालोचना करने सत्य नहीं जाना जा सकता!
वालेमें बिनय और समभाव न हो, तो उसकी समालोचना मनुष्यामात्रकी यद्यपि यह एक सामान्य प्रकृति है कि झुठो खुशामद करनेसे भी अधिक हानिकारक सिद्धी होती है। 'अपनी प्रशंसा सुनना उसे अच्छा लगता है और दोष सुनना
: -जिनविजयजी. - આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ નં. ૩ માં છાપ્યું છે. અને
ગલૂદાસ મગનલાલ શાહે “જૈન યુવક સંધ’ માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
તીર્થ રક્ષા.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આ.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કોઠારી સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જુ, અંક ૩૪ મે.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ શનીવાર, તા. ૨૪-૬-૩૭.
પોકળ પા ચા ની મ હલા ત.
એ ! ગગનચુંબી મહેલાત બાંધવાની મુરાદ ધરાવનાર માનવ-ઈજનેર આ તું શું કરી રહ્યો છે? આ પથરાળ જમીન પર બાંધેલા પિકળ પાયા ઉપર તારી ભવ્ય મહેલાત કેમ ટકી શકશે? આ પેકળ પાયા પર બાંધવા ધારેલી ઇમારત ગંજીપાના પાનાના બંગલાસમ એકજ પવનના સપાટે ક્ષણમાં જમીનદોસ્ત થઈ જશે એનું તને કયા ભાન છે? આ સ્થિતિ શું તું નથી જાણતે? જો તું એટલે પણું અજ્ઞાત હો તે તારું અજ્ઞાન દયાને પાત્ર છે, એટલું જ નહિ પણ તારે એ બાંધકામની મિથ્યા મોહનીથી દૂર થવું એ તારો ધર્મ છે, પરંતુ જે તારામાં એ અજ્ઞાનતાને બદલે દંભ અને કલુષિતતાએ વાસ કર્યો હશે, જે તારા માલીકને છેતરી અનીતિની લક્ષ્મી ઉપાર્જન કરવાની દુષ્ટ ભાવનાએ ઘર કર્યું હશે, તે યાદ રાખજે કે એ દંભ અને કલુષિતતાના કાળા પડદાઓ ચીરતાં જરા પણ વાર નહિ લાગે, અને એ પડદા ચીરાતાં જગત્ જ્યારે નગ્ન સત્ય જોશે, ત્યારે એક માનવી તરીકે આ જગત પર જીવવું પણ તને ભારે પડશે.
એ કળાના ઉપાસક ! યાદ રાખજો કે દંભથી ઘેરાઈ આ કઠેર ભૂમિકા પર નય કાદવ અને મેલથી તૈયાર કરેલા પિકળ પાયા પર મહેલાત બાંધશે તો તે કદી ટકી શકશે નહિ. જે આ ઇમારત બાંધવાની તારી શુભનિષ્ટા હોય, ખરેજ મહેલાત મજબુત બનાવવી હોય, અને ખરે જ માલીકની પાસેથી હક્કની મજુરી મેળવવી હોય તે આ ઉડી ભૂમિકાને પ્રથમ સાફ કરી તેમાં તારા અંતરની ભાવના અને આત્મસમર્પણની તાલાવેલી રૂપ સીમેન્ટ અને કેન્કીટના મજબુત થર પાથરી નિખાલસતાના શુદ્ધ ઝરણાથી તેનું સીંચન કરી તેના પાયાએ એવા મજબુત બનાવ કે એ ઇમારત અન્ય ઈમારતની સ્પર્ધા કરતી ગગનચુંબી મહેલાત બની રહે, અને કાળના અનેક તડકા છાંયા તેની ઉંચી અટારીઓ પરથી સદાય પસાર થાય છતાં હજારે વર્ષ એ તારી કીર્તિગાથાનું જગને દિવ્ય ગાન સુણાવતી ઉભી રહે, અને તારી ભાવી પ્રજા પણ એ ઈમારતનું અખંડ બાંધકામ જોઈ ગરવથી પિતાનું મસ્તક ઉંચું રાખી જગતમાં વિચારી શકે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૨૭૦
પ્રબુદ્ધ જેન.
તા. ૨૪-૬-૩૩.
પ્રબુદ્ધ જે ન.
• પુરિસા ! સવ સમમિનાWા િ
અને આ જાણીએ છીએ ત્યારે આપણી પામરના કયાં સુધી
વધી છે તેનું સહેજે ભાન થાય છે ઘેલછાગો હમણાં सच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरइ ।।
હમણાં એવું ઉગ્ર સ્વરૂપ ધર્યું છે કે જે ગામમાં એક “在合會會经铃铃铃铃铃铃令令《 分
પણ જેનની વસ્તી ન હોય, ને જ્યાંના છ મંદિરે પડી ભાંગવાની તૈયારીમાં હોય, તેવાં સ્થળોમાં પણ આસંપામથી અથવા તે કોઇ જમીનમાંથી મુક્તિ મળતાં આસપાસ વસના
રાઓને પિતાના ગામને તીર્થભૂમિ બનાવવાની તમન્ના જાગે * શનીવાર, તાઃ ૨૪૬-૩૩.
છે, અને શ્રદ્ધાળુ શ્રાવકે પાસેથી ટીપ કરાવી એકાદ મંદિર તીર્થક્ષાએક અગત્યના પ્ર’ન.
ઉભું કરી તીર્થભૂમિ તરીકે જાહેર કરે છે. આમ કરવામાં
કેટલાય સ્વાર્થ લેપને સ્વાર્થ પણ સમાયેલું હોય છે. આજથી સેંકડે વર્ષો પૂર્વે એક સમય એવો હશે કે અમો આ ભાઈઓને તેમજ ઉપદેશક સાધુઓને ભાર મૂકીને " જ્યારે તીર્થ ધામેની વધારે જરૂરીયાત જણાઈ હશે, તે કહીએ છીએ કે આજે તમારૂં છે તેટલું સાચવી રાખે તો સમયના શ્રીમંત જૈને એ વસ્તુ વધારે અગત્યની જઈ ઘણું છે. આજે જ્યાં જેની વસ્તી લાખથી હજારોની હશે, અને એ સમયની જેનોની વિપુલ વસ્તી, અઢળક દ્રવ્ય સંખ્યામાં ઘટી ગઇ છે. જ્યાં પૂજા કરનારા પણ ભાગ્યેજ અને ધર્મની જાહોજલાલી જોતાં વિપુલ વસ્તીના લાભ માટે થોડા મળે છે, ત્યાં નવાં તીર્થધામ શું ઉપગનાં થશે ? એ એ માગે દ્રવ્ય પણ વિપુલ ખરચવામાં આવ્યું હોય એ વિચારો, અને એ માટી કીતિની લાલસાએ જનતાને ઉંધે સંભવિત છે. સૌરાષ્ટ્રના શત્રુજ અને ગીરનાર પર્વતેથી માર્ગ નહિ દેતાં આપણું પવિત્ર તીર્થાધિશોના રક્ષ માટે
માંડી મરૂભૂમિ કિનારા પર ઉભેલા અબુદાચળના પહાડો, સઘળું ધાન આપે તેમાંજ ખરી શમન સેવા છે. ' અને ઠેઠ પૂર્વમાં સમેતશિખરની ટેકરીઓ સુધી જ્યાં જવાં આ શિવાય. એક બીજો વિષમ ભય પશુ" અાપણુ દેવા' 'નજર નાખશું ત્યાં ત્યાં આપણે અઢળક દ્રષના વયથી હાથા ઉપર ટગટગી રહ્યો છે, જે લય મુખ્યત્વે કરી સ્થાનિક બધાયેલાં, જેની પૂર્વકાળની જાહોજલાલીનું તાદ્રશ્ય ભાન કા કરની બેદરકારી અથવા તે “ ચલાવી લેવા”ની પામર કરાવનારાં વાવ્ય જિનમંદિરે દ્રષ્ટિએ પડશે, અને આજે મનોદશાને આભારી છે, તે એ છે કે હાલમાં ઘણે મોટે ભાગે પણ આપણે મગરૂબીથી કહી શકીએ છીએ કે આ વિષયમાં આપણા જિનાલયોને પૂજારી અને ગેડીઓ વૈધવ સંપ્રજેટલું કરો જેનેએ ખરચ્યું છે એટલું કઈ પણ અન્ય પંચ- દયનાજ રહે છે, અને તેઓ પિતાની પૂજા સે તે માટે એકાદ વાળાએ ખરચી શક્યા નથી. આ
શિવલિંગ થતો હનુમાનજીની મૂર્તિ મંદિરના એકાદ ખુણામાં - આ તીર્થધામને ઉત્પન્ન કરનારાઓને એવું ભાગ્યે સ્વ- સ્થાપન કરી દે છે, અરે ! એટલું જ નહિ પણુ ધણુ સ્થળોએ પ્તમાં પણ હશે કે ભવિષ્યમાં એક એવે સમય આવશે કે તો તે દેવોની નાની મોટી દેરીઓ બાંધેલી અમારા જોવામાં જ્યારે આ આપણું ઉત્પન્ન કરેલાં તીર્થધામોને વધુ સુશોભિત આપી છે. આ ઉપરાંત કેટલાક સ્થળે તો મુસલમાન ચેકીકરવાં તો એક બાજુ રહ્યાં, પરંતુ સાચવી રાખવાં એ પણ દારોએ પિતાની સગવડ ખાતર મંદિરના દરવાજા પાસે નાની ભવિષ્યના જેનોને માટે બહુજ અગત્યને અને વિકટ પ્રશ્ન મસીદ જેવા આકારની દેરી બનાવી માંહી કલર જેવી સ્થાપના થઈ પડશે. આજે આપણે શું જોઈએ છીએ ? શત્રુજ્ય તીર્થ કરી લીલી અટલસ તેના ઉપર નાંખેલી અમારા જોવામાં પર કરોડ રૂપીઆ ખરચાયા, અને એના સંરક્ષણ માટે આવી છે. આ ચીજ શરૂઆતમાં અતિ નાની દેખાય છે, અને જેઓને નિયુક્ત કર્યો તેજ એના માલીક બન્યા, અને તેથી તે પ્રત્યે ઉપેક્ષાવૃત્તિથી જોવામાં આવે છે, પરંતુ આ આપણી નિર્બળતા નીચી મુડીએ .સ્વીકારી આજે લાખ બીજ વૃક્ષરૂપે ફાલતાં ભવિષ્યમાં તેના કડવાં ફળ ભાવિપ્રજાને રૂપીયા સામા આપતા થયા. એવીજ રીતે કેસરીયાજી તીર્થો માં ભોગવવા પડે છે. અર્થાત કે શરૂઆતમાં સગવડ ખાતર ના'll આપણી ભક્તિ અને દાળતાને લાભ અાપણે તે સ્થળના દેરી કરનારા ભવિષ્યમાં આપણી બેદરકારીના પરિણામે પંયાઓને પ્રથમ આપો, આપણી ઉદારતાનું પ્રદર્શન પણ આખાં મંદિરના માલીક થઈ પડે છે. આ માટે સ્થાનિક આપણે કર્યા. આજે એ દયા, એ ઉદારતાને લાભ કે વિપ- કાર્યકર્તાઓજ ખાસ કરી જવાબદાર છે. રીત લેવાય છે, એ આપણે જાણી ચુકયા છીએ. એ જ આવાં તીર્થોના સંબંધમાં આપણી આણંદજી કલબાજીની રીતે સમેતશિખરની રક્ષા પાછળ લાખ રૂપીઆ ખાવા પેઢી મુખ્યતયાં કામ કરનારી ગણાય છે, તેમજ આપણી કેન્દ્ર , છે, પાવાપુરી માટે ખરચાય છે. અને હજુ કયાં કયાં ખરચ- રન્સ પણ અવારનવાર જોઈતાં પગલાં ભરે છે, છતાં પણ એ કાર્ય વાના પ્રસંગે આવી લાગશે એ કાણું જાણું છે ?
એટલું બધું શિથિલ થાય છે કે એ ગતિએ ચાલતાં કદિ પણ આ બધું આપણી નજર સામે બની રહ્યું છે, આપણું પાર જવાની આશા રાખી શકાય નહિ. અમો આ સ્થળે જાણતા છતાં બની રહ્યું છે, છતાં એ માટે નથી લાગી દીક્ષા- આખા ભારતવર્ષના પ્રતિનિધિઓ ધરાવતી એક તીર્થ રક્ષક ઘેલા મનિવરને કે નથી હાગી સુધારા માટે મથનારા સુધા- બેડ સ્થાપવાની ઘણી અગત્ય માનીએ છીએ. અને કામના કે, કાઇને ઉંચી આંખ કરી જવાની પણ ઈચ્છા થતી આગેનો અને સુધારકે આ મહત્વના પ્રશ્નને તુરતજ ઉડી હોય તેવું દેખાતું નથી. એટલું જ નહિ પણ આવા મહાન ધારાધોરણોસર મજબુત હાથે કામ કરી શકે એવી તીર્થોના રક્ષણની વાત પ્રત્યે અખવિચામણુ કરી પોતાની વગદાર બોર્ડ વહેલામાં વહેલી તકે થાપ કરવાનું હાથ પર પતિને આગળ લાવવા મથારા મુનિરાજે અને તમvid લેશે તો એક મહાન કાર્ય થયેલા ગણાશે. અને એટલું થતાં ભક્તો તરફથી નવાં તીર્થો ઉત્પન્ન કરાવાય છે, નવા તીર્થરક્ષાના મહાન સવાલની મુશ્કેલીઓનો અંત લાવવાની શિલાલેખ ગેઠવાવાય છે, અને નવી પેઢીએ બોલાવાય છે સુગમતા થશે.
Page #203
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૬-૩૩
* પ્રબુદ્ધ જૈન.
૨9
૫. ધા ની
પ્રતિ
જ્ઞા.
લેખક,
(સામાજીક નવલિકા)
શ્રી પદ્મકુમાર.
- પ્રકરણ ૨ જુ..
થાય છે કે આમ છતાં અમારે શુષુપ્ત આત્મા જાગ્રત કેમ - વસિયતનામું કે પ્રતિજ્ઞા?
નથી થતું? નારી જે શક્તિનો અવતાર સાચેજ હોય તે
હવે તેને આ સામે પડકાર કરવો જ જોઈએ. ‘અસ્તુ. તમો “પા, ત્યારે મારા જેવા મરણોન્મુખ પતિની આજ્ઞા તું શિરસાવધ નહિજ કરવાની કે?”
માલિક છે, તમારી મિલકતને ગમે તે પ્રકારે ખરચી નાંખ
વાને તમને સર્વ પ્રકારને હક્ક છે. પણ જો તમે કહો છો લાંબા સમયથી જેને શયામાંથી જાતે ઉડી બેઠા થવાની
તેમ કેવળ અમારા–એટલે મારા તેમજ બાળાં તારાના હિત શક્તિ પણ ગુમાવી દીધી છે એવા, અને મલમલના પહેરશુનું
ખાતર જ વીલ કરવા તૈયાર થયા છે તે હું તેમાં ચોકખી ઢાંકણ છતાં સ્પષ્ટતાથી ગણી શકાય એવા હાડકાના માળખાં
ના ભણું છું. એ સામે મુખ્ય કારણ તે એ છે કે વર્તમાન રૂપ બનેલા, પાનાચંદ શેઠે તદ્દન પડી ગયેલા સાદમાં સ્વપત્ની
કાળના ટ્રસ્ટીઓ માટેનો મારો મત તદ્દન વિપરીત છે અને પવાને ઉદ્દેશી પ્રશ્ન કર્યો. પદ્માએ કંઈ જવાબ ન આપતાં
જે મહાશયના નામે તમે આમેજ કરવા માંગો છો . તેઓના માનનું જ અવલંબન કર્યું.
કરતુથી હું સારી રીતે વાકેફગાર છું. એ કરતાં તો તમે પુનઃ પાના ઉચ્ચાર પૂર્વક શેઠે થવા માંડયું, “ શા . જે આપવું હોય તે આપી વસિયતનામાના લફરામાંથી હાથ સારૂ આજે તું ઉત્તર સરખે પણ દેતી નથી ? જોકે જેિ ઉઠાવી નાંખે એજ સારું છે !” મારું હૃદય કબુલે છે કે મેં તારું પાણિગ્રહણ કરવામાં ગંભીર
મુગ્ધા ! તારી સમજ ફેર થાય છે. મારી લાખેકની ભૂલ કરી છે. મારા જેવા સાઠી વટાવી ચુકેલાને ત્યાં આવીને
કાન મિલકતમાંથી પચીશ હજાર શુભ માગે ખરચીશ. બાકીની તે સંસાર માણવાની વાત તે દૂર રહી પણ સૌભાગ્ય ગુમાવી
તમને સોંપી જવા માંગુ છું. “તારા” પણ બાળ વિધવાને વૈધવ્ય પ્રાપ્ત કરવાની ટિકાઓ ગણાઈ રહી છે, ત્યાં બીજા
તું પણ હજી તેવીજ... સુખ પૂર્વક ખાવ ને ધર્મ ધ્યાન સુખની શી વાત? લગ્ન કરીને માંડ છ મહીના કીક વ્યતિત
કરે તેવું મારી આબરૂના પ્રમાણમાં મૂકવું તે જોઈએને ! કર્યા. પાછળથી તે આ લવાનું ભૂત વળગ્યું છે, એમાંથી
મારી સત્તામાં રહેલ સગવડ આપી તને સુખી કરવાને મારે ઉઠવા વારેજ આજ અઢાર મહીના થયા છતાં કયાં આવે
ધર્મ છે.” છે ? મને તે ખાત્રી છે કે આ ભવમાં મારા થડાક કલાકેજ બાકી છે. નિશદિન તું મારી જે સેવા ઉઠાવે છે તે હું જાણું
“જે એમજ છે તે શા માટે, વિશ્વાસ મૂકી એ વાતની છું. મારા જીવન સાથે તારું સુખ પણ નષ્ટ થઈ જવાનું. એ
વાતની પરેડ નથી છોડતા ?” વિચારે મારું અંતર વલોવી નાંખ્યું છે? પેલા માણેકલાલે અરે ! પણ આ ટ્રસ્ટીઓ કયાં પારકા છે? એક ને તે મને સમજાવવામાં બાકી નહોતી રાખી, પણ સ્વાર્થ લાલસા, જ્ઞાતિ શેડના ભાઈ થાય છે જયારે લાલચંદશા તે મારા લંગોકામવાસનામાં અંધ બનેલ ને ધનના ગર્વથી જે ધરતી ગજાવી ટીઆ દેસ્ત છે. આટલી બધી રકમ તમ સરખા બૈરાના હાથમાં રહેલ તે કેમ એ માને ? .થી ઢાં જ પાલિ. એ કેમ સંપાય ? તમ સરખી બાળાઓને એના વહીવટની ગમ વાત તે વેળા ગળે ન ઉતરી, પણ આજે તારા સામે દષ્ટિ પણ ક્યાંથી હોય ? ” કરતાં જરૂર સંસરી ઉતરે છે, મારો હાથ પકડવા માત્રથીજ “હું, હું, જોયા તમારા ભાઈબંધ. ઉજળા ઠગ જેવાજ. તારાજેવું કુસુમ હતું નહતું થઈ જશે એ વિચારે મારું મન પેલી બિચારી ડાહીએ ધણીની આખી મિલ્કત સંબંધે તે આજે બહાવરું બન્યું છે. તું જરા હસીને જવાબ તો આપ ? પૂછયું પણુ નહોતું, માત્ર પોતાના નામે જે રૂપીઆ હતા તે વીલ કરવામાં મારો હેતુ શુભ છે. નારી જાતને હેરાન કર- ખર્ચી નાંખી દીક્ષાની વાત કરી ત્યાં તો આ ટ્રસ્ટી બાવાએ નારા ઘણા નીકળી આવે છે. મારે પણ પોતરાયા છે. માટે ચાકને નકારે ભણે. (તજ કલમ બતાવી કે એ રકમ મારી સર્વ દત તને સાંપી જવાની મારી ઈચ્છા હોવાથી જીવતાં તને સેપી શકાય નહિં. વાત સાધુને પહોંચી ને હું જે આજ્ઞા આપી રહ્યો છું તેને અમલ કર. કાયાને દલીલેને તે વર્ષાદ વરસ્યો. એકાદે તે એટલે સુધી ટાણે ભરૂસે નહિં માટે વિલંબ ન કર.”
માર્યો કે તે પછી વીલની રકમ શા સારૂ ઘેર જમે રાખો છો ? વૃદ્ધ પતિની આદ્ર વાણીએ પદ્માનું મૌન તેડાવ્યું આજારીની કાં સદ્ધર જામીનગીરીમાં નથી રેકતા? પણ એ બધું ધૂળ પર પથારી આગલ ખબર કાહડવા આવનારને ડાયરે જામે તે લીંપણ! આખરે પિલી બાપડીએ આ મૂડી પર ખારું પાણી પૂર્વે જ હદય સાફ કરવાનું પાને વ્યાજબી લાગ્યું. તે બોલી છાંટી પ્રવજયા લીધી. આ તે દ્રસ્ટી કે ધણીને પણ ધણી ! “......મેડા મેડ પણ તમે યુવાન સુધારકને પિછાની આવા તો કેટલાય દાખલા રજુ કરી શકાય કે જેમાં ટ્રસ્ટી શકયા. છતાં બગડી બાજી સુધરનાર નથી. સમાજ જ્યાં કરવાથી સઘળી મૂડી ચાંઉં થયેલી હોય છે ! કેટલાકમાં તે અજ્ઞાનતાથી કંઠ ભરેલે ‘ હોય, જ્યાં સ્વાર્થની રમતે ટ્રસ્ટીઓને ત્યાં પાંચ પંદર ધક્કા ખાય ત્યારે બાંધેલી રકમ રમનારા એના સુત્રધારે હોય ત્યાં અમે સરખી નારી જાતને કે વ્યાજ માંડ હાથમાં ધરાય ! આ કરતાં તે દળણાં દળી કચરાવાનું હોય એમાં નવાઈ પણ શી? અફસેસ એટલેજ પેટ ભરવું શું ખોટું?
Page #204
--------------------------------------------------------------------------
________________
connectorennoncernocturnerne , પ્રબુદ્ધ જૈન.
તા. ૨૪-૬-૩૩
૨૭૪
તમે કયાં નથી જાણતા કે ટ્રસ્ટડીડ હોવા છતાં જ્યાં ધર્માદાની રકમ હડપ થઈ ગઈ, ત્યાં તમારી અસ્કામતની શી અભ્યાસીઓને સૂચના. બાંહેધરી ? ટ્રસ્ટી થવાના સમયે તે જાણે કેમ મહાન ઉપકાર. કરતા ન હોય તેવો દેખાવ કરનારા પાછળથી સર્વ તંત્રના પં સુખલાલજીનું નિવેદન. : સ્વતંત્ર ધણી રણી થઈ જાય છે. મરનાર ઘણીના બાયડી
કાશી હિંદુ યુનિવર્સિટીમાં જૈન શાસ્ત્રોના અભ્યાસ માટેની છોકરાની કે રાંડરડ વિધવાની પછી ભાગ્યે જ તેમને પડી -
સારી સગવડ વાતે એક જૈન “ચેર' સ્થપાયેલી છે. હું ત્યાં હોય છે. કંઇ કહેવા જતાં તરતજ સંભળાવે છે કે શું પગાર
આવતા જુલાઈ માસથી એ કામ કરવા જવાનો છું, તેથી બગાર, લઈએ છીએ ? વસ્તુતઃ જોવામાં આવે તે સારી જેવી
ઉચ્ચતર અભ્યાસ કરવા ઈચ્છનાર વિદ્યાથીઓને થોડી માહિતી રકમ એક યા બીજે માગે હાથ પર રાખી એ વડે ઠીક ઠીક
અને કાંઈક સૂચના આપવા ઈચ્છું છું... ' ધંધે જમાવે છે. આવી ગુલામી જાતે ધારણ કરવાની મને જરાપણુ ઇચ્છા નથી. અબળાનત છતાં મારામાં પણ
૧ ત્યાં હિંદુ યુનીવર્સીટીમાં બે વિભાગે છે, જયાં જૈન અનંત શક્તિવાળા આમાં વસે છે. સ્વમાન શું ચીજ છે. વિષયને અભ્યાસ કરી શકાય. એ આર્ટસ કોલેજમાં એમ. એ. તે હું સમજું છું.”
સુધીના વિદ્યાર્થીઓને વાતે સગવડ છે. અને ઓરિએંટલ કેલે. “ પણ તુ આમ શા સારૂ રાતી પીળા થાય છે તો પછી જમાં પ્રાચીન ઢબે જે દર્શનની છેલ્લી શાસ્ત્રીય પરીક્ષા તું પસંદ કરે , તેવા, પ્રહસ્થની નીમણુંક કરું. અત્યારના
સુધીની સગવડ છે. કાયદા તું નથી જાણતી, એમાં ડગલે ને પગલે મરદની ૨ જૈન અભ્યાસક્રમમાં ભાષાની દૃષ્ટિએ પ્રાકૃત અને જરૂર પડવાની.”; ; . '
તેના સાહિત્યને સ્થાન છે, તેમજ દર્શનની દષ્ટિએ એમાં જૈન જે, “જો તમે ઇચ્છતા હો તો જ્ઞાનચંદ્રને બેલાવા મેકલું તત્વજ્ઞાનને સ્થાન છે. તે પ્રમાણિક ને ભરૂસા લાયક છે.”' , .
૩ સાહિત્ય અને તત્વજ્ઞાનનાં અભ્યાસ માટેનો વિશિષ્ટ “મને તેની મુદ્દલ ના નથી. છે. તેમ કર ?” અને બંને કોલેજોમાં જુદા જુદા અભ્યાસક્રમ છે, જેની વિગત
ત્યાં તે પાડોશના માલી ડોશી બહારથીજ રાડ પાડતાં વાર માહિતી ત્યાંના અભ્યાસક્રમ ( Curriculum) ઉપરથી આવ્યા. “અલી પડ્યા, શા સારૂ માંદાને આટલી બધી તરદી કેાઈ પણ મેળવી શકશે. ઉપરની વસ્તુ ધ્યાનમાં રાખી જેઓ આપે છે? તેને તે બેલાગ્યા ચલાવ્યા વગર પડી રહેવા ત્યાં અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેઓ કાંઈ વિશેષ માહિતી દઈએ. આજની વેજાઓને કયાં ગમ છે? ' માટે પૂછવા ઈચ્છે તે મને તા. ૩૦-૬-૩૩ સુધી અમદાવાદ
' ગંગ મશી' તે પૂરા બેઠા પણ નહિં ને “કેમ છે નીચેને ઠેકાણે જાતે મળીને અગર પત્ર લખીને પૂછી શકે. જુન પાનાભાઈ ? બહુજ લેવાઈ ગયા લાગે છે ? આ દવાથી કંઇ પછી પત્ર લખવા ઈચછનાર કાશી હિંદુ યુનિવર્સિટીને ઠેકાણે ટીકી ન લાગતી હોય તો, પેલા આયરિશ મિશનવાળાને મારા ઉપર પત્ર લખી શકે. જેમાં કેલેજમાં ભણતા હોય બેલાને ?” ઈત્યિાદિ પ્રશ્ન માળા ચાલુ કરી. ત્યાં બીજ છે અને સંસ્કૃત સારું જાગુતાં હેય અગર તે શખવા પૂરા ઈંતજાર સગાનાં બૈરાં આવ્યાં. .
હોય તેઓને બી. એ. સુધીમાં અને ત્યારપછી જે વિષય . વળી કમળશી કાકા ને હીરાચંદ શેઠ તથા મિત્ર લાલચંદ લેવામાં વધારે સફળતા મળશે. પશુ આવી પુગ્યા. જોત જોતામાં તે આજારીની પથારી જેઓ માત્ર સંસ્કૃતદ્વારા જ જૈન દર્શનની છેલી પરીક્ષા આસપાસ નાનકડી મડળી જામી ગઈ. પદ્મા તો આવું એાઢી સુધી ત્યાં તૈયાર થવા ઈચ્છતા હોય તેમણે ૫ણુ જે સંસ્કૃત એક ખુણા તરફ બેડી. નાની તારે રસેડામાં પિતા સારૂ ભાષા સારી રીતે તૈકાર કરી હશે તો તેમને અભ્યાસ કરવાની ચા બનાવતી હતી.
તક સારી મળશે અને સફળતા પણ વધારે મળશે. ', લાલચંદે મિત્રની ખબર પૂછતાં વીલની વાત કહાડી, ને
એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ઉક્ત જૈન અભ્યાસકમળશી ડોસા તરફ જોયું.
ક્રમમાં વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયના શ્રેષ્ઠતર ' ડોસાએ ટાપશી પુરી કે, “ જુવાન ભાઈના હાથમાં ઝાઝું ધન સોપવુંજ નહિ. એમ કરવામાં તે આબરૂ બગડવાના.
માહિત્યનું સમુચિત સ્થાન છે. કોઈ પણ ફિરકાના જરાપણું ચોક ભય છે! ધન દેખીને કામી દેતાજ આવે. ખર્ચ
ભેદભાવ સિવાય એ અભ્યાસક્રમ ચાલતો હે ત્યાં જેમ પુરતું મળે ને અંકુશ રહે એવું કરવું..
સંપ્રદાયના દરેક ફિરકાને એક સરખું સ્થાન છે. એ જ રીતે હીરાચંદ શેઠે કું ધુણાવી મુંગી સંમતિ આપી. સૌ
જૈનેતર છતાં જૈન સંસ્કૃતિ, જૈન સાહિત્ય અને જૈન તત્વ
જ્ઞાનને અભ્યાસ કરવા કેઈ છે તે તેને માટે પણ એ એક પાનાચંદના મુખ તરફ જઈ રહ્યાં!
મેંગ્ય સાધન છે. જેઓ જેને શાસ્ત્રોનો વિશાળ અને ગંભીર
અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેઓ યોગ્ય તૈયારી સાથે આવશે પાટણ-શેઠ જીવતલેલ પરતાપશી આદિ છ ગૃહસ્થનું, એક ડેપ્યુટેશન ભાવ ગરથી વિજય નેમિસુરિના કહેવાથી કંઈક સહાયતા આપીશ.'
સિને તે હું તેમને અભ્યાસ કરાવવામાં મારાથી બનતી બધી
' , ' સમાધાનીની આશાએ અત્રે આવ્યું હતું, અને આચાર્ય શ્રી વિજયવલ્લભ. સુમિ આદિને મળી કંઈક મંત્રણા કરી છે. ઠે(૧) અમદાવાદ, ભારતી નિવાસ સોસાયટી નં. ૧૮. સૂરિજી તરફથી હાર્દિક મહકાર મળવાની સંમતિ મળી. હેય- (૨) હિંદુ યુનીવર્સિટી, આરીએંટલ કોલેજ , એવા સમાચાર સંભળાય છે.
બનારસ. . .
Page #205
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૬-૩૩
પ્રબુદ્ધ જૈન.
"
ર૭૧
શ્રી બગવાડામાં જૈન વિ. આશ્રમ અને એ.વી. સ્કુલના ઉદ્ઘાટન પ્રસંગે,
શેઠ રણછોડભાઈ રાયચંદ ઝવેરીના કેળવણી સંબંધી મનનીય ઉદગારે. બંધુઓ અને બહેના. : : : +
યુનીવર્સીટીની આધુનિક કેળવણીમાં જેમ ધાર્મિક અભ્યાસને xxx આજે કેળવણીનો પ્રશ્ન એટલો બધો ગુચવાડાભર્યો અવકાશ નથી એ તેની એક મોટી ત્રુટિ છે, તેમ વધુમાં થઈ પડયા છે કે તેની કાર્યદિશા, પદ્ધતિ અને વિસ્તાર અંગે એક એવો પશુ આક્ષેપ છે કે યુનીવર્સીટીમાં શિક્ષણ પામેલાઘણું વિચારવાનું રહે છે, આપ જાણો છો કે આજે આપણે એ માં હોટે ભાગે ખોટી હેટાઈ–અમુક થાય અને અમુક ને વિસમી સદીની નવીન ભાવનાઓ વચ્ચે જીવવાનું છે. જાપાન, થાય, એવા ખોટા ખ્યાલે બંધાય છે અને પરિણામે કેટલીકવાર અમેરિકા અને યુરોપ જેવા સુધારા અને કેળવણીની ટોચે માઠાં પણ આવે છે. આમાંથી બચવા માટે આપણી સંસાયટી પહોંચેલા દેશની હરિફાઈ સામે ટક્કર ઝીલવાની છે અને ખૂબ કાળજી રાખે અને વિદ્યાર્થીઓ નમ્ર સ્વભાવી, સાદા જીવએ સ્થિતિ હિંદીઓ અને ખાસ કરી જેને માટે દિવસે દિવસ મને ચાહનારા અને પોતાના ઉપર આધાર રાખનારા બને , વધુ અને વધુ વિચારણીય થઈ પડે છે. તેને વિચાર આપણે એવી તજવીજ રાખે-એ મારી ખાસ ભેલામણ છે. ખરી વિદ્યા વખતો વખત જરૂર કરવો પડે તેમ છે, અને તેમાંથી ભાવિ એજ છે કે જેની વડે વિનય અને પાત્રતા પ્રાપ્ત થાય.' પ્રજા માટે શક્ય માર્ગ જરૂર કાઢો રહે છે. આપણે આવા આપણા ઉછરતાં બાળકોને સારી કેળવણી મળી શકે તે બારીક સંજોગો વચ્ચે આપણા બાળકની કેળવણી વિષે પુરતી તે પિતાનું અને પોતાના કુટુંબનું ગુજરાન સારી રીતે કરી કાળજી રાખી શિક્ષણના સાધને જવાં જોઈએ, એમાં સંદેહ શકશે, એટલું જ નહિ, પણ પોતાની અક્કલ હશિયારીથી નથી. જેમ આધ્યાત્મિક દૃષ્ટિએ જ્ઞાન વિના મેક્ષ નથી, તેમ આગળ વધી પિતાની જ્ઞાતિનું, સમાજનું અને દેશનું હિત કરી
જ્યાં સુધી સંસારમાં રહેવું છે, ત્યાં સુધી વ્યવહારિક દષ્ટિએ શકશે. આજે તમે જે તે એવાજ કેળવાયલા અને વિદ્વાન પણ તે જ્ઞાન મેળવ્યા વિના આપણો ઉદય નથી.
નરરત્નો દેશના હિતની લડત ચલાવી રહ્યા છે.. આખા દેશનું . આપણે સામાન્ય રીતે વેપારી કેમ તરીકે જીવન ગુજારી સુકાન એમના હાથમાં છે અને તેઓજ પિતાના ડહાપણું અને રહ્યા છીએ અને આજના ધંધારોજગારની દ્રષ્ટિએ પણ ચાતુર્યેથી દેશને ઉદ્ધાર કરશે. , , આપણાં બાળકને કેળવણી આપ્યા વિના લેશ પણ ચાલે. આ પ્રસંગે સર્વે ગૃહસ્થને મારી વિનંતિ છે કે તેઓ તેવું નથી. આજે વ્યાપારનું કેન્દ્ર હિંદ મટી: ઇંગ્લેંડ અને અમે- પોતાના પૈસાને વ્યય, જમવારે, ખ્યાતિનાં ખેટ, રિવાજો રિકા બન્યાં છે અને તેથી અર્થશાસ્ત્રના સિદ્ધાંત પર રચાયેલી વિગેરેમાં નહિ કરતાં, આવી કેળવણીની સંસ્થાઓને પોષવામાં વ્યાપારી પદ્ધતિઓનો પુરો અભ્યાસ કરવો ઘટે; નહિંતે આજે કરશે કે જેમાંથી સારા કેળવાયેલા કાર્યકર્તાઓ પેદા થાય, અને આપણે જે દશા ભોગવીએ છીએ તેના કરતાં આપણું બાળ- જૈન સમાજને તેમજ દેશનો ઉદ્ધાર કરી શકે. . કાનો માર્ગ વિશેષ મુશ્કેલ બનશે. આવા સંજોગેમાં દેશની અનાદિ, વાવણી ઉપરાંત બીજી અગત્યની બાબત પ્રચલિત કેળવણીની પદ્ધતિને લાભે બને તેટલા લેવા જરૂરી છે. જે તે શારીરિક કેળવણી અંગેની છે. પહેલું સુખ તે જાતે
બંધુઓ, આજે જે જાતની કેળવણી આપણાં બાળકોને નર્યા' એ સુત્રને અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ. જ્યાં સુધી મળે છે તે પદ્ધતિ સદંતર પ્રશંસનીય તે નથી બલે તેમાં આપણું બાળકોની શારીરિક તંદુરસ્તી સારી ન હોય ત્યાં સુધી અનેક ખામીઓ છે, પરંતુ તેનો વિચાર કરવાનું આ સ્થાન આપણે સારા નાગરીકની આશા ઓછી રાખી શકીએ. તંદુનથી, તેમ હાલ તે સમય નથી. એટલે જ્યાં સુધી હિંદને રસ્તી જે સારી હોય તે મગજશક્તિ પણું સારી હોઈ શકે. અનુકુળ ફેરફાર કરી યોગ્ય તો દાખલ ન કરી શકીએ ત્યાં અભ્યાસ પણ ખંતથી કરી શકે અને શહેરી તરીકે સ્વરક્ષણ સુધી તેનો ત્યાગ કરવાની ઘાતક નીતિ અખત્યાર ન કરતાં, માટે પોતાના શારીરિક બળનો ઉપયોગ કરી પિતાનું અનેં તે જરૂરી લાભ ઉઠાવવો એ આવશ્યક છે.
અન્યનું પણ રક્ષણ કરી શકે. આ સંસ્થામાં શારીરિક કસરત હાલની કેળવણીની પદ્ધતિના જકાએ મહેટે ભાગે જડ- અંગે સંચાલકોએ જરૂર પ્રબંધ કર્યો હશે એમ હું માનું છું. વાદી દેશનું આંધળું અનુકરણ કરેલું હોવાથી તેનાથી ધાર્મિક અને જો તેમ ન કરવામાં આવ્યું હોય તે જરૂર તાકીદે તે ભાવના અને અધ્યાત્મિક સંસ્કૃતિ પરત્વે અભિરૂચિ ધરાવનાર માટે ગોઠવણ કરવામાં આવે એમ હું ઈછીશ. આપણા દેશની શિક્ષ, પિપાસા તૃપ્ત થતી નથી. પરંતુ જેન --
-- - - -- સમાજ આ બાબતમાં અન્ય કામની તુલનાએ, વધારે સાધનો અને સગવડે ધાર્મિક અભ્યાસ માટે ધરાવતી હોઈ તેને આધુ
ઘા માટે બારીક ઉન. નિક કેળવણીનાં ખરાબ પરિણામની એ છી ધાસ્તી રાખવાની સાધ, સાધ્વીને એ ઘા માટે બારીક ઉનની જરૂર હોય રહે છે. દરેક સ્થળે ધાર્મિક અભ્યાસ માટે યુનીવર્સીટીથી અલગ.
? તે ભાવ માટે લખો – . સગવડો આપણે રાખીએ છીએ અને તે રીતે આ સંસાયટીએ પણ પિતાની શાળા માટે ધાર્મિક અભ્યાસની ગોઠવણ રાખી
' ઇન્ડીયન યાને સપ્લાઈઝ ડી. છે, એ ખુશી થવા જેવું છે. આથી વિદ્યાથીઓ યુનીવર્સીટીની 1.
પોષ્ટ બેકસ નંબર ૭૭૦, શિક્ષણ પદ્ધતિ સાથેજ આપણી ધાર્મિક શ્રેણીમાં પણ
-
મુંબઈ, નં. ૧ તેટલાજ પાર ઉતરશે એવી મારી ભાવના છે.
' --- - - -
------ ---
Page #206
--------------------------------------------------------------------------
________________
* :
૨૭૨
તા૨૪-૬-૩૩
ધુ તા રા ઓ થી સાવધા ને!.
-
લેખક–એક કાણકારે.
જ એણે પોર
ઉપદેશ
'થે લઈને
' ' “લોભીયા વસે ત્યાં ધૂતારા ભૂખે ન મરે.” એ મૂકીને પિતે ત્યાંથી ચાલી નીકળે છે અને કોઈ મેટા સ્ટેશને કહેવતને અનુસાર આજકાલ કેટલાક ધૂર્તો શિષ્ય આપવાને જઈને ઠોકરાઓની રાહ જોતા રહે છે. છોકરાઓ પણ સાંજે, બહાને ભેળા સાધુ અને ભદ્રિક શ્રાવકને ધતી રહ્યા છે. બપોરે જયારે લાગ મળે ત્યારે ત્યાંથી નાશી જાય છે અને જેને એક તાજો દાખલો અત્રે જગાવીને શિખાભી આગળ જઇને બધા મળી જાય છે.. મુનિએ અને તેવા ભક્ત શ્રાવકોને સાવધાન કરીએ છીએ. ચાલુ સોલના ફાગણ માસમાંજ તે આવી જાતની ઠગબાજીથી ' ' 'જાલોર (મારવાડ) માં એક પતિ કહે છે; જેનું નામ ગુજરાતમાં એક સાધુને લલચાવીને બે છોકરાઓ આપી તેના દેવેદ્રસાગર છે. તે મુખ્યમ કદનો અને તે ઘઉંવર્ણો છે. બદલામાં રૂ. ૩૩૨) શ્રાવક-( પાસેથી લઈને ભાગી ગયેલ હતે. તેના શરીરમાં-ખાસ કરીને હાથ પગમાં ધોળા કાઢનાં ચાઠાં અને કેટલાક સમય આમતેમ રખડીને પાછૅ જાલારમાં જઈને છે. ભણેલે છે અને થોડું પણ મીઠું બેલનાર માસ છે.
રહ્યો છે. જે બે છોકરાઓને તે જારથી ગુજરાત લઇ આવ્યો ' દેવેન્દ્રસાગર પહેલાં ખરતર ગચ્છને સાધ હતો પગ હલે, તેઓનાં નામ સંપતરાય, રત-શાલ હતાં, પણુ એ નામ પાછળથી સાધુપને ત્યાગ કરી અતિવેષે રહે છે. બે ત્રણ
એણે પોતે કપી કાઢેલાં હતાં. એ પિતાની પાસેના છોકરાંઓના વર્ષ પૂર્વે તે મેવાડની એક જેન બેગના ઉપદેશક તરીકે
મૂળ નામ રાખતા નથી, પણ નવાં નામ આપે છે અને એકાદ
ઠેકાણે ઠગાઈ કરીને તેમનાં નવા નામ પાડે છે. મારવાડમાં ચાર છોકરાઓને સાથે લઈને ગયેલ અને શિવગંજ,
દેવેન્દ્રસાગરે જે સંપતરાયના હાથે ગુજરાતમાંથી રૂા. ૩૩૨) અગવરી, જાલેર વગેરે ઘણાં ગામમાંથી બેડ ગની ટીપ 5,
મેળવ્યા, તે સંપતરાય ખરી રીતે ગામ અગવરી (મારવાડ) કરાવેલી, પણ પાછળથી જણાયું છે કે એ ટીપને પણ તેણે દુરૂગ કર્યો છે,
નો ચુનીલાલ છે. એના બાપ કાબુતમલ ઘણા વર્ષ થયાં ગુજરી ટીપના નામે પસા ખાટવાને ધધ પડી ભાગ્યા પછી
ગયેલ છે, એની માતાએ બદચલનથી પોતાની પાસે જે બે એણે જાલોરમાં જઈને એક દવાખાનું છેલ્લું છે, અને તેના
પાંચ હજારની આજીવીકા હતી તે ગુમાવી દીધી અને છેવટે ઉપર “શ્રી ચંદ્રઔષધાલય, સંસ્થાપક-આયુર્વેદી ભૂષણ થતિ
તેની નજર પિતાના છોકરાઓ ઉપર પડી. અનેક સાધુ સાધ્વીપં. દેવેન્દ્રસાગરજી મહારાજ મુજાલેર (મારવાડ ) ”
એને પિતાના છોકરા વહેરાવાને લાભ આપીને ઠગ્યા અને આ પ્રમાણે પાટીયું માર્યું છે. ખૂબી એ છે કે આયુર્વેદિન
અંતે ચુનીલાલને અમદાવાદમાં અને બીજા છોટા છેકરાને પૂરે એક પણ નહિં જાગુનાર એ યતિ જાલોરમાં આયુર્વેદિ
પિનાવામાં સાધુઓને આપી લગભ” હજાર બારસની રકમ ભૂષણ બનીને ફાર્મસીની દવાઓ મંગાવીને તેને ઠગે છે.
મેળવી. અને એ બધું કર્યા પછી હાલમાં તે અમદાવાદમાં કોઈની • સાથે સાથે તે પોતાની પાસે ખડેલ છોકરાઓને રાખે
સાથે પુનર્લગ્ન કરી રહી છે. આ છે. ભેળા દાવપેચમાં ન સમજનાર માધુઓને છોકરાઓના
| સુની લાજ લગભગ ચાર વર્ષ પૂર્વે અમદાવાદમાં દીક્ષા લઇને
મહેન્દ્રવિજય નામને બાળ સાધુ બન્યું અને ગયા હાથે પત્ર લખાવીને દીક્ષાને માટે લલચાવે છે અને જ્યારે
માશિષ્યાર્થી ગુરૂ તેમને દીક્ષા આપવા માટે તૈયાર થાય છે ત્યારે
સામાંજ ફલોદીથી સાધુ પશુમાંથી નાસીને જાલોરમાં દેવેન્દ્રછોકરાની ભાખરચીને બહાને કઇ રકમ મંગાવે છે અને સાગરના હાથે ચઢી. દીક્ષા છોડયા પછી મગનલાલ ભા. પિતાના ધૂર્ત સહાયક આ યતિને સાથે લઇને તે સાધુની પાસે
અને યતિની પાસે જઈ તે મગનકુમાર, સંપતરાય, પાર્શ્વ કુમાર જાય છે, એ વખતે થતિ પતે ખરેખર સાધનો વેષ ભજવે વિગેરે જુદા જુદા નામથી પ્રસિદ્ધ થ. . છે. ઉનડું પાણી પીએ છે, જયણા અને વિવેકની વાત કરે
મારા અને વસ્તી વસે છે ગયા જયેષ્ઠ શુદી ૧૩ ના દિવસે તે વિવિધ નામધારી ચુનીછે, અને નિત્ય નિયમ માળા મંત્ર વગેરેને આડંબર બતાવીને લાલ
અતલીસે લાજે કેસીલાવ (મારવાડ) માં એક સાધુની પાસે દીક્ષા લીધી છે, સાધુજી મહારાજ પર પોતાની છાપ પાડે છે. ત્યાં એ પોતાનું અને પુષવિમલ ભામથી પ્રસિદ્ધ થયેલ છે. આ દીક્ષા સમયે મૂળ નામ પ્રકટ કરતું નથી, પણ લક્ષ્મીવિજય અથવા એવું જ તેણે પિતાને ગુડાબાલેતા નિવાસી ભભુતકુંવરજીના પુત્ર અન્ય કોઈ નામ ધાર કરી લે છે, પ્રસિદ્ધ પ્રસિદ્ધ સાધુઓ પાશ્વ કુમારના નામથી જાહેર કરેલ. પણ ખરી રીતે એ અગઅને આચાર્યોને પોતે ઓળખે છે અને તે બધા પિતાને ઓળખે વરીને છે. ગુડાબાલોતરામાં એને માને છે. શિષ્યલેભી છે એમ કહીને તે આગલા માણસને જાળમાં ફસાવે છે, અને સાધુઓની બલીહારી છે. કારણ કે આવા પતિત અને નાદાન છેવટે પોતાને મતલબની વાત કરતાં છોકરાઓનાં સંબંધમાં માણસને એમના સિવાય બીજે કે આશ્રય આપે ? પણ જગુવે છે કે “ એ છોકરાઓ કુળવાન અને બહુજ ગુણી છે. આનું પરિણામ એમને આગળ જતાં માલમ પડશે ! પાટ દીપાવશે. ' એમને સંવાળો અને દીક્ષાના અવસરે મને નવાં નવાં નામે આપીને છોકરાંઓને વેચનાર યતિ દેવેન્દ્રપણ ખબર આપશે. જેથી આવીને હું પણ કંઇક ખર્ચ સાગર જેવા ધૂર્તાથી અને તેનું હથિયાર બનનાર નાદાન છોકકરું. એની માતાને એ છોકરા મને સંભાળ માટે આપેલ રાઓથી જૈન સમાજ અને ખાસ કરીને શિષ્યાથ સાધુએ છે. તે ગરીબ હોવાથી તેના ખર્ચને બંદોબસ્ત કરે એજ ચેતીને રહે એ ઈચ્છાએ ઉપરની હકીકત જાહેર કરવાની માત્ર જરૂરનું છે” એમ કહીને તે છોકરાઓની માતાના ભરણ- જરૂર પડી છે. પિષણના ખર્ચ માટે ૫૦૦) થી ૭૦૦) રૂપીઆની માંગણી છેવટે જાલેરના જૈન સંધને સૂચના કરવાની કે આવા કરે છે અને હા, ના, થતાં છેવટે જે કાંઈ બસો, ચાર નક્કી ધૂર્તોને પિતાના ઉપાશ્રયમાં સ્થાન આપીને તે પાપના પાવણમાં થાય તે પ્રથમ મોટા છોકરાના હાથમાં અપાવે છે અને તે મદદગાર ન બને એ જરૂરનું છે. શાસનદેવ સર્વેને સદબુદ્ધિ પછી તે રકમ પિતે લઈ લીએ છે, અને છોકરાઓને ત્યાં આપે એજ ઈચ્છા. ; . . ”
Page #207
--------------------------------------------------------------------------
________________
તાવ, ૬૬-છે-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૭૫
પીમાને
ગામ ગયા
કરતી હતી. એ
માંના એ ભાખ્યાન પ્રસ' દેહગામ
ઉખુટેશન
છે. ગામલેકના વિસ્થિત
ત્રિયા વિદા કરી શકે છે પી હતી. આ સિવા
અ...
વ ન ... વા. પાટણના વર્તમાન સંબંધી ખુલાસો. પાટણ-(૧) આચાર્યશ્રી વિજયવાભસૂરિજીની વીસ દિવ- [ તા. ૧૭-૬-૭ ૩ના પ્રબુદ્ધ જૈન'ના અંકમાં “અવનવા” :: સની અદ્ધિની સ્થિરતા દરમ્યાન જુદા જુદા વ્યાખ્યાનો આપ્યાં ના મથાળા નીચે ‘પાટણ નિવાસી ' તરફથી જે સમાચાર
હતા. “પાટણના જ્ઞાનભંડારની વર્તમાન સ્થિતિ અને પ્રગટ થયા છે, તે સંબંધમાં શાહ કેશવલાલ મંગળચંદ નીચે આપણું કર્તવ્ય '' એ વિષય ઉપર અસરકારશ્ક વિવેચન પ્રમાણે ખુલાસા લખી મોકલે છે.] કરવાથી જયેષ્ઠ વદ ત્રીજના દિવસે કનાસાના પડામાં એક ૧. મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજીને વિનંતિ કરવા બઇ સેનાની કંઠી ઉતારી આપવાથી ત્યાંજ ફાળાની શરૂ- માટે વડોદરા ગયેલા તે મારીજ પ્રેરણા અને સંમતિથી. છેવઆત થઈ હતી. સેના રૂપાના દાગીના, રોકડ ગીની, અને ટનો નિર્ણય દેગામ ગયા પછી આપવાનું કહેલું હોવાથી વચને મળી અત્યાર સુધી બારથી તેર હજાર રૂપીઓને દેહગામ પધાર્યાના સમાચાર મળતાંજ ત્યાં જવાની તૈયારી સરવાળો થયો છે. (૨) કાકા પાડાના વ્યાખ્યાન પ્રસંગે ચાલતી હતી, એક બે ભાઇઓની અંગત અગવડતા ૨ ભાવનગરના સંધના ડેપ્યુટેશનમાંના એક ગૃહસ્થ ભાઇશ્રી દિવસની ઢીલ પછી એક ડેપ્યુટેશન દેહગામ મોકલ્યું હતું. પરંતુ વહેલભદાસભાઈના જ્ઞાનમંદિર ઉપરના વિવેચનથી અને ભાઈ અઠ્ઠાવીસ વર્ષે દેહગામ આવેલા હોવાથી, ગામલેકની અતિ પુલચંદ હરીચંદ દેશી અસરકારક વ્યાખ્યાનથી અને પોતે આગ્રહથી શ્રી વિદ્યાવિજયજીનું ચાતુમૌસ દેહગામમાંજ નિશ્ચિત મીઠાઇનો ત્યાગ જ્ઞાનમંદિર ન થાય ત્યાં સુધી માટે કર્યાનું પ્રાધા રે
1 થવાથી ડેપ્યુટેશન પરત પાટણ આવ્યું છે. જાહેર કરી બીજાઓને પણ તે મુજબ ત્યાગ કરવા વિનંતિ
૨. “વિજયવલ્લભસુરીશ્વરજીના સમુદાયમાં પચ્ચીસ ન કરતાં સેકડો ભાઈ બહેન એ. જુદી જુદી ચીજોના ત્યાગ કર્યો હતા. (૩) મુંબઈમાં વસતા પાટણ નિવાસીઓમાં તેમજ
પ્રીમની ઇન્દીપે વપરાય છે, અને તે એક બે નહિ પણ પાટણમાં ફાળો કરવા મુંબઇની તેમજ સ્થાનિક એમ બે
ચાર ચાર, પાંચ પાંચ, ગૃહસ્થ પાસે મંગાવાય છે.” એ તદ્દન કમીટીઓ નીમવામાં આવી છે. બહેને પગુ સ્ત્રી વર્ગ માંથી
અસત્ય છે. એટલું સત્ય જરૂર છે કે ભાઈ પાટણ નિવાસીએજ ફાળો ઉઘરાવવા મહોલે મહાલે ફરીને સુંદર કાર્ય કરી
પિતાના શ્રીમંત બનેવીના દેવગત થયા પછી તેઓની વસ્તુઓ રહી છે. બહેનોએ પણ પિતાની શરૂઆત કનાસાના પાડેથી
(પિતાની પાસે આવેલી તે) પૈકી એક કીંમતી ઇન્દીપેન એક કરી છે. (૪) જેઠ વદ ૧૧ ના દિવસે આચાર્યશ્રી વિજયવલભ
વિદ્વાન અને સંશોધન કાર્ય કરનાર મુનિરાજને ઉપયોગી થઈ સુરીશ્વરજી મહારાજ અત્રેથી વિહાર કરી ચારૂપ મેસાણા પડશે એમ ધારી આપેલી. અને બીજા એક શ્રીમંત ગ્રહ થઈ પાલણુપુર ચાતુમસ કરવા ગયા છે. (૫) જેઠ વદ ૧૧ સદરહુ મુનિરાજની સાથેજ સંશોધન કાર્ય કરનાર ઉપાગી ના દિવસે આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરિએ ડોસીવાડા બજારમાં માની લાવી આપી હતી. આ સિવાય બીજા કેઈ પાસે આ “સાચું સુખ શામાં છે ?” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન મુનિરાજોએ મંગાવી નથી કે માંગણી પણ કરી નથી. તેમ આપ્યું હતું, સભ્ય ભાષાની જયાં ખામી હોય, જ્યાં જીભ તેની પાસે છે પણ નહિં. ભાઈ પાટનિવાસીએ આપતાં અંગારાજ વર્ષાવતી હોય ત્યાં પૂછવું જ શું ?–આચાર્યશ્રીએ પહેલાં વિચાર કરવાની જરૂર હતી. હવે પસ્તાવો કર્યો શું વળે ? પ્રતિજ્ઞા કરી છે કે “અસાડ સુદી ત્રીજ સુધી માં છએ જ્ઞાતિ- ૩. એક જૈન ખાનદાન વિધવા બહેનના ગર્ભપાતના . એમાં કન્યાની આપલે કરવામાં નહિ આવે તેમજ ગુરૂ મંદિર સમાચારમાં તે અવધિજ કરી છે. આ આખીયે વસ્તુ તદન માટે ફાળો કરવામાં નહિ આવે તે ચાતુર્માસ કરીશ નહિ!” અસત્ય છે. આ સમાચાર પ્રબુદ્ધમાં પ્રગટ થયા પછી પાટણમાં . એમ સાંભવ્યું છે.
અનેક અટકળે અને અનુમાન કરવામાં આવે છે, અને આથી . - અમદાવાદ-જેન પત્રમાં “ અમદાવાદના અવનવા”
કેટલીક ચારિત્રસંપન્ન વિધવા બહેન ઉપર પણ કલ કે જાયે મોકલનાર જૈન ભાઈને સોમવારે આશરે અગીઅર વાગાના અજાણ્યું કે તરફથી મૂકાઈ રહ્યા છે.. સુમારે પાંજરાપોળના મકાનમાં કામ કરવા જતાં સોસાયટી ભક્તોએ પાંચપંદરના ટોળામાં ભેગા થઈને પુષ્કળ દીઠો માર
લી. કેશવલાલ મંગળચંદ. માર્યો છે, આ વાત કેટે જાય એમ સંભળાય છે.
શ્રી મુંબઈ માંગરોળ જૈન સભા. અવસાન-એક ખબરપત્રી લખી જણાવે છે કે શ્રી. વેતાંબર સ્થાનકવાસી જૈન સંપ્રદાયના પુજ્ય મહારાજ શ્રી
સ્વ. ભગુભાઇ ફત્તેચંદ કારભારી સ્કોલરશિપ.' મનાલાલજી મહારાજ બીજાવર ખાતે ગઈ તા. ૨૦-૬-૩૩
આ સભા તરફથી જેન . મૂર્તિપૂજક વિદ્યાથીઓ જેઓએ ના દીને અવસાન પામયા છે. તેઓશ્રી વોવૃદ્ધ હતા અને પ્રિવિયસની પરીક્ષા પાસ કરી હોય અને કમર્શિયલ કોલેજમાં. તબીયત નાદુરસ્ત હોવા છતાં છેલકાં અજમેરમાં ભરાયેલાં અભ્યાસં કરવા માંગતા હોય તેમાં સર્વથી ઉંચે નંબરે પાસ સાધુ સંમેલનમાં પધાર્યા હતા અને બે પુત્યે વચ્ચે જે ભેદ- થનાર વિદ્યાથીને સ્વ. ભગુભાઈ ફત્તેચંદ કારભારી સ્કાલરશિપ ભવ હતો તેનું અજમેરમાં સમાધાન થઈ ગયું તેથી તેમને રૂ. એંસીની આપવાની છે. લરશિપ લેવા ઇચ્છનાર ઉમેદવાર : ધણી શાન્તિ મળી હતી. પ્રભુ તેમના આત્માને પરમ વિદ્યાર્થીઓએ પ ની પ્રિવિયસની પરીક્ષાના માકર્સ સાથેની શાન્તિ આપે.
અરજી એ સભાના સેક્રેટરી ઉપર (ઠે. ૫૬૬, પાયધુની મુંબઈ, ૩) . બીછાનું છોડયું-૨૧ દિવસના ઉપવાસ પછી મહાત્મા તા. ૩૧-૭-૩૩ સુધીમાં મોકલી આપવી. લી. ગાંધીજીએ તા. ૨૨-૬-૩૭ ના રોજ પહેલીજવાર પિતાના
મકનજી જે. મહેતા, બીછાનાનો ત્યાગ કરી ધીમે ધીમે હોલમાં જાતે ફરવાનું શરૂ
રમણિકલાલકે. ઝવેરી,
માનદ્ મંત્રીએ.
Page #208
--------------------------------------------------------------------------
________________
eeeeeeeeeeeeeeeeeeeeee emeteneneetenenerate २७६
प्रभुद्धन.
ता०२४-१-33
आज भन्दिरों में पूंजीवादी लोग कैसे २ कार्य कर रहे हिन्दी विभाग.
है-यह विषय सबको कुछ न कुछ अंशमें विदित है। जिन
स्थानों में राग और द्वेषका लेशमात्र भी नहीं होना चाहिये, मन्दिर और पूंजीवाद.
वहीं इस पंजीवाद के कारण राग द्वेष का अंकुर प्रस्फुटित होकर [श्री भंवरलाल सींधी]
मानव-संसार में घोर संघर्ष का कारण बनता है। संसार मन्दिर ! मन्दिर !! मन्दिर!!! शब्द का आदर कहाँ के समस्त परिग्रह का त्याग करने वाले महापुरुषों की मूर्ति नहीं ? ये शब्द आज ही नहीं किन्तु सदासे भारतीय वायू- के चारों और आज कितना परिग्रह दिखाई देता है ? मण्डल को निनादित करते रहे हैं। सच पूछा जाय तो इस आज जैन मन्दिरों में बड़े २ तीर्थ स्थानों में प्रक्षाल गौरव से यह स्वर्णमयी भारत भूमि सदा से परिप्लावित थी, .
और आरती की बोली बोली जाती है । इस प्रकार केवल धनी जैन धर्म ने इस शब्द को सम्पूर्ण संसार में प्रतिध्वनित कर
पुरुष ही सर्व प्रथम प्रक्षाल व आरती कर पाते है, गरीब लोग दिया था । मेघ की प्रबल गर्जना में क्या रहस्य है ? देव
. उस समदर्शी, पतित पावन, राग-द्वेष त्यागी, भगवान को मन्दिर का अनोखा सामञ्जस्य । जलाशयों की उत्ताल बीचियों
सेवा कर अपनी इच्छा पूर्ण नहीं कर सकते। बड़े २ लखपति में क्या छिपा खजाना है ? प्रकृति देवी के मन-मन्दिर का
और करोडपति सेठों को 'आगे पधारो सा' इत्यादि शब्दों से अटूट प्रवाह । वृक्षों की सुरीली झुर, मुर में क्या संकेत है ?
आह्वान करते हैं-खड़े होकर स्वागत करते है, जब कि एक प्रकृति के सुन्दर मन्दिर की वीणा ध्वनि । निर्बलों के करुणा
गरीब भाई को चाहे बैठने भर को जगह न मिले, कोई परवाह क्रन्दन में किस की झलक है ? एक दुःखी हृदय-मन्दिर की प्रदीप्त वह्नि-शिखा की!
नहीं। उस समदर्शी और विश्व प्रेमी भगवान के सामने यह
कलुषित अभिनय ! हाय ! न जाने कब तक होता रहेगा. यदि तलस्पर्शी बुद्धि से देखा जाय तो यह अखिल
न जाने यह राग द्वेष उत्पादक संघर्ष कब तक चलता रहेगा? विश्व ही एक विशाल मन्दिर है ! मनुष्य आत्मा भी मन्दिर
मैं नहीं समझ सकता कि यह बात हमारे जैन धर्म को क्या है !! मन्दिर शब्द की परिमाषा कितनी विशाल, पवित्र और .
महत्व देती है? अन्य लोग जब हमारे मन्दिरों की यह दशा सुन्दर है, उसका आदर्श कितना उंचा है, यह तो विदित हो गया होगा। ऐसे पवित्र स्थान में सरल सुन्दरता का
देखते है, तो खूब खिल खिला कर हँसते है। पर खेद है आभास, शान्ति का सुखद वातावरण, और विश्वप्रेम . की
" कि हम तब भी अपनी दशा पर विचार नहीं करते । जब विशद झांकी वाञ्छनीय है । वहां धनी और निर्धन का संघर्ष सारा
सारा शिक्षित समाज सम्मिलित वाणी से पुकार रहा है कि नहीं होना चाहिये, उँच और नीच का विचार निर्मल है। इस पूजीवाद ने ही समाज और देश को रसातल में पहंचा ताम्बे और सोने का मूल्य वहां समान होना चाहिये । किन्तु दिया है-महात्मा टालस्टाय ने अपने सरस और चित्ताकर्षक शोक और लज्जाका विषय है कि आज उस पूंजीवादने जो लेखा और पुस्तको में खूब समझा दिया है, कि यदि कोई वर्तमान संसार की एक मुख्य सृष्टि कही जाती है, हमारे पवित्र समाज और देश पूर्ण और वास्तविक उन्नति चाहता है. मन्दिरों तक की अपनी कालिमा से अछता नहीं छोडा है। यदि जातीय जीवन का, विश्व प्रेम का, और देश के सम
आज यह बात लिखते हुए लेखनी कांपने लगती है चित उत्थान का सच्चा सर्वोत्कृष्ट और संतोष प्रद साधन कि उन मन्दिरों में जिनका हमने उपर वर्णन किया है और चाहता है तो वह पूंजीवादियों की सत्ता को जड़ से उखाड जो धार्मिक संस्थाएं है वहां भी पूंजीवादियों का दौरदौरा फेंक दे। है। मैं यहां विशेष कर जैन श्वेताम्बर मन्दिरों के विषय में भगवान महावीर की संतानो! विश्व प्रेमी बोर के पुत्र !! ही लिख रहा हूं। जो मन्दिरे चित्त की एकाग्रता साधनका जैन धर्म के स्तम्भो !! क्या अब भी आपकी आंखें नहीं उत्तम सोपान है वहां भी धनियों का ही वोलबाला है। खुलेगी, क्या यही जैन धर्मका आदेश है ? यही विश्व प्रेम समाजका प्रत्येक व्यक्ति तो इतना लब्ध ज्ञान और उच्च है? प्यारे युवको और समाजके नौनिहालो! यह विषय विचारचारित्री होता नहीं है कि बिना किसी पात्र और आश्रय के ही णीय है-धर्म मार्ग में रोड़े अटकाने वाला है। पंजीवादीयों चित्त की एकाग्रता कर सके, इस लिये मन्दिरों की स्थापना की काली करतूतों के कारण धर्म का वास्तविक स्वरूप विलीन की गई थी। वहां मनुष्य बैठ कर चित्त की एकाग्रता लावें. प्रायः हो रहा हैं। अब इन निन्दनी कार्यो की शीघ्र ही इति और संसार के अन्य बन्धन छौर. इच्छाओं से विरक्त होने श्री कर देना चाहिये और इस अपवादको मिटा देना चाहिये का अभ्यास करें।
. कि जैन मन्दिरोंमें पूंजीवाद का साम्राज्य है। આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જેન ભાસ્કરોદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ નં. ૩ માં છાપ્યું છે. અને
सहास मगनलाल शाहे जैन युव संब' मा २६-30, धन स्ट्रीट, मुंग , गाथा प्रगट युथे.
Page #209
--------------------------------------------------------------------------
________________
સમાધાનીના સૂર
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આને.
પ્રબ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ( વર્ષ ૨ જું, અંક ૩૫ મો.
વાર્ષિક લવાજમ રૂ. ૨-૮-૦ ) શનીવાર, તા. ૧-૭-૩ર.
સેવાના સંદેશ
તેના આગમનને પચીસે પચીસે વર્ષનાં વહાણું વાયાં, તે આવ્યા, મહાશકિતની છે ઉરાડતા, કાળજુના આર્યાવર્ત ને કાંઠે, ઘવાયેલી, અવળે પંથે વળેલી, ખિન્નહૃદય માનવ જાતને સવળે રસ્તે વાળવા, તેને સાથ દેવા, આત્મભાન કરાવવા તે આવ્યા. તેના પ્રેમના, અહિંસાના, સત્યના, સહનશીલતાના, મરદાનગીના સંદેશ અનેરા હતા. આર્યાવર્તનાં માનવબાલેમાં નવચેતનના પુર રેડતા . હતા. તેના સેવાજીવનના ઉંચ આદેશ જગતને ડેલાવતા હતા. ' - આજે જીવન સંગ્રામમાં આપણને આજ શિક્ષણની જરૂર છે. કાર્યના, હિંમતના, મર્દાનગીના, ગેમના, અહિંસાના, મહાઆદેશ એજ પ્રભુની પ્રેરણું નથી? : “ભાગ માં તારા જીવન સંગ્રામમાંથી ભાગતે માં, તારી ફરજમાં લીન થઈ . રહેજે.”
“ઓ ! પિતા મહાવીરના પુત્ર! જીવન છાયામાં ખડે રહે, જાતિની સેવા કર !”
એ માનવ! તારી જાતને તું કંગાલ કલ્પત માં. તું વીર્થહિન પ્રાણ નથી, તું અમૃત છે! તું દૈવી તેજ છે !”
આજે પિતા મહાવીરના પુત્ર તે સંદેશ દીનતાથી યાચે છે, વિખુટાયેલા,. " * ગાડફીયા પ્રવાહમાં તે ખેંચાયા છે, તેમને સેવાને એક પંથે વાળવાની જરૂર છે.
સ્વાથી એકાંતમાંથી ઢઢળવાની આવશ્યકતા છે. “ઉઠ! એ યુવાન ! આંખ ઉઘાડ, અને જો તારી આસપાસ અજ્ઞાન અને વહેમના સામ્રાજ્ય સ્થપાયાં છે. યુવાન ! ઉઠ અને જો કે તારા ફરતાં જુદાઈ અને પ્રેમ હીનતાના કેટ ચણાયા છે. અને તેમાંથી આત્મ નબળાઈના ઉઠતા સૂર સાંભળી પ્રવૃત્તિથી તું કેટલા વખત સુધી પછાત રહ્યો છે, અને વિચાર કે જ્યાં સુધી પ્રજા આળસ ખંખેરી ઉઠતી નથી, ત્યાં સુધી આગળ વધવાની આશા-સિદ્ધિ બહુ દૂર છે, અને તે કાજેજ તને કહું છું,
એ યુવાન ! ઉઠ!
Page #210
--------------------------------------------------------------------------
________________
RACUNnCovannasionunun ૨૭૮ પ્રબુદ્ધ ન.
તા. ૧-૭-૩૩
पुरिसा! सच्चमेव समभिजाणाहि ।
સુધારક રાજવી તરીકે જેની ખ્યાતી છે તેવા નામદાર ગાયકसच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरह।
વાડ સરકારના રાજયની ધારાસભાએ અયોગ્ય દિશા અટકાયતનું
અને યોગ્ય દીક્ષાને સંમતિ આપતું એક બીલ પસાર કર્યું, (આચારાંગ સૂત્ર.) ,
. (જેને રૂંધવા વિરોધીઓ તરફથી અનેક પડયંત્ર ગોઠવાયેલા --- - - - - - -- - - - - - *
- આ કથની ઘણી લાંબી છે, એટલે તેમાં ન ઉતરતાં મૂળ મુદ્દા
ઉપર આવીયે) અને થોડા મહિનામાં હજુર શૈરે થતાં કાયદા તરીકે બહાર પડશે, એમ નક્કી હોવાથી અમેગ્ય દીક્ષાના
હિમાયતીઓએ દોડાદોડ આદરી અને ડાહ્યા ડમરા બની જઈ શનીવાર, તા. ૧-૭-૩૩.
સમાધાનની હવા ફેલાવવાની શરૂઆત આદરી છે.
સમાધાનસમાધાનીને સૂર.
સમાધાન શ્રેષ્ઠ છે. એ કેક જ પાષાણુ હુંયી હશે કે જે
સમાધાન ન ઈચ્છે ! સૌ ઈચ્છે. તેમજ સમાજની પ્રગતિ છે, - ભૂતકાળનાં ઇતિહાસ તરફ નજર કરશું તે ગુજરાતમાં તેમાંજ શોભા છે, પરંતુ એ સાચું સમાધાન હોવું જોઈએ, જૈન સમાજ અગ્રસ્થાન ભોગવતું હતું. તેના અગ્રગણી મહા- પ્રગતિના પંથે લઈ જનારું હોવું જોઈએ. બાકી વડેદરા ભાઓ અને શ્રાવકા દેશ અને સમાજના હિતમાં જ્યારે જયારે રાજયના અધોગ્ય દિક્ષા એકટ સામે રમત રમવા અંગે આવી જરૂર જણાય ત્યારે સેવા કરવામાં પાછી પાની કરતા નહિ. ચાલ ચલાતી હોય તે એ રમતના આગેવાને સમજી કે પરંતુ જ્યારથી તે દિશા બદલાઈ અને. સેવાને બદલે સ્વાર્થ– હવે એવી રમત રમવાના દિવસે વહી ગયા છે. હવે તે સાધના શરૂ થઈ ત્યારથી પડતીના પગરણ મંડાયા તેમ કહેવું નીખાલસ ભાવે સમાજ અને ધર્મની પ્રગતિને અંગે સાચી વધારે પડતું નથી. વર્તમાન યુગમાં સામાજીક અને ધાર્મિક વિચારણાઓ શરૂ થાય, તેજ સાચું સમાધાન થશે. ' દૃષ્ટિએ આપણે સમાજની સ્થિતિને વિચાર કરશું તે તેનું હાલમાં સમાધાનની જે વાત બહાર આવી છે-આવે છે, અધઃપતન થઈ રહ્યું છે, એટલે દિવસે દિવસે તેની નૌકા , તેમાં કંઈક રમત જેવું લાગે છે એટલે તે અંગે વધુ વીચારતોફાનમાં જ ઘસડાતી જાય છે, તેમાં સમાજની પડતી જ ણાની જરૂર લાગવાથી અમારા વિચારો રજુ કરીએ છીએ, ઇચ્છનારે, સમાજ માટે લેશ પણ દરકાર નહિં રાખનારો, એટલે કોઈ એ નિર્ણય ન કરે કે અમે શાતિના ઉપાસકે અને રહી અને ક્રિયાકાંડ પાછળ પાગલ બની જેમ આવે તેમ નથી. અમે સમાજ માં નામની શાન્તિ નથી ઇચ્છતા. પરંતુ ઉપદેશ આપનારે વર્ગ જ્યારથી બહાર આવ્યો, ત્યારથી સાચી શાન્તિ ઈછીએ-સાચી સુધારણા ઈચ્છીએ છીએ. - સમાજમાં વિરોધનો વંટોળ જોરથી ફુકાઈ રહ્યો હતો. છતાં અયોગ્ય દિશાનું મુખ્ય ધામ ગુજરાત એ સૌ સારી પેઠે માતા પિતા, પનિ અને બાળબચ્ચાંને રડતાં, રઝળતાં રાખી જાણે છે, એ ગુજરાતમાં ગાયકવાડ સરકાર કાયદા ઘડે એ તેના તેમની રજા કે ભરણ પોષણના બંદૈબસ્ત વિના લાયક કે હિમાયતિઓને ન પાલવે એ પણ સમજી શકાય તેવી વાત છે. નાલાયક જે આવ્યું. તેને, તેમ સગીર બાળકને નસાડીને, આ કાયદે ધારાસભામાંથી પાસ થતાં તેના વિરોધીઓએ ખરીદીને-અયોગ્ય દીક્ષા આપવાની પ્રવૃત્તિને નિલજ રીતે કેઈ દોડાદોડી આદરી અને તેમનું મુખ્ય પાત્ર ‘વીરશાસન’ કહે છે ખાનગીમાં ને કેાઈ જાહેરમાં આદરી રહ્યા હતા અને તેને તે પ્રમાણે અંધેરી મુકામે તેની મંત્રણા ચાલી અને સમાધાન તેમના ગણ્યાગાંઠયા ભકત પિપી રહ્યા હતા. આથી જૈન કરવાની વધુ મજબુત પ્રયાસની જરૂરીઆત જણાઈ, અને સમાજની જર્જરીત થઈ તેફાનમાં સપડાયેલી નૌકા ડુબું ડખું સેસાયટીનાં અગ્રણીઓ ભાવનગર જઈ આચાર્ય વિજયનેમિથતી કોઈ નિડર, બાહોશ, ને સમાજને ધર્મ માટે ધગશ મરિને વિનવણી કરી અને વિચારણું બાદ સાધુ સંમેલન ધરાવતી સેવાભાવી માણસ (કપ્તાન) ની વાટ જોતી હતી. ભરવાનો નિર્ણય થશે, ત્યારે ભાવનગર જૈન સંધના મુખ્ય છતાં જૈન સમાજના કમભાગે હજુ સુધી કે સાચો સેવક આગેવાનો હાજર હતા એમ વીરશાસન કહે છે. બહાર આવ્યો નથી.
- ભાવનગરથી એક ડેપ્યુટેશન (જેઓને કેઈએ નીમા નહોતા) ભ્રષ્ટાચારીઓની પાપલીલાઓથી, અયોગ્ય દીક્ષાના અખા- પાટણ બિરાજતા આચાર્ય વિજયવલલભસૂરિને મળ્યું, અને ડાઓથી, ક્રિયાકાંડને રૂઢીમાં ધર્મના નામે થતી ઘેલછાથી તેમણે પણ સંતોષ દેખાડો. સમાજની ખરી કમાણીના પૈસા અયોગ્ય દીશાએ વહી જતા આ સર્વ હકિકતો ઉપરથી એટલું સમજાય છે કે હોવાથી પિતાં મહાવીરના હુકમને ઊંચે મૂકી, જેમ આવે ચોમાસું ઉતરે ગુજરાતમાં દેઈ સ્થળે નેમિસુરી સાધુ સંમેલન તેમ આચરતા અને ઉપદેશતા સાધુ-સાધ્વી બાની વર્તણુકથી બોલાવશે, અને ચર્ચા થશે, અને નેમિસૂરી છેવટનો નિર્ણય જૈન સમાજમાં વિરોધને વળી જોરથી ફુકાયો અને આપશે, અને બંને પક્ષો કબુલ રાખશે. આ પણ ન સમજાય તેની હવા શહેરોમાં, ગામડામાં અરે! ઘેરે ઘેર પહોંચી વળી.’ તેવી વાત છે, કારણ કે એક બાજુ સાધુ સંમેલનની વાતો
હવા, પાણી અને સુખસગવડનું ધામ હોવાથી આ વિરોધને થાય છે, અને બીજી બાજુ નેમિસુરિની ભવાદીની વાત થાય વિંટાળીયાએ ગુજરાતના ઘરે ઘરે જાગૃતિ આણી, એટલે યુવાને છે અને તે પણ કયા પ્રશ્નની લવાદી ? એ ૫ણું કશું નહિં! સાચા રાહના પથે ધપવા માંડયા એ વિરોધીઓથી એટલે બધું એ બાંધે બચકે, છતાં તેને બહુ મહત્તા આપતાં પિપરે અયોગ્ય દીક્ષાના હિમાયતીઓથી ન સહન થયું, તેથી કલેસ દીક્ષાનો પ્રશ્ન ગણતા હોય એમ લાગે છે કંકાસના પટારા રચાયા, સંઘ વચમાં પડ્યા, તેની અવગણના ' દિક્ષા જેવી પવિત્ર વસ્તુની આટલી વગેવણી કરાવી તેના થઇ ત્યારે જેનું રાજ્ય સારાયે ગુજરાતમાં પથરાયેલું છે, સ્થાને નીચે પાડનાર શ્રાવકો નથી, પણ સાધુઓ છે, કારણ
Page #211
--------------------------------------------------------------------------
________________
તા. ૭-૧-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૭૯
દીક્ષા આપવાને તેમને ધધો છે, તેમાં જેઓ એ આ વાંચીને અમે અજાયબ થઈએ છીએ કે બંને પક્ષ પદ્ધત્તિઓને ખુલ્લી રીતે આચરી રહ્યા છે તેઓ જૈન સમા- તરફથી કબુલાત આપવાનું કહેવામાં આવે છે તે વાતજ પાયા જની નજરે ચડેલા છે અને જેઓ ખાનગીમાં આચરે છે વગરની છે. કારણ કે જે પ્રશ્નોને વાંધે છે. જે અંગે તેઓ છૂપું કરનારા છે. તેથી જેમનાં નામો અજાણ્યા છે. સમાજમાં ખળભળાટ છે, તે પ્રશ્નો અંગે એક બાજી રૂઢીતેમને પત્તો નથી, કારણ કે તેમને વગોવણીથી સમાજમાં ચુસ્ત છે, બીજી બાજુ સુધારક ને કોન્ફરન્સ છે, ત્યારે અત્યાર હલકા પડવું પાલવે તેમ નથી, અથવા નિડર નથી. બાકી તે સુધી જે હકીકત બહાર આવી છે તે ઉપરથી દીવા જેવું બધાંએ એટલે સાધુ સમુદાયમાં પંચાણું ટકા અયોગ્ય દીક્ષાના સમજાય છે કે – હિમાયતી છે, કેઈ છૂપાં કરે છે ને કોઈ બત્રીસીએ ચડીને કેન્ફરન્સ કે સુધારકે તરફથી કોઈ જાતની કબુલાત આપકરે છે તેઓ દીક્ષાના સંબંધમાં નિર્ણય કરી શકે ?
વામાં આવી નથી, તેમ આમાં તેમને સાથ હોય તે પણ તેઓ તે અયોગ્ય દિક્ષાના ઉપાસકાજ છે એટલે તે જણાવ્યું નથી. છતાં વીરશાસનને આવે ગપગોળે ઉડાડવાનું
શું પ્રયોજન હશે તે સમજાતું નથી, છતાં તે અંધારામાં હોય અત્યારસુધી ચું ચાં કર્યા સિવાય ચાલવા દીધું. કાઈ આચાર્ય કે પન્યાસે અયોગ્ય દીક્ષા સામે વાંધો ઉઠાવ્યો છે તમારા તો તેને સાદું સાફ કહેવાની જરૂર લાગે છે કે સુધારકે કઈ પ્રશ્નમાં બધાએ એક માળાના મણકા છે, એટલે દીક્ષાના પ્રશ્નનો
જાતની લેખીત કે મેઢાની કબુલાત આપી નથી, તેમ તેની ઉકેલે કરવાનો સાચે તડ ને કહાડી શકવાના નથી. તેમને લગામ કઈ સાધુ કે શ્રાવકના હાથમાં સંપાઈ નથી અને કોઈ અધિકાર નથી, છતાં વડોદરા ધારાસભાએ પસાર કરેલ ખરડો
તેમ માની લેવાને તૈયાર હોય તે તે ભ્રમણ છે. સુધારકાના કાયદાનું સ્વરૂપ લે તે પહેલાં કોઈ જાતને પાસ નાંખવાની ધારણીય મંડળી-સંધ અને સંસ્થાઓ છે, અને જ્યાંસધી . આ રમત દેખાય છે, સાચા સમાધાનને આ રસ્તો નથી, ખુદ
એની કાર્યવાહી કમીટીઓના નિર્ણયો બહાર ન આવે ત્યાં સુધી આ. વિજયનેમીસૂરિ ચોગ્ય દીસાના સંપૂર્ણ હિમાયતી છે તે બારશાસન ગમે તેમ લખ તા કેઈ ભેળ"ાતા નહિ. અમે ફરીથી પછી તેઓ શું નિર્ણય આપશે તે સમજી શકાય તેવી વાત
જાહેર કરીએ છીએ કે અમારી સંસ્થાઓ એની બુદ્ધિથી સ્વતંત્ર છે એટલે અમને તે “કાઠી ધોઈને કાદવ કહાડવા જેવું” લાગે
વિચાર કરી શકે છે એટલે એ કોઈની મોરલીએ નાચતી સંસ્થા છે, બાકી સમાધાનને સાચે રસ્તો આ છે આપણા સમાજમાં નથી, તેમ તેને કાઈ જાતની કબુલાત તે છે ! પણ સમાધાનની જૈન સમાજના પ્રતિનિધિત્વવાળી કોઈ સંસ્થા હોય તો તે જે વાત બહાર આવી છે તેની સાથે હજા સુધી તેને ' કશે. કોન્ફરન્સ છે, તે આગેવાની લે અને દીક્ષા નિયમાવલીને
આ સંબંધ સરખેએ હોય એ પણ અમે માનતા નથી. એટલે ખરડો તૈયાર કરી તેના ઉપર દરેક સાધુની સહીઓ છે અને
યુવાને આવા જુઠાણુથી લગારે ભોળવાય નહિ અને જે સ્થળે તેની વિરૂદ્ધ વર્તન કરવામાં આવે તેજ સ્થળનો સંધ
જાગતાજ રહે. તે સાધુને પુછી શકે, છેવટે સંધ બહાર પણ કરી શકે, આ પ્રમાણે થાય તેજ દીક્ષાના પ્રશ્નનો સાચો તેલ નીકળશે. બાકી
આપખુદી સત્તા. સાધુ સંમેકન ઠરાવ કરશે કે કેાઇએ અયોગ્ય દીક્ષા આપવી નહિં. એને અજ કશી નથી. વડોદરામાં મળેલ સાધુ સંમે
અમદાવાદ માંડવીની પળમાં કાકાબળીયાની પોળ આવેલી ને ઠરાવો કર્યા હતા, આજે તે કરનારાઆ છડેચક તેને
છે તેમાં જેન દહેરાસર તથા ઉપાશ્રય આવેલાં છે. પિળમાં ઇન્કાર કરી તેની વિરૂદ્ધનું વર્તન ચલાવે છે, તેને કેણ પૂછનાર
જૈનનાં ૧૨-૧૩ ઘર છે એટલે દરેક વહીવટદાર બની જવા છે ? તે તે એકજ સમુદાયનું સંમેલન હતું છતાં કશુંયે ન ચાલ્યું.
મથવા લાગ્યા, અને આપખુદી સત્તા ચલાવવા લાગ્યા.
થોડા દિવસ ઉપર મુનિશ્રી નીતિવિજયજીના સંધાડાના અમુક તે આ તમામ સમુદાય ભેગા થવાની વાતે ચાલે છે.
સાધ્વીઓ આ પળના ઉપાશ્રયમાં ઉતરવા આવેલા, પરંતુ કહેવાતા એમનામાં કેટલો સંપ છે, સમાજની કેટલી ધગશ છે, એ સમા
નવા વહીવટદાર મેહનલાલ સાંકળચંદે ઉપાશ્રય ઉઘાડી આપે જથી હવે લગારે અજાણ્યું નથી, અને સમાજ પ્રગતિના પ્રશ્નોને
નહિં. તેથી આવેલા સાધ્વીઓ લગભગ અડધો કલાક સુધી તાડ સમાજ કહાડી શકશે, એટલે દીક્ષાની નિયામાવલીમાં સાધુની સહી થયા બાદ સમાજ પ્રગતિ અંગે સમાજે નિર્ણયો
ઉભા રહ્યા પણ હેમને ઉતરવાની જગ્યા આપી નહિં.
ઘેડા વખત ઉપર એક ગૃહસ્થના વીલના ફરમાન મુજબ કરવાની જરૂર છે. સાધુ સંસ્થામાં જે સડે પિઠ છે તે સાફ
વરસગાંઠને દિવસે પૂજા હતી તે વખતે આ વહીવટદાર પણ કરવાનું કામ તેમનું છે, એટલે તે પ્રસંગે એકઠા થઇ વિચારણા અને યોગ્ય તપાસ કરી તેને લગતા ઠરાવો કરે સંધ સત્તા
પૂજામાં નહેતા હાજર રહ્યા. કેશુ જાણે તેમને શું અડચણ
આવી હશે ! તે ઉપરાંત દહેરાસરના ઘુમટના અંગે લગભગ સ્વિકારે, તે તેમના ઠરાવે અમલમાં મુકાશે, અને તેની વિરૂદ્ધ
સાતથી આઠ રૂપીઆનું નુકશાન પણ કર્યું છે. વર્તનારને સંધ પૂછી શકશે આમાં લવાદી કે ફેંસલાનો કયાં
છે. જો કે તે ભાઈને હજી ખબર નથી કે ખરે વહીવટદાર સંભવ છે? આથીજ અમે પ્રમાણીકપણે જણાવીએ છીએ
કેણુ છે અને સરકારી રેકર્ડમાં તેનું નામ છે. ફક્ત આ વાત કે સમાધાનને સાચે રસ્તો આદરે અને રમત છોડે.
જેનોની જાણ માટેજ પ્રસિદ્ધ કરવામાં આવી છે કે આવા તા. ૨૩ જુન ૧૯૩૩ નું વીરશાસન લખે છે કે પૂ. વહીવટદારે કે વહીવટ ચલાવે છે. - આયાર્ય વિજયનેમીસૂરીશ્વરજી જે શાસ્ત્રીય પ્રશ્નોના નિવેડા. સદાશેઠની પિળવાળા ગૃહસ્થને ધન્યવાદ આપીએ છીએ લાવે તે કમલ કરવાની કબુલાત મળી છે. બંને પ્રશ્નમાં એકજ તેને ખબર પડતાં તુરતજ તેજ પિાળના ઉપાશ્રયમાં ઉતરવાની મુદો નીકળે છે કે “ શાસ્ત્રીય પ્રશ્નોના નિવેડા લાવે તે સ્વીકાર- સગવડ કરી આપી છે. વાની બંને પક્ષ તરફથી કબુલાત મળી છે.”
બાલાભાઈ અમૃતલાલ.
Page #212
--------------------------------------------------------------------------
________________
-
૨૮૦
પ્રબુદ્ધ જૈન.
તા. ૧-૭-૩૩
ધર્મને નામે !
લેખકઃ
ભેગીલાલ પેથાપુરી. જગતમાં ચારે દિશાએ પરિભ્રમણ કરતાં મનુષ્યને એક થઈ પડે છે. એનો તાજો જ દાખલ કેસરીયાજી તીર્થ બદજાતની અદ્દભૂત શકિત પ્રાપ્ત થાય છે કે તેનું વર્ણન કરવું લનો છે. આજે એ પવિત્ર તીર્થ પંડવાઓએ પિતાની હકુમત અશકજ છે. તેવી રીતે પરિભ્રમણ કરતાં મનુષ્યને અને નીચે લઈ પિતાનો વાવટો ફરકાવ્યો છે, અને આપણી સમાજ આનંદ, સુખ તેમજ શાન્તિ મળે છે, અને જગત્ આજે “ધરમ, ધરમ.’ કરતી નીરાંતે ઉધે છે. સમાજ સુત્રધાર તેને એવા મનુષ્યની ઝંખના કરે છે. અફસોસની વાત તો એ છે વહીવટ કરે, પરંતુ પિતાની વ્યવહાર નીતિ આળ એ સંસ્થા કે અત્યારે સૌ પોત પોતાના જીવનની સંચારદેરી પાછળ સંભાળની દેને પડી હોય ? અને આજે આ તીર્થ ગુમાવ્યું લાગવાથી તે વસ્તુનું વિસ્મરણ થયેલું છેઅને સમાજ તેમજ એનું પૂણ્ય એ સૂત્રધારના શિરે રહે છે, તેવું કે કબુલ ન ધર્મને હાનિકારક નીવડે છે, એ ભૂલવાની જરૂર નથી. કરે ? ખરું જોતાં બેદરકારીના પરિણામેજ આ સ્થિતિ થવા આપણી સામાજીક વ્યવહાર વર્તન તપાસે, ધાર્મિક સંસ્થાઓ, પામી છે. જયારે સમાજના સુત્રધાર પર સમાજ વિશ્વાસ દેવળ તપાસે તે નર્યો દંભ જ નજરે આવશે. અને તેમાં મુકી તે કાર્ય સાંપે, પરંતુ તેમાં શિથિલતા પાણી ને ફરજ અદા આવા મનુષ્યને જ અભાવ હોય છે.
કેવી રીતે કરી તેની તેમને પડી હોતી નથી. અને એથીજ આજે અપણે દેવમંદિરો તપાસે ત્યાં નર્યા આડંબરી, પરિગુમ આવું દુ:ખજનક આવે છે. ક્રિયાધારનાં ટોળાં સિવાય બીજું શું છે? નવ અંગે પૂજા વળી સાધુમહારાજના નિ સ સ્થાન તપાસે. ઘણા કરવાના ભાવો એમનામાં કયાં દેખા દે છે? જ્યારે પૂજા એ ઉપાશ્રયો મળી આવશે કે તેમાથી સંસાર વ્યવહારની કરવા અને પરમેશ્વરની, ભક્તિ કરવા દેવમંદિરમાં આવે ત્યારે સંય દેરી ખંચાઈ રહી હે ય ! જે જગ્યા ધમ ધ્યાન કરવાની પણ તેમની સંસારની મનોવાંછના નથી, છૂટતી, અને આંગ- છે, અને જે જગ્યામાં પ્રવેશ કરવાથી મનની ભાવના શુદ્ધ ળીના ટેરવાં. પરમેશ્વર સન્મુખ રાખી, તેમના વિચારો તથા થવી જોઈએ, તે બદલે તે ઠેકાણે આજે જવાથી ઈશ્વોની આંતરિક મનોદશા માયાવી જાળમાં ગુયાએ શો હોય ત્યારે શું આમ જલે છે; કલુષિત ઉપદેશ દ્વારા વાતાવરણ મલીન એ નવઅંગે પૂજાનું ફળ મળી શકે?
થયેલું હોય છે, અને આમ કલ્યાણુની ભાવમાં બદલાતી - વળી ચૈત્યવંદન કરતી વખતે તે જાણે પરમેશ્વર કાને ચાલી વધુને વધુ કાળાશ તરફ ઘસડાય છે. આ દરેક ઉપસ્થિત સાંભળતા , ન હોય તેમ બરાડા પાડયા સિવાય તે જાણે થવાના કારણે એ લાવ્ય મહેલાતોમાં વસતા ચારિત્ર્યવાન ચૈત્યવંદન થઈજ શકે ? ફકત મારો સુર સારી કેમ ગયા? ગણાતા સાધુઓ પર છે. તેમને સુખ શાન્તિ માટે નિશ્ચિત યાતે સમાજ અને ધર્મનિષ્ઠ કેમ ગણે? એ આશય સ્થાન આપ્યું, જોઇતી સામગ્રી અને સાધને પુરા પાડયાં; સિવાય બીજો કાંઈજ અર્થ જગ્યાતો નથી. પરંતુ એ જ એથી એ એશઆરામી બન્યા, ખરી વસ્તુ ભૂલ્યા, માયામાં ચૈત્યવંદન મનનપૂર્વક હૃદયના ઉમળકા સાથે કરવામાં આવે લટાઈ આદર્શને ગુમાવ્યું અને અવળી દિશાએ વળી જનતા દેવમંદિરમાં પણ વાતાવરણ ધમાલીયું ન બને.
તાને તે માર્ગે દોરવા ઉપદેશ આપવા લાગ્યાં. તેમની • ઘણા એમ પણ કહેનારા મળી આવે છે કે “કેમ ભાઈ અજ્ઞાનતામાં સંડતા ભક્તો ‘છ, હા,’ ‘જી, હા.” કરી, તેમના પૂજા કરવા નથી જતાં ? શું પરમેશ્વર બાંધી રાખે છે ?” પર વિશ્વાસ મુકી, તેમને પરમેશ્વર માની, તેમનાં ચરણોમાં જ્યારે આવા શબ્દો સાંભળવામાં આવે છે ત્યારે તેઓની મા, બહેન, બેટી સહિત-શિર ઝુકાવવા લાગ્યા. એથી એ અજ્ઞાનના પર હસવું આવે છે. એ કહેનાર વ્યકિત કદાચ વધુને વધુ અનાચાર સેવતા થયો; સઘને હાડકાને માળા ગણવા પૂજા કરવા દેવમંદિરમાં પધ રતી કરો પરંતુ તે લેકલાગણીને લાગ્યા-સંધ સત્તાને ઠોકર મારી; અમુક બગલ-બચ્ચાઓ વશ થઈનેજ, તેઓ પૂજા કરવાનો નિયમ લાલજજાએ કદાચ સાધી, એથી ગલીચ વાતાવરણ પ્રસરાવી જેને સત્ય ધર્મ બાંધે પરંતુ આગળ જતાં એમને નિલમ એવું સ્વરૂપ પકડે છે કહેવામાં આવે છે તેના પર ઢાંક પીછોડે કરવા લાગ્યા. આ કે તે એક વેકરૂપજ લાગે.. .
સઘળાનું પરિણામ આજે કેવું સમાજ અનુભવી રહ્યો છે એ આ વાત તે જાણે પુરૂષ વર્ગની થઈ. પરંતુ સ્ત્રી વર્ગની જનતા સારી રીતે જાણે છે. સ્થિતિ તો વિચિત્રજ છે. ચોખા કે બદામ મુકવી જ જોઈએ. મારું એમ પણ કહવું નથી કે આ દરેક અસત્ય થાય છે. નહિ તે પરમેશ્વર રાજી ન રહે. આ તો. માન્યતા છે. અને પરંતુ આજે ઘણે ભાગે આવા લેભાગુઓની નીતિને સ્થાન એ માન્યતા કદાચ માની લઈએ કે અગાઉ સત્ય હશે; આપવાથી સાયા મહાત્માઓ પશુ- તેમની સાથે સંડોવાય છે. પરંતુ આજની સ્થિતિએ, તે લે દેવ ચેખા ને મૂકે મારે સમાજ તે તોલવાના કાંટા માફક માપ કાઢી શકે છે. પરંતુ કેડે! એવું જ ધમાલીયું વાતાવરણ નજરે આવ્યા સિવાય દરેક વ્યક્તિ સરખી નહિં હોવાથી આવા લેભાગુ ' ફેંદામાં નહિ રહે. એટલે તેમાં પણ દંભ સિવાય બીજું કાંઈજ જણાતું ફસી પડે છે. એવાઓની જાણ માટે જ આ સત્યવતું પ્રકાશમાં હોય તેમ લાગતું નથી. '
લાવવાની જરૂર રહે છે. એ સિવાય દેવમંદિરમાં રાખેલા પૂજારીઓની વાત જાવું . અત્રે એ. વાત યાદ રાખવાની જરૂર છે કે જેટલા આવા તે જૈન સમાજ ચાંકી ઊઠે! ઘા ઠેકાણે તે દેવમં દરે.માં લેભાગુ સાધુ સમાજને નુકશાન કરે છે, એટલાજ બલકે પાણી ભરેલાં હશે. અથવા ઘણે ઠેકાણે તે મૂર્તિની પૂજા, પ્રજ્ઞા એથી વધુ એમના, અંધ લાકતે. કે જેઓ મેં માંગી વસ્તુઓ લન થાય છે કે કેમ તેની પણ પરવા હોતી નથી. અને જો પુરી પાડી, તેમના પર શ્રદ્ધા રાખી, ધન સંચય પાણીના રેલે દિવસે એ પૂજારીએ દેવમંદિરો ઉપર સત્તા જમાના માલીક ખચે છે. આ બન્ને એક સરખી કલુષિત વૃત્તિ, દાંભિક
Page #213
--------------------------------------------------------------------------
________________
- ૨૦૧૫
તા.૦ ૭ ૧-૩૩
* પ્રબુદ્ધ જૈન.
ઢગલા થાય છે. ધૂપ, દીપ કે પૂજા પૂરતા પ્રમાણમાં કે વ્યવઆપણા તીથી. સ્થિત રીતે થતા હશે કે કેમ તેની પણ મને શંકા છે; અત્યાર
સુધીમાં જે તીર્થોના દર્શનનો લ્હને હાથે પૂર્વ કર્મના પુણ્યને કીરચંદભાઈ શીવલાલ કે ઠારી.
લઇને લાભ મળ્યો છે, ત્યાં મોં કાર્યવાહકની આળસ, અવિજગતમાં તીર્થો પણ ધર્મ પામવાનું મહાન નિમિત્ત કારણ કી સ્વભાવવાળા, યાત્રુઓ પાસેથી કેવળ નાણાનીજ વાંચ્છા છે, એમ જે શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે તે યથા તથ્થજ છે; કરતા નાના નોકરીયાત, અજાણ્યા કે મધ્યમ કે ગરીબ યાત્રુ અને તેમાં જરાયે શંકાને સ્થાન નથી. જે ધન કુબેરેએ કેવળ તરફની અવિકતાએ તે હદ વાળી છે, જે યાત્રુએ મહામહેનતે ધર્મ ભાવનાથી પિતાની અઢળક સંપત્તિ નિર્જન વેરાનમાં, દૂર દૂર અજાણ્યા પ્રદેશમાં યાત્રાએ જાય ત્યાં તેઓને માટે પહાડની ટોચ ઉપર કે ખીણામાં તેમજ વળી વૈશાવશાળી પેઢીઓ તરફથી જે સુંદર અને ભાવભીની વ્યવસ્થા થવી મહાન શહેરમાં ગગનચુંબિત ભવ્ય દેવાલ બાંધવામાં ખર્ચા જોઈએ તેને બદલે માત્રુઓને કરી પાછી યાત્રા કરવાની છે તેમણે પોતે ધર્મને આરાશે, એટલું જ નહિ પરંતુ ભાવિ ભાવનાજ ન થાય એવા વનને મેં અનુભવ્યો છે; પેઢીના પ્રજાને માટે અણમલે વાર પણ મુકતા ગયા છે. જે સમયે માણસે કેવળ પેઢીનું દફતરી કામ કરી અગર જાણીતા શ્રીમંત એ ધમ પ્રિય ભાઈઓએ દેવાલ બાંધવામાં એટલા નાણાને તરફ પોતાની ખુશામતખારી બતાવી પેઢી તરફની નીમકહલાલીનું ખર્ચ કર્યો હશે, તે સમયે સાથે સાથે દેવાલયના રક્ષણ અને ચિત્ર આખી પોતાની બાહોશ બતાવી તીર્થો તરફની પિતાની વ્યવસ્થા અને સમારકામ માટે કેટલી અને કેવી ભવ્ય વ્યવસ્થા લાગણી વ્યક્ત કરતા જણાય છે. જે સ્થિતિ આજે મંદિરની કરી હશે તેની કલ્પના પણુ આવવી મુશ્કેલ છે. આપણા થઈ રહી છે, તે જોતાં હરકેઈ માણસને એમ થઈજ આવે કે પ્રાચીન તીર્થોમાં જેવી ચમકૃતિ અને ભવ્યતા તે સમયમાં જમાને જે નાસ્તિકવાદ તરફ ઢળતા જાય છે, તે કંઈક બરાબર હતી તેવીજ ચમકૃતિ અને ભવ્યતા આજે પણ છે. યાત્રા છે. પ્રાચિન તીર્થોએ જે આકર્ષણ અન્ય દર્શનીનું કર્યું છે દિગિતે આવતા શ્રદ્ધાળ લકત, કળાના રસિક કળા કારે, ધન અને દરેકને મુખે જૈન ધર્મની વિશાળતાના અને ભવ્યતાના સંપત્તિ ધરાવનાર ધનિકે, અરે કેવળ નાસ્તિક ગણાતા એવા વખાણ કરાવ્યા છે તેજ સમયના આજના તીર્થો આજે પિતાનાસ્તિકો પણ આ ભવ્ય દેવાલયો જોતાંજ, એ ઘડી સ સામેની નાજ ભકતોને આકરા થઈ પડયા છે. આનું કારણ શું હશે ? અનેક જાતની ખટપટ ભૂલી જઈ ઈશ્વરની સમીપ પોતાની તે વિષે સંપૂણપણે વિચાર કરવાની નથી પડી સાધુઓને કે જાતને મુકી, સ્વર્ગ સુખની - માં પડે એ નિવાદ છે. નથી પડી શ્રીમંતોને કે નથી ૫ડી પેઢી / ટ્રસ્ટીઓને! સૌ કોઈ છતાં પણ કાળે પિતાને લેખંડી પંજે આ તીર્થો ઉપર લગામે પિતપતાની ગુથણીમાં પડયા છે. છે. જેમ જેમ કળિ બદલાતા રીયા, જડવકિના સે સો થી, કેવળ એક બાજુ પ્રાચીન તીર્થોના સમારકામ માટે વિનંતિઅદ્ધિવાદના પ્રમેગેથી માણસમાં શ્રદ્ધા, કળા, દાન, ભક્તિ પત્રો લખાય છે. પ્રાચીન તીર્થોની ભવ્યતાના માડંબર ભર્યા અને ભાવના ઘટતા ગયા, તેમ તેમ આ દેવાલનો તરફથી લેખે લાખાય છે, લેકેશન એટલે દર યાત્રા કરવા માટે આકપિતાની અંતર ભાવના દૂર થવા લાગી; દેવાલયના ટ્રસ્ટીઓ થવા તેની મહત્તાના ભારે ગુણેના લખાણે અને ભાષણ પણ આ કારમા પંજા માં ફસાયા; જૈન ધર્મને છેડે ફરકાવનાર થાય છે. ત્યારે બીજી બાજુ એ તીર્થો એટલા તીથો આગળ એવા મહાન પુરૂ તીર્થોની રક્ષા અને ભવ્યતા સાચવી રાખ• રહી શકષા છે કે નહિ. યાત્રાએ આવનાર યાત્રિકને પુરતી વાના મતના હોવા છતાં પણ માને પ્રકૃતિને કારણે જુના સામગ્રી મળે છે કે કેમ તેની પરવા કરનાર કાઈ નથી. ભવ્ય તીર્થ તરફ આજે એક્રરકાર જણ્ય છે. જે પૂર્વોચાયોના જે સ્થિતિ મંદીરની થઈ રહી છે તેથી ઘણી વધારે ઉપદેશથી ધમપ્રિય જનોને આટલી આટલી સંપત્તિ નાખીને ખરાબ સ્થિતિ ધર્મ શાળાઓની છે. ધર્મશા" એ નામજ પિતાની સાથે જગતના ઉપકારને ખાતર જે દેવાલયો બંધાવ્યા કેટલું પવિત્ર છે કે માણસે તેને આશ્રય લે કે તેનામાં છે, જેના પવિત્ર વાતાવરણે આટલા કાળ ગયા છતાં પણ જેમને
ધર્મની ભાવનાજ પ્રેરાય ! તેને બદલે આજે એ શ્રીમંતોનું તેમ ઉભા છે. તેને માત્ર આપણી આળસને કારણે અવ્યવસ્થાને
આરોગ્ય ભૂવન બનેલ છે, ત્યાં નથી શૌયાદિ ધર્મનું પાલન કારણે, અપવિત્ર બાવીએ છીએ. આપણને સૌને એ શરમાવ
થતું, ત્યાં નથી ભક્ષ્યાભઢ્યનું પાલન થતું, ત્યાં નથી સામાન્ય નાયું છે. આજે તીર્થોની સ્થિતિ ખંડીયેર જેવી બની ગઈ છે, ધ અનાન પાલન થતાં આ બધી સ્થિતિ મોં નજરે પૂરતા પ્રમાણમાં ચેકખાઈ પણ જળવાતી નથી, અરે કેટલેક જોઈ છે. મને ઘણું સાંભળાવવાનું મન થાય, પણ મહારા ઠેકાણે તો પંખી એ પિતાના માળા કરીને રહેલ છે, ચરકના
ચકના જેવા અ૯પત્ત ન્હાના માણસનું કેણ સાંભળે ? વા અઢપન .
જ્યાં મેટા આચારવિચાર એ ઉપદેશ દ્વારા વપરાતી વાણીથી સમાજ મોટા લક્ષ્મીનંદનો પડયા હોય, જ્યાં પેઢીના હોદ્દેદારો આ સ્થિતિએ પહોંચ્યું છે.
આગળ ખુશામતી વર્ણને આપી પોતાની વફાદારી બતાવી હવે આવી રીતની પરિસ્થિતિમાંથી સમાજને ઉગારવા માટે પોતાનું સ્થિતિસ્થાપકપણું જાળવી રાખતા છે, ત્યાં પછી એ ચાર સુધારો કે પેપનું કામ નથી. તેના માટે તો આજના ન્હાના ન્હાની ફરીયાદ કોણ સાંભળે ! ટુંકામાં કેટલેક ઠેકાણે નવલોહીઓ પ્રત્યેક યુવાન મોરચા માંડવા તૈયાર થાય, એટલી ખબરદારી રખાય છે કે રખેને કોઈ સ્થાનકવાસી ભાઈ તેઓને દંભ, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના પડદા ચીરી સમાજને અગર કે અન્ય દર્શની ભાઈ ધર્મશાળાનો આશરો લઈ સવેળા જાગ્રત કરવાનું બીડું ઝડપે તો આજે સમાજમાં જે કેલાહલ પ્રભુના દર્શન ન કરી જાય ! “| વસ્તુ જ્યારે મહું અનુભવી - છે, જે મતભેદે અને સમાજ વિઘાતક પ્રવૃત્તિઓ ચાલે છે, તે ત્યારે મને અફસને પાર ન રહ્યો કે કાર્યકર્તાઓ આટલીએ બંધ થઈ સમાજમાં શાંતિ સ્થપાય અને સાથે સાથે સાધુ- સામાન્ય બુદ્ધિ ન વાપરે છે જે ભાઈઓ પિતાના મંતવ્યને - સંસ્થા પણ ઉન્નત થતી ચાલે......
બાજુએ મુકીને મૂર્તિપૂજા તરફ પિનાને ભાવ પ્રગટ કરે તેને
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રબુદ્ધ જેન.
તા. ૧-૭-૩૩
૫ બા ની
પ્રીતિ શા.
લેખક,
શ્રી પદ્ધકુમાર.
(સામાજીક નવલિકા)
- પ્રકરણ ૨ જું. (ચાલુ)
પદ્યાની નજર બહાર એ ન ગયું. તે તરતજ બેલી ઉઠી,
" નાથ, વીલ કે ટ્રસ્ટીની બાબત ઉપરછલી જણાય છે, એ પાનાચંદ-મારો વિચાર પણ હતા જ, છતાં વાત હાલ તે સિવાય તમારા મનમાં બીજું કંઈ ભૂત ભરાયું છે તે વિના વાંધામાં પડી છે!
આટલી બધી મુંઝવણ ન હોય. માટે જે હોય તે સ્પષ્ટ કહે હીરાચંદ શેઠ—ત્યારે પિલા ધરમચંદની વાત ખરી લાગે કે ઝટ એને ઉપાય થાય.’ છે ! જે જે જીવાન બાઈના ભસે રહેતા ! (નજીકમાં આવી) “તો પછી તું દુઃખ ને ધરતી, મને શંકા રહે છે કે હારા મેં તે પુનરલગ્નનું સાંભળ્યું છે! પેલા નાસ્તિકના મંડળમાં
હાથમાં આટલું ધન આવતાંજ તું પુનરલગ્ન કરવાની, કેમકે
યુવાની, નિરંકુશતા અને ધનનો વેગ ! એમાંથી એ પરિણામ કાગળ પણ ગયા છે!
સહજ આવેજ. વળી અત્યારે વાયરો પણ એ જાતને વામ છે!” ‘મિત્ર, શેઠની વાત સટચના સોના જેવી સમજવી. આંખ
આ શબ્દો કાને પડતાંજ પડ્યાનો જુસે ભભૂકી ઉઠયો. દઈ ને કંઈ થયું નહિં તો જાણજો કે બધા પર પાણું કર્યું. એક
૧ ૨૩ • એક વાઘણ તડુકી ઉઠે તેવા ગુજરવથી તે બોલવા લાગીવારૂ પેલા જીવદયાના કંડ માટે અને આંબાવાડીયાના દેવળને “મારૂ અનમાન સાચું પડયું. અમે નારીજાતિની અત્રુટ જીર્ણોદ્ધાર માટે શો વિચાર કર્યો? ચેમાસાનાં પારણામાં પણ સેવા ભક્તિ છતાં અમારે માટે સંશય પુરૂષ હૃદયમાં ઘણે ઘટાડો તે છેજ.’લાલચંદશાએ તે સવાલોની હારમાળા રચી નાંખી.
ખરે અંશે હેવાનો જ. એ પોતાની નિર્બળતાના માપે સારી 0 પાનાચંદ–એ સંબંધમાં કાલે છેવટનો નિર્ણય થઈ જશે.
આલમને માપવાને, એમાં જ પ્રધાનતાને બુદ્ધિ પ્રગલભના નહિ ! આજે મારું મગજ કામ નથી કરી શકતું.
દલીલ કરી તમોને કંટાળો આપવાનું મને ઉચિત નથી જણાતું. ‘વારુ ત્યારે કાલે,” એમ કહી ત્રિપુટી ઘર બહાર નીકળી
| ત્રિપુટી ઘર બહાર નીકળી આ બંધુઓની સાક્ષીએ હું પ્રતિજ્ઞા કરું છું કે—હવે પછીનું બૈરાં સમુહ પણ વિખરાયે ત્યાં તે જ્ઞાનચંદ્ર ને શરતચંદ્રરૂપ
મારું શેષ જીવન પવિત્રપણે વૈધવ્યમાંજ હું છે
વ્યતીત કરીશ. મિત્ર યુગર્લના પગલાં થયાં. પવા પણ પાસે આવી, પાનાચંદ ,
પીનચિ ૪ સાદા ખાનપાન ને વેત વસ્ત્રો એ મહારે કાયમને શણગાર. શેઠના અંગપર દવા ચાળવા લાગી. . '
તમારી આબરૂને જરા પણ ક્ષતિ પહોંચે તેવું એક પણ કાર્ય - જ્ઞાનચંદને શેઠે ટૂંકમાં બધી વાત સમજાવી અભિપ્રાય આપવા માટે નહિ, થાણ તારી આ દેવત પગ ધ મળે માંગે. શરતચંદ્ર સાથે વાત કરી જ્ઞાનચંદે જણાવ્યું કે
અને સમાજના શ્રેમ માટે ખરચવાની મારી અભિલાષા છે. મુરબ્બી, તમો કહે છે તે રીતે સ્ત્રીની જરૂર છે ખરી
હા, બાળા તારા માટે હું કંઈ કહી શકું નહીં, એ બિચારીએ પણ પદ્મા બહેન, શિક્ષિત હોઈ, હિસાબ કિતાબ સારી રીતે અસર
શ્વસુરગૃહને ઉમરો સરખો જોયો નથી. ભલે હું તેની સાવકી રાખી શકે તેવાં છે વળી નજીકના કોઈ એવા પીતરાઈ, નથી મા છું, છતાં મારાથી તેના શીરે ફરજીયાત વૈધવ્યને ચાલે કે જેનો હકક ચાલી શકે, તેથી મને ટ્રસ્ટીની જરૂર જણાતી નહીં જ કરી શકાય. હજી તે ચૌદ વર્ષની છે. જયારે પાણી નથી. પાનાચંદશેઠના ચહેરા પર આ સાંભળતાં કરચલી પડી. ઉમ્મરની થશે ત્યારે તેની ઈચ્છા હશે તેમજ હું વર્તીશ. નથી દરેક પ્રકારની સગવડ અને વ્યવસ્થા કરી આપી તેની શ્રદ્ધા તો તમારા અંકુશથી કે નથી તે આ સ્વાથી સમાજના અચળ રહે એવો પ્રબંધ કરવો જોઈએ!
ભયથી હું આમ કરતી એ ધ્યાનમાં રાખજે. મને જે ધર્મના ટુંકમાં મહારી, પૂર્વ પૂર, ભાવીક શ્રીમંત અને પેઢીના તો સમજવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે તેના બળથીજ હું ટ્રસ્ટીઓને વિનંતી છે કે જે પ્રાચીન તીર્થો આપણી પૂર્વે આ પ્રતિજ્ઞા લેવા પ્રેરાયેલી છું. ભીષ્મપિતામહ જેમ એ પાળી સંસ્કૃતીના સ્મરણ ચિન્હ છે. તેને બહુ માન પૂર્વક સંભાળી બતાવવાનું બળ મારી છાતીમાં છે. બાકી તમારી કે મારા રાખવા આપણી તમામ શકિત ખર્ચવાનું લક્ષ રાખવા ન પિતાની કરણી સામે નજર કરતાં તે હારું અંતર બળી ભૂલવું જોઈએ. મહારા આ વખતના મારવાડના અનુભવે જાય છે. મારું જીવતર ખાખ કરનાર આ સમાજ સામે, લખતાં મને શરમ ઉપજાવે એવા અનુભવ્યા છે. અનુ
છે. ઉપરોકત પ્રતિજ્ઞા બળથી મેં ઝુઝવાના સંકલ્પ કરી
રાખે છે. તમારા પણ એ વાન પર આશીર્વાદ વરસશે એવી ભવે હાર પાડવાથી જે શ્રદ્ધા આજે, ઘટતી જાય છે તેમાં
મને આશા છે. તમને હવે કઈ વાતની શંકા છે ?” એર ઉમેરો થાય. પણ એ ન થાય એટલા માટે જ હું એવા
જ્ઞાનચંદ્રને શરત તે યુવાન બાળાનું આવું સૌ જોઈ પ્રસંગેની નેંધ નથી લખતા. સૌને મહારી નમ્ર વિનંતિ છે ?
ર દિંગ થઈ ગયા. સાચું યૌવન કેવું હોય છે તેની આજેજ કે જે કાર્ય પદ્ધતી આજે સરમુખત્યારીપણે ચાલી રહી છે તેમને ઝાંખી થઈ. તેમાં તાત્કાળીક સુધારો થવાની જરૂર છે. જેટલે અંશે પાનાચંદ–પા, પા, ને ધન્ય છે. મારા આશીર્વાદ આપણી શુદ્ધતા વધશે એટલે અંશે પ્રાચીન તીથી જગતનાં દ્વારા કાર્ય માટે અવશ્ય છે. મારે વીસ કે ટ્રસ્ટીની હવે અગત્ય માનવીને પવિત્ર વાતાવરણે પૂરા પાડશે.
નથી. મારી મિલ્કતની તું સર્વાધિકારી છું. હારા ખોળામાં યાત્રાળુઓ માટે તમામ જાતની મંદીર કે ધર્મશાળાને હું શાંતિથી દેહ તજી–હે ધર્મને શોભાવ્યો છે. લગતી વિવેકભરી અને ચેકની સગવડ પૂરી પાડવાની સગવડ શેઠે જ્ઞાનચંદ્ર સાથે કેટલીક મસલત કરી. બીજી તરફ શરત કરવી જોઈએ. યાત્રાળુઓને નાહકના, ખોટા ખર્ચામાં ન ઉતરવું સાથે પદ્માએ કેટલીક વાત કરી, પછી ઉય મિત્રો છુટા પડયા. પડે તેની પણ ખાસ સાવચેતી કારખાના તરફથી થવી જોઈએ. પદ્મા પણ હળવા હાથે રસેડામાં સિધાવી. (અપૂર્ણ)
Page #215
--------------------------------------------------------------------------
________________
ભાવનગરમાં નેમીસરિએ સંઘની |
તા. ૭-૧-૩૩ ' " , " " , " ,-: પ્રબુદ્ધ જૈન.
૨૮૩ વેષ પલટો–વિજયલબ્ધીરિના શિષ્ય લગ્નવિજયજી
જેઓને અઢાર વર્ષને દિક્ષા પર્યાય હતો તેમણે આગલા પખછે અ. વ.ન.વી.
વાડીયામાં વડોદરાની અંદર સાધુવેશ છોડી દઈ યતિપણું ધારણ કર્યું છે, અઢાર વર્ષના દિક્ષા પર્યાયવાળા આ સાધુના પતન
કારણ કેાઈ જણાવશે? પાલનપુરના અવનવા:–આચાર્ય વિજયવલ્લભસુરી
વ્યાખ્યાનમાળા, શિષ્ય સમુદાય સાથે અસાડ સુદ ૩ પધાર્યા. પચીસ વર્ષના
મુંબઈ તા. ૨૮-મુંબઈ યુનીવર્સીટી તરફથી “ઠક્કર લાંબા ગાળાથી ચેમાસુ થતુ હોવાથી સમાજમાં અજબ ઉત્સાહ વસનજી માધવજી લેકચર શીપ” ની ચાલુ વર્ષની વયાખ્યાનપ્રગટ છે. મહારાજશ્રીના આગમનથી એડંગ અને કેળવણીના માળા તા. ૨૮ મી જુનથી શરૂ થઈ છે, જે વખતે ગુજરાતના ખાતાં પગલાર થવા સંભવ છે.
પ્રસિદ્ધ ઇતિહાસવેત્તા ગુજરાત પુરાતત્વ મંદિરના ભૂતપૂર્વ બેડિંગનું હાલનું મકાન જર્જરીત દશામાં છે, ભેજ આચાર્ય અને કવીથ ટાગોરના શાન્તિ નિકેતનના જૈન અને વરસાદના પાણીથી વિદ્યાર્થીઓને અત્યંત ત્રીસ પડે છે, ફીલસફીના અધ્યાપક પંડીન મુની જિનવિજ્યજી ગુજરાતના બીજી મકાન કેમ શોધાતું નથી ? વ્યવસ્થાપકે એક રાત ત્યાં ઈતિહાસ પર નીચે જણાવેલી તારીખે મુંબઈ યુનિવર્સીટી ગાળે તે ત્રાસની ખબર પડે.
બીલ્ડીંગ લેકચર રૂમ પહેલે મજલે સાંજના છ વાગતાં વ્યાપંદર વર્ષથી વીરવિદ્યોતેજક સભાની લાયબ્રેરીને હાલના ખ્યાન આપ્યાં અને સોમવાર તા. ૩-૭-૭૩ ના રોજ તેજ મકાનમાં સુંદર લાભ લેવાય છે. પણ અંદર અંદરના મત- સ્થળે “પ્રાચીન ગુજરાતની સંસ્કૃતિનું વિહંગાવલોકન ” ઉપર ભેદથી મકાનના માલીકે ખાલી કરવાની નોટીસ આપી છે. ભાષાશુ આપશે.
સુધારા કમીટી લાંબા ગાળે બંવ રહી છે. યા બંધ ગુરૂવાર તા. ૨૯-૬-૩૩ “ ગુજરાતને સંક્ષિપ્ત રાજકીય કરવામાં આવી છે, આ વખતે મહારાજશ્રીના સુયોગને લાભ ઈતિહાસ.” લઈ જમાનાને ઓળખી સંધનું
શુક્રવાર તા. ૩૦-૬-૩૩ ' વ્યવસ્થિત બંધારણું કરશો ?
ગુજરાતનું ધાર્મિક અને શ્રી અમુલખ ખુબચંદ રજા સિવાય આપેલી દિક્ષા.
સાંપ્રદાયીક જીવન.” ઝવેરી સ્મારક ભુવનના મકાન માટે ટ્રસ્ટીઓની નિમણુંક
નેમીસૂરિએ ભાવનગરમાં એક મારવાડીને સંઘની રજા | શનીવાર તા. ૧-૭-૩૩ કરવાની યોજના સેક્રેટરી કયારે
લીધા સીવાય કોઈપણુ આગેવાનોની હાજરી સીવાય દિક્ષા | “ ગુજરાતનું સામાજીક રાષ્ટ્રીય
આપ્યાના તાર મારફતે ખબર મલ્યા છે, સંધની રજા નહીં ઘડવા ધારે છે
જીવન. ” લીધેલી હોવાથી ભાવનગરમાં ઘણી ચરચાઓ થાય છે. સ્થા કન્યાશાળા ઠીક પ્રગતિ
ફરીયાદ નોંધાવી:-અમદાતત્રી નોંધ:-સમાધાનના કહેવાતા વાતાવરણમાં તટસ્થ તરી- | વાદમાં ગેસાઇની પોળમાં કરી રહી છે. અંગ્રેજી અભ્યાસ
કેનો દેખાવ કરતા નેમીસુરિની મનોદશા આ બનાવથી અચાનક દાખલ કરવાનું નકકી કર્યું છે.
રહેતા શા. ગીરધરલાલ ડુંગરીતે ખુલ્લી પડી ગઈ છે. જૈન સમાજ અને સોને સવેળા રસીને તા. ૧૯-૬-૩૩ ના સ્થા. પાંજરાપોળ પહેલાં કરતાં | ચેનવા માટે અમે આ દિક્ષાને લાલ બત્તી સમજીએ છીએ. રેજે તેઓ રતનપોળમાં આવેલી ચાલુ કમીટી અને મંત્રીના |
' તંત્રી. | ડ ઢોરની પાંજરાપોળમાં પ્રયાસથી વ્યવસ્થીત કંઈક થઈ છે. જો કે તેનું માન તે મુંગી
કંઇક તપાસ કરવા જતા હતા, ત્યાં કેટલાક યંગમેન્સ સાસાયટીના સેવા આપનાર બે વ્યકિતઓને ધટે છે. નવી કમીટી નીમવા સભ્યોને માર માર્યાથી એ ભાઈને અમદાવાદની કેટમાં શી. સેકટરીની મહાજન બોલાવવાની વિનંતિ છતાં કેમ બેલાવાતું બાપાલાલ ચુનીલાલ સામે ફરીયાદ નોંધાવી છે. . નથી ? પાંજરાપોળનું કામ સુંદર ચાલતું હતું. પણ મુંગી સેવા આપનાર ભાઇઓના મનભેદના કારણે કામ બગડે છે, સુધારે તા- ૨૪-૬-૩૩ ના પ્રબુદ્ધ જૈનના અંકમાં આશા છે કે એ બે ભાઈઓ મતભેદ ભૂલી જઈ પાંજરાપોળ શા. જીવતલાલ પ્રતાપશી વિગેરે પાટણ ગયાના જે સમાચાર આદર્શ કેમ બને તેવા પ્રયાસો કરશે.
છપાયા છે. તેમાં ભુલ છે, તેને બદલે ત્યાં ભાવનગરના બે " છોકરો ગુમ-ધાપર નવરોજ ગલીના સામે રહેતા પાંચ ગૃહસ્થાનું ડેપ્યુટેશન પાટણ ગયું હતું એમ જોઇએ. નાગરદાસ નેમચંદને અમૃતલાલ નામને છ વર્ષની ઉંમરતે - ---- @--- --- -- - - છોકર, ઘઉ વાને, કપાળ પાસે સંપેત ડાળ, ગાલ ભરેલા, સેજ આઘા માટે બારીક ઉન. તોતડા, ઉઘાડે માથે ચડ્ડી અને પહેરણુવાળા ગુમ થઈ ગયો છે, તે કઈ ભાઈની નજરે પડે તે ઉપરના સરનામે ખબર આપવા સાધુ, સાધ્વીને આઘા માટે બારીક ઉનની જરૂર હોય મહેરબાની કરશે.
તે ભાવ માટે લખો - ભાવનગર તરફ-સમાધાન અને સંમેલનની હવા ફેલા
ઇન્ડીયન થાન સપ્લાઈઝ ડી. વનાર સોસાયટી સ્થંભોમાંથી બે મુંબઈના અને આઠ બીજા
પિષ્ટ બસ નંબર ૭૭૦, ગામના મળી દસ ભાઈઓ ગયા શુકરવારે ભાવનગર તરફ
મુંબઈ, નં. ૧ ઉપડી ગયા છે. આ દેડાડીને શું હેતુ હશે?
欧登登登登登登登登登登登尽登登登登登母
Page #216
--------------------------------------------------------------------------
________________
vedercrenenturonennnnnnnnnnnnnnnnnn २८४
प्रभुद्धन.
ता.१-७-33
हिन्दी विभाग.
साहित्यरत्न-दरबारीलालजी-न्यायतीर्थ का ही सांप्रदायिक ऐक्य करने के लिए बहुत महत्वपूर्ण विवेचन हुवा था ।
संघ के सेक्रेटरी श्रीयुत् माणिकलालजी भटेवराने संघ को श्री महाराष्ट्र जैन युवक संघ ....
आगामी वर्ष के कार्य की रूपरेखा बतलाई थी। इसी वक्त और
मंचरनिवासी श्रीमान राजमलजी साहेव समदडियाजी ने . सामाजिक आन्दोलन. रु.१५ की और श्रीमान जुगराजजी साहेब घोडनदीवाले ने हमारी जैन जातिको पुनर्सङ्गठित हुए आज लगभग रु. ५
ज ग रु. ५ की संघ को मदत दी है। २४५८ वर्ष व्यतीत हो गये। भगवान् महावीर ने किस -मोसर-पत्रिका प्रचार और उसका प्रभावप्रकार हमारे समाज को संगठित किया, उसको अहिंसा का संघ ने मोसर (प्रेत-भोज) के बारे में हरएक दृष्टि से पाठ पढ़ाया तथा अपने दिव्य उपदेशोंद्वारा हमें पतितावस्था पत्रिकाए छपवाई हैं, और इस धर्मविरुद्ध कुप्रथा को नष्ट से उबारा ये बातें न्यूनाधिकरूपमें सबको विदित है। करने के लिए महाराष्ट्र में बृहद् आन्दोलन चलाया है। इस
किन्तु आज उसी वीर के अनुगामियों में फूट और आन्दोलन से श्री नासिक जिल्हा ओसवाल सभा के अधिकलह की भेरी बज रही है। श्वेताम्बर और दिगम्बर, बाइस वेशन में ४७ वर्ष से कम उमर की व्यक्ति का मोसर न करने टोला और तेरा पन्थी इत्यादि के संघर्ष की ओट में जैन का प्रस्ताव पास हुआ है, और इस मोसर के प्रथा को जाति एक गहन आवर्तकी और अग्रसर हो रही है कि यदि निदनाय ठराया हो । इस खडखडाती हुई समाज का हाथ पकड कर कूल निकट
नासिक जिल्हे में येवलें गांव में तारीख १७-१८ जून नहीं पहुँचा दी जायगी तो संसार में जैन जाति का नाम १९३३ को कै. देविचंदजी साहाब तातेड जिन को उमर निशान केवल इतिहास के पृष्टों का ही विषय रह जायगा।
७६-८० वर्ष से जादा थी उनका मोसर हुवा है। किन्तु देश के नवयुवकों का ध्यान इस और अधिक आकर्षितः ।
मृत्यु-भोज के बारे में कोई शर्त उम्र की नहीं होनी चाहिये होता है, अतः उनके हृदय में सत्यानाशी फट और रूढियों कि इतनी उम्र वाले का भोज न हो और इतनी उम्र वाले और समाज की शक्ति का नाश करने वाली करीतियों के पति का हो, क्यों कि है तो हर हालत में मध्य समय का खाना घोर विरोधी भाव पाये जाते हैं।
ही। सो इस लिये इस समय पर संघ ने मृत्यु-भोज विषयक ऐसी अवस्था को देख कर नासिक के जैन नवयुवकों ने ।
पत्रिकाओंका जोर से प्रचार किया। उसके प्रभाव से बहुत जाति के पारस्परिक वैमनस्य के विरोध के लिए, समाज के स
से सजनोंने उपरोक्त मृत्यु-भोज में भाग नहीं लिया था। यथेष्ट उन्नति के लिए, नवयुवकों में समाज और देश की सेवा इसी ही तरह से यदि मृत्यु-भोज में भाग न लेनेवालों की के भाव भरने के लिए तारीख १४ मइ १९३३ को नासिक
बहु संख्या हो जावे तो ऐसी कुप्रथा बन्द होने में बहुत
देरी न लगेगी। में श्री महाराष्ट्र जैन युवक संघ को जन्म दिया. यह संध
मृत्यु-भोज में भाग न लेने वालों की बहु संख्या करके तिनों सम्प्रदायों के लिये तथा समस्त महाराष्ट्र के लिये है।
अपनी संगठन शक्तिद्वारा ऐसे घृणित तथा नीच प्रथा को - आधुनिक युग की आवश्यकताओं के अनुसार इसका सर्वथा बन्द कर देने के लिए संघ ने प्रतिज्ञा-पत्रिका छपवा मुख्य उद्देश सामाजिक कुरीतियों का नाश, जैन जाति का कर प्रतिज्ञा-पत्रिकाऔं पर हस्ताक्षर कराने का काम बडे संगठन और समाज सेवा है। संघ अपने समाज में प्रचलित जोर में चलाया है। कुरीतियों का नाश करने का प्रयत्न करता है, जैसे ओसर
अन्त में हम समाज के प्रत्येक नवयुवक से प्रार्थना मोसर, बालविवाह वृद्धविवाह इत्यादि का घोर विरोध करना. ऐसे कार्यों में संघ ने आज्ञातीत सफलता भी प्राप्त की हैं। १
- करते है कि वह अपनी शक्ति और क्षमता के अनुसार इस युवकों में जागृति फैलाने के उद्देश से संघ ने समय समय पर संघ के हरएक कार्य में सहयोग दे-संस्थाओं के कार्यकर्तागण समाज के नेताओं और विद्वानोंद्वारा भाषण दिए जाने का अपनी लेखनो से, पत्रकार अपने पत्रों में इस विषय पर चर्चा प्रयत्न किया हैं।
करके तथा जनता अपना सहयोग और शुभाशीष दे। हमे ... संघ के अध्यक्ष श्रीमान् शेठ राजमलजी लखीचंदजी पूर्ण आशा है कि महाराष्ट्र का हरएक जैन व्यक्ति इस ललवाणीजी का 'जैन युवक' इस विषय पर तारीख २४ संघ का सभासद बने और संघ के कार्य में सहयोग दे। मइ १९३३ को भाषण हुवा। उपरोक्त समय पर श्रीमान्
-माणिकलाल भटेवरा-मंत्री.
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરોદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ નં. ૩ માં છાપ્યું છે. અને
ગોકલદાસ મગનલાલ શાહે જૈન યુવક સંઘમાટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
સા વ ધા ન.
Reg. No. B. 2917., છુટક નકલ ૧ આ.
પ્રબુદ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રી રતિલાલ ચીમનલાલ કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જુ, અંક ૩૬ મિ.
વાર્ષિક લવાજમ રૂ. ૨-૮-૦ ) શનીવાર, તા૮-૭-૩૩.
જે ન
સા ધુ
અ ને
સ્વ દે શી.
હાથવણાટની, શુદ્ધ સ્વદેશી સુતર અને સાધનોથી ઉત્પન્ન થયેલી ખાદી બીજા બધી જાતનાં વસ્ત્રો કરતાં ઘણુંજ બલકે સદ તર શુદ્ધ અને પવિત્ર છે....શુદ્ધ ખાદી અહિંસાની દ્રષ્ટિએ બીજા કપડાં કરતાં વધારે આદરપાત્ર છે....ખાદીને પ્રચાર અને તેનું ઉત્તેજન જૈન ધર્મની અહિંસાની ભાવનાને જીવનમાં ઉતારવાને એક રાજમાર્ગ છે, એમાં જરા પણ સંશય નથી. ,
આજે ૧૮ ઉપરાંત વર્ષ થયાં શુદ્ધ ખાદીજ માત્ર બહેરું છું, અને પહેરું છુ. ઘર સળગતું હોય, માતાની બેઈજજત થતી નજરે દેખાતી હોય, ગરીબે ટળવળતા હોય, ખેડુતે કરેથી દબાઈ હતાશ જીવન ગાળતા હોય, વગેરે દેખી સહૃદય આત્માથીએ વખતે તટસ્થ નજ રહી શકાય. એ જ પ્રમાણે હજારેને ખાદી પહેરવા ઉપદેશ આપી ખાદી પહેરતા કર્યા છે. અધર્મ, અત્યાચાર, પાપ અને અપ્રીતિ વગેરેની પ્રજામાં સેવના થતી જઈ ધર્મપ્રેમી આત્માઓને ધરતીકંપના સખત આંચકા કરતાં વધારે આઘાત લાગે છે, એટલે એવા આત્માએ એ દેશોના પરિવાર માટે તત્પર, ઉસુક અને આગ્રહી. બને છે. આ કાર્ય બદ્ધ અને જૈન ભિક્ષુઓએ પૂર્વકાળે સુન્દર રીતે કર્યું હતું, અને આજે પણ જૈન મુનિઓએ એ કાર્યને અપનાવી લેવું જોઈએ. તેત્રીસ કટિ માનવાની સેવા બજાવવા માટે આ સમય અમૂલ્યમાં અમૂલ્ય છે...રાષ્ટ્ર સેવા અને ધર્મ સેવા એ બે વસ્તુ અલગ નથી. રાષ્ટ્ર ન હોય તે ધર્મને સ્થાન જ કયાંથી હોઈ શકે? રાષ્ટ્રનું ગેરવે એ ધર્મનું ગૌરવ છે.”
આ બધા ઉપરથી મ્હારૂં વક્તવ્ય એ છે કે વર્તમાન સમયે રાષ્ટ્રની સેવામાં ધર્મસેવાની સુંદર તક છે. દારૂથી હિંસાથી અને અજ્ઞાનથી જે પ્રજાના જાન માલને નાશ થતે હોય તેકેઈપણ ભેગે એ અપવિત્રતાને નાશ ધર્મે કર જ જોઈએ. અપવિત્ર વસ્તુના પ્રચારને રોકવા માટે ધર્મની સંસ્થા છે. આ લખનાર એમ માને છે કે રાષ્ટ્રની, સમાજની, વ્યકિતની ગુલામી દૂર કરવા કે ઓછી કરવામાં આ યુગમાં વિશ્વનું કલ્યાણ અને વિશ્વબંધુત્વ સંધાય છે. પરતંત્રતાથી જો યુગયુગ પિપાયેલી સંસ્કૃતિને નાશ થને હેય, તે પરતંત્રતાને નાશ કર્યો જ છુટકે.”
મુનિ, રિલેકચંદ્રજી..
Page #218
--------------------------------------------------------------------------
________________
nevennenenevenonesennnnnnnnnnCVOROROVO ૨૮૬ પ્રબુદ્ધ જૈન. .
તા. ૮-૭-૩૩
પ્રબુદ્ધ જે ન.
જય વિર આરેડિયા સસ
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
“કઈ પણ વ્યક્તિએ આ સંમેલનને શરતી બનાવી દેવાને
પ્રયત્ન પહેલેથી છેલ્લે સુધી નજ કરવું જોઇએ, અને સૂચનાઓ सच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरइ ॥
સુચવવાની પણ અમો જરૂર જોતા નથી.”
(આચારાંગ સૂત્ર.) પ્રશ્ન પહેલેઃ-સુરિજી પવિત્ર પંચાંગીમય આગમ ગ્રંથે 种修性分會會登登登登登登件特性符令
પ્રમાણેજ નિર્ણય કરશે. એટલે દેશ કાળને બાજુએ મુકી નિર્ણો કરશે એ સમાજ કબુલ રાખી શકશે ? કારણ કે હવે દીક્ષાનો કે સંધની સત્તાને માત્ર સવાલ નથી અને
કદાચ તે ગણવામાં આવતો હોય તે બન્ને પક્ષને આધાર શનીવાર, તા. ૮-૭-૩૩.
મળે તેવા અનેક પૂરાવા આજ સુધી રજુ થયા છે, તેમ
દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે સંધે, વિદ્વાનોએ અને સા વ ધા ન.
સમયની જાણકારોએ ભૂતકાળમાં અનેક પ્રશ્નોના ઉકેલ કર્યા
છે તે કોઈથી ના પાડી શકાય તેમ નથી. એટલે દ્રવ્ય ક્ષેત્ર, જ્યારે સમાજના બળતા અને સમાજને જક્ષાલી રહ્યા હોય, કાળ અને ભાવને ઉંચા મુકી વાત કરવી તે સમાધાનને અને જ્યારે સમાજ પ્રગતિમાં મસ્ત રહેનાર યુવાન બળ બળુ સાચે રેહ નથી, પણ સમાજને ઉંઠા ભણાવેવા જેની વાત થઈ રહ્યા હોય; ત્યારે તે બળતરા સમાવવા ૧૭ તા પ્રાને છે. એટલે સાચું સમાધાન નથી, સાચી શાન્તિ નથી પણ નિકાલ કે નિર્ણય લાવવા તે નીચે ઉપર થઈ રહ્યો હોય છે. થીગડથાગડ કરવા જેવી વાત છે, તે સમાધાનના સુત્રધાર તેવામાં કઈ સ્થળેથી સમાધાનીની મધુરી વાત બહાર આવે સમજે. તેમ સમાજની દષ્ટિએ આતિક નાસ્તિકની પ્રશ્નથી છે તે તે આનંદની ઉમીએામાં આવી જઈ વિચારોનું માંડી અનેક પ્રશ્ન નિકાલ માંગે છે અને તેને નિકાલ ન થાય દ્વાર બંધ કરી મૌન સેવે અથવા શું થાય છે તે જોયા કરવાની ત્યાં સુધી ધુંધવાને અગ્નિ શાંત પડવાને જ નથી. ઉમેદમાં સાચા ખેટાને વિચાર કર્યા સિવાય બેસી રહે તે આસ્તિક, નાસ્તિક, પટ્ટધર, ઉસૂત્ર ભાષણુ, વિજય વલ્લભસુધારાને બદલે બગાડો થાય. અને જર્જરીત સમાજનૌકા સૂરીને વહેવાર કપાવે, દીક્ષા અને સંધ સત્તા, શ્રાવકેનું સુખ ખરાબા સાથે અથડાઈને ભૂકો થઈ જાય. તે ન થાય અને સાધુ ન ઈછે, શુદ્ધિ, દેવદ્રવ્ય, ગૂજરાતજ વિહારનું મુખ્ય સાચું સમાધાન થાય તે ખાતર વિચારવાની જરૂર છે. ધામ, ચારિત્રના મેહને બદલે પદવી પરિવાર, કીર્તિના
સમાજની નિનયકતાને લાભ લઇ કેટલાક સાધુઓએ આપ- મેડની ઘેલછા, સાધ્વીઓના કલેશમય જીવન, દીક્ષા લીધા ખુદ સરમુખત્યાર બની જેમ આવે તેમ ફેંકે રાખી સમાજ પછી ખાનગી મીકત ૨. બવાના ચાલુ મેહ, આચારંગની નતિના માર્ગે સંધ્યા, એટલું જ નહિ પણ સમાજની નૌકા વિરૂદ્ધ સાધુઓના આયર, ઉપાશ્રયે, મંદિર, જ્ઞાન મંદિર ખરાબા સાથે અકાળી મૂકે કરવાની સ્થિતિ ઉત્પન્ન કરી તે અને ગુરૂમંદિર. વિગેરે ધાર્મિક અને સામાજીક અનેક પ્રશ્નો સામે યુવાનોએ અને સંએ માથું ઉચકર્યું ત્યારે સાધુ સમાજ સમાધાન માગે છે. તે આગમ પંચાંગીની વાર્તે કરવાથી કે ચેક, અને તૂટી પડતી સત્તાને ટકાવવા અથવા તો તેનું સમાધાન સમાધાનની અર્થ વગરની હવા ફેલાવવાથી સાચુ રક્ષણ કરવા ભાઈએ ભાઈમાં ફાટટ પડાવી, કુહાડાના હાથા સમાધાન નહિ થાય; પણ સાચું સમાધાન ત્યારેજ થશે જયારે બનાવી જેટલું થાય તેટલું કરવાનાં વલખાં માથો; છતાં કશું સમયને માન આપી દેશકાળને અનુસરી નિખાલસ ભાવે 'વળ્યું નહિ, અને ઉપરથી વડેદરાની ધારાસભામાં અયોગ્ય પ્રગતિના રાહે ખુલ્લી રીત નિર્ણ કરવામાં આવે તેમજ દીક્ષા પ્રતિબંધની દરખાસ્ત આવી. તેને રૂંધવા અયોગ્ય દીક્ષાનો સાચી શાન્તિ સ્થપાય ને આગ એલા’. હિમાયતી શ્રી સિદ્ધસરિએ સંવત ૧૯૮૭ ના માહ મામમાં બીજો પ્રશ્ન:-કઈ પણ વ્યક્તિએ આ સંમેલનને શરતી ભાયણી મુકામે સાધુ સંમેલન બોલાવવાના આમંત્રણ કહાવાનું બનાવી દેવાનો પ્રયત્ન પહેલેથી છેલ્લે સુધી નજ કરે, તેમ બહાર આવ્યું; છતાં પરિણામ તો શુન્યમાંજ આવ્યું. સુચનાઓની પણ જરૂર લાગતી નથી, એટલે એનો અર્થ એ
આવી રીતે સિદ્ધસૂરિ તેમ બીજાઓએ સાધુ સંમેલન થશે કે અંધારામાં ભૂસકે મારવો ? તે અમારે સાફ સાફ કહેવું ભરવાની અનેકવાર હીલચાલે કરી છે; છતાં પરિણામે નિષ્ફળતાજ પડશે કે એવો ગેરવ્યાજબી વિશ્વાસ ને મુકવામાં ઘણુ કારણો મળી છે. કારણ કે તેમાં સાચી ધગશના બદલે પક્ષાપક્ષી અને છે અને તે આગલા અંકમાંજ ગુવી ગયા છીએ, તેથી સમાજને દોરી સંચારની રમતના લીધે બીજું શું પરિણામ આવે? વિશ્વાસ ઉત્પન્ન કરે હોય તે પડદા પાછળની ૨મતે છોડી
વડોદરાની ધારાસભાએ અયોગ્ય દીક્ષાનિબંધ પાસ કર્યો દઈ સાચા દિલે બહાર આવી આપણી કોન્ફરન્સ જેવી ત્યારથી તેના વિરોધીઓ એટલે રૂઢી ચુસ્તએ ફેર સંમેદાન મોભાદાર સંસ્થાની આગેવાની નીચે મંત્રણાઓ ચલાવી સાધુ અને સમાધાનીની હવા ફેલાવી છે, તેમનું માનવું છે કે સંમે- તેમ શ્રાવકનું સંમેલન ભરે, અને જેટલા પ્રશ્નો નિકાલ માંગે લનના નામે ઠરાવ કરીને વડોદરા સરકારનું ધ્યાન ખેંચશું છે તેને મુસદ્દો તૈયાર કરી જાહેર ચર્ચા અને વાટાઘાટ માટે તો “. અગ્ય દીક્ષા નિબંધ ” કાયદાનું રૂપ લેતે અટકે. અગાઉથી સમાજ આગળ રજુ કરી દરેકના અભિપ્રાય
આ સિવાય સમાજ પ્રગતિ કે સાધુ સંસ્થાની ઉન્નતિ મેળવે. તેમજ શંકાનું સમાધાન થાય અને સાચી નિષ્ઠાન અંગે તેમને કશું કરવાનું હોય તેમ જણાતું નથી. કારણ કે ખ્યાલ આવે, બાકી બધે બચક્રે સમાજ વિશ્વાસ નહિ મૂકે, તેમનું વીરશાસન તા. ૨૭ જુન ૩૭ ના અંકમાં લખે છે કે અને એકલા સાધુ સંમેલનથી કશુએ નહિ વળે. તેમાં
“પૂ. આચાર્યશ્રી તે પવિત્ર પંચાંગીમયે આગમ ગ્રંથો પ્રમાણેજ “ શ્રાવકનું સુખ ન ઇચ્છનારા ” પડયા છે. આ ગમ ને છેદના - નિર્ણય કરશે એ વાત વગર દલિલે સિદ્ધ છે ”
અવળો અર્થ કરનારા પડયા છે. કેઈ સુધારકાને પીસી
Page #219
--------------------------------------------------------------------------
________________
Reconecnonnarocnoverconcerncovun તા. ૮-૭-૩૩
૨૮૭ :
નાંખવાની ઈચ્છાવાળા પડયા છે. એવા હોળીનું નાળીયેર
સાધુ સમાધાનને રસ્તે. ગણુતા સંમેલનમાં પધારી સમાજનું શું લીલું મારવાના છે? એટલે સમાજને જલાવતા પ્રશ્નોને તેડ સમાજ કરે તે વધારે
ને વધારે
તો
કેટલાક સમય થયા બાલહરણ બાલાદીક્ષા તેમજ માતા ઇષ્ટ છે. આથીજ અમે સાધુ અને શ્રાવક બંનેના સંમેલનો પિતા તથા પત્નિને રડતાં, કકળતાં, રઝળતાં રાખી તેમની : લભરવાની ભલામણ કરીએ છીએ. *
રજા વિના દીક્ષા આપવાની ચાલતી પદ્ધતિના સંબંધમાં વાતાવરણ:-વાતાવરણ અંગે એમ કહેવામાં આવે છે પન્યાસ રામવિજાજી તથા તેમના પરિવાર તેમજ સાગરાનંદકે જેઓ દેશીલી કલમ ચલાવતા હોય તેઓ બંધ કરે.
સૂરિ જગબત્રીસીએ ચડયા છે, તેમજ તે લેકે બીજા કરતાં આથી જેઓ ચલાવતા હતા તેમણે બંધ કરવાની છે. અમને
નિડર નિર્લજજ બની ખુલ્લી રીતે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તે સાથે કશીએ નિબત નથી, છતાં એટલું કહેવું પડે છે કે
એટલે જેન જૈનેત્તર સમુદાયની નજર તે લેકે ઉપર ચેટી સુલેહનું વાતાવરણ ઉત્પન્ન કરવામાં જેટલી લખાણની જરૂર
છે. પેપરમાં સમાં અને યુવકેમાં તેમનાંજ જુલમ ગંવાઇ છે તેટલીજ જીભની અને વર્તણુકની જરૂર છે. ત્યારે જેના રહ્યા છે. પણ ખરી રીતે તે લગભગ દરેક આચાર્ય, પન્યાસ ભક્તો સંમેલન અને સમાધાન અંગે શુદ્ધ વાતાવરણ ઉત્પન્ન
અને સાધુઓ શ્રી રામવિજયજી અને સાગરાનંદસૂરિનાજ કરવાની ડાહી ડાહી વાતે કરે છે, તેમનાજ ગુરૂ લબ્ધસૂરિ
વિચારના છે. ફક્ત નિન્દાની અને અપમાનની બીકે બહાર પાટણમાં વ્યાસપીઠ ઉપરથી પિતાને કે મજબુત કરવા
પડતાં નથી. છતાં કેણ બાળદીક્ષા નથી આપતું ? અને જેમ આવે તેમ ઝેરીલી ભાષામાં ફેકે રાખે છે. અને સાગ
અયોગ્ય દીક્ષાના વિરૂદ્ધ કાણે જાહેરમાં પોતાનો મત દર્શાવ્યો રના ઉપાશ્રયે આચાર્ય વિજયવાભસૂરિજીનું સહન ન થાય
છે ? વિજયનેમિસુરિ, વિજલમેહનસુરિ, વિજયનીતિસૂરિ, વિજયતેવું મુખઓ મારફત અપમાન કરાવી રાચે છે. આ સમા
સિદ્ધિસૂરિ વિગેરે તમામ બાળદીક્ષા અને અયોગ્ય દીક્ષાના ધાનીનું લક્ષણ છે કે અંતરમાં છુપાએલા દેશનું પ્રતિબીંબ છે?
હિમાયતિ છે. આ બધા છાનાં કાર્યો કરી રહ્યા છે. જેનોની * સમાધાન નિમિત્તે જેમને આગેવાન કર્યાનું કહેવાય છે.
અને સંઘની વ્હીકે દેખાવમાં શાંત થઈને બેઠા છે તેથી એમ તે આચાર્ય વિજય નેમિસૂરિએ સમાધાનીના સૂર બહાર પડયા
માની લેવાનું નથી કે બીજા આચાર્ય પંન્યાસ સાધુઓ પછી લગભગ એક મહિને એક મારવાડી. બધુને ભાવનગરમાં
અયોગ્ય દીક્ષાના વિધિ છે. જે તેઓ અયોગ્ય દીક્ષાના રોગ્ય જાહેરાત કર્યા સિવાય દીક્ષા આપી છે. જ્યારે સુલેહ
વિરોધી હોત તે રામવિજયજી અને સાગરાનંદસૂરિથી થતી
શાસનની નિંદા જોઈ શકત નહિં. તેમજ તેને વિરોધ કર્યો સમાધાનનું વાતાવરણ ઉત્પન્ન કરવાની પેરવીઓ ચાલતી હોય, ત્યારે તેના લવાદે સમાજને વિશ્વાસમાં લેવા સંધની સંમતિ
વિના પણ રહેત નહિં. પણ બધા માસીઆઈ ભાઈ છે ! લઈ, પેપરોમાં જાહેરાત કરી, ગ્યતાની પૂરતી તપાસ બાદ
વિજયનેમિસુરિના શિષ્ય દર્શનસુરિએ થોડા વખત પહેલાં દીક્ષા આપી હોત તે વાતાવરણ આપ મેળે સુધસ્ત. બાકી
ભાવનગરના એક ગૃહસ્થનો છોકરે નસાડ હતો. સાંભળવા ઉપદેશ દેવો છે જીદો, એ વતણંક લાવવી જી. એથી પ્રમાણે વિજયનેમિસૂરિએ જુદે જુદે સ્થળે સંતાડવા નસાડવા સમાજમાં વધારે અવિશ્વાસન ઉભો થાયને !
ખાતર ખાસ એક મેટર. રેકી હતી. ત્યારે તેને કેસ કેટે સમાધાન સૌને વ્હાલું છે, પરંતુ રમત રમવાથી કે સેંકડે
ચડે, પોલીસ કેસ થયો અને દર્શનસૂરિ ભાવનગરની હદમાં અડધા ટકાના મનુષ્યોની બનેલી સે સાયટીના સભ્યોની ધાંધલ,
આવે તો પકડવા એમ નક્કી થયું. આથી દર્શનસૂરિને ધામાં દોડધામ, કે દરવણીથી ગમે તેવું ફારસ ભજવાય તેથી સમાજ
રેકાઈ રહેવું પડયું; એટલે અમદાવાદથી વિજયનેમીસૂરિના નહિં છેતરાય.
" ભક્તોની દોડાદોડ શરૂ થઈ. સમાધાનની વિષ્ટિની વાત ચર્ચાવા યુવાનને સમાધાન અને સાધુ સંમેલન અંગે જે
અને
માંડી, અને છેવટ સમજાવી પટાવી છોકરાના બાપને અમદા
મહિા, અને હકીકત બહાર આવી છે તેથી તમે અજાણ તો નહિ તો ? વાદમાં વિજયનેમિસૂરિએ સમજુતી કરી કે તમે રાજીનામું જે પ્રશ્ન, સમાધાન માંગે છે-જેવી રીતે સમાધાન થવું જોઈએ
આપે તે અમુક દિવસમાં તમારો છેક સોંપી દેવામાં તેના કરતાં તેથી ઉલ્ટી રીતે તણુક દેખાય છે. એટલે ભીત આવરી. આ શરતે ભાવનગરમાં છોકરાના બાપે ' રાજીનામું સંકેલી લઇ આગ ઉપર રાખ ઢાંકવાની રમત જાય છે, છતાં
આવ્યું, ત્યારબાદ થોડા દિવસમાં તેનો છોકરે ઘેર આવ્યું. તમે કેમ મૌન છો?
આ રસ્તે વિજ્યનેમિસુરિને નિરૂપાયે લે. પડયો. કેમકે જો તમારામાં શાસન અને સમાજોન્નતિની તમન્નાની
પિતાને ગોહિલવાડમાં આવવું હતું. બેદાનાનેસમાં કાર્ય કરવું સાચી ચીરાગ પ્રગટી હોય તે મૌન તોડીને વિચારણા રે હતું. વળી ભાવનગરના જૈનેને પોતાના કરવા હતા તેથી આ જમાને કાને છેસંગઠ્ઠનનો છે, કર્તવ્ય બજાવવાને
ભાવનગરના છોકરાને પાછા આપ્યા વિના કે ન હતા. છે, સડાઓ નાબુદ કરવાનો છે. એટલે સંમેલન સમાધાન
હાલમાં સાંભળવા પ્રમાણે વડોદરા રાજ્યમાં બાળદીક્ષા અંગે ચર્ચાઓ કરે, તમારા મંડળની કાર્યવાહી સમિતિઓ
અને અયોગ્ય દીક્ષાની સામે ધારાસભામાં કાયદા પસાર થયા. એકાવી નિર્ણ કરી જનતાને જાણુ, અને ભવિષ્ય માટેના કારણે એક હથ્થુ સત્તાના ઠેકેદારો તેની સત્તા ટકાવવા અનેક કાર્યક્રમ નક્કિ કરે.
'રમત રમશે તેની સામે બેયમાં અડગ ઉભા રહીને આગળ તમે જાણો છો કે દરેક સમાજમાં પરિવર્તન યુગને ધપ્યા કરશે તેજ રૂઢીવાદને અને અંધ શ્રદ્ધાનો નાશ ઉદય થઈ ચૂક્યા છે. આપણી સમાજ તે વસ્તુ ઝંખી રહી કરી શકશે. છે, તેને તે રસ્તે લઈ જઈ તેની પ્રગતિ કરવામાં ભીનું સંકે- સમાજના અય નવજુવાન ! ઉઠ, તારા કર્તવ્યને લવાથી સાધ્ય નહિ સધાય, સમાજ સુધારણા એ સુગમ નથી, અને જવાબદારીનો વિચાર કર.
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પ્રબુદ્ધ જેને.
તા૮-૭-૩૩
પછી સમાધાનની વાત થતી સંભળાય છે. તેમાં વિજયનેમિ
( અનુસંધાન પૃ. ૨૮૯ ઉપરથી. ) સૂરિને વચમાં નાખવાની હીલચાલ થતી પણ સાંભળવામાં ધિરજનાં ફળ મીઠાં છે? આખરે પુત્રી માટે સારું ઘર આવી છે. વિજયનેમિસુરિ પતેજ અયોગ્ય દીક્ષાના હિમાયતી મલ્યુ' હવે વિમળાથી ન રહેવાયું એ સમજી ચુકી કે પિતાની છે. તે તેમને તટસ્થ માનવા જેને કેમ ભુલ કરતા હશે? તે માથી કંઈજ લીલું થવાનું નથી અને પોતે જ મુંગી રહી, સમજાતું નથી. હજુ તો ભાવનગરના સંધની કસોટી થવાની જીવતર એળે જવાનું એ ચેકસ્સ. એટલે જુસ્સો એકઠા કરી, છે. કેમકે ભાવનગરના સંઘે અગ્ય દિક્ષાના સંબંધમાં વિરોધ લજજાને હડસેલી દઈ એ છંછેડાયેલી નાગણ સમ તાડુકી ઉઠીદર્શાવી જે ઠરાવ કરેલ છે. તે ઠરાવ વિજયનેમિસુરિ રેવા દે “પિતાજી એક શબ્દ પણ આગળ ન ઉચ્ચારે. સારું ઘર કે રદ કરાવે છે તે જોવાનું છે.
હોય તે તમે ત્યાં જઈને હાલજે. હું તો પગ પણ મુકવાની સમાધાનનો રસ્તો અમે તે એકજ લાગે છે કે બાલ- નથી. તમને ચોકખા શબ્દમાં જણાવું છું કે મારે વિવાહ રાગ તથા બાલદિસા અને માતા પિતા પત્નિ તેમજ તેમનાં મારી સંમતિ વિના કોઈનાથી પણ થઈ શકશે જ નહિ તમારા બાળબચ્ચાંઓનાં ભરણપોષણના બંબસ્ત કયોની તેમજ તેમની સરખા લક્ષ્મીના લાલચુ-લેહીના વેપાર કરનારના હાથે મારા રજાની ખાતરી સ્થાનિક સંઘ તરફથી આપવામાં ન આવે છવનના શ્રેયની આશા ! એકનું તે તમોએ કર્યું તે સારી ત્યાંસુધી સંધ રજા આપી શકે નહિ. અને સંધની રજા વિના સમાજ જાણે છે. તમારા આ ઢાંગથી આપણા ધર્મ પણ લાજકોઈપણ આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ કે સાધુ દિક્ષા આપી વાય છે ! ચંડાળ ચખાં અધમ પણ પિતાની દિકરીઓને શકે નહિં. આવી કબુલાત સહીઓ દરેક આચાર્ય ઉપાધ્યાય આવી રીતે વેચતા નથી. પશુના ગળા પર છરી ફેરવનારા તે પન્યાસ અને સાધુઓની લેવી જોઈએ. આવી સહી એ દરેક પાપી કરતાં મારા જેવીના જીવનને કાયમને સારૂ વેડફી નાંખકરી આપે એટલે સમાધાન આપોઆપ થઈ જાય તેમ છે. નાર તમે વધુ પાપી છે. ઉપરથી ધમી પણાના આડંબર રાખી તેમાં એક એવી પણ કલમ ઉમેરવી કે આચાર્ય ઉપાધ્યાય, પન્યાસ, તમે આ શું કામ કરી રહ્યા છો? એનો કંઈ ખ્યાલ છે ? કે મુખ્ય ગુરૂની પરવાનગી વિના કોઈ પણ શિષ્ય અયોગ્ય તમારાં આવા હલકટ કાર્યોની ક્ષમા શું અષ્ટ પ્રકારીથી પ્રભુ દિક્ષા આપશે તો તેને સમુદાયમાંથી દૂર કરવામાં આવશે. આપશે કે ? હજુ કંકુમાં પાણી પડે તે પહેલાં ચેતી જાવ-યાદ
ઉપર મુજબ કરવામાં આવે તો જ સાચે સમાધાન થયા રાખજો કે તમારે આ જુલમ હું નહીંજ સહન કરું. પદ્મા ને ગણાય, તે શિવાય સમાધાનની વાત કરવી એ માત્ર કાલક્ષેપ વીમળા સરખી કક્ષા નથી એ રખે વીસરી જતાં. તમ સરખા " કરવા' જેવું છે. સાધુસાધુએ અંદર અંદર ઠરાવ કરી કહ્યું કે સ્વાથી જયારે વડિાપણાને આદર્શ વીસરી જઈ ન કર• અમોએ ઠરાવ કર્યો છે કે અગ્ય દિક્ષા કેઈ આપે નહિં, વાના કામ કરવા લાગે ત્યારે મારા સરખી બાળાએ વિનય
આવી વાતોથી જેનોએ કે જેન સંઘોએ છેતરાઈ જવાનું લજજાને વેગળી મૂકી તમારા બહેરા કાનપર આ સાચા બંબ - નથી. કેમકે સાધુ સાધુઓમાં જ્યાં એક બીજા વચ્ચે સંપ ફેંકવાજ જોઈએ.' ' મથી; ત્યાં તેમના કરેલા ઠરાવ છાર ઉપર લીપના જેવો છે. આટલું બોલી વિમળા તરતજ રસોડાની બહાર નીકળી પડી. : અમોએ ઉપર જે સહીઓ લેવાની સૂચવી છે, તે પણ એની મા તો સાંભળી જ રહી ! એના જમાનામાં દિકરીને
જવાબદાર કોન્ફરન્સ જેવી સંસ્થા લે અને દરેક આચાર્ય, ગાય દોરે ત્યાં જાય” એ ઉકિત સિવાય ભાગ્યેજ તેણીએ - ઉપાધ્યાય, પન્યાસ, સાધુઓ પણ તે સંસ્થાને સહીઓ આપે છે તેજ ઉપયોગી છે; સિવાય લીધેલી સહીઓ પણ પડી રહેવાની નાથાભાઈ તો જાણે ગાઢ નિદ્રામાંથી જાણે કેાઈ મા છે, માટે યુવકને અમારી ખાસ લાલામણ છે કે આવી હીલ-
આવી હીલ સર્વપ્ન જોઈ ઝબકી ઉઠે તેમ પોકારી ઉઠયા.
"
આ શે ગજબ !” - ચાલથી છેતરાઈ જવાનું નથી, કેમકે સમાધાન શબ્દને - ઉપયોગ બે પક્ષ વચ્ચે થયેલ વૈમનસ્ય દૂર કરવાનું હોય છે. શ્રી જન થતાંબર કેંન્ફરન્સ તરફથી અયોગ્ધ દિક્ષા પ્રવૃત્તિવાળા અને અયોગ્ય દિક્ષાના વિરોધી
શેઠ ફકીરચંદુ પ્રેમચંદ કૅલરશિપ (પ્રાઈઝ) વચ્ચે વૈમનસ્ય દૂર તેજ થઈ શકે છે જે દરેક આચાર્ય,
દરેક રૂપીઆ ૪૦ નુ. ઉપાધ્યાય, પન્યાસ અને સાધુઓએ અયોગ્ય દિક્ષા ન આપવી |. છેલલી મેટ્રીકયુલેશનની પરીક્ષામાં ફતેહમંદ નિવડેલા એવી કબુલાત આપે તજ, નહીં તે અમોને તે આ એક
જૈન વિદ્યાથીએ, માટે.. - જાતને વશ કાઢયો હોય એમ લાગે છે; કેમકે આવી વાતો | મમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સંપવામાં કરી તેના લખાણ વડેદરાની ધારાસભામાં મોકલી થયેલ
આવેલા ફંડમાંથી કેંન્ફરન્સ ઑફીસ તરફથી એક ફૈલશિપ - ઠરાવને રદ કરવા સિવાય બીજું નથી. સમાધાનની ઇચ્છા
] છેલ્લી મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં--સંસ્કૃત વિષયમાં સૌથી હતી તે વડોદરા રાજ્ય અયોગ્ય સંન્યાસ દિક્ષા પ્રતિબંધક
| ઉંચાનંબરે પાસ થનાર જૈનને, તેમજ બીજી ર્કોલરશિપ ઠરાવની હકીકત જાહેરમાં મૂકી ત્યારેજ કરી લેવું ન હતું.
(‘સમય ધમમાંથી.)
સુરતના રહેવાસી અને કુલ્લે સૈાથી વધારે માસ
મેળવનાર જેનને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. પાઠશાળાઓને મદદ,
એ ર્કોલરશિપને લાભ લેવા ઇચ્છનાર ' જેન વેતાંબર શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી પાઠશાળાઓને | મૂર્તિપૂજક વિદ્યાર્થીઓએ-માર્કસ વગેરે સર્વ વિગત સાથે * મદદ આપવાની છે તે માટે છાપેલાં ફાર્મ મંગાવી તા. ૨૫ જુલાઈ -નીચેના સ્થળે તા. ૨૦-૭-૩૩ સુધીમાં અરજી કરવી. - ૧૯૩૩ સુધીમાં ઓનરરી સેક્રેટરીઓને (ઠે. ૨૦, પાયધૂની,
શ્રી જૈન શ્વેતાંબર કેંન્ફરન્સ, શા. રણછોડભાઈ રાયચંદ - ગેડીજીની ચાલ, મુંબઈ ૩) અરજી મેકલી આપવી.
ઝવેરી વીરચંદ પાનાચંદ શાહ, | ૨૦, પાયધુની, મુંબઈ 8, (મોહનલાલ ભગવાનદાસ - સૌભાગ્યચંદ ઉમેદચંદ દોશી
| તા. ૧૧-૬-૧૯૩૩. ' રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ.
) ઝવેરી સેલિસિટર. .
ઓનરરી સેક્રેટરીએ.
Page #221
--------------------------------------------------------------------------
________________
તા. ૮
૭ ૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૮૯
પ ધા ની પ્રતિ શા.
(સામાજીક નવલિકા) B
શ્રી પદ્મકુમાર.
ત્યાં મુનિ સાક તે કુરતાંજ * બહાર શાની
પ્રકરણ ૩,
માત્ર ગામડે વસેલા એટલેજ વાંધે, છતાં બે હજારની તે હા આ છે ગજબ!
પાડે છે ! હવે ખુશીને! અરે, અને તે તમારી રાહ જોઈ જોઈ થાકયા !”
પાંચ હજારથી એક દમડી પણ ઓછી નહીં. આવી
ભણેલ-સ્વરૂપવાન ને ઉમ્મર લાયક કન્યા શોધી તે લાવે.” નાથાભાઈને આવતા જોઈ એક સાથે દુર્ગાદાસ કાપડીઆ
ત્રણ હજારને ફેર ટાળવાની રકઝક ખુબ ચાલી. ગોરે અને તુલજાશંકર ગેર બોલી ઉઠયા.
પણ સેદે ગોઠવવામાં કચાશ ન રાખી. તેમનું પુષ્ટ શરીર નાથાભાઇ–મને મોડું તે ન થાત, પણ આજે જરા
પરસેવાથી નીતરવા લાગ્યું. પાણીને લેટ મૂકવા આવેલી પન્યાસજી મહારાજને વાંદવા ગમે ત્યાં મુનિ સંમેલનની વાન નિકળી. રાજ તો પ્રભુજીની અષ્ટ પ્રકારી યુ એટલે દેઢ કલાક તે
વિમળી પણ થોડી ઘણી વાત પામી ગઈ. રસોડામાં પાછા મારે દેરાસરમાં જાય. કોઈકવાર સારી સંખ્યામાં પુષે આવી
“માતુશ્રી બહાર શાની ભાંજગડ ચાલે છે ત્યારૂ ગયા હોય તો આંગી રચનાં કલાક વધારે પણ થાય. ખરૂં તે
અડધી પડધી વાત જાણનાર માએ સરળતાથી જવાબ એજ છે ને ? આતમ ક૯યાણુમાં જે સમય ગમે તે લે, આપે– બાકી આ સંસાર અસાર છે. આરંભ સમારંભમાંથી કયાં “દીકરી” હવે તું મટી થઈ એટલે હારે વિવાહ કર ઉંચા અવાજાનું ? સૌ સ્વાસ્થના સગા ! કેમ દુર્ગાભાઈ પડશેને તેની એ વાતચીત હશે. જેને, બિચારી પાને સુખ બોલતા નથી ?
જોયું છતાં ભાગ્ય નડયું. હારે માટે તે ઘરડે વર જોવાની મેં ખરૂં તે એજ છે, સંસાર ખાટો તે સત્તર વખત ટે. સખત ના પાડી છે. આ દુર્ગાદાસનું કુટુંબ આપણી સમાજમાં ભલેને એમાં પડયા હોઇએ પણ સત્યને ઓળખતાં તે શિખ- મોભાદાર ગણાય છે. પાસે બે પૈસાને જીવ પણ ખરે. વળી વું જ જોઈએના?
વહેવારમાં પણ સમજે, ધરમ મારગે પણ ખરચે છે.' દુર્ગાદાસભાઈએ પ્રત્યુત્તર આપતાં કઈ ઉંડુ સત્ય આલેખ્યું. વીમળા તો ઘડીભર વિચારમાં પડી. જયાં કરીયાણુ માફક
ત્યારે શેઠ, તમે પશુ સાચા ભગત ખરા. તુલજાશંકરે કન્યાવિક્રયના સદા ચાલી રહ્યાં હતાં ત્યાં માતાની આ બધી ગાદીપર બેઠક લેતાં વાતની શરૂઆત કરી આગળ ચલાવ્યું લાગણીને શું અર્થ ! મેટી બહેન પદ્માનું જીવન કેવી રીતે
જુઓને આજના જુવાનેને આપણી આ પૂજાવિધિ કયાં 'વેડફાઈ ગયું તે તેણીની નજર સામે જ હતું. પા ને વીમળાની ગળે ઉતરે છે તેને ડગલે ને પગલે આડંબર ન હંબગ વયમાં માત્ર બે વર્ષનેજ ગાળેા હતા. ઉભયને કન્યાશાળાની દેખાય છે ! હરિ, હરિ, આ તે કે કળજગ આવ્યા છે ! ઉંચ કેળવણી સારા પ્રમાણમાં મળી હતી. પિતાનું શ્રેય શામાં છે નીચના ભેદ ભુંસાવા માંડયા છે. નાત જાતના બંધનપર પાણી એ જોતાં તેમને આવડતું. છતાં નમ્ર સ્વભાવી પા જે કાર્ય કરવા લાગ્યા છે અને પેલે મહાત્મા જેમ નચાવે તેમ બધા મંગી રીતે સહન કરી ગઈ તે વીમળાથી સહી શકાય તેમ આંધળીયા કરી નાચી રહ્યા છે !”
હતું જ નહીં. જુસ્સાથી તે બોલી ઉઠીઅટિલું બેલતાં. તે જાણે ભૂદેવને કઠે પ્રાણ આવ્યા હોય “માતા, તું પિતાજીના પુરા કર્તવ્યથી વાકેફ નથી. એ એ ચહેરો કરી વાણી વિસ્તારમાં ગોર મહારાજ મુદ્દાની મારું સુખ નથી જોતાં પણ સફેદ ધોળીઆ જોઈ રહ્યા છે ! વાત પર આવ્યા
મોટા બહેનના દશ હજારથી તેમની તૃષ્ણા ન છીપાઈ! કે ‘જુઓને નાથાભાઈ, આવા ઘર નાસ્તિકતાના જમાનામાં જેથી આજે મારું લીલામ કરવા બેઠાં છે! તમે મારા માતા પણ કંઈ ધર્મચુસ્તો નથી પડયા ! આ (દુર્ગાદાસ તરફ પિતા છે કે દુશ્મન ! હારૂં વાત્સલ્ય કયાં છુપાયું ?' આંગળી ચીંધીને ) શેઠને મણિલાલ ! જાણે રામના જ અવતાર, બેઠકમાં પણ વીમળાના શબ્દો આછી પાતળા સંભળાયા. એ કદિ પણ મોંમાંથી અપશકન ન વદે ! પિતાની આજ્ઞા કદિ નાથાભાઈના તીવ્ર કાન એ પામી ગયા. આખરે ચાર હજારમાં ઉલંઘે પણ નહિ, રોજ વાખ્યાનને વ્રત પચ્ચખાણ તે ખરાંજ સેદો નક્કી કર્યો, અર્થાત્ એટલે રૂપીએ પોતાની પુત્રી વીમળાનું વળી ધંધામાં પણ પલટાઈ ગયો છે કે તેનો મહિને તે વેચાણું કર્યું, સંસારની અસારતા પર ધડી પહેલાં ઉમળકા થઈ ચુકીજ, તમારી વિમળી માટે આ કરતાં સારો મુરતી આણનાર અને આત્મકલ્યાણુના બણગા ફુકનાર આજ મહાકયાંથી મળવાનો છે? આ તે બીજે એકઠું બેમતું હતું પણ શય ! આ વેળા ધર્મ સાંભર્યો સરખે પણ નહીં વહેવાઈ તથા તમે મને વાત કરેલી એટલે શેઠને અહીં તેડી લાવ્યું.” ગેરને શુભ દિને ચાંલ્લા કરવાની વાત કરી, વહેલાં વહેલાં
“જે સારૂં ઘર મળતું હોય તે હું કંઈ મહે છેવા જઉં રસેડામાં આવ્યા. તેમ નથી. વિમળી હવે મોટી થઈ છે. એટલે મારે પણ સગ- આવતાં ભેજ ધવલશેઠને પાઠ બજાવતાં ઑન કહી પણ તે કરવાનું છે. પણ શરત કેવા પ્રકારની છે કે તે જણાવે. વીમળીને જાણે શુભ સમાચાર ન આપતાં હોય એમ હસીને
‘મને કયાં ખબર નથી ? પણ પાબેનવાળા ધરની વાત કહેવા લાગ્યા-વિમળાને સંભળાવવાની ઈચ્છા છતાં પત્નીને જુદી અને આ ધરની વાત જુદી. પાનાચંદ શેઠ ઉમ્મરે ઉતરેલા ઉદેશીને બેયાએટલે દશહજાર ષિાયા, આ તો જુવાન વર, ખાનદાન ઘર,
( અનુસંધાન પૃ. ૨૮૮ ઉપર જુવે. ).
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પ્રબુદ્ધ જૈન.
તા.
૮-૭–૩૩
ત્યાગ ધર્મની હાંસી માટે કોણ જવાબદાર છે?
નવયુગ પછાનવા સાધુ વર્ગની બેપરવા છે.
રશીયાએ જ્યારે સમસ્ત રાષ્ટ્રનું પુનર્વિધાન લેખક, ભાઇએ કહેલું કે ત્યાગી વર્ગ પોતાના કુટું ર્યું ત્યારે-ધર્મમંદિર-મઠ અને મહાધીશો *
દૂર નહિં કરે અને સમાજમાં કલહ કરાવશે વિગેરેને પહેલી ઘડીએજ પાણીચું આપ્યું હતું,
તો તેના વસ્ત્રો ખેંચી લેવામાં આવશે.” આ આનું મુખ્ય કારણ તે એ હતું કે પાદરીઓએ
શબ્દો પાછળ કંઈક વેદના જરૂર હશે. એ વાત ધર્મને નામે અનાચાર કરવામાં કે દંભ સેવવામાં કશીએ ખરી છે કે આજના ગરીબ લોકો સમૂદાયના મોટા ખર્ચાને મણું હેતી રાખી. રાજાઓ અને મૂડીવાદીઓના જન્મ કે તેમના આડંબરેને પિોષી શકે તેમ નથી. આજે જ્યાં કાંઈ હકકોને દૈવી હકક તરીકે ઠોકી બેસાડવામાં તેઓ સામેલ એકાદ આચાર્ય કે પદવીધર હશે ત્યાં આવા ખર્ચે આડંબર હતા–અને પ્રજા ધર્મને નામે એટલી અંધ ભક્ત અને શિથિલ રૂપે થાય છે. આને ભકિતરસ કહેવામાં આવે છે. અમે ઇચ્છીએ બની ગઈ હતી કે પોતાના વ્યક્તિત્વને પીછાણ્યા વિના કલ્પિત કે આ ધન તેજ મૂર્તિની પૂજા કે ચા ભકતોના મનુષ્યપણાને ઈશ્વરનેજ પ્રાર્થના કર્યા કરતી, જયારે અસહ્ય દુઃખ પડ્યાં ત્યારે વધારે ઉજવળ બનાવવામાં વપરાય તો ધમને શું જય નથી થતો ? એજ પ્રજાએ રાજાને પદભ્રષ્ટ કરી તેના બધા ખાંધીઆઓને પંચ મહાવ્રતધારીઓ બની પાંચે મહાવ્રતમાં શિથિલ ન પણ તેજ રસ્તે રવાના કર્યા. આ બનાવ એક ઐતિહાસિક હોય એવા કેટલા છે? આજે અહિં હું દેવું આલેખવા માટે બનાવ થઈ ગયો છે. જો કે તે અગાઉ પણ આવા બનાવો નથી બેઠે પરંતુ જેમના હાથમાં અમૂક અંશે પ્રજાનું બનેલા પણ આવા જવલંત અને ષ્ટાંત રૂપ નહિ. અત્યારે ઘડતર છે, જેમની ઉપર શ્રદ્ધા રાખી પ્રજા ઘેલી
જ્યાં જ્યાં નજર કરશે ત્યાં ત્યાં ધર્મના નાયકા અને ધનિકની બને છે. અને જેની પાછળ પોતે જાન માલ કુરબ ન દોસ્તી દ્રષ્ય થશે, આને હું અકુદરતી નથીજ લેખતા. પરંતુ કરવામાં અનુયાયી અચકાતા નથી તેવા ગુરૂવગમાં કેદ ખરો વિષય તો એજ તપાસવાનો છે કે આ એક બીજાનું અજબ શિથિલતા અને બે પરવાઈ જણાતી હોય–તે ભેરૂપણું સમાજને કેટલું હિતકર છે ? આજે મેટા મોટા ધર્મના શિથિલતા સામે આ પોકાર છે. આજે પ્રજા વેશપલટાને નેતાઓ, નવયુગથી બીએ છે. તેઓ સત્તાની સહાય લે છે, નથી પૂજતી આજે તો હદય પલટાની જરૂર છે. તેઓ એમ સમજે છે કે આજકાલની અણસમજુ યુવાને પ્રજાને જરૂરી એવાં કેળવણી-વ્યાયામ વિ-સાધને ઉપર શાસ્ત્ર પ્રણેતાઓની આજ્ઞાનું ઉલ્લંઘન કરી નાસ્તિકતા પ્રચારે છે. આધટતા પ્રહાર કરી ધમિકાને તે ન પિષવાનું કહેતા આજે તેઓ, તેમાં મંદિરોની મઠાની, ઉપાશ્રયોની અને પોતાની સલા- ઘણાને સાંભળ્યા છે. યુવાને ઉદ્ધત કહી તેમની વિચાર સ્વામતી નથી સમજતા. આને લઈ તેઓએ જુની પ્રથાઓના તંત્રતાનું બળ ન સહેવાની શક્તિને લઈ તેમના દરેક રચનાપૂજકને પડખે રાખ્યા છે અને તેમના ધન વડે તેઓ નવા મક કાર્ય પદ્ધતિને પ્રથમથી જ અવગણી તેમને સાથ ન નવા સમયાનુકળ થતા ક્રાન્તિકારક સુધારાઓને સામને કરી આપવા તેમને વર્તન કર્યું છે -સુચન કર્યું છે. શ્રાવક રહ્યા છે. પરંતુ તેમની આવી માન્યતા અસ્થાને છે. આજનું વર્ગમાં શિરિલતા હોય તો તે કાઢવી તે તમારી ફરજ છે. વિચાર પરિવર્તન વિનાશ માટે નથી પરંતુ તે નવસર્જન માટે સમાજને પિષણ તરીકેનો તે બદલે છે. આજે ધર્મ
છે-સમાજની કાંઈક ઉન્નતિ માટે છે. ધર્મ-સમાજ-રાષ્ટ્રને ઝનુની જેનો કરતાં ચેતનવંત-પ્રાણવંત જેને જેઓ વિભા રાખી પ્રજાની અંદર ખોટા ભેદ ભાવ ! વિષ પ્રસ* રાષ્ટ્રને રાજકારણકે સામાજીક વિગેરે બાબતો માં ફાળે છે. તે કાઢવા માટે આજે જ્યાં ત્યાં ઉકળાટ છે. અમે તે ત્રણે આપે તેવા જેનોની જરૂર છે. જે સંગઠ્ઠનને સર સંભળાય ક્ષેત્રોને જુદાં જુદાં ન ગણતાં તેમને ગુંથાએલા જોઈએ છીએ કે તે સુરને સત્કારી તમારી અંદર અંદરના કલહ અને અમારા જીવન વ્યવહારમાં કાપનિક દિવાલે ન ઉભી બંન્ન કરી અનુયાયી વર્ગને સમાગે દોરવે તે તમારું કામ કરતાં અમારા જીવનને તે સંગઠ્ઠિત પ્રવાહમાં ઓતપ્રોત કરવા છે. સમયને વાંચી દૂરંદેશીપણાથી પ્રજાને ધર્મ અને રાષ્ટ્રનું
છીએ છીએ. આજે પ્રજા, વાદવિવાદથી આથડા થડમાંથી અભિન્નત્વ સમજાવવાના તમારે પ્રયત્ન કરવા જોઈએ. યુવેબહાર નીકળી કંઈક ને પ્રકાશ માગે છે. આજે યુગો થયાં કાને સાથ માગી તેમને શુભારંભને ઉત્તેજ સહધર્મ ની ધર્મયુદ્ધો થતાં તેને તિલાંજલી આપી વિશ્વ બંધુત્વને ચીલે સુખ વૃદ્ધિ કરવા તેમની દુઃખદ દશા ટાળવા તમારે પ્રેરણા ચાલવાના મનોરથો જાગ્યા છે. કદાચ રાજયો માંહોમાંહે લડવા આપવી જોઈએ. પ્રજા તે વખતે તમને ખરા દીલથી પૂજશે. તૈયારી કરી રહ્યાં હોય પરંતુ પ્રત્યેક રાજ્યના પ્રજાજને શાંતિ તે વખતે તમારો સમભાવ ખીરશે અને ખરું સાધુ શોભામાટે પિકાર કરી રહ્યા છે. આજે માનવ સંહાર માટે કોઈ વ્યું કહેવાશે. નહિં તે પછી સમય તે સૌની ખબર લેજ. તૈયાર નથી.
એવા માટે બારીક ઉન. આજે આપણે સાધુ વર્ગને વિજ્ઞપ્તિ કરી દરેક કામ થાય છે. વખત એવો પણ આવે કે એ રાહ છોડી જુદો રહ લેવો સાધુ, સાધ્વીને એવા માટે બારીક ઉનની જરૂર હોય પડે. હમણું એક પરિષદમાં, મહારું સાંભળ્યું જ સાચું હોય તે
તે ભાવ માટે લખો – એક વિદ્વાન બંધુ બોલેલા-“કે સ્પેનના ગોધાઓની લડાઈ જોયેલી
ઇન્ડીયન વાન સાઈઝ ડીપો. પરંતુ એવીજ લડાઈ આજે સાધુઓની નિહાળી, ઉમેરતાં તે પષ્ટ બોકસ નંબર ૭૭૦, મુંબઈ, નં. ૧
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૭-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૧
દિક્ષા રમશે, સૌ જ
ગયેલાં નીર તરફ દે
લાગ્યા. વાતારૂપી માં ધા નાં નીર વહેવા માથામાં રાખે છે જાણી જામરતા છે યુવા પુરુષ વર્ગની-માલ
આપણા તીર્થો
રી આપણી તે
પ્રત્યક્ષપણે
પ્રકાશ જરા મોડે સાંપડયો એટલે દરેક દિશામાં તેની પ્રગતિ
જરા પાછળ છે. અલબત આપણાં સાંસારિક જીવનને ઉન્નત આંગણે ઉષાને મહને ઉડવું ગમે,
બનાવવા માટે અગાઉ આંદોલન નથી થયાં એમ નથી. ' હે મહને ઉડવું ગમે. પરંતુ એ આંદોલન દ્વારા આપણું અર્ધાગ (સ્ત્રી સમાજ)
ને પ્રશ્ન માત્ર પુરૂષની દ્રષ્ટિએ અને શાસ્ત્રના નામે ચઢી ગયેલાં પાંખના, ને માર્ગ જ્ઞાન,
કેટલાંક લખાણોને અવલંબીને જ ચર્ચા-વિચારાયો છે. આજે પથ વિરાટ, નભવિતાન;
સમાજમાં એવા યુવાનો મળી જ આવશે કે જેઓ એ રીતને આશનાં અનન્ત ગાન
જન્મર વિરોધ કરે છે. એમાં નારી જગતનું અપમાન હમજે અંતરે શમે,
છે. સ્ત્રી એક વ્યક્તિ છે. અને સ્ત્રી જગતના એવા કેટલાય હે હારે અંતરે શમે.
પ્રશ્નો છે, કે જેની વિચારણું એમના જીવન વિકાસની દૃષ્ટિ-આંગણે....”
એજ થવાની આવશ્યકતા છે. સ્ત્રી શક્તિનો પ્રભાવ ગુજરાત (પ્રસ્થાન પિશ૮૯) પણું અનુભવ્યું છે. અબળા ગણાતી એ કેવાં પ્રબળ પરાક્રમે
કરી શકે છે, તે જાણ્યા પછી પણ આપણે એ વર્ગને અન્યા
યુની પરંપરા નીચે દબાચે જ એ પુરૂષ વર્ગની–તેમાંય દિક્ષા નિયામક નિબંધ” ધારાસભામાં પસાર થયો. હવે યુવાન વર્ગની-નરી પામરતા છે. યુવાનો એટલું ખુબ યાદ કાયદાનું રૂપ પામશે, સૌ જાણતા હતા કે ધડાકે થશેજ. પણ રાખે કે જ્યાં સુધી એ તમારું અંગ અપંગ છે ત્યાંસુધી તમારી થયો ત્યારે જે જગતનાં સ્થંભી ગયેલાં નીર વહેવા માંડયાં. બધી “આશાઓનાં અનન્તગાન અંતરે જ શમવાનાં છે.' અને સુલેહની વાતારૂપી મેં ધીમે ધીમે કિનારા તરફ દોડવા લાગ્યાં. પ્રબુદ્ધ જેન” નું તંત્રીપાતું પડદા પાછળ ચાલતી સુલેહની મંત્રણાઓની યુકિતઓ અને ભેદ પારખવામાં રોકાયું
આપણા તીર્થો તરફ આપણને જેટલો મોહ છે, તેનાથી હશે ! અને સુલેહની વાતે ચાલતી હોય ત્યારે જુના પોપડા
કેટલાય ગણી ભયંકર બેદરકારી આપણા તીર્થો તરફ આપણે ઉખેડવા એ ગુન્હ ગણાય. એટલે “ફેડીસ્ટ” સુલેડની મિમાંસા
બતાવી રહ્યા છીએ. અને તેનાં બુરાં પરિણામે પ્રત્યક્ષપણે કરવાનું મુલતવી રાખી એટલું કહી દેવાનું સાહસ કરે છે, કે:
આપણે અનુભવી રહ્યા છીએ. વળી અઢળક સંપત્તિ ખરચી યુવાને ! ચેતજો !! હજુ “દીલ્હી દુરસ્ત ”—દીલ્હી દુર છે.
બંધાવેલા જીનમંદિરને સંભાળવાની તાકાદ જ્યારે આપણે અગર જો સુલેહ થશે તે પણ તે થોડા દહાડા પછી only piece
ગુમાવી બેઠા છીએ ત્યારે નવાં તીર્થો ઉભાં કરવાં એથી વધારે of paper-માત્ર કાગળને ટુકડેજ-ગણાશે.
બીજી કઈ મુખઈ હશે? અને તેમાંય વળી ગુરૂમંદિર પણ એક પછી એક બંધાવા માંડયાં છે. ગુરૂમંદિરની પ્રથાની
વર્તમાન શરૂઆત વખતે જ “જૈન પ્રકાશમાં શ્રી. મૌક્તિકે એ * આ સંસારમાં ઘેર ઘેર માટીના ચુલા” એ કહેવત પ્રથા સામે પોકાર ઉઠાવેલે પણ તે બહેરા કાન ઉપર પડવા આપણા સાંસારિક જીવનમાં ડોકીયું કરતાં આજે પણ સાચીજ સરખું થવા સાથે જૈન જગતમાં સુધારક ગણાતા મુનિશ્રી
વિદ્યાવિજયજીએ પોતાના પ્રચાર પત્રમાં તંત્રી લેખો દ્વારા ખુબ જરા રસ પડશે એમ ધારી ડાં વર્ષો પહેલાં ‘સુન્દરી સુબોધ”
ક્રુર મશ્કરી ઉડાવેલી. આજેય એથી ભિન્ન મનોદશા સર્વત્ર માસિકમાં સંસ્કૃતમાંથી બે ત્રણ લેકનાં સમકી ગુજરાતી
પ્રસરતી હોવાનું માનવું એ ચેકસ ભુલ જ છે. માટે કોઈનીય ભાષાંતર છપાએલાં, તેમાંથી એક-સ્મરમાં છે તેવું-નીચે સંકમાં તણાયા સિવાય ગરમંદિરની પ્રથા ઠામે પ્રચંડ ઉતારું છું:
ઉઠાવવાની આવશ્યકતા છે જ એટલું જૈન જગત હમજી શે! “ ગાજે છે વરસાદ ના, ના ગાળો દીએ સાસુજી ચમકે છે શું વીજ ?–ના, ચપળ એ નદી તણી જીભડી.
જેમ જેમ યુવક પ્રવૃત્તિ આગળ ધપતી જાય છે તેમ તેમ ઘેરાયું આકાશ?–ના, પતિએ ગાઢાં ધય રૂપણ.
એક પછી એક પ્રશ્નો ઉકેલ માટે આપણી દ્રષ્ટિ સમક્ષ આવવરસે છે વરસાદ?-ના, ના, ગરીબડી વહુ તણાં–
વાના જ. હજુ તો આપણે “આવતી કાલનાં પ્રશ્નો વિચારવાનો -આંસુડાં.
બાકી છે. ત્યાં “ વર્તમાન કાળના પ્રશ્નોની વિચારણામાં જ * કળજગ’ નામે આજની સાસુ વહુની નિંદા ભલે કરે,
યુવાને થાકી જશે તે “સમાજ ઉદ્ધારનું મહત્વનું કાર્ય પછી પણ એમના, સત્યયુગની સાસુઓ અને નાણું દેનાં પરાક્રમો
કણું કરશે? કે જીર્ણ મનોદશા ભલે માનતી હોય કે નવઉપરના શ્લોકમાં આલેખાયાં છે, તે વાંચ્યા પછી એટલુંજ
સર્જન તે વૃદ્ધોજ કરી શકશે. આ માત્ર માની લીધેલી કહેવું બસ નથી કેઃ સત્યયુગને એ વારસો આપણને ન મલ્હો
માન્યતા છે. અગર તે “યુવાન’ની વ્યાખ્યા હમજવામાં થયેલી હોત તો આજને સંસાર વધારે સુખી હોત !
ભૂલ છે. યુવાને! નવસર્જન હમારે જ કરવાનું છે--હમારેજ
કરવું પડશે. માટે મેદાને પડયા પછી પાછા હઠવું એ “વીર’નું ઉપર ઉતારે રખે કઈ માત્ર ટાયેલું માને. દિક્ષાનો ભુષણ નથી. એક વિદ્વાને કહ્યું છે કે-અપૂર્ણતા એ માનવનું મહત્વને મન આજે વિકટ બની આપણને મુઝવી રહ્યો છે. લક્ષણ છે. તે સંપૂર્ણતા એ માનવનું લક્ષ્ય છે.” આ વાકયનું તેનાથી કેટલાય વિકટ અને મહત્વના આપણા સાંસારિક પ્રશ્નો- પ્રત્યેક યુવાન મનન કરે અને કર્તવ્યમાં તત્પર બને! ને આપણે ઉકેલ કરવાને છેજ. જેના કામને કેળવણીનો 1-7-83
-FEDIST.
જરા રસ પડો
તાર વારી જાન જે પણ સાચીજ સસ સામે પોકાર ઉઠાવેલ જેમાં પ્રકાશમાં થી. લોકોની
ઉપરના લેકચની સાસુએ નિંદા ભલે ! બાકી છે. આપણે “આવતી દષ્ટિ સમક્ષ
બસ નથી કે એક છે. તે વાંચવા રાક્રમો 'લા જશે તો સમાજ પ્રશ્નોની વિચારણા
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રબુદ્ધ જૈન.
हिन्दी विभाग.
जैनियो ! सच्चे जैनी बनो ।
वर्तमान जैन समाज रूढिधर्म और दलबन्दी के कारण क्षीण होता हुआ मृत्यु की तरफ अग्रसर हो रहा है । इसका कारण जैन-धर्म के वास्तविक रूप की अज्ञानता है । इसका एक मात्र उपाय हमारा सच्चा जैन बनना है। सच्चे जैनत्व को प्राप्त करके हम केवल जैन समाजमें ही नहीं किन्तु समस्त संसार में प्रेममय सुख, शान्ति का राज्य स्थापित कर सकते हैं ।
(१) आत्म स्वतन्त्रता जैन धर्मका प्रधान लक्ष्य है। वह ईश्वर की भी गुलामी स्वीकार नहीं करता, क्यों की आत्मासे ही परमात्मा होजाना उसका मुख्य सिद्धान्त है । यह समानाधिकार का निर्मल और उच्चतम रूप है ।
(२) विचार या व्यवहार संकीर्णता के लिये जैन धर्ममें कोई स्थान नहीं है । परस्पर विरोधी विचारों को निर्विरोध करना ही स्याद्वाद है । मैं जो मानता हूँ वही ठीक है, इसप्रकार के को जैन धर्म में एकान्तवाद, या मिथ्यात्व ( झुठ ) के नामसे कहा गया है । नीचातिनीच दुःखमय परिस्थिति से जीव मात्र का उद्धार करना जैन धर्मका मुख्य ध्येय है । इस लिये प्रत्येक जैन को सहनशील और उदार होना आवश्यक है।
(३) जैन - धर्मके ध्येय और सिद्धान्तमें इतना दृढ निश्चय होना आवश्यक है, कि जिससे बदनामी का डर, [ लोक भयं ] स्वर्ग नरक का भय [ परलोक भय ] तकलीफों का डर, मृत्यु भय, छिपी बातों के खुलने का डर, [गुप्त भय ] अकेलेपन का डर, [ अनरक्षा भय ] और आकस्मिक आदि किसी भी प्रकार के भयसे अपने मार्गसे विचलित न हो ।
(४) प्रत्येक जैनको लालच और स्वार्थ छोडकर अनासक्त होकर जीव मात्रका उपकार करना चाहिये ।
(५) प्रत्येक जैनकी अन्तर्दृष्टि होनी चाहिये । किसीके बाह्यरूपको देखकर घृणा करना उचित नहीं है ।
(६) प्रत्येक जैन को विचारवान - विवेकी और परीक्षाप्रधानी होना चाहिये । प्रचलित कुरीतियों और रूढियोंका अनुगामी न होना चाहिये ! अहितकर शास्त्रो और भेषियोंके बाह्यरूप को देखकर लुभाना नहीं चाहिये। उनके अन्तरङ्गको 'देखकर परख करो ।
ता० ८-७-33
(७) किसीभी अज्ञान या निर्बल व्यक्तिद्वारा किये हुये अयोग्याचरणको गुप्त रीतिसे सुधार करना उचित है । परन्तु उदंडी ढोंगियों और समाजकी कमजोरीसे लाभ उठाने वालोंके असली रूपको प्रकट करके धर्म मार्ग को रखते हुये वृद्धि करना उचित है।
(८) कोईभी व्यक्ति यहि धर्माचरण से च्युत हो जावे तो उसे जैसे बने तैसे स्थिर करना उचित है । बहिष्कार करना उचित नहीं ।
(९) सहधर्मियोंसे माँ बच्चे जैसा शुद्ध निष्कपट प्रेम रखना चाहिये ।
(१०) प्रत्येक जैनका यह पवित्र कर्तव्य है, कि वह जिस प्रकारसे होसके उस प्रकार संसारका अज्ञानान्धकार दूर करके घर-घर और कोने-कोने में वीर भगवान् के दिव्य सन्देश को पहुँचा कर जैन-धर्मके महत्वको जगद् व्यापी करदे ।
समाज के सभी विचारवानों और विशेषतः उत्साही नवयुवकों से हमारी अपील है कि वे इस पवित्र कार्य में सहयोग दें । जैन समाजके सच्चे कर्मबीर सेवकोंके लिये यह एक बड़ा उपयुक्त क्षेत्र है ।
चौधरी बसन्तलाल जैन, सञ्चालक - जैन युवक संघ इटावा .
કેશરીયાજી તીર્થ સંબંધમાં
પેથાપુર જૈન સંઘના ઠરાવે.
( ૧ ) કેશરીયાજી તીર્થ સંબંધમાં ત્યાંના પડયાક્ષેચ્યું જે આપખુદી અને અધટીત વર્તનથી જેનેાની લાગણી દુભાવી છે તે બદલ આજની સભા સખત શબ્દોમાં તિરસ્કાર જાહેર કરે છે, અને વધુમાં ના પૂર્વક શાને છે કે શ્રી જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક કામના હક્કને ઇરાદા પૂર્વક નુકશાન પેથાડવાની જે પ્રકૃતિ ગૃહ કરવામાં આવી છે. પ્રવ્રુતિ નષ્ટ કરવા ઉદેપુર નરેશને વિનંતી કરે છે.
(૨) અખીલ ભારતીય જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક કામને
નમ્ર અરજ ગુજારે છે કે કેશરીયાજી તીર્થ માં ખર્ચાતુ દ્રવ્ય પડયાગ્માના સ્તકમાં જવા ન પામે તેવી દરેક પુરતી કાળજી લેવી, અને વધુમાં આણુજી કલ્યાણુની પેઢીને પશુ આ પ્રકરણને લગતા યોગ્ય દાન કરવા તેમજ દુભાયેલી લાગણી શાંન્ત કરવા જે જે યોગ્ય પગલાં લેવાં ઘટે. તે લેવા સૂચના કરે છે.
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરાદય પ્રિન્ટીંગ પ્રેસ, ધન સ્ટ્રીટ, મુંબઇ ન. ૩ માં છાપ્યું છે. અને गोउलहास भगनवाब शाहे 'जैन युवक संघ' भाटे २६-३०, धन स्ट्रीट, 3 गांधी अगर छे.
Page #225
--------------------------------------------------------------------------
________________
આપણી સંસ્કૃતિ.
પ્રબુદ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતુ નૂતનયુગનું જૈન સાપ્તાહિક.
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કાઢારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહુ
શ્રી. મુંખઇ જૈન યુવક સંઘનું મુખપત્ર. વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
Reg. No. B. 2917.
છુટક નકલ ૧ આને.
મહુારાષ્ટ્રના પાટનગર પૂનાને આંગણે મ’ત્રણા કરવા મળેલા રાષ્ટ્રનેતાઓના નિર્ણય તરફ સમેત દેશનું ધ્યાન ખેચાઇ રહ્યું છે; આ યાદગાર ઐતિહાસિક બેઠક તા. ૧૨-૧૩ જુલાઇએ તીલક મંદિરમાં મળી હતી. દેશના જુદા કે જુદા ખુણામાંથી લગભગ દોઢસા અગ્રણીઓએ હાજરી આપી હતી. શ્રી. અણેએ પ્રમુખસ્થાન લીધા બાદ મહાત્માજીએ . કેટલાક ચાગ્ય મુદ્દાઓ રજી કર્યાં હતા. બન્ને દિવસેામાં ડેલીગેટાએ સ્પષ્ટ અભિપ્રાય આપતાં 'મેટા ભાગના સૂર સત્યાગ્રહ 'ખેંચી લઇ દેશ સમક્ષ બીજો રચનાત્મક કાર્યક્રમ ઘડી, અમલમાં મુકવા તરફ હતા. પરિષમાં જાહેર થયેલા હેરફેર વિચારે સંબધી ગાંધીજી શું અનુમાન પર આવશે તે કહેવુ* મુશ્કેલ છે. સહુ કોઇ ગાંધીજીના નિવેદનની રાહુ જોઈ રહ્યા છે, જેઆ ભાવી માગ 13 આજે જાહેર કર
વાના છે.
વર્ષ ૨ જી, અંક ૩૭ મા શનીવાર, તા૦ ૧૫–૭–૩૩.
ત તે
એ ભીરૂ વાણી કોણ ઉચ્ચારે છે? અમે તટસ્થ છીએ, અમે નિષ્પક્ષ છીએ, અમે પ્રેક્ષક છીએ, અમે એકકે છાવણીમાં નથી—એ કાયરનાં વચના કોણ આલે છે?
સ્થ
3
* તટસ્થ ’ એ ફીક્કો શબ્દ દુર્બળની જીન્હા ઉપર વસે છે, અને એ સ્થાને એ શાલે છે, પરંતુ જે પુરૂષા તેમની બુદ્ધિના નિરધારા મુજબ નિજના શાણિતના ધોધ વહાવી શકે છે, જે નરસિંહના વિચારે, અને ઉમિઓના એક પ્રવાહ બંધાય છે, જે માનવવીરાનાં બુદ્ધિ અને હૃદય વચ્ચે એકાત્મ ભાવ વર્તે છે, તેઓ કદ્દે ‘તટસ્થ હોઇ શકેજ નહિ. કર્દિ નહિ, કર્દિ નહિ, મદ કદિ તટસ્થ ' હાઈ શકેજ નહિ !
‘તટસ્થ’ એ શબ્દ અર્થહીન છે, વાણીની દુનિચામાં એ નપુ’સફ છે, જ્યારે આ સ્તબ્ધ જગત સન્મુખ મહા કોયડા ઉભા છે. ત્યારે કોઈ વી વાન નર ‘નિષ્પક્ષ ’ રહી શકેજ નહિ. એવા પુરૂષને એના સિદ્ધાન્તા હોય છે; · અણુનમ એ સિદ્ધાન્તાની રક્ષા કરતા ઉભેા હેાય છે; એ ગજે છે, એ એની વિચારણાનાં આન્દોલના ઉભાં કરે છે; એ નિભીકપણે જગતની સમસ્યાઓના ઉકેલમાં પેાતાના ફાળા આપે છે; ‘રાહ ભૂલા છે. ’ એવી દુન્યવી ડહાપણની વાણી એને ચળાવતી નથી.
વિવેકબુદ્ધિના શાસન અનુસાર તમે નિરૂપયોગી વાણી ભલે ન વદો; વાણીદ્વાર ઉપર મૌનનું તાળુ તમે ભલે મારા, પરંતુ આજે ‘તટસ્થ’ કેમ રહી શકાય ? આજે, જ્યારે જખ્મી જગત આશાયેશ માંગે છે,
જ્યારે પીડિત માનવજાત પીડનમુક્તિના માર્ગો શાથે છે, ત્યારે કોણ પેાતાના સ્થાપિત જીવનસૂત્રેા વિનાના રહી શકે ? ‘ તટસ્થ ’ રહેવુ', અભિપ્રાય વિહીન ઉવુ, સિદ્ધાન્તવિહાણા જીવવુ, એ કાયરનું કામ છે.
( કુલ છામ )
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રબુદ્ધ જૈન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
सच्चस्स आणाए से उवठ्ठिए मेहावी मारं तरइ ||
(આચારાંગ સૂત્ર.)
પ્રબુદ્ધ જૈન.
શનિવાર, તા૦ ૧૫-૭-૩૩.
આપણી સંસ્કૃતિ.
સંસ્કૃતિથી આપણું જીવન ઘડાય છે, જે સમાજની - સંસ્કૃતિ સારામાં સારી હાય છે, તે સમાજ હ ંમેશ ઉન્નત પંચમાં અગ્રેસર હોય છે, સમસ્ત વિશ્વના વિશાળ પટમાં આપણે નજર કરીશું તેા જણારો કે સંસ્કૃતિથીજ માનવતા પ્રગટે છે. આપણા સમાજના ભૂતકાળ તરફ આપણે જરા જોઈએ તે ખ્યાલ આવશે કે ભૂતકાળના ઉન્નતસ સ્મરણુ આપણી સંસ્કૃતિને આભારી હતાં, આજે એ સંસ્કૃતિમાં વિકાર થયા છે, એ વિકારને જ્યાં સુધી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી આપણી ઉતિ અશકત છે, સંસ્કૃતિ ઐટલે આપણા ન ઉપર અનેક પ્રકારના સંસ્કારો પડે છે, તેમાં જે સારા સ`સ્કારો હાય, ગ્રાહ્ય હાય, તેવા સંસ્કારના સમૂહને સંસ્કૃતિ કહેવામાં આવે છે, આવા સંસ્કારો જે આપણા ઉપર પડે છે, એ સંસ્કારા આપણે ખીજાને પણ આપી શકીષે છીએ, એટલે કે આપણા બાળકાને પણ આપણા સંસ્કારેના વારસા મળે છે.
પડિત સુખલાલજી કહે છે કે “જે સંસ્કૃતિમાં ગુણા ઘણા હાય અને દેષો ઘેાડા હેાય તે સસ્કૃતિને ચલાવી લેવાય પણ દોષો ઘણા હાય, અને ગુણુ બહુજ આછા હોય તે સંસ્કૃતિ કયાંય ચલાવી ન લેવાય. કારણ કે એથી આપણા નાશ થાય છે” આપણી હાલની સંસ્કૃતિ આપણે તપાસીશું તે તેમાં ગુણા કરતાં દેાષા ખૂબ નજરે પડશે. પહેલાંની આપણી સંસ્કૃતિમાં નિર્ભયતાને પ્રથમ સ્થાન હતું અને તેથીજ, ઉદાયન, કાણીક, વસ્તુપાળ, તેજપાળ, ભામાશા, જગડુશા વગેરે જેવા રણવીર મહારથીઓ આપણે જગતે આપી શકયા હતા, એનિ યતાનુ સ્થાન ભિતાત્મ્ય લીધુ છે, આપા મહેાલ્લામાં કાઇ પઠાણુ આવ્યા હાય અને તે તાક્ાન કરતા હાય તે આપણે કાઇ ઉઠીશું નહિં અને તે કદાચ આપણા ઉપર હુમલા લાવ્યા હાય તો આપણાં બૈરી છોકરાંને તેને હવાલે કરી નાશી જવા સુધી તૈયાર થઇશું. મુંબઈમાં હિંદુ મુસ્લીમ હુલ્લડ વખતે આવા સેંકડા કિસ્સા બન્યા છે, આ વસ્તુ આપણી સ’સ્કૃતિને ખીલકુલ બંધ એસ્તી નથી, તેને પહેલી તકે દૂર કરવાની જરૂર છે. જો આપણને જૈન સિદ્ધાંત ઉપર શ્રદ્ધા હાય તેા ભિરૂતા એક મીનીટ પણ ન ટકી શકે, કારણ કે જે ભાવીભાવ છે. તેને ક્રાઇ મિથ્યા કરી શકતું નથી, એ ભિતાનેા નાશ કરવા માટે આપણે શરીરને સુદ્રઢ બનાવવું જોઇએ. અને તેને માટે વ્યાયામ અપૂર્વ સાધન છે, સ્થળે સ્થળે વ્યાયામના અખાડા ખેાલવા જોઇએ. અને તેમાં તાલીમ લઇ શરીરને
તા. ૧૫૭–૩૩
મજબૂત બનાવવું જોઇશે. જ્યારે આપણી શકિત ઉપર આપણને વિશ્વાસ ઉત્પન્ન થશે ત્યારે ભિતાને આપેઆપ નાશ થશે.
ખીજું સ્થાન પૂર્વની આપણી સંસ્કૃતિમાં વ્યવસ્થાતુ હતુ અને દરેક બાળતમાં આપણે વ્યવસ્થિત હતા, આજે એ ખાતને નાશ થયા છે, હેને સ્થાને અવ્યસ્થા ઘર કરી ખેડી છે, આપણાં ઘરમાં, સંધમાં, મંદિરમાં, ઉપાશ્રયામાં, કુંડામાં મહેાલ્લાઓમાં, કુટુંબમાં અને છેક જીવનમાં પણ અવ્યવસ્થા નજરે પાશે, જ્યારથી આ અવ્યવસ્થા પેઠી ત્યારથીજ આપણા અધઃ પતનની શરૂઆત થઇ છે, વ્યવસ્થા એ જીવનના, ૨ ના, ધના, સમાજના, તે વિશ્વના વિકાસમાં અગ્રસ્થાન ભેગવ છે, જો વ્યવસ્થા ન હોય તેા અંધાધુંધી ફેલાય. આજે આપણા સમાજમાં વ્યવસ્થાની ગેરહાજરીથી અંધાધુંધી ફેલાઇ છે, કાઈ જવાબદાર નથી, કાઇ કાઠી કડી શકે તેમ નથી, એવી પરિસ્થિતિમાં ઉન્નતિ કઈ રીતે શકય બની શકે? આપણે જો ઉન્નતિ ઈચ્છતા હાઇએ તેા આપણે વ્યવસ્થિત બની જવુ જોઇએ.
ત્રીજી બાબતમાં આળસ્યતા છે. એક કુટુંબમાં દસ મામે હોય તેમાં એક માણસ કમાતા હોય અને નવ મારુસ ઘરમાં એસી રહેતાં હોય, તે આપણા આર્થિક પતનનું મોટામાં માટુ કારણ છે, આ બાબત પશુ ચલાવવા જેવી નથી, તે માટે હુન્નર ઉદ્યોગ, વગેરે શીખવા માટે શાળાઓ કાઢવાની જરૂર છે. સ્ત્રીમા માટે ભરત, ગુથણુ, શીવણ, વગેરે ધરગથ્થુ હુન્નર શીખવાના સાધન ઉભાં કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. આમ કરવાથી આપણે આપણા પગ ઉપર ઉભા રહેવાની મેગ્યતા મેળવી શકીશું. સૌની જવાબદારી સૌ ક્રાઇ સમજી શકશે, અને જે એક બીજાના આર્થિક બોજ જે આપણા ઉપર પડે છે તે નહિં પડે. તેથી આપણી આર્થિક પરિસ્થિતિ આપણે સદ્ઘર બનાવી શકીશું અને આળસનું સ્થાન સદ્ગુરતિ, તનમાક, અને પુરૂષાર્થ ખીલવાની અભીલાયા લઇ લેશે.
ચોથી નાખત ધર્મ અને સદાચાર છે, ભૂતકાળમાં આપણે ત્યાં ધર્માં અને સદાચાર કસાટીએ ચઢતા, ધ ઍટલે કવ્ય, જે સમયે જેવા પ્રકારનુ આપણું કર્તવ્ય હાય, તે કવ્યને સમજી તેને બરાબર બજાવવું તેનુ ં નામ ધર્મ છે, જ્યારે આજે તે એ વસ્તુ ભુલાઇ ગઇ છે, અને કંદ મૂળ ન ખવાય, લીલેાતરી ન ખવાય, અમુક વસ્તુ ન વપરાય, આમ ન થાય, તેમ ન થાય, એમાંજ ધર્મ માનવાનું શીખવવામાં આવ્યું છે. આ બાબત જીડી છે. ધ એ આત્માની જોડે સંબંધ ધરાવે છે, જ્યારે ઉપશક્ત બાબતે બધી કુલાચાર દાખવે છે, તેની જોડે ધર્મને કશુંજ સબંધ નથી, ધર્મ એ અમુક વસ્તુ ન વાપરવાથી, પ્રતિક્રમણ, પૂજા, સામાયિક કે દાનથી થતો નથી, પરંતુ જીવનને વિકાસ કઈ રીતે થઇ શકે તે માટેના સાધના વિચારી તે સાધતેને ઉપયાગમાં લેવાથીજ થઈ શકે છે. અલાત જો પ્રતિક્રમણુ, પૂજા કે સામાયિકમાં આત્મચિત્ત્વન તુ' હાય તો જરૂર તે ધમ છે પણુ આજના આપણા પ્રતિક્રમણ, સામાયિક કે પૂજામાં આત્મચિંત્વનને સ્થાનજ નધી કેવળ એક યંત્ર હ્રાય અને તે જે રીતે પેાતાનુ કાઈ કર્યો કરે છે, તેજ રીતે આપણે પ્રતિક્રમણ, સામાયિક કે પૂજા કર્યોજ કરીયે છીએ, તેથી કશા લાભ નથી. જે એ સમજણુ પૂક થતું હાય તા જરૂર ધર્મ છે, સદાચારના સબંધમાં પણ આપણે બહુજ પછાત છીએ, આપા આચરણે ગમે
Page #227
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૭-૩૩
..............................વા. સ્થાનિક—વિકાસવાળ જૈન જ્ઞાતિના રવજી મેરાજી લાલન ઉમર વર્ષ ત્રેવીસનાએ તેજ કામની બાળવિધવા પાંચી આઇ સાથે હીરાબાગમાં ગઇ તા ૨-૭૩૩ ના રાજ પુનગ્ન કર્યાં હતા. જે વખતે હારે! માસાએ ઉત્સાહ ભેર ભ ગ લીધા હતા. ( ૨ ) મુંબઈ જૈન સ્વયં સેવક મંડળ તેમજ જુદી જુદી સંસ્થા તરફથી માંગરોળ દારના ગૌ-વધની છુટ આપનારા કુમાન સામે વિરોધ દર્શાવવા અનેક સભાઓ થઇ હતી અને કામ કામ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર ફરમાન છે તરત પત્ર લેવા ઠરાવો થયાં હતાં.
ભાવનગર—જે ભાઇને અગાઉ દીક્ષાના સમાચાર પ્રભુમાં પ્રસિદ્ધ થયા હતા. તેમનું નામ શાલ' છે. વ્યાખ્યાન ઉદય સુરી માનવ સમૂહ વચ્ચે વાંચતા હતા, ખીજી તરફ સગા સ’અધીએની સંમતિના કાન્ફરન્સના ઠરાવનું ઉન્નઘન કરી આ. તેનીવિજયજીના શિષ્ય લાવણ્ય વિજયજીની મુંડન ક્રીયા દૂરના એક ભાગમાં શરૂ કરી આપી દીધી હતી. સુલે હના સુત્રધાર કહેવાય છે કે વ્હેજ વખતે કાન્ફરન્સના અગ્ર ણીગાને શાન્તી સ્થાપવા નાતરે છે. સમયની બલીહારી તળાજા—રામવિજયજીના એક શિષ્યે અગાઉ દીક્ષા જૅાડી દીધેલી એમને કરીથી વેશ પરિધાન કરાવવામાં આવ્યે! છે. (વધુ આવતા કે)
!
પાલણપુર—કન્યાશાળામાં વાર્ષિક મેલાડૅ થયા. તે વખતે આચાર્યશ્રીએ સમાજની કન્યા કેળવણીની એરકારી તરફ આગેવાનનુ ખાસ ધ્યાન ખેંચ્યુ હતુ. (૨) એક ગ્રહસ્થ તરફથી' ઉજમણુાં અને જમણવારી પાછળ દસ હાર ખર્ચાવાનું સંભળાય છે. સમયને ઓળખી આ રકમને ય મહારાજ શ્રી કેળવણી તરફ કરાવે તે ?
દહેગામ——મુનિાજ શ્રી વિદ્યાવિજયજી અને તેમના શિષ્ય હિંમણું સુ વિજયજી પાંચ જાહેર ભાષણો જુદા વિષયા ઉપર આપવાના છે.
જુદા
સાલાપુર—જેટાલાલ મ્હેતા. જેએ દિગાર છે તેમના વિવાહ શેઠ જેઠાલાલ પીતામ્બરદાસ શાદ્ શ્વેતાંબર જૈનની કુમારીકા સુંદરબાઇ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. અંતર જાતિય વિવાહથી સેાલાપુરના રૂઢી ચુસ્તામાં ખૂબ ખળભળાટ થઇ રહ્યો છે.
આ
સેના પાછળ ચાંદી ચાલી—મુંબઇના ામાંથી ગયા અઠવાડીયે અમેરીકાના દેવાના ભરણાના દ્રા પેટે ચાંદીના નવહુજાર પાટા રૂા. ૧૪૬૪૯૪૫૭ ની કીંમતના વાના થયા છે ઉપરાંત ૧૩૭૬૧૬૮ ની કીંમતની ચાંદી લંડન ગઇ તેતે જુદી. હ્રીઁદવાસીએની આંખ ખુૠશે કે?
યુદ્ધ જૈન.
તેવાં હોય, પણ મહારાજનું વ્યાખ્યાન સાંભળતા હોઈએ, આગેવાને સાથે ‘લએ ” જીલએ ” કરતા હાઇએ તે સદાચારીમાં ખપીઍ, કારણ કે મહારાજ અને આગેવા તે પણુને સુશીલજ કહેવાના પણ તેથી આપણાં જીવન વિકાસ નહિ થાય. આપણે ખૂદ નૈતિક અનેાને અનુસરી આપણા આચરણો સુધારવાં જેઇએ અને જ્યાં જ્યાં નૈતિક અધઃ પતન જણાતુ હોય ત્યાં ત્યાં તેને ન ચલાવી લેતાં તેની સામે બળવાજ પોકારવા જોઇએ. આમ થાય તેજ આપણી સંસ્કૃતિ આપણને ઉન્નત બનાવી શકો. જગતના ખીજા ઉન્નત સમાન્તેની હરેાલમાં આપણે આવી શકીશું, અને સમરત વિશ્વમાં આપણે આપણું અસ્તિત્વ સિદ્ધ કરી શકીશું.
SEE S ૨૯૫
(અનુસંધાન ૩૦૦ થી)
કરવાની તા દૂર રહી-વડોદરાના કાયદા માટે અમેાને દોષિત
ધરાવે છે! હાય! તેથી તે આ કાળ કળજુગ કહેવાય છે! માટે તા હદયથી વેગળા જ! સ્મેલા માટે હકારો ભણવા પડયો છે.
પાટ પરના પત્રો દેખાડી, પન્યાસજી એલ્યાગમાં પણ પણ એવુજ ભર્યુ છે! હવે તે આભ ફાટયુ છે! છતાં વીરના સતાન હિંમત હારે? જ્યાં સારાસાર સમજવાની બુદ્ધિજ મ્હેર મારી ગઇ છે ત્યાં કાને કહેવુ ? પેલા ઠંડા પાણી પીનારના ઉપવાસેાથી ધરતી હાલી ઊડી જ્યારે અમારા મુનિના ઉપવાસનુ કંઇ પરિણામજ ન મળે! ઉલ્ટા‘શત્રુંજય વેળા કયાં ગયા હતાં? ‘શરીયાજી માટે શું કર્યું?' એવા સામા પ્રશ્નો ધરે છે! પ્રભુ! પ્રભુ!! છતાં ગભરાવાનુ શુ? શ્રદ્ધા રાખા સૌ સારા વાના થશે? તો એકવાત પૂછું ? શેઠે નમ્રતાથી નમી જઇ સવાલ કર્યાં. ખુશીથી તમારા જેવા પરમ આત તે મનાઇ હોયજ નહી તેા પછી- સુરિસમ્રાટને શા સારૂ આગેવાન કર્યાં. આપેજ કહેલુ કે તટસ્થ એટલે દુધ દહીં યા–બેવડા દોષિત......એમાં પશુ હેતુ છે. અવસરે જણાવીશ. બાકી ‘ગરજે ગધેડાને બાપ કહેવા પડે‘ એ કહેવત તમા નથી જાણતા ?
ખરૂ, બાપ, તમેા શાસનના હીરા છે. જે કરતા હશે! તે વ્યાજબીજ હશે. સંમેલન કરે કે પરખંદા ભરી પશુ સંયમના મારગ તે ઉધાડાજ રાખો. એ વિના ભવજળ તરવાના આરા આજે છેજ કર્યાં ?
હવે પેલા કાંગ્રેસવાળા શું કરે છે? મારીને દેશનું સત્યાનાશ વાળ્યું. મેં તે બે વર્ષ પૂર્વે લાલભાગની વ્યાસપીડપરથી એ સત્ય ઉચ્ચાયુ હતું. પણ રમાગમાના ઉપાસક્રાને ગળે એ ઉતરે કયાંથી ?
સાહેબ, હું કઇં છાપા આપા વાંચને નથી પશુ મારા ચિમન કહેતા હતા કે પુનામાં એકઠા થવાના છે !
ધંધા ધાપા તદ્દન બંધ થઇ ગયાં છે. આજે તે ખરચા કહાડતાં નાકે દમ આવે છે! એ તા ઘરડાની આખર્ચે કળી ખાએ છીએ.
ત્યા ત્યારે રજા લઈશ. કંઇ બીજું કામ છે? ના, ના, પડિકમામાં તા આવશેને ?
હા, એ તેા સુકુજ નિહ. પૂજા, સમાયકને પડિકણુ તે
ખરૂંજ,
હુ, એક વાત કહેવાની મૂલ્યે. તમે ઉપદેશમાં પેલા યુવાનીઆનું બળ નરમ પડે તેવા ચાબકા મારતાજ રહેજો. એ લે! બહુ જોરમાં આવ્યા છે. કામ ધંધા વિનાના દિ ઉગ્યે કઇ ને કંઇ હવામે છેડેજ રાખે છે. એમાં પેલી જરૂરી નાતરે જવાની ! પદમડી મળી. મને તે લાગે છે કે પાના ડાસા પહેાંચ્યા કે
શું જમાના આવ્યે છે! કયાં સતી નાગિલા! તે કયાં આ અવલચંડી પદમણી !
એ તા અધમ બહુ પ્રસરે ત્યારેજ ધના મૂલ્ય અંકાય. અમા તે! એ સારૂ તૈયારજ ખેડા છે. ત્રિકાળવદના !
ધર્મ લાભ.
પુનઃ—સેવા સદનમાં અભ્યાસ કરતી શ્રી કાશીભાઈ પાંજપેના રું ગુજરાતી જૈન યુવક લક્ષ્મીચંદ પીતાંબર સાથે ઉજવવામાં આવ્યા છે, લગ્ન વીવી આસમાજની પદ્ધતિ : અનુસાર કરવામાં આવી હતી.
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન.
તા
૧પ-૭–૩૩
અયોગ્ય દિક્ષાના ખપ્પરમાં ફસાયેલી
યુવાન વિધવાની આત્મક્યા.
શિરોહી વલ્લામાં આવેલ ઉડ ગામની રહીશ વિધવા બાઈ કાઢી, મહરિી સાથે લાવેલાં કપડાં, ત્રણ પાતરાં, સાદો એ ચીમનીને ચૌદસના જ આ નીતિ વિજયની શિષ્યાઓએ અને એક તરપણી, વિગેરે અપ મેળે ગ્રહી, મહારાં ગુરૂણીજીનાં અલેપ કરી દીધી હતી. આપ્તજનોની શોધાશોધ અનુસાર કહેવા અનુસાર ગુરૂ તરિકે જ્ઞાનશ્રી - ધાર્યા અને સુમતિશ્રી મળેલી ખબર મુજબ ઉપર સાંએ પર સખ્ત દબાણું નામ રાખ્યું. પછી નક્કી કર્યા મુજબ એક અન્ય જાતિની કર્યું, અને દમદાટી આપી ત્યારે અશીડ રુ. ૫ ના રોજ ગુમ બાઈને છ આના આપવા કરી સાથે લઈ પાલાપુર આરી, કરનાર સાધ્વી જ્ઞાનથી અને સંભાશીએ ન છૂટકે પાલપુરમાં ચેલા મહેતાની ધર્મશાળામાં ગઈ, ત્યાં તો બીજા ઉતરેલાં તેમની દિક્ષા એજન્ટ xxxx ની વિધવા 'ચંદન” પર ચીઠ્ઠી લખી સાધ્વીઓએ મને અનેક રીતે પૂછવા માંડયું, તેઓને જવાબ આપી. આ ભેદી પત્રમાં લખ્યું હતું કે “હ મારા પુરા ફજેતા થાય આપતાં મહું જીવું કહેવા માંડયું, કે પાલીતાણુમાં દીક્ષા લીધી છે x x x જરૂર બતાવજે ભૂલશો નહિ.” આમ બાઈ હતી. દાંડા વગેરે ખવાઈ ગયાં છે, અને મહારા ગુરૂણીએ ચીમનીની શોધમાં થોડાક સગાઓને પાંડવાડા રાખી, તેના તજી દીધી છે. હજુ મેં જોગ કર્યો નથી, છ માસ પછી કરવાની કાકી સસરા તથા માશી પાલણપુર આવ્યા, અહીં આવી છું, પછી મને એક એરડી મૂકી દઈ ઉતરવા હા પાડી. ત્યાં દિક્ષાના દલાલને શોધી કાઢી તેઓ અવચળગ૭ના ઉપાશ્રયમાં તે નક્કી કર્યા મૂજબ ચંદનબાઈ આવી પહોંચ્યા ને દીક્ષાના ખારા, આવ્યા, ત્યાં પાંચ દિવસના સુમતિથી એક બાજુ બેઠા હતાં. હિમાયતી એક ભાઈ પાસેથી મહને દાંડે, ઠંડા-સણની દાણી, આ રીતે બાઈ ચીમનીને પત્તો લાગવાથી પિંડવાડા , તાર કાચનું લુગડું, ગરણું વિગેરે લાવી આપ્યું. અને બીજા પાતરાં કર્યો કે જેથી બીજા આવે નહિ અને નકામો ખર્ચ ન વગેરે પછી મળી રહેશે તેમ કહ્યું. થોડાક કલાક પછી અહીં થાય. ઉપરના બનાવની જાણ થતાં સુમતિશ્રીની મુલાકાતે હું રહેવા સાધ્વીજીઓને મહેં ભણાવવા અંગે કહ્યું, ત્યારે તેમણે પણ ગયો, ઉપાશ્રયના એક ખુણામાં લાજ કાઢી ઓધાના એક મહિને કહ્યું કે અમારી ચેલી હોય તે જણાવીએ” વિગેરે. તળે લપાઈને આ નવાં સાધ્વી બેઠાં હતાં.
બાદ બીજે દિવસે અવચળગછના ઉપાશ્રયથી પ્રભાશ્રી મહને કેટલાક પક્ષો પૂછતાં . તેઓએ પોતાના આત્મનિવેદ- બેરાવવા આવ અને અહિં કહેતાં સાધ્વીઓને તેઓએ નમાં જણાવ્યું કે મારી ઉંમર હાલ ચાગણીસ વર્ષની કહ્યું કે 'આ તે હારા ગુણીજીના ગામની છેહું માળખું છે. બારમા વર્ષે શિરોહી નજીક ઉડગામ. શાહ પરતાપચંદજી છું’ એમ કહી હુને લઈ ચાલ્યાં. પાછળથી ચંદનબાઈ મહારો. પૂનમચંદજી સાથે મારું લગ્ન થયું હતું. અમારા લગ્ન જીવ- સામાન અહીં લાવ્યો અને હું છેલ્લા પાંચેક દીવસથી આ નને ત્રણ વર્ષ થયાં ન થયાં, ત્યાં તે વિધિના કારમા ઘાએ ઉપાશ્રયમાં આવી રહી છું, અત્યારે મહા કાકાજી અને માસી * હું વિધવા થઈ ( આ વખતે બાઈ ખુબ રડી પડી હતી કે આવેલાં છે. મહારા વિચાર મંડાયેલા માથે જવાનું નથી.' હિન્દુ સમાજ અને તેમાં જે સમાજમાં વિધવાઓનું સ્થાન એટલામાં હારી બાજુમાં બેઠેલા તેમ સગાઓ તથા
છે તેવી મારી હાલત થઈ, ને હું નકામી ગણાઇ. મારા સ્થાનિક મદદ કરવા આવેલા ભાઈએ આ બહેને સમજાવ્યાં તા : પહેલાના દાગીના લિ. હારા દિયરજ લઈ લીધા અને તેઓ ને કહ્યું કે ‘જવામાં વાંધો નથી’ એટલે સગા સ્નેહી સાથે
ઘરને તાળું મારી ધારવાડ નજીક રણબીર ધ કરવા નીકળી અને દરવાજા બહાર ધર્મશાળામાં જઈ વેશ પરિવર્તન માટે ગયી, બે વર્ષ મારી કરી ભાઈ! . હું હારું ગુજરાન કરી પાંચ દિવસના સુમતીથી પાછી ચીમનીબાઈ બની લોકજેમ તેમ ચલાવ્યું. ત્યારબાદ ગામના બીજા આપ્તજનો માં પિતાના ગામ તરફ ઉપડી ગયાં. --ખબરપત્રી. વિગેરેએ મહારા દીયજીને સમજાવ્યા ને અમારી વચ્ચે સંપ નોંધ:-એક બાજુ જે સમાજમાં સુલેહનો વાવટો લઈ થશે. મહારાં સાસુ, સસરા, મા વિગેરે કયારનાં પરલેક શાન્તિ કરાવવા વાતાવરણ ઉભું કરવાની વાત થાય છે, સિધાવ્યા છે, નજીકના સગામાં ફકત દીયર છે. હાર બીજી તરફ મૂડક્રિયાને ધમધોકાર ધંધો ચાલે છે. અમે એ વિધવા મામી અને હું જેસલમેરના સંધમાં જ્ઞાનશ્રી, તથા કહેવાતા સુલેહના ફારસ્તાઓને પૂછીએ છીએ કે શું ધીકતો સંભાશ્રી સાથે ગયા હતાં. ચેલી બનાવવાના હે રસ્તામાં ધંધો ચાલુ રાખીને સુલેહ કરાવવા માંગે છે ? --તંત્રી. મહને ખૂબ સમજાવી, મહને પણ લાગ્યું કે મહારા જેવી
ધી કલાણચંદ નવલચંદ જરી જૈન પ્રાઈઝ.
પી. વિધવા માટે આના જેવું બીજું શું ઉત્તમ હોય ? આ રીતે ક્ષણિક કહો કે સમજણ પૂર્વક કહો, પણ મહારામાં વૈરાગ્ય (ઈનામ રા૦ ૧૨૦ ) ઉદ્દભ, જ્ઞાનશ્રીને લાગ્યું કે આ ગામમાં મારી મુંડન ક્રિયા
મુંબાઈ યુનીવરસીટીની છેલ્લી મેરીયુલેસનની પરીક્ષામાં કરવી તે સલામતી ભર્યું નથી. એટલે મને સમજાવી ચીઠ્ઠી જૈન વિદ્યાર્થીઓમાંથી જે જૈન વિદ્યાર્થીએ વધારે માર્કસ લખી જેઠ વદી ચૌદશના રોજ આ તરફ રવાના કરતાં કહ્યું મેગ્યા હોય અને આગલ અભ્યાસ રાખવાનો હોય તેને ઉપલું કે દીક્ષા લઈ પછી તમે આવી જજે. હું સંધરીશ, એટલે હું ?
છે : રૂ. ૧૨૦) નું ઈનામ આપવામાં આવશે. ઉમેદવારોએ તા.
૩૧-૭-૭૩ સુધીમાં સીટ નંબર માર્કસ અને બીજા પટીએકલી મોટર, ટ્રેનમાં પાલણપુર આવી અને મળેલ સુચના કયુલર્સ સાથે નીચેના સરનામે અરજી કરવી.
તમાર ચંદનઆઇને મળી. સાંજે જગા જે અહિથી બે ૧૩૪ ખારા કુવા એ. . કે. ન. જરી જૈન પ્રાઇઝ. ત્રણ માઈલ દૂર છે, ત્યાં જઈ બીજે દિવસે સંસારી કપડાં મુકાઈ |
Page #229
--------------------------------------------------------------------------
________________
~~
તા ૧૫૭ ૩૩
પ્રબુદ્ધ જૈન.
ક્રાન્તિ ચક્ર.
જ્યારે જગત્ ઉપર કાઇ મેરા ફેરફાર થવાને હોય ત્યારે ક્રાન્તિ ચક્રના વેગ વધી જાય છે. આરોગ્યરૂપી અજવાળા ઉપર જ્યારે મહારોગરૂપી અંધકાર પેાતાની પછેડી પાથરે છે, ત્યારે એ અધકારના પૂજારી આનંદે છે, પણ આ યુગમાં
તો સૌ કાઇ સમયના સુસવાટા અનુભવી રહેલ છે, એટલુંજ નહિ પણ સમાજ મેટા ભાગ કોઈ ધડાકાની આગાહી કરી રહેલ છે. અંધકારથી નાચનારા અને રાચનારા પણ અંદરથી મુંઝાઇ રહ્યા છે, એટલે માનવ-રાજના માચાનુ ક્રાન્તિચક્ર માનવીના અહુ ભાવને નવા પાઠ શિખવશે.
ક્રાન્તિ કહે છે કે, એ માનવી ! તું ગમે તે જાતની પદ્મી ભાગવતા હા! હારા ગજવમાં ભેદભાવના ભરી છે, અને કુલ્યા વિના આરેા નથી. પુરૂષ રાજને બાળક લાગે છે તેથી રૂઆબથી ગ્રહ-રાજ ચલાવવા માંગે છે, સાસુઝ્મ અને શેઠા, વહુએ અને કરા પાસેથી ધાકદ્રારા ધાર્યુ કરાવવા ચાહે છે. ગુરૂગ્ગા શિષ્યને અંધ શ્રદ્ધામાં રાખવા મથી રહ્યા
છે, અને રાજવીએ પ્રજાને સત્તા-સાદી દેખાડે છે, ધર્માંન્ધા અંત્યજોથી આભડછેટ લાગે છે, અને શ્રીમાને ગરીબ ગાઝારા દેખાય છે. ગુજત્વના લાભ અને મદમાં મનુષ્ય ભાન ભૂલી બેઠા છે, હેને ક્રાન્તિના રણકાર સાળાય છે.
ક્રાન્તિના પ્રકાર અનેક ગણાય. 'બુદ્ધિવાદીઓ કહે છે, “સૌ બુદ્ધિ સ્વિકારે અને જગત્ તમારા બળને નમશે.” રા પ્રેમીએ' કહે છે, “રાજદ્વારી મુકિતમાંજ સામાજીક, અને આર્થિક શાંતિ છે, એવી રાજદ્વારી ક્રાન્તિ જગાવવા પ્રાણ ન્યાચ્છાવનાર કરવા જોઇએ. સુધારા સામાજીક ક્રાન્તિને મહત્ત્વ આપી રહ્યા છે.”
ક્રાન્તિ એક મુખી નથી પણ અનેક મુખી છે અને તેથી અનેક દિશાએ કાર્ય થવું જેગે. હવે કા જો નિષ્કામ હોય, કાની પાછળ ઐહિક અને અકરામની લાલસા ન હેાય તેા. તે સામાજીક કાર્ય કહી શકાય. સામાજીક ક્રાન્તિની ગતિ ધીમી પણ સરળ છે અને તેમાં પુરી તાકાત નેઇન્મે.
અત્યારે સામાજીક પ્રવાહની દિશા ઉત્કની દિશાગે છે પણ તેમાં બહિર્મુળ થવાય તા તે સામાજીક ક્રાન્તિને અવરોધે છે એમ કહી શકાય, સામાજીક ક્રાન્તિની ગતિ ગમે તેટલી ધીમી હાય પણ તેમાં સાત્વિક રસ હાય.
દાખલા તરીકે ખાદી ઉત્પન્ન, વપરાશ કે પ્રચાર જે સામાજીક ક્રાન્તિની દ્રષ્ટિએ કરવામાં આવે તે તેની પાછળ સાત્વિકતા અને શુદ્ધી રહેલા છે, સાથેાસાથ આર્થીક ઉકેલ આવી જાય છે. અસ્પૃશ્યતા નિવારને લઇએ તે તેમાં ધાર્મિક ક્રાન્તિ રહેલી છે. ધર્મ કૃતિમાં જે ઉચ્ચ-નિચના ભેગે ગોટાળા અને જડવાદ પેદા કર્યો છે તે ફેરવાઇ જશે. ક્રાન્તિ કરશે અને સમાજ શુદ્ધિને માગે લઈ જશે. આ બન્ને વસ્તુએ રાજકીય દ્રષ્ટિએ અવલોકવામાં આવે તે જે સામાજીક ક્રાન્તિની સંગિનતા આપણે જોવા ઇચ્છીએ છીએ, તેમાં જરા મેાળપ દેખાય છૅ, લખત સામાજીક ક્રાન્તિની વચમાં કાઇ આવરણો આવી પડે, પછી ભલે તે હિમાલય પહાડ જેવડા હાય, તે આવરણાને છેદી નાંખવા પ્રાણુાણ સુદ્ધાં કરવાની તત્પરતા હેવી બ્લેઇએ.
NNNNNN
“ જીણું કામાને–સંહારી, યુવાન નવસર્જન પ્રેરે! '
at
:યૌવનઃ
૨૯૭
X
×
છે
ત્યારે પુરાવાદીઓ હેત બચાવ કરતાં કહે છે કે “જ્ઞાતિ જ્યારે જ્યારે આપણી જ્ઞાતિ-સ’સ્થા વિષે એલવામાં આવે
સંસ્થાની ઉત્પત્તિ તેનાથી ફાયદા હશે તેાજ થઇ હશેને ! અને અનેક હુમલા છતાં આજે તે હૈયાતિ ભાગવે છે તે પણ્ · તેની ઉપાગિતા હશે તેાજને !'' જ્ઞાતિ સંસ્થાની ઉત્પત્તિ કયા
સોગેામાં અને કયા કારણુસર થઇ હશે તેના ચુંથણા તે સંસ્થાના અભ્યાસી ‘સાક્ષરા' ભલે કર્યાં કરે. તે તે એક નિરક્ષર બંધુએ કરેલી વ્યાખ્યા બહુ ગમે છે. આ વિચારઃ
રહ્યા તે
‘“ ભાઇ ! ન્યાત-ન્યાત શુ કરે છે ? ન્યાત તેા એક વાડા છે. ન્યાતની હાર કન્યા અપાય નહિ અને ન્યાતની
બહારથી કન્યા લેવાય નહિં. આપે। તે તમારા બહિષ્કાર અને લાવા તે ‘ભાણે ખપતી'ની ખાત્રી અને થોડા યા વધારે દંડ: આવા પ્રકારની મર્યાદાને લીધે બહારથી જરૂર પડે થાડું સહન કરીને ભરતી થાય પણ બહાર કન્યા ન જાય. અેટલે કયાત દા અંદર પસંદગી કરવીજ પડે. 'અણુ અને
અપંગ પશુ લગ્નના હ્રાવા લઇ શકે. બબ્બેવાર પરણનારની
ઉમેદ બર આવે અને કાઇ ધરડાજીવ પાછળ વારસ’. મૂકી જવાની આશાએ કે ધડપણ પળાય તેટલા ખાતર ધાર્ડ ચડવાને વીચાર કરે તે તેની આશા નિષ્ફળ નજ જાય. અને વી બેચાર મારકા દ્વાર હાય, તેમની ઈચ્છા અને વા મુજબના કાયદાકાનુને એટલે પુછવાનુંજ શું ! આખાય વાડા ઉપર એક ચક્રે એમનુંજ રાજ્ય ચાલે ! અને મારકણા ઢારથી કાણુ ના બ્હીયે ? કારણ કે મારકણુા ઢોર જે વાતો કરે છે
સામાજીક ક્રાન્તિ એ ગણ્યા ગાંઠયાનું નહિ, પણ્ લાખા કરાડાનું ક્ષેત્ર છે, એ ક્રાન્તિ પાછળ દરેક કાટખુષ્ચાની ચાક્કસતા નક્કી થવાની છે. સામાજીક, આર્થિક, રાજકિય અને વ્યવહારિક એ બધી ક્રાન્તિ માંહે સામાજીક ક્રાન્તિનુ બળ એવું છે કે એક કાટખુણા સરખા કરતાં બાકીના ત્રણે
કાટખુા
સરખા થઈ રહે.
સામાજીક ક્રાન્તિમાં લગ્ન શુદ્ધિનો પ્રશ્ન અત્યારે મુખ્યપણે ગણવામાં આવે છે અને તે ચેાગ્ય છે. મનુષ્ય એ સામાજીક પ્રાણી છે અને સમાજના સહકાર અને સહ-શિક્ષણૢ વડે તે ઉન્નત રહી શકે છે. એટલે લગ્નની અત્યારની પ્રણાલીકામાં જથ્થર ક્રાન્તિ લાવવાતું કાર્યાં. આધુનિક સુધારકાનું છે. અનેક અથડામણેા અને મુશ્કેલી મા સહન કરીને પણું સમાજ શરીરના સાથી રૂપ-મુખ્ય અંગરૂપ ની સામાજીક ઉન્નતી અર્થે લગ્ન પદ્ધતિમાં એકદમ ફેરફાર થવા જોઇએ, કે બન્ને પામે પસંદગી કરીને સ્વેચ્છા પૂર્ણાંકના લગ્ન કરવા જોઇએ, અને પ્રજાના માબાપ થતાં પહેલાં તેને એ દિશાનું વ્યવ હારિક જ્ઞાન મળવું જોઇએ. કાન્તિકાશ આ દિશાએ
પ્રયત્ન કરશે ?
લેખક-લાલચંદ જયચંદ વેરા.
Page #230
--------------------------------------------------------------------------
________________
- ૨૯૮
COOLCOORDOO Nonocannon
પ્રબુદ્ધ જૈન.
DCOCCOLE
તા. ૧પ-૭-૩૩
તે વાડાના લાભની છે, એમ માનવાની ફરજ બીજાં ઢોરનાં કોઈના હૃદયમાં એ વિચાર ઉદ્ભવે તોપણ વિડિલેની મર્યાદા મનમાં તેમણે પોતાની શેહથી કે શીંગડાને જોરે ફસાવી દીધી તેમને ડારતી સદાય ઉભી જ હોય છે. બીજી તરફ છોકરાએ હેાય છે. કોઈ પાંચ પંદર ઢોર સંપે અને વાડાના ભુકા કાઢી કેળવણી સંસ્કાર અને પ્રસરતા જતાં સ્વાતંત્રયના વાતાવરણની નાંખે તો જુઓ બીજાં ઢોર પડેલા માર્ગે જાય છે કે નહિ ?” અસરને લીધે કઈક સીધે યા આડક્તરો પોતાનો અવાજ
ઉપલા અભિપ્રાય સાથે આપણી હાલની જ્ઞાતી સંસ્થા- રજુ કરે છે. કેટલાક પ્રસંગોમાં વડિલો જરા નમતું મુકે છે; એની કાર્ય પ્રણાલી મેળવતાં આપણે એ અભિપ્રાય સાચે. પણ મોટે ભાગે વડિલે પસંદ કરવાનો પોતાનો હક્ક ગમે તે હોવાનું કબુલવું જ પડશે. * * *
ભેગે સાચવીજ રાખે છે. મનના મેલ વગરના, અસમાન અને પ્રત્યેક દિવસે 'માનવ સમાજ જ્યારે વિશાળતામાં વિખ્યાત
વિચારના અને વડિલોએ ૧૯હાવો લેવા ખાતર જોડી આપેલાં જવા ઉતાવળા થઈ રહ્યો છે. સમાજમાંથી અસમાનતા-અન્યાય જોડલાં... જીવનને ભાર ખેંચે જાય છે. અત્યાચાર અને અવિચારને હાંકી કાઢવાના સ્વપ્ન સાચાં પિતાના વારસામાં છોકરીઓનો કે હકક જ ન પહોંચે
આ.
(1 (
મુનિ શ્રી રામવિજયજી મહારાજે ખંભાતમાં પ્રવેશ કર્યો અને બીજી બાજુ સમાધાન માટે . પ્રયાસની વાતે ચાલી રહી છે, પરંતુ ખંભાતમાં . આજે એક પ્રશ્ન વધુ ચર્ચાસ્પદ બન્યો. કહે છે કેવતરા મુકામે સાડા છ વર્ષના એક બાળકને દીક્ષા આપવામાં આવી. આમાં વાત એમ પણ ચાલી છે કે આ નવદીક્ષિત માટે વાણંદને બોલાવવામાં આવેલા ત્યારે તે વાદે પણ બાળકની પરિસ્થિતિનો વિચાર કરી બાળકના કેરા ઉતારવાની ના પાડી હતી, અને લાલચ પછી પણ વાણું કેશમુંડન ન કર્યું ત્યારે કોઈ બીજાએ હાથે હાથ પતાવ્યું. આમાં પ્રશ્ન માત્ર એ છે કે જે આ દીક્ષા વ્યાજબી લાગતી હતી તે ખંભાત નજીક હોવા છતાં વતરામાં એ કામ એકાએક કેમ પતાવવું પડયું? નવદીક્ષિતને સાધવામાં કહે છે કે નાણાંને ઉપયોગ કરવામાં આવેલ એ વાત સત્ય હે વ અસત્ય પરંતુ આજના કલહના સરતા પાણીમાં, આવી ચર્ચાસ્પદ દીક્ષાના નહીં ઇચ્છવા એગ્ય વરડા કંઢાવી, જનતાને ચર્ચાનો વિષય આપવામાં લાભ શું છે? હજુ પણ જે આની આ ઘેલછાનાપૂર ચાલુજ રહે તે સમાધાનને દુર કરવાની કે દરેક રાજયોને દીક્ષાની નિયમાવલી યોજવાની શું આ તરકીબ નથી લાગતી ?
° (
છતાં આજના વવાતા વાતાવરણમાં તેમને હિસે કંઇ કમ નથી; અને કવચિત્ કવચિત્ તે એ પરાક્રમના પ્રકાશને બહાર આવતા હતા. કહે છે કે કલેલ તાલુકાના એક વિભાગમાં આવો એક પ્રસંગ વૈશાક સુદ ૭ ના બની ગયો હતો, આજે પણ ચર્ચાઈ રહ્યો છે. કહે છે કે કલેલ તાલુકાની વડુ ગામની ચંપા નામની એક બાઈને સાધ્વીશ્રી મંગળાશ્રીએ કલેલ અને સેરિસા વચ્ચે કપડા પહેરાવી અને યણી તરફ વિહાર કર્યો કેટલીક વખત ગમે તેટલી છાની રીતે અપાતી દીક્ષાઓ બહાર આવી જાય છે તેમ આ કિસ્સામાં પણું બન્યું. ચંપાના વાલીઓને વેડ ગામમાં આ સમાચાર મળ્યા. તેઓ અજાયબ થયા, કારણ કે આ પ્રસંગ પડદા પાછળજ યોજાયો હતો. એટલે એકાએક વાત આવતા તેઓ મોટર લઈને ચંપાની શોધમાં નીકળ્યા. ભયણી ગામે ચંપા, સાધ્વી શ્રી મંગળાબીજી વગેરે મળી આવ્યા. વાલીઓએ ચંપાની માગણી કરી. હા-ના ચાલી, આખર તેફાન ચાલતા બાઈના કપડા ખેંચી લેવામાં આવ્યા અને બાઈને મેટરદ્વારા પિતાના વતનમાં લઈ જવામાં આવી.
સંધના સહકાર વિના છૂપી રીતે અપાતી દીક્ષાઓની પાછળ હંમેશા સંઘને શરમાવનારા આવા પરિણામે રહેલાં છે, અને ધીમે ધીમે આ ઘેલછા સાધુ-સંસ્થામાંથી સાધ્વી-સંસ્થામાં પણ એટલાજ કાવા-દાવાથી પ્રચલીત થતી આવી છે. આ પ્રથા૫ર જેટલો અંકુશ મુકવામાં આવે તેટલે સમાજને લાભ છે.
જ
અયોગ્ય દીક્ષાની દુનિયામાં સાધ્વીજીઓના ભજવાતા ભાગનો ઇતિહાસ જેટલા પ્રમાણમાં રચાય છે તેટલે જે કે બહાર આવ્યો નથી, એમ
પાડવા મથી રહ્યો છે, ત્યારે સંકુચિત મનોદશા સેવવી એ એટલે તેણે તે પરણીને સાસરામાંજ નિભાવ કરવાનો-સુખ પાપજ ગણાય. અને તેમાં કેવળ પિતાની કેવળ વ્યકિતગત હોય કે દુઃખ અને વિધવાની સ્થીતિ માટે તે લખવાનું જ સગવડે સચવાતી હોય તેટલાજ ખાતર કેળવાયલા ગણુતાં શું હોય ! પિચરીયાં “હૈયા સગડી” માને. સાસરામાં ‘કાળમુખી’ અને ઉંચી આકાંક્ષાઓ ધરાવવાનું દાવો કરનારાઓ જે જ્ઞાતિ ગણાઈ ધિકકારને પાત્ર બને. ઘણાય દાખલાએામાં વિધવાને સંસ્થાની જોહુકમી આગળ માથું નમાવી ઉભા રહે છે તો તેને પતી જવાના કારણુસરજ સાસરાની મીલ્કતમાંથી પામરતાની અવધીજ થાય ! x x x
ભાગ તે શું પણ “પોષણ” જેટલું મળવાની પણ ફાંફાં . જ્ઞાતી સંસ્થાકારા વધારેમાં વધારે તો સ્ત્રી વર્ગનજ સહન પડે છે. તેણે તે સાસરામાં કે પિયેરમાં ગુલામી કરવાની વાત કરવું પડે છે. કેળવણીના અભાવે પતીની પસંદગીમાં પોતાનો કોઈ સાથીનું શરણુ શેધી પેટ ભરવાનો માર્ગ શોધવો રહ્યો. અવાજ હોઈ શકે એવું ભાન બાલિકાઓના હૃદયમાં ઉગ્યું જ જ્ઞાતિ સંસ્થા તેમને ન્યાય નથી આપતી અને તેમની ઉપર નથી હોતું ! અને કદાચ કેળવણી કે સાદી સમજથી પ્રેરાય અત્યાચાર ગુજારવામાં પિતાને પૂરેપુરે ફાળો આપે છે એટલે
Page #231
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૭-૩૩
CHER
પ્રબુદ્ધ જૈન.
પ્રતિ શા.
પદ્માની
પ્રકરણ ૪ થું. ભૂતકાળમાં ડાકીયું.
ઈ
મહારાજ સાહેબ, ક્ષ્ા આપની ટપાલ, આજે ઢગલા અંધ કાગળા જોઇ, વિચાર આવ્યા કે લાવને જાતેજ આપી આવુ.
(સામાજીક નવલિકા)
ઉપાશ્રયને દાદર ચઢી, પન્યાસજી મહારાજવાળા ખંડમાં પ્રવેશ કરતાં શેડ ધવલચ'દે જણાવ્યુ’.
આમ છતાં પન્યાસજી મહારાજ તરફથી કઇં ઉત્તર ન મળ્યો. ‘સાહેબ, આજે કઇ ખાસ ઉંડા વિચારમાં ’ અરે, ના, ના, એ તેા સહુજ. ડીક થયું કે તમે આવ્યા.’ ‘પન્યાસે વિચાર માળા અટકાવી જવાબ દીધો. તરતજ આવેલી ટપાલ હાથમાં લઇ એક પછી એક જેવા માંડી. મુદ્દાની સમિપસ્થ પાટ પર રાખી બાકીની મુખ્ય શિષ્યને મેલાવી સુપરત કરી. શેઠ સહ વાતમાં જોડાયા ——
‘જુઆતે શેઠ, આ વેળાના વિહારમાં મેં અનુભવ્યુ. એ પરથી કહું છું કે આ તરફના જૈન સમાજમાં ધર્મ ભાવનાના પૂર સાવ ઓસરવા લાગ્યાં છે! તમારી સત્તાના તેજ મને તા ઝાંખા પડી ગયા દીસે છે. આમ ક્રમ બન્યું એનાજ હું એકદરે જ્ઞાતિ એ સ્ત્રી વર્ગને માટે ‘સીતમ ચક્કી ’સિવાય જી શું ગણાય ?
X
X
X
આજે પ્રત્યેક વિચારશીલ યુવાનને જ્ઞાતિના મનસ્વી બધારણુ: પટેલીઆએની જોહુકમી વલગુ: લગ્ન માટેની પસંદગીનું સાંકડું ક્ષેત્રઃ ખીસ્સામાંથી બહાર કાઢવામાં આવતાં કાયદા કાનુનેાના આધારે ગુજારવામાં આવતો અન્યાય અને અત્યાચારઃ આ બધું જરૂર ખૂંચે છે. એટલે છૂટા છવાયા હુમલાએ તે થયાજ કરે છે. પરંતુ જરૂર છે, તે વ્યવસ્થિત હુમલાની.
X
X
*
જ્ઞાતિ સંસ્થા ભલેને એક કિલ્લા હાય ! પણ એક યા બીજી રીતે તેમાં ગાબડાં પડવાં શરૂ થઈ ચૂકયાં છે. ‘મારકણાં’ ઢારની વ્હીકને ઉંચી મૂકી એમની સામેજ ધનારાજ નહિં પણ એ ‘વાડ'ને તેડનારા આજે હિન્દુ સમાજમાં પાકયા છે. અને શાન્ત જણાતી સપાટી નીચે નાત સંસ્થા સામે ઉગ્ર રાશ ધરાવત! વતું સમય એકીકરણ કરી રહ્યો છે અને આ Àકીકરણ સામાજિક ક્રાન્તિનુ એક પ્રાળ મા જરૂર લાવશેજ ! એમ કહેવું વધારે પડતુ નથી. કયારે લાવશે તે નકકી ન કહી શકાય ! પણ જે જ્ઞાતિ સંસ્થાને નિભાk રાખનારા ચેતે તો તેમને ‘કાળ' સહસ્ર ઇન્દ્વાએ પોકારીને કહી રહ્યો છે, કે “જ્ઞાતિસંસ્થા પ્રાણવાન અને અને તેમાં સમાનાર ઋકિતનાં જીવન વિકાશમાં પ્રેરણા અને સહાય આપનાર નિવડે તેવી બનાવવા શીઘ્ર પ્રયત્ન કરો યા તે। જ્ઞાતિ સંસ્થાને નાશ નજરે નીરાળા તત્પર રા!”
8-7-33
-Fedist.
લેખક, શ્રી પદ્મકુમાર.
(3)
૨૯૯
વિચાર કરતા હતા! આજે તારકપુરમાં ભારાભાર નાસ્તિકા ભરાયા છે ! ધર્માં છે પણ નાયાશા જેવા અપવાદ રૂપ.
૩ાવતીમાં પગ મૂક્યા તે દિવસ તેા પૂરા પાંચ થયા છે ત્યાં તો કંઇને કંઇ ચર્ચામાના જન્મ થયા ભાળું છું. અહીંના જાવાને પણ તમાને ગણકારતા નથી. મોટા શેઠના સમયમાં તે કાઇનામાં કાર કરવાની તાકત નહાતી! તેઓ ધારે તે કરી શકતા. તેથીજ ગુણાવતી 'ની ધર્મ ભાવના મેખરે આવવા પામી છે. પણ આજે એ બધું ભુસાતું લાગે છે! નગર તે કસાર ક્યે તે ન!ના ગામ છતાં ત્યાંપણ સુધારા ઝેરી વાયુ પહોંચ્યા છે! આ બધું કેમ બની ગયું?
‘સાહેબ, એ ઇતિહાસ લાંખા છે, છતાં તમેા પૂકો ત્યારે રહેવાને મારા ધર્માં છે, મે' તે ધને જીવંત રાખવા, તમારો સાચો ઉપદેશ પ્રચારવા અમે પ્રયાસે સેશ્વા, પશુ કઇં ફ્ળજ ન ખેડા. હું તમેાનેજ સાચા ગુરૂ માની, જ્યારથી તમારી વાણી સાંભળી ત્યારથી એ પાછળ લાગ્યું। છું. નથી જોયા વેપાર તે નથી રાખી સંસારની દરકાર, કેટલાયે વીતકે વીત્યા. ધન ઘટયાં ને શાક વધ્યા. છતાં ધાર્યું પરિણામ ને આવ્યું. હવે તેા હાથ હેઠા પડયા છે. તમા કઇ રસ્તો કહાડે.
આ ગુણાવતીમાં અમારી એક લાકડીયે તંત્ર ચાલતું. જ્યાં અમે ત્યાં સમાજના પંદર આની ભાગ. એક આની માથું ઉંચકતા પણ એને શીરે કચરાનાનુજ, કેટલાયને દંડી નાંખ્યા તે કેટલાયના ગુન્નાની ખત લખાવી લીધા અંતે હજી ગઇ કાલની વાત છે!
પણ પેલા જુવાનીનું મંડળ બંધાયું. ત્યારથી રાહુની દશા મેડી! મેં જાણ્યું એ ટીમમુડા તે શું કરવાના? પણ આજે તે તેનીજ હાક વાગે છે. એમાં પાના ાસાએ ઘી હોમ્યું. આમ તે રાજ સમાક કરે ને પડિકણુ ન ચુકા પશુ કરા સારૂં ડપણમાં બીજી કરી. આજે તે એ મરવા પડયા છે પણ પેલી રડાના આ યુવકડાને જારે ટકા મળ્યો છે. એક તે વાંદરા ને તેમાં દારૂ પીધા જેવું થયું. એટલી મૂડી છતાં રાતા સત્રકા ધર્માદામાં નથી કહ્યું. મારા હીરાચંદ ગયો તે પાછો આવ્યો! બાઈ પાય તેટલું પાણી પીવે છે! પેલા એક સમયના શ્રીચંદ, જેણે આપે ‘શાસન પથી' કહેલા તે તેા પી; ફેરવી બેઠા છે. ગેમાં તમારૂં ‘રમણુ-ભ્રમણ’પ્રકરણ ઉપન્યુ. સૂરિજીના કહ્યા મુજબ જોરથી ધ બાંધવા માંડયા ત્યાં તે સાવ તૂટી પડયું. વખાણુમાં મારી સાથે બેસનારા પેલા બધા સામા પડયા. ત્યારથીજ અમારી હાર શરૂ થઇ! આજે તો અમારી દશા ન્યાત બહાર જેવી છે! ધર્મ સારૂં આ જહેમત ઉઠાવી છતાં વાત વીપરીત થઇ પડી છે. અમારા ધર્મોમાંથીજ પેલા જસાએ અને વેલચદે મારાજ સામે કાવ રાડયો! આમ અમારા તરાપો પેતાના પાપે ડુબવા ખેડે છે!
તારકપુરમાં તમે નાધારા ને ધર્મી કહેા છે. પણ એણે પાના શેઠના દશ હજાર ખાવા લીધા હતા. વળી આજે ખીજ કાકરીના ભાર લેવા ખેડા છે! ગઈ કાલે જે સુત્રની ઉછામણી
Page #232
--------------------------------------------------------------------------
________________
ameramaneeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee ३०० 'अशुद्धन.
ता० १५-७-33
हिन्दी विभाग. (पचविसे) २८ चरनागरे २९ धाकड ३० कटनेरा ३१
पोरवाड ३२ पोरवाड (जांगडा) ३३ पोरवाड (जांगडावीसा)
३४ धवल जैन ३५ कासार ३६ बधेरवाल ३७ आयोध्यावासी दिगम्बर जैन जातिया।
(तारन पन्थ) ३८ आयोध्यावासी ३९ लाड जैन ४० (लेखक:--माणिकलाल अमोलकचन्द भटेवरा) कृष्णपक्षी ४१ काम्बोज ४२ समैय्या ४३ असाटी ४४
संसार के किसी भी धर्म को लीजिये; उसमें आंतरिक दशाहूमड ४५ बीसाहूमड ४६ पंचम ४७ चतुर्थ ४८ बदनेरे भेदभाव, शाखाएं प्रशाखाएं तो होगी ही, जैसे कि बौदा ४९ पापडीवाल ५० भवसागर ५१ नेमा ५२ नरसिंहपुरा में हीनयान, महायान, ईसाइयों में रोमन कैथोलिक, प्रोटेस्टेंट, बीसा ५३ नरसिंहपुरा दसा ५४ गुर्जर ५५ सैतवाल ५६ मुसलमानों में शिया, सुन्नी, जैनों में श्वेताम्बर; दिगम्बर, मेवाडा ५७ मेवाडा (दसा) ५८ नागदा (बीसा) ५९ स्थानकवासी तेरापन्थी आदि । किसी भी धर्म का संस्थापक नागदा (दसा) ६० चितोडा (दसा) ६१ चितोडा (बीसा) तेा संसार कै-समाज के भले के लिये ही धर्म का स्थापन ६२ श्रीमाल ६३ श्रीमाल दसा ६४ सेलबार ६५ श्रावक ६६ करता है; वह स्वयं तो ये भेदभाव के बीज बो ही नहीं सादर (जैन) ६७ बोगार ६८ वैश्य (जैन) ६९ इन्द्र (जैन) सकता । फिर प्रश्न उठता है कि ये आंतरिक भेदभाव आये ७० पुरोहित ७१ क्षत्रिय (जैन) ७२ जैन दिगम्बर ७३ तगर कहां से ? मनन करने से ज्ञान होता है कि प्रत्येक धर्म पर ७४ चौधले ७५ मिश्र जैन ७६ संकवाल ७७ खुरसाले ७८ पडौसी धर्मों का और देशकालानुसार अन्यपरिस्थितिओं का हर दर ७९ उपाध्याय '८० ठगर बोगार ८१ ब्राह्मण जैन प्रभाव पड़ता है; और इन प्रभावों और परिस्थितिओं के अनुसार ८२ गांधी ८३ नाई जैन ८४ बढई जैन ८५ पोगरा जैन धर्म की आंतरव्यवस्था में परिवर्तन करने या न करने पर ८६ सुकर जैन ८७ महेश्री ८८ अन्य धर्मी. अस्तु. आपस में मतभेद हो जाता है; और प्रत्येक पक्ष अपना कक्का कोई कोई शाखा में तो तीन तीन या चार चार तक ही खरा करने के लिये अपने को एक जुदा पन्थ मानने लगता घर हैं । और इतनी अल्पसंख्यक होने से बेटी व्यवहार का है। इस भेदभाव का फल यह होता है कि धर्म का असल क्षेत्र संकुचित होने के कारण वे बड़ी तेजी से नाश के मुँह में ध्येय (Goal) लुप्त हो जाता है और उसका स्थान रूढिया ले जा रही हैं, फिर भी धर्म डुबने के भयसे दूसरी जातियों से लेती हैं । बौद्ध, ईसाई आदि धर्मों के समान जैन धर्म भी सम्बन्ध करके अपनी रक्षा नहीं कर सकती हैं। प्रति वर्ष 'अपने समयका एक मिशनरी धर्म है। ब्राह्मण (सनातन) धर्म जैन धर्म के अनुयायी कम होते जाते हैं। अगर अब भी न में चलती हुई घोर हिंसा और जाति भेद-उँच नीच भाव को संभले तो शायद बहुत ही थोडे वर्षों में जैन धर्म का अस्तित्व नाश करना ही जैन धर्म का उद्देश्य है। फिर भला जैन धर्म केवल इतिहास के पृश पर ही रह जायगा। में ही जिस की दृष्टि में न कोई उँच न कोई नीच ही हो महावीर पुत्रों, जागों, अब तो इन अन्तर्भदों को दुर करो सकता है, जातिभेद और उँच नीच भाव हो यह क्या कम और जैन धर्म की रक्षा करो।
तथास्तु । आश्चर्य और दुख की बात नहीं है ?
- બાલ્યા એ દુર્ગાભાઈ સાથે એ કેટું થયું છે? કેટલાકનું માનવું ___ आज जैन धर्म के अनुयायियों की क्या दशा है ? शनैः को माध्यमे सारना राना पैसा 11211 . त शनैः ब्राह्मण धर्म की तरह उनमें भी सौ से अधिक शाखा हिन मापने श्रीहने मालामा सा३ रे मा0 8481 पापना प्रशाखाएं हैं । दिगम्बर जैनों में नीम्न लिखित जातिया..हुता तेती स्त्रीय २is शमी २था छ!
અમારી મોટી સંસ્થાના પૈસા તળીયા ઝાટક સાફ થઈ १ खंडेलवाल २ अग्रवाल ३ जैसवाल ४ जैसवाल
* ગયા છે. એવા ડખ્યા છે કે પાઈ પણ વસુલ ન થાય! ધરમના (दसा) ५ परवार ६ पद्मावती परवार ७ परवार द प ५ भार परना पैसे 841 432. भारे निवृत्तिनी ८ परवार (चोसके) ९ पल्लीवाल १० गोलालारे ११ बिनैक्या वेणा Gपाधियानो पार नथा. हुत शु ?' १२ नूतनजैन-१३ ओसवाल १४ ओसवाल (वीसा) १५ 16, न मुळा, पमा
શ્રીપાળ મહારાજને કેવા કષ્ટો વેઠવા પડયા હતા? અમારી गंगेवाल १.६ बडेले १७ बरैथ्या १८ फतेह पुरिया १९ दि.
11 वभसाथ नया भया. यागमना MYR जैन २० पारबाल २१ बुढेले २२ लोहिया २३ गालसिंघारे माया-मारी शासन भाटेनी की Era 'सा २४ खैराबा २५ लमेचु २६ गोलापूर्व २७ गोलापूर्व
(अनुसंधान पृ. २८५ ७५२.) આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જેન ભાસ્કરોદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ નં. ૩ માં છાપ્યું છે. અને
ગેકલદાસ મગનલાલ શાહે જૈન યુવક સંઘમાટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન મંદિરની આવશ્યકતા.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આ.
પ્રબ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કેકારી. સતત ત્રીઃ કેશવલાલ મ ગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંધનું મુખપત્ર. |
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
વર્ષ ૨ જુ, અંક ૩૮ મે. શનીવાર, તા. રર-૭-૩૩.
જૈન સાધુ સંમેલનનો–નિષ્કટક માર્ગ.
- “ જૈન સાધુસંમેલન ?? ની પ્રવૃત્તિને અંગે અત્યારે જે તનતોડ પ્રયત્ન થઈ રહ્યા છે, એ જે કોઈ પણ વ્યકિત આનંદિત થયા વિના નજ રહી શકે. પરંતુ તે પ્રવૃત્તિના આસપાસનું વાતાવરણ જોતાં સૌના હૃદયમાં કેટલાક પ્રશ્નો અનાયાસેજ આવી ઉભા થાય છે. એટલે સૌની જાણ ખાતર અને ખાસ કરી તેને લગતી મૂખ્ય હીલચાલ કરનારના ધ્યાન ઉપર લાવવા માટે તે પ્રશ્નો ચર્ચાવા આવશ્યક છે. એમ માની આ અ૯પ પ્રયાસ કરવામાં આવે છે.
સુનિ સંમેલન માટે અત્યારે જે પ્રવૃત્તિ થઈ રહી છે. તેમાં મૂખ્ય હીલચાલ કરનારાઓ, એક પાક્ષિક છે એ વસ્તુ આપણે જતી કરીએ તે પણ તેમની અહીં-તહીંની વિચિત્ર દોડાદોડ અને ગુપ્ત. મંત્રણાઓ એ ખરેખર “સંમેલનના અંદર કઈ છુપ ભેદ સમાયે છે, એવી શંકા ઉત્પન્ન કરે છે. માત્ર અમુક વ્યકિતને બેલાવી લીધી અને તેને અમુક વાતે પૂછી લીધી એટલા માત્રથી આ સંમેલન કયારેય પણ નિષ્પક્ષ કે સફળ થાય અથવો તેની કઈ વિશિષ્ટ અસર સ્વસમાજ કે પરસમાજ ઉપર ' * પડે એમ જરાય માની લેવાનું નથી. '
સાધુ સંમેલનને અંગે આટલા બધા સમયથી અને આટલી બધી હીલચાલ થવા છતાં હજુ સુધી એને લગતી હીલચાલેમાં એકજ પક્ષ મૂખ્ય ભાગ ભજવે છે અને ગુપ્ત મંત્રણાઓ કરે જાય છે, એનો અર્થ બીજો શેર કરી શકાય?
આજે એ વસ્તુ સોનું ધ્યાન ખેંચી રહી છે કે-સાધુ સંમેલન માટે પાટણ, જામનગર, અમદાવાદ - આદિની અમુક એક પાક્ષિક વ્યક્તિઓ એકલે હાથે આટલી ગડમથલ અને દેડાદોડી કેમ કરી રહી છે?
આ સિવાય અત્યારે સંમેલનને અંગે જે કેટલીક બીનજોખમી જાહેરાતો બહાર પાડવામાં આવે છે, જેમાં એ વાત પણ ફેલાવવામાં આવે છે કે “ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરિજી જે રીતે સમાધાન કરી આપે તે સૌએ મંજૂર રાખવું.” આને અંગે કહેવું જોઈએ કે-આ જાતનું બંધન કોઈ પણ વ્યકિત માન્ય રાખી શકે જ નહિં, જે સંમેલનના આરંભમાં આવી મેંઘમ, બીનપાયાદાર અને બીનજોખમી જાહેરાત બહાર પાડવામાં આવશે તે સંમેલનનું ગૌરવ પહેલેથીજ ઉડી જશે. અત્યારની પરિસ્થિતિમાં કંઈ પણ એક વ્યકિતના નિર્ણયને માન્ય કરી શકાય તેમ છેજ કયાં? આજે જૈન સમાજમાં એવી તટસ્થ કેઈજ વ્યકિત નથી કે જે એકના આપેલા નિર્ણયને કબૂલ રાખી શકાય.
' સમેલન ભરવા પહેલાં એ સ્પષ્ટ થવું આવશ્યક છે કે સંમેલન શા માટે ભરવામાં આવે છે? અને તેમાં કયા ક્યા પ્રશ્નો ચર્ચવા આવશ્યક છે અથવા ચચશે ? બધાય પ્રશ્નો કરતાં આજે જનતા એજ વિચારી રહી છે કે જૈન સાધુઓ, એકત્ર થઈ પિતાના જીવનના આન્તર અને માદા આચાર તેમજ વ્યવહારને અંગે શું કરવા માગે છે?
જે સાધુ સંમેલનના મૂળમાં આ કઈ પવિત્ર ઉદેશ નહિં હોય અને માત્ર “કલેશ શાંતિ” ના ઓઠા તળે કેવળ પિત–પવાની માન્યતાઓને ( બીજા શબ્દોમાં કહીએ તે આગ્રાને) જીવિત રાખવાની મનોવૃત્તિજ કામ કરતી હશે તે એકત્રિત થયેલા આવા સંમેલનથી કશું જ કાર્ય સરવાનું નથી કે નથી ધર્મની ઉન્નતિ થવાની.
આ લખવાને અર્થ કે એ ન કરે-કે-સંન્મેલનમાં ગમે તે પ્રકારે અડચણ ઉભી કરવાને આ એક માર્ગ શોધવામાં આવ્યું છે. પરંતુ “ સંમેલન સફળ કેમ થઈ શકે ? ” એ સૂચવાને માત્ર એક ઉદેશ છે. ' , પાટણ
–મુનિ પૂણ્યવિજયજી. તા. ૧૬-૭-૩૩
Page #234
--------------------------------------------------------------------------
________________
'૩૦૨
પ્રબુદ્ધ જેન.
તા. ૨૨-૭-૩૩
中中中中个个李李个个李李李李宁中山卒卒卒
પ્રબુ જે ન.
पुरिसा! सच्चमेव समभिजाणाहि ।
- આ સ્થિતિને ટાળવા માટે તેમણે એક વિશાળ જ્ઞાન મંદિર सच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरह ॥
ઉભું કરવાની આવશ્યકતા જણાવી હતી, કે જેમાં તાડપત્રીની
બેનમુન પ્રતો કે જેની. અબજોની કિમત ખરચતાં પણ ન . (આચારગ સૂત્ર.)
મળી શકે તેનું રક્ષણ થાય અને કોઈપણ માનવીને હેનો લાભ ઉઠાવે છે તે સરલતાથી ઉઠાવી શકે. ઉપરોકત મુનિઓને આ અતિપ્રાય જ્ઞાન માટે અમને વજનદાર જણાય છે. આપણે હસ્ત લિખિત આગમોનું રક્ષણ કરવા માંગતા હોઇએ, મહા
વીરના જગદુદ્ધારક સાહિત્યને જગત સમક્ષ મૂકવા માંગતા શનિવાર, તા. રર-૭-૩૩.
હોઈએ તે એક સમાજવ્યાપી જ્ઞાન મંદિરની જરૂરત છે કે
જેમાં દરેક ભંડારની પ્રતો અને પુસ્તકોનું રક્ષણ થઈ શકે, જ્ઞાન મંદિરની આવશ્યકતા. અને હું વહિવટ સમસ્ત સમાજ કરે તે માટે નીચે યોજના
અમે સુચવીએ છીએ. જ્ઞાન વગર મુકિત નથી' એમ આપણા શાસ્ત્રોમાં કહે
(૧) એ જ્ઞાન મંદિર એવા મધ્ય સ્થળે બનાવવું જોઈએ. વામાં આવ્યું છે, આપણે પણ એ જ્ઞાનને મેળવવા હેનું બહુમાન ,
અમીન કે જયાં જવા માટે દરેકને સગવડતા પડે. કરીએ છીએ, પણ તે ઉપલકીયું. કારણ જો સાચેજ આપણે જ્ઞાનને પ્રધાનપદ આપ્યું હોત, અરે ! આપણું લક્ષ્ય તે તરફ ' ,
(૨) સમસ્ત સમાજની માલીકીનું એ જ્ઞાન મંદિર બનવું
* જોઈએ અને તેમાં જયાં જયાંથી હસ્ત લિખિત પ્રતો ઉપલબ્ધ કેંદ્રિત કર્યું હોત તો આજે જે આપષ્ણુ પૂર્વજોને અમૂલ્ય વારસા નષ્ટ પ્રાય: થઈ ગયું છે તે ન થાત, નાનનો મહિમા થાય ત્યાં ત્યાંથી હને એકત્ર કરી મૂકવી. સમજવા માટે, હેનું પર્વ ઉજવવા માટે ત્રણ સાઠ દિવસમાંથી (૧) જેના જેના હાથમાં ભડારા હોય અથવા જે આ એક દિવસ પસંદ કરવામાં આવ્યો છે, અને તે કાર્તિક સુદિ જૂના ભંડારાને વહીવટ કતાં હોય તેમને તે જ્ઞાન મંદિરની પંચમીને દિવસ છે. તે દિવસે આપણે બનાવટી જ્ઞાન મંદિર મે
ના મેનેજીંગ કમીટીમાં કાયમનું સ્થાન આપવું અને બાકીના ઉભાં કરીએ છીએ, હેમાં મતિ, શ્રત, અવધિ મન; પર્યાય માટે ચુંટણીને ધારણું સ્વીકારવું. અને કેવળની કલ્પના કરી પાંચ થી મુકીએ છીએ, હેને આવું વિશાળ જ્ઞાન મંદિર બાંધવા માટે લાખો રૂપીઆની શ્રદ્ધાથી, “પૂછ પંચમી ત: તમે કરગરે પ્રાણી’ ની ધુન પશુ * જરૂરીઆત પડવાની અને તેને માટે સાધનો ઉભાં કરવાંજ લગાડીએ છીએ; પણ તેનું ફળ કશું જ નથી. ઉજમણુમાં જોઈએ, તે માટે અમ શાને ખાતા તરફ સમાજનુ લક્ષ પણુ જ્ઞાનને ઉદ્યોત કરવા અમુક પુસ્તક છપાવવામાં આવે છે ખેંચીએ છીએ. આપણુ મંદિરમાં, કેટલાક શ્રીમંત ગ્રહસ્થ અને તે પાછળ અનેક રૂપીઆ નિરથક વેડફી નાંખવામાં આવે છે, ત્યાં, અને પર્યુષણુની ઉપજમાં, જ્ઞાન ખાના જરૂર હોય છે, આ નિરથક વ્યયને સરવાળા કરવામાં આવે તો લાખાને છે. તે બધી આવક એકત્રિત કરવામાં આવે તે જ્ઞાનમંદિર થાય. આટલા રૂપીઆથી આપણે સમાજમાં એક સારામાં સારા માટે લાખો રુપીમાં અશકય નથી. જ્ઞાન મંદિર ઉભું કરી શકત કે જેની જોડી જગતમાં બીજે સમાજની પ્રતિભાસંપન્ન બકિતઓ જે આ દિશા તરફ કયાંયે ન હોત પણ “ દિન કહાંસે કે મીરાં કે પાઉમે પ્રયત્ન કરે તે અમને જરૂર આશા છે કે આ દિશામાં સારામાં જુતિયાં ” જેન સમાજ જે પિતાની ઉન્નતિ, કયે રહે છે સારી પ્રગતિ કરી શકશે. આજે આપણે આપ આપની તે સમજી શક્યો હોત તો તેની આ સ્થિતિ ન હોત લડાઈમાં અને બિભત્સ સાહિત્યમાં કેટલા પૈસાનો નિર્થક - જૈન સાહિત્ય એટલું બધું વિશાળ છે કે હેને સંસ્કૃત ધૂમાડે કરી સાધુઓની વૃત્તિઓ પાણી રહ્યા છીએ ? ગં. સાહિત્યમાંથી બાદ કરી નાંખવામાં આવે તે હેની શી દશા સંબધી જ ગણુત્રી કરવામાં આવે તે આજની આપણી થાય તે સમજવું મુશ્કેલ નથી. આ આપણા અમૂલ્ય ખજાનાને અધોગતિ તરફ જરૂર દુ:ખ થવાનું. આ સ્થિતિ એક મીનીટ આપણે ઉધેઈ અને કંસારીઓને ખોરાક બનવા દીધું છે. આ પણ ચલાવી લેવી નહિ જોઈએ. ખૂબીની વાત તો એ છે કે આપણે માટે ઓછી શરમાવનારી બીના નથી. જેસલમીર એ સાધુઓની વૃત્તિઓ પિષવા માટે આપણે આપણું જ્ઞાનપાટણ, ખંભાત, અને બીજે સ્થળે જવાં જ્યાં આપણુ ભંડાર ખાતાનો ઉપયોગ કરીએ છીએ. સાધુઓ જ્ઞાન નિમિત્તે છે ત્યાં ત્યાં આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. કેટલેક સ્થળેતા , ઉપદેશ આપી ભેળી જનતા પાસેથી રકમ મેળવી તહેને એ સાહિત્ય કદ ખુલ્લી હવા પણ પામતું નથી. આ સ્થિતિએ આપાસ આપસના કલેશમાં ઉપયોગ કરે છે. આ ઘટના તરફ સાહિત્યના મોટા ભાગનો નાશ કરી નાંખે છે.
જનતાને સાવધાન થવાની જરૂરત છે, અઢાર પાપસ્થાનક પાટણના ભંડારના સંશોધક પ્રવર્તક શ્રી કાંતિવિજયજી સેવીને આપણે પરસેવાને ટીપે જે પૈસા પેદા કરીએ છીએ, મહારાજ, તેમના વિદ્વાન શિષ્યો મુની શ્રી ચતુરવિજયજી અને હેને આ રીતે વ્યય થાય તે કઇ પણ રીતે ઈચ્છવા યોગ્ય પુણ્યવિજયજી કે જેઓ આજ આઠ આઠ વર્ષથી પાટણમાં નથી હવે તે સાધુઓને સ્પષ્ટ સણાવી દેવું જોઈએ કે મહાસ્થિરતા કરી ત્યાંના જ્ઞાન ભંડારોને વ્યવસ્થિત કરી સમાજ રાજ અમારા પૈસાને આ રીતે ઉપયોગ કરવાનો નથી. ઉપર મહાન ઉપકાર કરી રહ્યા છે, તેમની મુલાકાત લેતાં આવા બધા પૈસા એકત્રિત કરવામાં આવે તે પણ એક હેમણે સાહિત્યની કફોડી હાલતનું હૃદય દ્રાવક વિવેચન કર્યું સારામાં સારું જ્ઞાન મંદિર ઉભું કરી શકાય. અમે ઈચછીએ હતુ; એટલુંજ નહિ પણ તાડપત્રીની બેનમુન પ્રતાને ભૂકકે છીએ કે સમાજનું આ તરફ લક્ષ ખેંચાઈ સારામાં સારું બની ગયેલ અને તેનો ભરેલો કેથળા પણ બતાવ્યા હતા. જ્ઞાન મંદિર ઉભું કરવામાં આવે.
Page #235
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨-૭ ૩૩
પ્રબુદ્ધ જેન.
૩૦૩
Kારા ચાલ પર અગ્ય દીક્ષા
પ્રાસંગિક .
સમાધાનની વાતેથી ચેતો. સમાધાનની મંત્રણ (?)
: અયોગ્ય દીક્ષા અને સમાજ પ્રગતિને રૂંધતા અનેક પ્રશ્નો સમાજમાં જુદી જુદી રીતે સમાધાનીની હવા તેના પ્રયો- અને
સા સા ] અંગે સમાધાનના ગુલબાને ઉડાવી ભળી જનતાને ઉધે રસ્તે
- વાળવા જે પેરવીઓ થાય છે, તે પેરવી કરનારા જકાએ પ્રસરાવવાનું ષટ યંત્ર ભર્યા હેવાલદ્વારા ચાલુ રાખ્યું
કાં તો છે. એક તરફી મંત્રણાઓ અને નિવેદનો આમ ચાલ્યા કરે
સમાજને છેતરે છે અગર સાગરાનંદ કે રામવિજય જેવાની
બનાવટી વાતથી છેતરાય છે. તેઓ અને સમાજ ને છેતરાય તો અમે નથી માનતા કે કોઈપણ દીવસ આ વિર્ષવાદ ભર્યા
તે ખાતર રામવિજયના વ્યાખ્યાનના ઉતારા કરનાર “જેને વાતાવરણમાંથી સમાજ છુટકારાના દમ મેળવી શકે અને સાચી શાંતિ ફેલાય.
પ્રવચન” નામના અઠવાડીક ૯-૭-૭૩ ના અંકમાં પાને ૮૯ માં
શાંતિનો સુંદર ઉપાય એ મથાળા નીચે રામવિજય આ સંબંધમાં આ. વિજયવલભસૂરિજના સંવાડામાં વયોવૃદ્ધ પૂ. કાન્તિવિજયના શિષ્ય ચતુર વિજ્યના એક
“ આવા પ્રશ્નો આમ પૂછવા કરતાં આવા સંઘળાય પ્રશ્નોવિદ્વાન શિષ્ય પુણ્ય વિજયજી સ્પષ્ટ રીતે પિતાનું નિવેદન
ના ઉત્તર સઘળાય સુવિહિત સુરિવરે આદિ તરફથી મેળવી બહાર પાડે છે, જે અન્યત્ર જોઈ શકાશે. આ નિવેદન પરથી
તેને યોગ્ય સ્વરૂપમાં જાહેર કરવા જેવા છે. જો એમ થાય જરૂર જણાઈ રહેશે કે અ. નેમીસુરિને સરપંચ તરીકે નીમ્યાજ
તે આ ઘાંઘાટ એકદમ સમી જાય તેમ છે. કારણ કે-જનનથી એ સ્પષ્ટ છે. તે ઉપરાંત અમને વિશ્વાસનીય સ્થળેથી
તાનો મોટો ભાગ શાસ્ત્રમાં શ્રદ્ધા સંપન્ન છે. “ભગવાને ફરમાવેલાં ખબર મળે છે કે પાટણ ગયેલ ભાવનગરની જવાબદાર વ્યક્તિ
અનુષ્ટાને જે આરાધે તે પુણ્યશાલી છે; એ કારણે એને એને આ. વિજયવલભસૂરિજીએ એમજ કહ્યું હતું કે “હું
આરાધવામાં જે ધનને વ્યય થાય છે. તેને જે ધુમાડે સંધને માનું છું મને વાંધો હોયજ નહિ, એટલે ભાવનગરનો
કહે તે પ્રભુ શાસનની બહાર છે; વળી પ્રભુ શાસનને સંધ કરે તે મને મંજુર છે.” આશા છે કે આ વસ્તુપર
પા દીક્ષા છે, દીક્ષા વિના પ્રભુ શાસન ટકી શકતું નથી પાટણ ગયેલ ભાઇઓ જરૂર વધુ પ્રકાશ નાખશેજ, જેથી બીન
અને આઠ વર્ષની દીક્ષા, તીથ ચાલે ત્યાં સુધી . જરૂરી ગુંચવાડા પેદા ન થાય. અત્રે મુનિશ્રી પુણ્યવિજયજીની
કાયમ છે. એથી એ વયે પિતાની રાજીથી અને માતા માફક હીંમતપૂર્વક બીજા મુનિરાજોને પણ આ સંબંધમાં
પીતાની આજ્ઞાથી દીક્ષા લેતાને રોકવાનો પ્રયત્ન કરનારા પ્રભુની પિતાના મંતવ્યો બહાર પાડવા વિનંતી કરીએ છીએ.
આજ્ઞા સામે વિરોધ કરનારા છે; અને સેળ વર્ષ પછીની વયે - જે બાબતોથી સમાજને વાકેફ રાખવો જોઈએ તેના પર આજ્ઞા ન મળવાથી આજ્ઞા વિના પણ દીક્ષા લેનારા યોગ્ય જ છે, ઢાંકપિછોડે કરવાથી કશું પણ વળવાનું નથી. આ બાબત અને શાસ્ત્રાજ્ઞા મુજબજ વર્તનારા છે. આ બધી માન્યતામાં જેટલા જુદા સમજણ તેટલું જલ્દી સમલન સફળ બની હું નથી માનતો કે એક પણ શાસ્ત્રાનુસારિ મુનિવરને વિરોધ અમે ઈચ્છીએ છીએ કે સંમેલનની મંત્રશું કઈ રીતે ચાલે હોય. આવે સમયે આવી વસ્તુઓની જાહેરાત જોરશોરથી અને છે, કેટલી આગળ વધી છે અને કઈ રીતે સફળ બનાવવા ધારી છે તે સંબંધી એક સત્તાના નિવેદન લાગતા વળગતા સાડા પાંચસે માસને જમાડવા તે જમનારાઓની સુખાકારીને કરી સમાજને વિશ્વાસમાં લેશે કે જેથી સંમેલન સફળતાથી ખૂબ નુકશાન કરતા છે. તેમજ જગ્યાની સંકુચીત ના કારણે પાર ઉતરે.
અસ્તવ્યસ્તતા અને ઘાંઘાટ વિશેષ રહે છે; માટે હાલની જગ્યા ભેજનશાળા
વિલંબ કર્યા વગર તાત્કાલીક બદલવાની જરૂર છે. બીજી તરફ
અમને એમ જણાયું છે કે વિશેષ સામાન્ય માણસ આને કેટલાક ઉત્સાહી ભાઈઓને સંપ્રદાય કે વાડાના ભેદને
લાભ લેવા આવે છે, પણ જગ્યાના અભાવે તેઓને મળતા તજી દઇ, વિશાળ ભાવનાથી જૈન સમાજમાં છેલ્લા બે માસથી નથી. જે પાંચસો માસો જમે છે, તેમાંના બસે માણસો એક ભેજનશાળા ખોલી છે. જેની અંદર તંદુરસ્તી અને ધર્મ
લગભગ પચાસ રૂપિયા ઉપરાંતની આવકવાળા છે. તેવા ભાઈપણ સચવાય તેવી સુંદર વ્યવસ્થા છે. આ આર્થીક મુશ્કેલીના
એ બુદ્ધીને ઉપયોગ કરી આ ભેજનશાળા, તેમનાથી યુગમાં સામાન્ય વર્ગને મદદ કરતા થઈ પડે તેવા હેતુથી માસીક ઓછી આવકવાળાના લાભની ખાતર છોડી દેવી જોઇએ. ચાર્જ દસ રૂપીયાજ રાખવામાં આવ્યા છે. અમારી તપાસમાં
કાર્યવાહકે એ પણ આ વાત ધ્યાનમાં લઈ ઉપરના ભાઈઓ અમને જણાયું છે કે, ભેજનશાળામાં રસાઇની સુંદર વ્યવસ્થા જે ન સમજે તે તેઓના નવા પાસ બંધ કરી ન્હાનાઓને છે; અને તે મારવાડી ભાઈ ધુળાજીની નિઃસ્વાર્થ સેવા ભરી (કે જેઓની આવક પચાસની અંદર હોય ) આપવા જોઇએ. દેખરેખને આભારી છે. આ ભેજનશાળા ખોલવામાં શેઠ મેટી સંખ્યામાં જમાડવા માટે જુદા જુદા લત્તામાં બે ત્રણ માણેકચંદ જેચંદને ઉત્સાહ ભર્યો સહક ૨ અને ધગશ અજોડ બ્રાંચ ખોલવી જોઈએ. જેથી દરેક જૈન ભાઈ અને પૂરતું ગણાય. ભેજનશાળામાં તપાસ કરતા અમને જણાવ્યું કે,
લાભ લઈ શકશે. આશા છે કે તેના કાર્યવાહકો આ તરફ પૂરતું અનાજ વિગેરે સ્વચ્છ અને સુંદર વપરાય છે.
ધ્યાન આપશે. અંતમાં જે ભાઈઓ સંસ્થા નેનિઃસ્વાર્થ રીતે અમને એમ લાગે છે કે હાલ બસે માણસોથી વધુ મદદ કરે છે તેઓ ઉત્સાહી રહીને વધુ કાર્ય કરી શકે તે બદલ જમાડી શકાય નહીં તેવી સાંકડી જન છે; રાગભગ સાડા સમાજના ધનિકોએ પિતાની ફરજ સમજી આર્થિક ફાળો આપ ચારસે પાસ લેનારા ભાઈએ, અને સીત્તેરથી એસી માણસો જોઈએ. મુંબઇ જેવા ખર્ચાળ શહેરમાં આવી અનેક સંસ્થાદરરોજના છુટક જમે છે. આ રીતે આટલી ન્હાની જગ્યામાં એની અવશ્યકતા ગણાય એ શંકા રહીત છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પ્રબુદ્ધ જૈન.
..........................વા.
દિગમ્બર જૈન કોલેજ:—જૈન સમાજ એક એવા સમાજ છે, કે.જેની અત્યાર સુધી કાઇ પણ કાલેજ જેવી વિશાળ કેળવણી સંસ્થા નથી, ઇસાઇપ્રેાની ક્રિશ્ચિયન કાલેજ, મુસલ્માનાની અલીગઢ કાલેજ, `સમાજની દયાનંદ કાલેજ, સનાતન ધર્મીંગની સનાતન કાલેજ, રાધા સ્વામીવાળાની દયાલસિંહ કાલેજ, શીખાની ખાલસા કાલેજ, અને હિન્દુગ્ગાની હિન્દુ યુનીવર્સીટી મૌજુદ છે. આ બધી કાલેજો પાત પેાતાના ધ સિદ્ધાંતની છાપ વિદ્યાથી ઉપર પાડે છે, આપણા સમાજના વિદ્યાર્થીઓ પણ એ કાલેજોમાં અભ્યાસ કરે છે, તેના ઉપર તે તે ધર્મના સંસ્કારા પડે છે, આ બાબત ચલાવવા જેવી નથી, તે માટે દિગમ્બર જૈન સમાજનું ધ્યાન ખેંચાયુ છે. ન્યાયાચાય ગણેશપ્રસાદજી વણી તે માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમાં તેઓશ્રી ઘણે અંશે સફળતા મળી છે.
સંભવ છે, કે પાંચ છ લાખ રૂપીઆ એકત્ર થતાં કાલેજ
ખુલી જશે દિગંબર સમાજની જેમ આપણું લક્ષ્ય તે તરફ શા માટે ન ખેંચાવુ જોઇએ ? આશા છે કે આ પ્રશ્ન ઉપર સમાજના સુત્રાધારા લક્ષ્ય આપશે. અને ઘટતું કરશે.
સ્થાનિક:-ઇંલ્લા અઠવાડીયામાં રૂ. ૫૧,૬૭,૪૨૪ નું સેતું પરદેશ ગયું છે. અત્યાર સુધીમા ૧,૪૪,૮૯,૯૮,૩૨૭ નું સીધાવ્યું હજી કેટલુંયે જશે. (ર) રાજસ્થાન પ્રજા પરિષદ મહાવીર વિદ્યાલયના હાલમાં શ્રી કેલકરના પ્રમુખ પણા નીચે તા ં ૨૨-૨૩ મીએ ભરાશે. (૩) કચ્છી વીસાઓશવાળ જ્ઞાતિમાં શ્રી રવજીલાલને કરેલા પુનઃ`ગ્નને લીધે ખૂબ ખળભળાટ થયાં છે. કહેવાય છે કે થાડા વખતમાં તેમને ન્યાત મ્હાર કરવા જ્ઞાતીની સભા મળનાર છે.
માંગરોળ: રાજ્ય તરફથી બહાર પડેલ ગૌધના ક્રૂરમાનથી હિન્દુ જનતાની લાગણી ખૂબ દુખાઇ છે અને એની વિરોધ દર્શન સંભા। ઠેર ઠેર મળ્યાના ખારા મળે છે. (૨) રાજ્ય તરફથી જેને જન્મ માંગરાળ સ્ટેટમાં ન થયેા હાય તેવા સહુને પરદેશી ગણી રાજ્યમાં આવવાની મનાઇ એડી નન્સ દ્વારા કરવામાં આવી છે.
પ્રભુ આજ્ઞાને ઉંચી મૂકી સ્વચ્છંદપણે ચાલનાર, પ્રભુના નામે જેમ આવે તેમ હાંકે રાખનાર રામવિજય, જેને માટે સમાજમાં કુસંપ છે તેનું સમાધાન કરવાની હૃદય પલટાથી વાત કરે છે કે સમાજને છેતરવા જેવી વાત કરે છે તે તેમના ઉપરના શબ્દો. ઉપરથી ‘સમાજ' ચેતી જાય અને સમજી લે કે સમાધાનની વાતે સાચી વાતા નથી પણ ખાછગાની રમત છે; એટલે એ રમતના મ્હારા થવા પહેલાં સમાજમાં આગને પેટાવનારાએ પાસેથી લેખીત લખાવી લો, પછી આગળ પગલાં માંડે નહિ તે કર્યું કરાવ્યું મટ્ટીમાં મીલાવી લે—મયૂર. વધુ આગ પેટાવશે.
NAGE તા૦ ૨૨-૭-૩૩
અમદાવાદઃ—ઉડતી અા સંભળાય છે કે સાધુ સંમેલન આવતા શિયાળામાં ભરાશે. (૨) તા૦ ૧૯ મીના સુપ્રભાતે પૂ. મહાત્માજી આશ્રમવાસીગ્માને મળવા આવી પુગ્યા છે. તેમને ભવ્ય સત્કાર કરવામાં આવ્યા હતા.
મહાત્માજીને સરકારને તાર:-મહાત્માજી અમદાવાદ, આવ્યા પછી મીરાંએન કે જેએ સાાતિ જેલમાં સજા ભોગવી રહ્યાં છે, તેમને મળવા માટે તેઓશ્રીએ મુંબઇ સરકારને તારથી વિન ંતિ કરી છે, એમ જણાય કે મીરાંએને અત્યાર સુધી કાષ્ટની મુલાકાત નહિ લીધેલ હોવાથી મહાત્માજીની
માંગણી મંજાર થશે.
વાઇસરોયના ઇન્કારઃ—ના. વાઇસરોયને રાજ્કારી મેટર માટે વાટાઘાટ ચલાવવા માટે મળવાની પરવાનગી માંગતા એક તાર મહાત્માજીએ ના. વાઇસરોય ઉપર કર્યા હતો. હેના જવાબમાં ના. વાઇસરોયે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતા, અને જ્યાંસુધી સવિનય કાનૂન ભંગની ચળવળ ખીન શરતે ખેંચી લેવામાં ન આવે ત્યાં સુધી મળવાની અશક્તિ જા કરી હતી.
હિન્દુ મહા સભાનું આગામી અધિવેશન અજમેરમાં મળશે અને તેના પ્રમુખ સ્થાન માટે નેપાલના મહારાજા અને
ડાકટર આંબેડકરના નામે સુચવામાં છે.
પાટણ:—હેમચંદ્રાચાર્ય જૈન સભાના પ્રમુખ શાહ-જગજીવન-ઉત્તમચર્યંદના અવસાન બદલ તેની કાર્યવાહક સમિતિએ શાક જનક ઠરાવ કરી તેમની સેવાની નોંધ લીધી હતી.
એગલેાર:-મેંગલેારના જૈન સંઘ તરફથી ઉદેપુરના મહારાષ્ટ્રા તરફ કેસરીયાજી તીર્થ સંબંધમાં રાજ્ય તરફથી જે ડખલ ગીરી થઇ રહી છે તે સબંધમાં વિક્ષેપ ન પડે અને જૈન સમાજને સંપૂર્ણ ન્યાય મળે તેવી વિનંતી કરતા તારું કરવામાં આવ્યા હતા. (૨) કાન્ફરન્સ એીસ પર બીજો તાર કરતાં ઉપર લખ્યુ હતુ કે કેસરીયાજીને અવાજ આપને ન પહેાંચ્યા હોય એમ લાગે છે, મહેરબાની કરી જાગે.. નહીં. તે સ્થાપીત હક્કો નકામા ગુમાવી એમ્બ્યુ લખનારાઓને જવાબ.
સ્પષ્ટતાપૂર્વક કરી આ વસ્તુગ્માની સ પ્રકારે સુંદરતા સમજાવવી એ શાસનના શિતાજસમા સૂરિવાની અને શાસનના શણુગાર સમા મુળિવાની અનિવાયૅ કરજ છે. શ્રી તીર્થંકર-ક્રીયા દેવની સમાનતા ધરાવનાર સુરિવ। પોતામાં હાવી જોઇતી નિર્ભીકતાના પરિચય ' આવે સમયે પશુ કેમ ન આપે? અવશ્ય આપેજ.
શાહુ દુલ્લ ભદાસ નાનચંદ્ર જ્ઞાતિની સામે તમે ઉપવાસ કરવા માંગે છે. અને વિકાશ્રીમાળી ન્યાત સામેની તમારી છે. આ સંબંધને તમારો લેખ જનતાને નકામે હાવાથી છાપી શકતા નથી..
એક ભાઇ—તમારા લેખ મળ્યો, ખૂબ લખાણુથી લખાયા હૈાઇ છાપી શકાય તેમ નથી, ટુકમાં તમે પાલનપુરનાં મૂ. સમાજમાં પ્રગતી, સંધ વ્યવસ્થા, ધાર્મિક હિંસામે, જ્ઞાતિ પટેલોના માનસની વિકૃતી, પેલા તેર વ્રત ધારી ભાઈની ડખલગીરી, અનુભવ વીહીન ચાલતી આપણી સંસ્થાઓ વિ. કેટલાક બળતા પ્રશ્નો માટે ઉભરા કાઢી નિરાકરણુ માંગે છે. તા આ સંબંધમાં અમે ઇચ્છીએ છીએ કે દરેક વિષય પર તમે અભ્યાસ પૂર્ણાંક મુદ્દાસરનું લખાણ શિષ્ટ ભાષામાં લખશે. તે જરૂર પ્રયુદ્ધમાં સ્થાન આપીશુ.
એક ભાઇ-ભાવનગરથી તમારા પત્ર મળ્યો. સાધુઓના ગુપ્ત રાગા સબંધમાં તમે લખવા માંગા છે. અમે છાપી
શકતા નથી.
Page #237
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨-૭-૩૩
?
“સ્વપ્ન સિદ્ધિ તણા ધ્રુવ તારક, નવ યુવાન અખંડ ધખે તેા, અદ્ભુત એક અદમ્ય ઉત્સાહથી, અચળ પાન્થ પધ્યેજ પથે જતા.
( મ. મ. ઝવેરી પ્રસ્થાનઃ )
*
X
પ્રબુદ્ધ જૈન.
X
X
“ભારતીય નવરાષ્ટ્રનું જ્યારે આજે ધડતર થઇ રહ્યુ છે, ત્યારે એ રાષ્ટ્ર ઘડતરના કામાં પોતાને જે અલ્પ કાળા આપવાના હોય તે આપવાનું વિસરી જઈ સમાજ કે વ્યક્તિ, આપસઆપસમાં કલેશની હેાળી સળગાવે એ ભયંકર મૂલ નથી ?’એક પ્રસંગે એક સજ્જન ક્રુએ આપણા સમાજીક ઝગડા સંધમાં કાર કરતાં ખાનગીમાં ઉપલા પ્રશ્ન રજી કરેલો. એ. પશ્નના ઉત્તરને અંગે જે ચર્ચા થયેલી તે અહી ઉતારવી તે વર્તમાન વાતાવરણને અનુસરી વ્યાજખી નથી પણ તેથી એ પ્રશ્ન આપણે વિચારવા જેવા નથી એમ ન કહી શકાય. × X X
ગુડમવાદ અને મૂડીવાદ એ અને સજોડે જન્મેલાં આળા જેવાંજ છે; અને એ બન્નેમાંથી એકને ટકાવી રાખવા ખીજાને ઉપયોગ હંમેશાં થયા છે, થાય છે, અને જ્યાંસુધી જનતા તેની ગુલામી ફેંકી દેવાને નિશ્ચય ન કરે ત્યાંસુધી
યાજ કરશે.
CCC
4
*
22 ૩૦૫
વિ. બિરૂદથી નવાજે છે, અને એ પ્રકારે એમની પ્રસન્નતા મેળવતા રહે છે. X X *
આમ આચાય વાદ અને મુડીવાદ સજોડે પગલા માંડતા જનતાના હૃદયમાં પેાતાનાં સિંહાસન જમાવે છે, અને એ સિંહાસન સદાય અડેલ અને અચલ રહે તે માટે જરૂરી હાય તેટલાં સર્વ પ્રયત્ના કર્યા કરે છે.
*
**
સસાર પરિવર્તનશીલ છે. સર્જન અને વિનાશ એ કુદરતી ક્રમ છે. એ ક્રમને વિકૃત બનાવવાના-રાકવાના-માનવીય પ્રય! અન્તે નિષ્ફળ નીવડે છે. અને એ અચલ સિંહાસનેડોલાયમાન થવાની નહી પશુ ઉખડી જવાની ઘડી આવી ચુકે છે. X × x
સ્વાતંત્ર્યપ્રિયતા એ યૌવનનેા એક મહદ્ ગુણુ છે. એટલે ‘ગુલામી’ યૌવનને ડ ંખે છે. ‘ત્યાગ’ તે માથુ નમાવવા, વિતગમતા' ને પૂજવા, અને ભૂત માત્ર તરફના ધુભાવથી -પ્રેરાઇ તેમનાં દુ:ખા તરફ સમભાવી બની યાલીના દીલે થતાં દાન
નાનએ તરફ બહુમાનથી નિહુાળવા એ સર્વાંા તૈયાર હાવા છતાં, આચાય વાદ' કે ‘મુડીવાદ’ના પાખંડને નિભાવી રાખવા એ સત્તા પાસે માથું નમાવવા–નીચે હરગીઝ ના
પાડે છે.
પ્રકારની અવગણના” એ પેાતાનું ભયંકર અપમાન લાગે એટલે યૌવન” કાર્ બને છે. સત્તાના ભૂતને આ છે. અને યૌવનને નમાવવાના પ્રયત્ન શરૂ કરે છે, ચૌવન’ એ પ્રયત્નોને નિષ્ફળ બનાવવા સામને કરે છે. આમ યુદ્ધના મંડાણુ થાય છે.
X
x
x
X
.X
X
X
X
ધર્માંના એઠા નીચે પોષાઇ રહેલા ધર્મોચાયા રવ અને નર્કના દારની કુંચીએના ઝુમખાં ખખડાવતાં-સ્વની લાલચ અને નર્કની બીક બતાવતા-પોતાના અનુયાયીગ્માને સદા ડારતાજ રહે છે. પેાતાના આત્મકલ્યાણુના સુવિહિત મા કર્યા છે તેને વિચાર કરવાની તકલીફ તેણેજ ઉડાવવાની છે, એવી શ્રદ્ધા ગુમાવી બેઠેલે વધૉચાયોનેજ પાતાના તારણુ દ્વાર ” માની બેસે છે. એટલે ‘શાસ્ત્ર’ની ‘આજ્ઞા'ના એડા નીચે પેાતાનીજ “ આજ્ઞા ’અનઉલ્લધનીય અને શિરસાદ્ય છે એંમ એ અંધ શ્રદ્ધાળુ અનુયાયીઓના દીલમાં ઢસાવી દેવાનું ધર્માંચાર્યંને સહેલુ થઈ પડે છે. ધર્મીના નવી પણ વ્યકિતના ગુલામ બનેલ્લા વર્ગને રાજી કેમ રાખવા તેમાં પાવરધા બનેલા આચાય ાદ યથાસ્થાને અને પ્રસંગે મુડીવાદના ઉપયેાગ કરવાનું ભાગ્યેજ ચુકે છે; અને ખીજી બાજુએ મુડી-ન્વિત છાની ઝઝુમ્યા કરે છે. આ સમયે જેતેા વિનાશ નિમ્યો છે,
*
શ્રીમતેાની લાગવગ અને ધનને પ્રવાહ તેમજ પૈસાના જોરે એક તરફ અંધ શ્રદ્ધાળુ જનતાની શ્રદ્દા, અને સહકાર ખરીદી શકાય તેવાં અન્ય સાધના અને ગેસને ઉપયોગ કેમ કરવો તે વિચારવાની ‘પીળાં વસ્ત્ર'ના પ્રતાપે મળતી બીજી તરફ પોતાનીજ તાકાત ઉપર નિર્ભર એવા યુવાન વગ સગવડ અને પુરસદ આમ સત્તાના ફેકેદારો યુદ્ધમાં ઉતરે છે. એ સત્તાની ગુલામીને ફેંકી દેવા, નવાં ક્ષેત્રે ખેડવા, નવા મામાં-ચીન્ના-પાડવા મથતા સ્વામે ઝઝુમી રહે છે. યુવાનને ફેરુમાં હાવાથી યૌવન હતાશ બનવાની તૈયારીમાં હાય, પેાતાની એકલતા સાલે છે; પુષ્ણુ ‘સમય’નું બળ તેમની તરએટલામાંજ વાતાવરણુમાંથી તેને પ્રેરણા મળે છે. યૌવન શ્રદ્ધા
વાદ શાષણ્ ક્રિયા દ્વારા પોતાના ભડારે। ભર્યાં રાખવા સદાય પ્રયત્નલ હોય છેજ, ‘એરણની ચોરી કરી ‘સાયનું દાન કરવાથી જો ‘દાનેશ્વરી' થવાતુ હાય તે તેમ કરવામાં ‘મુડીવાદીમા' ને ભાગ્યેજ વાંધે, હાય છે. ધર્મોચા શાસ્ત્રના આધારા બતાવી જે માસૂચન કરે તે દિશામાં પેાતાની અઢળક સોંપત્તિમાંથી ૯૫ ભાગ ખરચી નાંખી દાનેશ્વરી, ધનકુબેર, તિથોદ્ધાર કે સમ્રપતિઓનાં બિરૂદ મુડીવાદીએ મેળવી લ્યે છે. અંધશ્રદ્ધાળુ આમ વર્ષાં પોતાના ‘તારણહારા' તક્નીકા અધશ્રદ્ધાથી પ્રેરાઈ આ કાર્યમાં પોતાનો સહકાર આપે છે, અને ‘મૂડીવાદીએ ’તરફ્ માનની નજરે નિહાળતા બની રહે છે. અને આ પ્રકારે મુડીવાદ આચાય વાદ' ના ઉપયેાગ કરી સમાજના આગેવાન તરીકેનુ પેાતાનું સ્થાન કબજે કરી લ્યે છે; અને એ સ્થાનેથી પાતાની લાગવગ ચલાવી ધર્મોચા-હુથી કાર્યરત રહેવું જ આપણ ચાંને બહુ પ્રીય એવાં સિર સમ્રાટ, ચક્રચૂડામણી, સ` શાસ્ત્ર પારંગત, કવિકુલ કિટ, કલીકાલ૫તર્, મધર ઉધ્ધારક,
ફવ્ય છે. ! 14-7-33
તે સત્તા-આચાવાદની કે મુડીવાદની-નાં સિદ્ધાસન ડાલવા મળેલી શ્રદ્ધા અચળ શ્રદ્ધા બનાવે છે; અને આખરે એ સમય માંડે છે. યૌવન પેાતાના કાર્યોંમાં મક્કમ અને છે. પ્રેરણાદારા આવે છે, કે જ્યારે જન્તાના હૃદયમાંથી ‘સમાજ ઉદ્ધારના પષ્ટ થાય છે. મહાન કાર્યની આડે આવનાર આચાર્ય વાદ અને મુડીવાદ
*
*
કરી બૌવન’ રાષ્ટ્ર ઘડતરમાં પાતાનેા કાળા આપેજ છે. આમ ઘડાતા રાષ્ટ્રના એક અંગને પ્રાણવાન મનાવવાનું કારણકે વ્યક્તિ સમાજનું અને સમાજ રાષ્ટ્રનુ અંગ છે, અને કા સુન્ના અને છે, માટે જેટલે અંશે તેની શુદ્ધિ થાય છે, તેટલે અંશે રાષ્ટ્ર ઘડતરનું
કાર્યને ‘લક્ષ્ય’ સ્થાને રાખી અચળ શ્રદ્ઘા અને અદમ્ય ઉત્સાસમાજ ઉદ્ધાર'ના મહત્ત્વના યુવાનુ` આજે સાચું
-FEDIST.
Page #238
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પ્રબુદ્ધ જૈન.
સમાજ સમક્ષ આજે અનેક પ્રશ્નો પડેલા છે. આ બધાય પ્રશ્નો આજે સમાજના મટી પક્ષાના ન્યા છે. કેટલાક પ્રશ્નો સમાજની ઉન્નતિના હૈના છતાં ધર્મના નામે તેતે વિરોધ કરવામાં આવે છે. વિરાધ કરતાં કહેવાય છે કે ગ્રહસ્થના કલ્યાણમાં–સામાજિક ઉત્થાનમાં સાધુઓને કાંઇ લેવા દેવા નથી; તેમાં અ અને કામના ઉપદેશનું બ્હાનું દેખાડાય છે, આ વાત પ્રમાણિકપણે અને સત્ય રીતે રજુ થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે. મધુએ માત્ર દીક્ષાને ઉપદેશંજ આપી શકે; તે માત્ર ગૃહસ્થના આત્મ કલ્યાણુ માટે અગુલિનિર્દેશ કરી શકે; આ વાત સત્ય હેાય તે પણ આ વસ્તુ દંભથી ઉચ્ચારવામાં આવે છે. જે સમાજના નામે, જે સમાજના ધર્માંના નામે અને જે રીતે આ વસ્તુ રજૂ કરામાં આવે છે, તે બ્લુય ગ'ભિર વિચારણા માંગે છે.
જે સમાજ સાધુ સંસ્થાને નિભાવી રહ્યો છૅ, તેના ખૈહિક અને પારલૌકિક કલ્યાણમાં તેમજ તેના આર્થિક વિકાસમાંજ તે સંસ્થા નભવાનું બળ છે, તેની તા કાઇજ ના ન પાડી શકે. સમાજને ઠેકરે મારી સાધુ સંસ્થા દીર્ઘકાળ જીવંત નજ રહી શકે; સમાજ સાથે જે સંસ્થા રામાજપર નભે છે તે સંસ્થાને કાંઈ પણ લેવા દેવા ન હેાય તેવું અનેજ નહીં પારલૌકિક કલ્યાણની અભિલાષાવાળા સમક્ષ દીક્ષાના પ્રશ્ન મૂકવામાં આવે તે સામા કાઇને કાંઈ વાંધા ના હોય; પરંતુ ગૃહસ્થ ધર્મોના તેમાં છેદ ઉડાવવામાં આવે, ધના નીતિ નિયમે પ્રતિ એકરકારી બતાવવામાં આવે, ગૃહસ્થ જીવનની કક્ષાને ઉચ્ચ બનાવવા પ્રતિ ઉપેક્ષા ધરાવાય અને સમાજની આર્થિક સ્થિતિ પ્રતિ આંખ આડા કાન કરવામાં આવે તે આજે સાધુ સંસ્થા “ આવ કુહાડ઼ા પગપર ’એ વસ્તુસ્થિતિ નાતરી રહ્યા છે. આજે આપણામાં નીતિમય જીવન જેવુ કાંઈ નથી. તેવું જીવન ગાળનાર ધમી કે આસ્તિક ગણાય એ ધેારણ છે; આજે અને તિવાન પણ ક્રિયા કાંડી ડાય તે તે ધમી અને આતિક ગણાય છે. દીક્ષાના ધોધમાં તણાઇ સમાજના તિમય જીવનને કેાડી ઉડાવી દે, તેમાં આપઘાત નહીં તેા બીજું શું છે? જે સમાજમાં નીતિવાન અને પ્રમાણિક ગૃહસ્થેાજ ન હેાય તે સમાજ પ્રમાણિક અને પ્રભાવન સાધુઓની ભેટ કયાંથીજ આપે અને તેવા સાધુએ ન હોય તો સમાજપર પ્રતિભા કે પ્રભાવ પણ કયાંથીજ પડી શકે !
બળતા પ્રશ્નો.
Se
આજે તે! ‘ ગારે તેની તલવાર ’ ના યુગ છે. આજે તા ‘જીવન મરણ' ના પ્રશ્ન આંખ સામા પડયા . આજે તે। આપણું ‘ અસ્તિત્વ ’ ટંકાવવું એજ મુખ્ય પ્રશ્ન છે. આ મૂળ પ્રશ્ન છેડી દેવામાં આવે તે સમાજ છિન્નભિન્ન થઇ જાય, અને તેમ થાય તે પછી સાધુનું સ્થાન ફ્રાના પર રહેવાનું છે ? આપણા માટે ધર્મ અને સામાજિક શરમને અંગે અનેક ધંધા બંધ થયેલાં છે; પરંતુ કર્માદાનના ધંધા કરતા નિકાનાં માન અને તે ધંધા પર નભી તાગડધિન્ના કરતા સામા પણ કરે છે જ્યારે નીતિમય જીવન ગાળતા અને સામાન્ય ધંધા કરતા આમ વર્ગની તેજ સાધુએ ઉપેક્ષા કરે છે. આ વસ્તુના મૂળમાં શું હાઈ શકે તે પણ તેટલુંજ વિચા·ણીય છે. સામાન્ય માણુસા તેવી કાટીના કંધા કરવા જાયતા તેના પર ઘા કરવા સમાજ અને સાધુઓ તૈયાર છે; પરંતુ ધિના કર્માદાનના ધંધા કરે તેના પેટા ધંધા કરી
22
કમાતા અન્ય ધનિકા માટે સમાજ કે સાધુએ કાંઇ કરી શકતા નથી. કારણું શું છે? સમાજવી નીતિ, જાળ, હિંમત, નૈતિક હિંમત, નિડરતા, અને કક્ષાનું માપ આ પ્રશ્ન આપે છે. લા કર્ઝનના સમયમાં હિન્દને અર્ધો વેપાર તેમના હાથમાંથી પસાર થતા હતા, આજે ત્રીસ વર્ષ પછી હિંદુને ત્રીજા ભાગના વેપાર પણ જૈતેના હાથમાંથી પસાર થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે. આપણા ડાયમાંથી જે વેપાર સરી પડયા અને જે લેકા ધંધા વિનાના થઇ પડયા તેમની આર્થીક દશા સુધારવા સમાજે કંઇ કર્યુ છે ખરૂ ? સમાજની તે માટે ફરજ છૅ ખરી? સમાજમાં ટીપ પર નભતા લેાકાની સખ્યા વધી છે ખરી ? આવી સંખ્યા વધી યા વધતી હેાય તે! તે અટકાવવા શું કરવું તે સમાજના પ્રશ્ન છે ખરા ? સમાજની વ્યાપર નભવાના હકક અપ'ગ, અશકત અને નિરાધાર છે, છતાંય અનેક સશકત માસે આવી રીતે નભે છે તે પ્રશ્ન ગંભીર વિચારણા નથી માગતા ? આ સ્થિતિ પ્રત્યક્ષ હાવા છતાં પ્રમાણીક કામ કરી પેાતાનુ' ગુજરાન ચલાવવા માગતા, માણુસની સ્થિતિ સુધારવા કેળવણીની સંસ્થા દ્વારા મામ્ કાયમની કમાવાની તાકાત મેળવે તેમ કરવામાં કયે અધમ હેઇ શકે તેજ સમજાતું નથી સમાજમાં અનેક માસાને ભીખ માગવી પડે તે સમાજને માટે શગ ભરેલું' છે; પરંતુ તેવા માણુમા સમાજમાં ન વધી પડે તે અર્થે કેળવણી દ્વારા, અન્ય ગૃહથ્થુ ઉદ્યોગો દ્વારા કે અન્ય ઉપાયો દ્વારા સમાજ પોતાના ભાગુસેાની કમાવાની શક્તિ વધારે તે ઇષ્ટ છે, કેમકે તેથી સમાજમાં સ્વાશ્રયી, સ્વતંત્ર અને પ્રતિભાસ'પન્ન વ્યક્તિએ નીપજશે. આમાં અર્થ કામને ઉપદેશ નથી; પરંતુ સમાજની ઉન્નતિને-તેના ભારી ગૂઢ પ્રશ્ન છે; સામાજિક વિકાસની, તેની શુદ્ધિનો પ્રશ્ન છે. સમાજમાં સ્વાશ્રયી, વતંત્ર અને પ્રભાવશાલી વ્યકિત હશે તે તેમાંની કાઈક વ્યકિત સાધુ તરીકે થશે તે તે જરૂર સમાજ પર પેાતાની છાપ પાડી શકશે.
તા ૨૨-૭-૩૩
આત્મકલ્યાણ કે પરકલ્યાણુ કાણુ કરી શકે તે માટે શાસ્ત્રમાં એક વચન છે. કમ્ભે શૂરા વેશ ધર્મો શા' અર્થાત જે કાર્યોંમાં શરવીર છે તે ધર્મોંમાં પણ શૂરવીર છે, તેના અર્થ એ નથી કે જે પાપ કર્મામાં શૂરવીર છે તે ધર્માં કર્માંમાં શુરવીર છે, જો કે ગા ગાંઠના એવા દ્રષ્ટાંતા છે કે જે ગૂઢ પાડી હતા તે ઘડીના છઠ્ઠા ભાગમાં ધર્માંમાં આવી આત્મ કલ્યાણું કરી ગયા. પરંતુ તેને મૂળ ભાવ તા એ છે કે જે વીર્યવાન છે, સત્વશાલી છૅ, સ્વાશ્રયી છે, જે નિર્વાહ મેળવવા અને તેના ઉપભોગ કરવા સ્વતંત્ર અને શકિતસપન્ન છે તેજ ધ'ના આચરણ માટે અને તેના પ્રચાર માટે ખૂબ લાયક છે.
ં ભ॰ મહાવીરને આપણા ‘લોકોત્તર ' પુરૂષ માની તેમના જીવનમાંથી કાંઈપણુ લેવાની ના પાડીએ છીએ. ભ મહાવીર પણ આપણા જેવાજ હતા, પરંતુ તેમને આત્મા વીવાન અને સત્વશીલ હતા, અને પરિણામે તે પરમાત્મા બન્યા. તેમણે ધર્મના ઉપદેશ આપ્યો તે વાત પણ સાચી; તેમણે સાધુ અને ગ્રહસ્થ સંધ બનાવ્યા તે વાત પણ સાચી, પરંતુ તેમના અને આજના સાધુએના ઉપદેશ વચ્ચે કેટલુ અંતર છે! ભ॰ મહાવીર તે ટુંકમાં સાધુ અને ગ્રહસ્થ ધર્મના ઉપદેશ આપી તેમાં રહેલ ભાવ અને તીત્ર તાપ સમજાવતા, ત્યારબાદ જેને જેવા ભાવ થાય તેવાં વ્રત આપતા. આ તે નસાડી
Page #239
--------------------------------------------------------------------------
________________
પર તા૦ ૨૨ ૭-૩૩
પ્રબુદ્ધ જૈન.
૩૦૭
નો ફેલ.
એક પત્રને જવાબ. શત્રુદ્ધારક સમરસિંહ: લેખક શ્રીયુત નાગકુમાર મકાતી બી. એ. એલ. એલ. બી. સહતંત્રી જેન તિ
ભાઇશ્રી! પ્રકાશક: શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહ, જ્યોતિ કાર્યાલય,
તમારા પત્ર પછી સિદ્ધાંત અને તેની મર્યાદા વિષે વિચારો હવેલીની પોળ, રાયપુર અમદાવાદ. કિંમત ૦-૧૩-૦
આવ્યાજ કરે છે. વ્યકિત અને સમુદાય માટે ધર્મની વ્યાખ્યા
ભલે એક હોય, પણ અચલ થવહારની મર્યાદા સૌની નોખી - શ્રીયુત મકાતીએ “જેન જાતિ ” માસિકમાં હેતે હતું
નોખી હોય છે; તમારા પત્રમાંજ તમે છેલ્લે કહ્યું છે કે અમુક લખેલી આ વાતો પુસ્તક રૂપે જ્યોતિ કાર્યાલય તરફથી બહાર પડી છે. પરમ પવિત્ર તીથૉધિરાજ શ્રી શત્રુંજયના સેળ મહાન
વર્ગ કે વ્યક્તિ પ્રતિ-ધૃણા નજ હોવી જોઈએ, અને મેં પણ ઉદ્ધારકે થઈ ગયા તેમાં સમરશા પંદરમાં ઉદ્ધારક હતા. રા. એજ
એજ આશય લેખમાં બતાવેલ છે એ તમે જોશે; બાકી શકાતીએ ભારે જહેમત ઉઠાવી, તેમના જીવન ઉપર સર્ચલાઈટ મુડીવાદ કે શ્રીમંતાઈ પ્રતિ-ધૃણા ઉપજે તે તો સ્વાભાવિક જ છે. ફેંકી જૈન સાહિત્યમાં અનોખી ભાત પાડી છે.
અત્યારે યુવાનનું માનસ કંઈક કરવા ચાહે છે. રૂશીયાના કુબેરના ધન ભંડાર હોય, સર્વ પ્રકારની સત્તા હોય, યુવાનોએ ભૂલ કરી કે કેમ તે અત્યારે આપણે કેમ કહી શકી ! સમૃદ્ધિ હોય છતાં તીર્થને ઉદ્ધાર નથી થઈ શકત પણ અડગ એવી અનેકવિધ ભૂલામાંથી યુવાનનું બળ અને પુરુષાર્થ પૈયે, નિશ્ચય, યુવાનીને અચળ ઉત્સાહ, આપભેગની તમને, કેળવાવાના છે. એવી અનેક ભૂલ સંતવ્ય ગ ગુ. મહારા કહેવા વ્યવહાર દક્ષતા, અને શરવીરતાજ આવા કાર્યો તરફ પ્રેરે છે. શિય એ પણ છે કે સામ્રાજવાદી અને મુડીવાદના પાપે સમરહની દઢ પ્રતિજ્ઞા, અલપખાન જેવા યવનનો મિત્ર પ્રેમ, યુવાન જગતને કેટલુંય અનિચ્છાએ કાર્ય કરવાનું હોય છે, અને પ્રતિજ્ઞાપાલન મૃણાલિને હાલસે પતિપ્રેમ, પવિત્ર કેટલુંક વરીત ગતિયે અને કેટલુંક પ્રાપને લઈ કરવું પડે છે. તીર્થને ઉદ્ધાર ન થાય ત્યાં સુધી બ્રહ્મચારિણી રહેવાની આ કાળ એ સંતવ્ય ગણાશે. લલનાની અડગપ્રતિજ્ઞા વગેરે વસ્તુ ગુંથણીનું આમાં સરળ રીતે સેવા અને દાનની વ્યાખ્યા વિશે તમે ઠીક લખ્યું છે, આલેખન કરવામાં આવ્યું છે. છતાં રા. મકાતીને અમે એક અને ખરેજ સેવાની ઉત્પત્તિ તમે કહે છે તેમ જીવનની અગ્યસુચના તો જરૂર કરીએ છીએ કે તેઓથી ભાષાને સમન્વય વસ્થામાંથીજ જન્મી છે; પણ મને લાગે છે કે દાન અને સાધી શકયા નથી. સંયમ પ્રયોગના પરિચ્છેદમાં “મૃગાલે સેવા એ સમાજ ધર્મના અંગો છે-અવશેષો છે, અને હંમેશા એકદમ સફેદ સાદાં વસ્ત્રો ધારણ કર્યા હતાં. રંગબેરંગી વરમાં રહેવાના. . દાન અને સેવા પાછળ કંઈ દરેક વેળા અહં સજજ થયેલી મૃગુલનું સૌંદર્ય તેને અલૌકિક લાગ્યું.” સફેદ સ્વાર્થ કે કુટિલતા નથી દેતા. ઢીની પરાધિનતાને લઈ એ ' અને રંગબેરંગી વસ્ત્રોનો સમન્વય કઈ રીતે થઈ શકે. અમે ઈચ્છીએ બધું કઈક વેળા જન્મે છે; પણુ મોટે ભાગે તે દાન અને છીએ કે મા. મકાતી આ બાબત તરફ જરૂર ધ્યાન આપશે. સેવા ભાવનામાં શ્રદ્ધા, પ્રેમ અને નિઃસ્વાર્થ વૃત્તિના પ્રવાહજ
જ્યોતિ કાર્યાલય તરફથી રા. ધીરજલાલે આવાં પુસ્તકે હોય છે. સામાજીક સ્થિતિમાં અને મર્યાદામાં રહેનાર જન : બહાર લારી જૈન સમાજ અને સાહિત્યની ન ભૂલી શકાય સમૂહને માટે ભાગ ઉપરોક્ત બળેજ પુરૂષાર્થ અને મોક્ષ તેવી સેવા કરી છે તે બદલ અમે ધન્યવાદ આપ્યા સિવાય રહી સાધી રહેલ છે. આ મોક્ષ, તે પરલોકને કે મોત પછી શકતા નથી.
. .. નહિં, 'પણ આ દેહ અને તેને સંસારે અમૃતમય બનાવવા ભગાડીને નહી, ઉપાશ્રયના ખૂણે નહી. પિતાના ખાંધિયા એવા
માટે મુખ્યતઃ છે. એટલે માણસે પોતાની શકિત-મર્યાદા પ્રમાણે સંધ સમક્ષ નહીં, પરંતુ પર્ષદાની સમક્ષ આપતા. ભ૦ મહા
બંધને તેડવા જોઈએ. આમ કરનારને કોઈ દાન કહે, કઈ વીર દીક્ષા લેનારને રજા લેવા મોકલતા ન હતા તે વાત
સેવા કહે, વસ્તુતઃ આ બધા નામો મનુષ્યની આત્મ ભાવનાના બરાબર છે; પરંતુ ભ૦ મતવીર કેવળજ્ઞાની હતા, સર્વત પૂક છે. એને જે શ્રમ, ઉપાસના અને અપરિગ્રહ સ્વીકારાયે હતા અને જેમને તેમણે વ્રત આપ્યાં તે નાના કે યુવાનો હતાં; તો જીવનની અત્યારની અવસ્થા અને અજ્ઞાનતાને દૂર કરતેઓ બધાય પનાના ભાર પોતાનાં વારસાને સાંપલો એવા વામાં યથાશકિત, હિંસે પૂવો" લેખાશે; કે જેથી જગતને કેટલો |
હતા. ભ૦ મહાવીર પછી ગણધર ગૌતમ અને સુધમોએ લાભ થયો એ પ્રત્યક્ષ દેખાય, પશુ એવા દાની, સેવાભાવી, - દીક્ષાઓ કેમ આપી તેનાં દ્રષ્ટાંત શાઓના પાને છેજ. મેતા ત્યાગી કે યોગીને તો જરૂર આત્મશાંતિ મળે છે. તેના પિતામાં
અતિમુકત, જંબુસ્વામી, શાળીભદ્ર અને ધન્નો આદિને તેમણે ” તો જરૂર વ્યવસ્થા અને શાંતિ આવેજ. ‘અહિંસા ધર્મને કેટલાક - રોજ લેવા મોકલ્યા હતા, વડીલકે તેના સાગતા વળગતાંની , ધર્મ ચુસ્તોને વધારે પામર કરી મુકેલ છે, અને જેનોએ ની રજા ન લેવાય તે બીજા વ્રતને ચેકો ભંગ ગણાય અને સવિશેષે.” આ હું સ્વિકારું છું, છતાં એજ જેન જનતામાંથી
છે. ઉપરાંત તે કારણે અન્ય વૃતામાં રક્ષાને બાધ આવે છે કે, અત્યારના અહિંસક આન્દોલને, અનેક ટંકાઈ રહેલી, વ્યકિતઆ ; ની સમજતા અને તદઅનુસાર આચરણું કરતા.. આજના આપણા અને સાકતઓને બહાર લારીજ, આ
આપણા અને શકિતઓને બહાર લાવશે, અને અહિંસા ધર્મને દીપાવશે. સાધુઓ તે ગણધર) ગૌતમ અને સુધર્મા કરતાં પણ વધુ જ્ઞાન દેહ માત્ર પાપ” છે, વાસના યુક્ત છે, છતાં એ દેલા વાટેજ સંપન્ન છે, કેમકે તેમને તેમનાં આચાર પાળવા નથી અને
ળવા નથી અને દેવ મુક્તિ સાધી શકાયું છે, તેમ દાન-દયાં, સેવા કે યાગ, કે જે
એક ' ધમી ગણવું છે અને ધર્મના ઈજારદાર બનવું છે. તેમને તો એ યોગ અને વી પણ એ બધા અત્યારના સમાજ ધર્મના
ભ૦ મહાવીરને આચાર રવીકાર્યું છેકારણ કે તેઓ ભારત આવશ્યક અગા-હાઈને, તેનું શુદ્ધ એકીકર ગુ કરવું જોઇએ. મહાવીરની જેટલા જ્ઞાનવાનું પ્રતિભાવો, ઓજસ્વી પર એ વા શુદ્ધ સેવક થવા પ્રયત્ન કરવો જોઇએ. એસ., ધ્યાની અને વિતરાગ છે.'
ચી it . લીમ ના વદન
Page #240
--------------------------------------------------------------------------
________________
८
प्रसुद्धा बन
Chando २२-७-33:15
BHARITRAPALI
[
..
13-
14
.
हिन्दी विभाग
और राजपुताना में भी कई प्रान्तों में तथा अन्य देशों में
जहाँ कि इस प्रथा का विस्तार नहीं है वहां कि स्त्री समाज
- तो सौभाग्य और सुन्दरता हीन ही होगी.? या बिना इस के हाथी दांत का चू डा. प्रयोग किये वहाँ की स्त्रीयों का विवाह मंगलोत्सव होता ही (लेखक:-माणिकलाल अमोलकचन्द भटेवरा.), नहीं होगा. इस का उपयोग न करने वाली जातियाँ तो
हमारे बापदादा जो कुछ करते आये हैं, भले ही अब अशुभ हो समझी जाती होगी ? नहीं, नहीं, स्वप्न में भी नहीं, . वह अच्छा हो या बुरा, उन्हों ने समझ कर किया हो या भूल हम प्रत्यक्ष देखते है और यह सत्य भी है कि वहाँ के पुरुष
से, अब उसकी आवश्यकता हो या न; ऐसी प्रथाओं से हमारी अपेक्षा अधिक बलशाली व दीर्घायु है। फिर ऐसा हमारा धर्म रहता हो या जाता; और यह क्यों है इसका वा
वहम रखने से क्या लाभ ? . हमें ज्ञान हो या न; परन्तु उस लकीर को बराबर पकड़े
प्राचीन ऐतिहासिक व शास्त्रोक्त बातों को श्रवण करने रहना हमने धर्म समझ रखा है। पुराने विचार के लोगों का .
से पता लगता है कि इष्टदेव व शंखेश्वरीदेवी हम पर अति
'ही तुष्टमान थी और इसके परिणाम स्वरुप हम भी सब कहना है कि हमारे बुजुर्ग जो कुछ करते आये हैं वह ठीक । ही है। वह भूर्ख थोड़े ही थे, आजकल तुम्हें क्या मालूम ? ..
, प्रकार से प्रतिष्ठित थे पर अब दुनिया के तले दबे हुए हैं
कारण कि स्त्री-समाज हाथों में चूडें बंगडियाँ डालकर हम यदि उस से विपरीत करें, तो बापदादाओं को मूर्ख बनायें ।
मन्दिर जैसे पवित्र स्थानों में जाकर आशातना का कारण .. न? युवक भी तो अपने बापदादाओं को मूर्ख नहीं ठहराते।
बनती है जिस के फल-स्वरूप देवी देवता भी हम पर से वे मानते हैं कि वे बडे बुद्धिशाली एवं समयानुसार कार्य
शुभ-दृष्टि बिलग कर देते हैं इसी से तो हम अज्ञान के गहरे "चलाने वाले बुजुर्ग थे, और प्रत्येक पद्धति को वे किसी उद्देश से चलाते थे, परन्तु वह जो कुछ भी कर गये हों वह सब
गह्वर में गर्त हैं। हमारे आंख होते हुए हम अन्धे है। कान
होते हुए भी वीर-बचों का श्रवण करते हुवे भी बहरें ठीक ही है, और वह भूल कर ही नहीं सकते थे, ऐसा नहीं।
1बने हुवे हैं। लिखने का तात्पर्य केवल इतना है कि हम अपनी
हृदय होते हुए भी शुभा शुभ का भेद मालूम नहीं बुद्धि को थोडा सा कष्ट दें। और अच्छी प्रकार सोच समझ
कर सकते। पुरुष नाम धराते हुए भी पुरुषार्थ खो दिया। कर कार्य करें। भले ही वह पुरानी पद्धति के अनुसार हो धर्म. समाज व देश के प्रतिपालक व स्तभ्म स्वरूप पुरुषा '. या उसमें कुछ नवीनता हो। यह कोई नहीं कहता कि ,
की जन्म-दात्री स्त्री-समाज के होते हुए भी देश समाज व बापदादों की सारी ही बातें छोड़ दो, लेकिन जो समाज ब .
धर्म की शोचनीय अवस्था हो रही है। कारण एक मात्र धर्म के लिए जहर बन चुकी हों कम से कम उन्हे तो छने
हमारी आत्मा का अनुत्थान क्यों कि आत्मोन्नति के मार्ग में से भी डरना हमारा कर्तव्य है।
पडे हुए है हिंसारूपी कांटे। इस में कोई संशय नहीं कि ऐसी ही एक प्रथा हमारे मारवाड़ देश की पूज्य देवि
तुम इस चूड़े से होनेवाली हिंसा को बन्द कर, इतने मूक यों में बापदादाओं से चली आ रही है। मारवाड़ की देवियाँ प्राणियों की रक्षाकर उनकी शुभाशीष ले अपनी उन्नति न हाथीदांत की चूडिया एक सौभाग्य सूचक चिन्ह समझाती
कर सको ?
. (अपूर्ण) है। और बडे ही चान से हाथों में प्रायः कन्धे से लगाकर कलई तक पन्द्रह-पन्द्रह, बीस-बीस पहनती है। न जाने
જૈન શિક્ષણ સંસ્થાઓને.
આથી જેન સમાજના ત્રણે ફીરકાની શાળાઓ, પાઠइस से कोई बुद्धि विशेष या सुन्दरता का भास होता हो ? '
શાળાઓ, છાત્રાલયો, વિદ્યાલય, ગુરૂકુળા અને શિક્ષણ સંસ્થાसच्ची सुन्दरता सच्ची शोभा तो ज्ञान में और शील धर्म में शनिशान याति मासिडनी मासे भासना है, न कि इन गहनों में । फिर भला हाथों को इन से कस- म पास शिक्षा तरी प्रमट वाना. तमा कर हमेशा के लिये क्यों कमजोर बना लिया जाय । और
સંસ્થાનો પરિચય આપવાનો છે તે માટે ખાસ ફોર્મ કાઢવામાં
આવ્યા છે, તો બે પૈસાની ટીકીટ બીડી દરેક સંસ્થાએ નીચેના भी हाथों में हाथीदांत के चूडो न होना एक अशुभ चिन्ह
સરનામેથી તરત મંગાવી લઇ ભરી મોકલી આપવાં. माना जाता है। यदि इस मान्यता में कुछ भी सत्यता का ।
ज्योति अक्षय. अंश प्रतीत होता हो तो गुजरात, दक्कन, बंगाल, पञ्जाब
હવેલીની પોળ, રાયપુર અમદાવાદ. આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરોદય પ્રિન્ટીંગ પ્રેસ. ધનજી સ્ટ્રીટ, મુંબઈ . ૩ માં છાયું છે. અને
ગલદાસ મગનલાલ શાહે જૈન યુવક સંઘ' માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
પ્રણાલિકાવાદ (૨).
Reg. No. B. 217. ' છુષ્ક નકલ ૧ આનો.
પ્ર
બ
જે
આ
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રી રતિલાલ ચીમનલાલ કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ( વર્ષ ૨ , અંક ૪૨ મ.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર, તા. ૧૯-૮-૩૦
શ્રીમાનૂ,
સાગરાનંદજીની
આ મં ત્રણ. નવી ચઢાઈ!
- મુંબઈ, તા. ૧૬-૮-૩૩.' હોડમાં મૂકેલ શિષ્ય. | શ્રીમતી,
[નીચેની ચેલેંજ સુરતથી સાગરાનંદસૂરીએ મુંબઈ સમાચારમાં તા. ૧૫-૮-૩૩ ના રોજ બહાર પડાવી છે. આ
સવિનય નિવેદન કે અત્યારે આપણા સમાજની પરિસ્થિતિ વિચારણું માગે છે. ચેલેજથી સમસ્ત જૈન સગા- સમાજમાં ઐકય સંગઠ્ઠન અને રચનાત્મક કાર્યની જરૂર છે. યુવકોની શક્તિઓ જુદી જમાં ખૂબ ખળભળાટ મઓ જુદી દિશામાં વપરાઈ રહી છે, તેને સ્થાને સંયુક્તબળ ઉત્પન્ન કરવાની આવશ્યક્તા છે. કારણ કે આજ સુધીમાં
છે. એમ લાગવાથી શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજમાં સમયધર્મને તેમની તેર , સ્વારીઓ કરતાં | આ ચાદમી દ્વારીમાં નીચેની
અનુસરનારા, નવી ભાવનાએ સ્વિકારનારા, વિચાર સ્વાતંત્ર્યને માનનારા નવી તા છે. પાંડવા જેમ ! ઉદ્દેશવાળી સંસ્થાઓ એકત્ર થઈ વિચારણા કરે, એ હેતુથી આપને નિમંત્રણ દ્રૌપદીને સુરતમાં મૂકી હતી આપતા અમને હર્ષ થાય છે. . તેમ સાગરાનંદજી શરતના મેદાનમાં ચેલે મુકનાર છે.
| મધ્યસ્થ સ્થળે એકત્ર થવાય તે ઘણું ભાઈઓ લાભ લઈ શકે. આથી વડોદરા "" જનતા કાગના ડોળે રાહ જોઈ. સ્થળ પસંદ કરવામાં આવ્યું અને ત્યાંના શ્રી જૈન યુવક સંઘે દરેક સગવડ જાળવવાનું રહી છે કે દરેક સ્વારીમાં છેલ્લી ઘડીએ પીછે હઠ કરનાર આ | હષથી સ્વિકાર્યું છે. વખતે કેટલા આગળ ધપશે? ] આ પ્રસંગે આપની સલાહ અને સહકારની ખાસ જરૂર છે. તો આપની '' સાહેબ, શ્રી સાગરાનંદ
સંસ્થા તરફથી પ્રતિનિધિઓ મોકલી આભારી કરશે. કમિટીનું કામકાજ તા. ૩ સૂરીશ્વરજી જણાવે છે કે | પર્યુષણ પર્વમાં 'ગાડરીયા || સપ્ટેમ્બર ૧૯૩૩ ભાદરવા સુદ ૧૪ રવિવાર સંવત ૧૯૮૯ ના રોજ શરૂ થશે. તે ,
. . . . . પ્રવાહ પ્રમાણે શાસનરસીક પ્રસંગે જરૂર પધારશે. ' '
. ભવ્ય આત્માઓએ તણાવું નહીં. અને તત્વતરંગીની
વિચાર કરવાના મુખ્ય મુદ્દા. પુસ્તકના આધારે જે શ્રી | સમાજમાં ઐક્ય, યુવક સંગઠ્ઠન, રચનાત્મક કાર્ય, કેસરીયા પ્રકરણ વિ વિજયદાનસૂરીશ્વરજી તેમજ | પહેલા પિરામાં જણાવેલ ઉદ્દેશને અનુસરનારી સંસ્થાએ વધુમાં વધુ બે વિજયમાણેકસિંહસૂરીજી જ પ્રતિનિધિઓ એકલી શકશે. આ છે . . . એકે મારી સાથે શાસ્ત્રાર્થ કરી મને હરાવે તે હું
. . . . . . . . લિ૦ સવ'... મારી ભૂલ કબુલ કરવા શ્રી મુંબઈ જેન યુવક સંઘ
. . . . જમનાદાસ અમરચંદ ગાંધી
-1: માથાલામહકમચંદ શાહ મોરા શિષ્ય સંસદાર્થમાંથી || * * ધનજી: સ્ટ્રીટ,... : : : : જ શિષ્યને માંગ તેને વિશે - મુંબઈ મ., એ, છે અમારા સચદ શાહ ગરમી આપવા સાર છે - ' દો એ છે રતિલાલ ચીમનલાલ કોટાથી . - - -
- - માનદ મંત્રીએ
સુચના આપ તરફથી આવનાર પ્રતિનિધિના નામે તા. ર આગ પાતાની હાર કબુલ કરી એક ની ઉપવાસનું પ્રાયશ્ચિત લેવું. ભાદરવા છે ગળવાર પહેલાં લખી જણાવશો.
*"
*
*
*
*
મુ T
લો
Page #242
--------------------------------------------------------------------------
________________
EY
शाहि
से उबठ्ठिए मेहावी मारे तरह ॥
પ્રદ
(આચારોગ સૂત્ર.)
રાનિવાર, તા૦ ૧૯-૮-૩૩. jtrx;'
પ્રણાલિકાવાદ. (૨)
પર્યુષણ પર્વ માં અનેક બાળતા કે વ્ય તરીકે મનાય છે, તેમાં જીવદયાનાં પણ સમાવેશ થાય છે. જીવદયાને બહાને જૈન સમાજમાંથી આ મહાપર્વમાં લગભગ બે લાખ રૂપીઆ ઉપરાંત જતા હશે. એ બધાને ઉપયોગ મચ્છીમારા તથા કસાઈને આપવામાં થાય છે. પર્યુષણ જેવા ત્રિંસામાં એમ જાણી છુઝીને એવા ધંધા કરે છે. આપણે એ લોકાને ખાટું ઉત્તેજન આપીએ છીએ. અને મન માનતા પૈસા પડાવે છે. તે સિવાય પાંજરાપાળમાં પશુ તે પૈસાના વ્યય થાય છે. આજની પાંમપાળાની વ્યવસ્થા જોવામાં આવે તે એમજ થાય કે આતે પાંજરાપાળ કે છૂપાં કસાઇખાના ? ઢારા બચવાને બદલે. ત્યાં વધારે સડે છે, આપણા દાનના પ્રવાહમાં પરિવર્તન થવાની જરૂર છે. અરે! જુઓ આ બધી ખાતાને ટળી જાય તેવી ભીષણું યાતનાથી સમાજ પીડાઇ રહ્યો છે, અને તે યાતના એકારી. આ બેકારીથી સમાજ એ હાલ થઇ રહ્યો છે. પશુદયામાં માનતા જૈને માનવધ્યા પ્રત્યે મૌન કેમ છે? કીડી, મઢાડી સુદ્ધાં નાનાં વા પ્રત્યે અપ્રતિમ ભાવ દેખાડનારા જેના પોતાના ચધી એ તરફ “ટલા બેદરકાર કેમ રહે છે, તે સમજી શકાતું નથી. વર્ષોથી આપણે પશુથ્થામાંજ માનતા આવ્યા છીએ, પણ્ માનવી તરીકેની આપણી ફરજે આપણે બજાવી નથી. ખાસ કરીને આપણે આપણા પ્રત્યે વાત્સલ્યતા બતાવવાની જરૂર છે, કે જેઓ અન્ન અને વસ્ત્રો વગર ટળવળે છે, આર્થિક સ ંજોગોની ચક્કીમાં પીન્નાઈ 1 પાતાની પવિત્રતાને ગીરા મૂકનાર હુનાને ખચાવવાની અત્યંત
વામાં આવે.
હાય
બદલે હાની થવાનાં
દેવદ્રવ્યુની કલ્પના કરી લોખા રૂપીઆ ખડા કર્યો. તેમાં ભરતાજ ગયા, તેને ઉપયોગ શા કરોાજ નહિ, કાંતા તેને સરકારી નાટામાં રાકવા પડયા અથવા તેા તેના વહીવટ ક્રસ્ટીઓ મનસ્વીપણે કરવા લાગ્યા હજારે રૂપીઆનાં ગોટાળા
એ ગામ
થવા લાગ્યા અને ન ઇચ્છવા યોગ્ય પરિસ્થિતિ ઉભી થઇ. આમ દેવદ્રવ્યની ભરતી ન થવા દેતાં જોઇતા પ્રમાણમાજ રકમ એકત્રિત થઈ હોય તો આ સ્થિતિ આવત દેવદ્રવ્યન - આપણી' બદલે સાધારણ દ્રવ્યને પોષવામાં આવ્યું. હોત તો એ ધણી ઉપાધી ટળી જાત, પશુ પ્રણાલિકા૬માં અધ નેતેની
વજનની ભર
સમાજને તેની કશી જાણે ીકરજ ન હો તમ બે પિરવાં
આ સ્થિતિ ટાળવાની જરૂર છે. શા માટે આપણે દેવદ્રવ્યમાં ભરતી કર્યાંજ કરવી જોઇએ ? આ મહાપર્વ માં પ્રભુના એકમને દિવસે જન્મ ચાય છે અને તેમાં સુપન અને પારણાળા ઘી નિમિત્તે લાખા રૂપીઆની ઉપજ કરવામાં આવે છે. આ ઉપજના અમુક ભાગ સાધારણું ખાતામાં કેટલેક ઠેકાણે લઇ જવામાં આવે છે. કેટલેક સ્થળે શાયખાતાને ભાગ પણ હોય છે. એમ જ્યાં જ્યાં જે જે ખાતામાં જરૂર જણાય ત્યાં ત્યાં તે રકમને ઉપયોગ થતા ગયો, પણ્ યારથી દેવદ્રવ્યની ચર્ચા થઇ ત્યારથી તે ઉપજને પણ, દેવશંત્ર્ય તરીકે ઠેકી બેસાડવામાં આવી અને ખીજા ખાતાં પોષાતાં ધ થયા આમાં પણ આપણી અંધશ્રદ્ધાનેાજ ઉપયોગ કરાયો છે. આપણે અંધશ્રદ્ધાને દૂર કરી શા માટે ઉપરોક્ત આવકને સાધારણુ ખાનામાં ન લઈ જવી કે જેથી સાતે ક્ષેત્રો પૂષ્ટ થઇ શકે ? આવી ઝીણી ખાતે તા ઘણી છે. પશુ મુખ્ય ખાતે માપણે તપાસીએ.
ત્યાં પ્રેમ્પમાં ખેંચાઈ
વધારે સ ભછે. દાખલા તમ
આવશ્યકતા છે. આજિવિકાના સાધન વિહાના અનેક બ સ્વધુ ના ત્યાગ કરી અન્ય ધર્મોં અને અન્ય સમાજને આશરા ગ લઇ રહ્યા છે તેવા એને સહાયો આપવાની અનિવાર્યું જ છે. જો પશુધ્ધોમાં ખર્ચાતા આપા એ લાખ આના ઉપયોગ આવા આપણુા દુ:ખી ભાઈ – હેનેા પાછળ કરીએ તા ખસાથી પાંચસે કુટુંએને જીવતદાન આપ્યાનું મહા પૂણ્ય હાંસણુ કરી શકીએ. શુ' આ વાત તરફ લક્ષ્ય આપવાની જરૂર જણાતી નથી ? માત્ર આપણી માન્યતા ફેરવવાની જરૂર છે. પશુદયા કરતાં મનુષ્યયામાં અનેકગણું લાભ સમાયે છે, શ્રી જૈન પ્રીન્સુરી સમજનાર માણસને સમજાવવા પડે તેમ નથી. આપણે ખીજા પુષ્કળ પૈસા ખરચીએ છીએ. એ ખધા પૈસા તદ્દન ખીનજરૂરી ખાતામાં ખર્ચાઇ જાય છે, કે જે ખાતાઓને એ પૈસાની ખીલકુલ જરૂર હાતી નથી. માટે દાનને પ્રવાહ ખદલી જ્યાં જ્યાં જરૂર હૈાય ત્યાં ત્યાંજ પૈસા
ખાસ કરીને આ પર્વતે આપણે આધ્યાત્મિક પર્વ તરીકે એળખવુ જોઇએ અને તેમાં આત્માને વિકાસ કરવા જોઇએ, તેની શકિતએ તે વિસ્તૃત બનાવવી જોઇએ. તેને બદલે કેવળ શુષ્ક ક્રિયા કર્યે જ જઇએ છીએ. આપણે પ્રતિક્રમણ, પોષદ્ર વગેરે કરીએ છીએ, પણ પ્રતિક્રમણ એટલે શું ? પ્રતિક્રમણુ શા માટે કરવામાં આવે છે? પ્રતિક્રમણથી લાભ શું ? એ બાબતેના ઘણા ઓછા માણસાને ખ્યાલ હશે. કેવળ એક પેપટને અમુક ભાખતા શીખવવામાં આવે અને તે ખેલી જાય તેમ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એથી કશાજ લાભ નથી. હવે તા પ્રતિક્રમષ્ણુના સુત્રા ખેલવા માટે ઉછામણી પણ ઘૂસી ગઇ છે. જાણે કે એ સત્રનું લીલામ કેમ કરવામાં ન રૂપી-આવતું હોય તેવું દ્રશ્ય ખડું થાય છે. આ બધી બીના ન ઈચ્છવા યોગ્ય છે, જે વત્રતુથી આત્મશકિતના વિકાસ કરવાના હોય છે તેને બજારૂ ન બનાવવી જોઇએ. પ્રતિક્રમણના દરેક સુત્રામાં ગંભીર અથે સમાયેલ છે અને તે બધાને સીધે આત્માની જોડે સબ્ધ છે. આવી મહાન પ્રક્રિયાતે આપણે સમજણુ પૂર્ણાંક આચરતી ધટે છે. આની ખીના તેા એ છે કે ધર્મગુરૂ તરીકેનું ખીલ્લુ ધરાવનાર કહેવાતા સાધુએ પણુ આ વસ્તુસ્થિતિ સમજી શકયા નથી એક આચાયને પૂછવામાં આવે કે આચાના છત્રીસ ગુણુ કયા? તેા તેનું તેને ભાન નહિ હાય; એ પ્રશ્નના ઉત્તર આપવામાં એ ગલ્લાતલ્લા કરશે આવી પરિસ્થિત પ્રવતી હોય ત્યાં વસ્તુસ્થિતિનું
Page #243
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૮-૩૩
-પ્રબુદ્ધ જેન
૩૩૫
મુનિ સંમેલન કાર્યસાધક કેમ બને?
લેખક-અભ્યાસી. મુનિસંમેલન મેળવવાની જાહેરાત થઈ ચૂકી; કેટલાક સાધુ- બીજું પક્ષાપક્ષી વધારવા માટે હવે પ્રયત્ન કોઈપણ પક્ષ . એના તે માટેની સંમતિના ઉત્તરે પણ આવી ગયા. આજે ન કરે; પર્યુષણ દરમિયાન કે તે પછી સંમેલન થાય ત્યાં સુધી આ સંમેશન માટે તડામાર તૈયારીઓ થઇ હેવાના સૂર પણ પક્ષાપક્ષી કે તેને લગતાં કારણો વિષે કોઈની નિંદા કે સ્તુતિ આવતા જાય છે, અને તેથી જ જૈન સમાજ તેના પ્રતિ કરવી મૂકી દેવામાં આવે, શ્રવને પણ આ બાબતમાં ખૂબ આશાની નજરે મીટ માંડી જોઈ રહ્યો છે.
સાવધાન રહેવાનું છે; આ પ્રસંગે માત્ર સાધુ સંમેલન સમક્ષ પરંતુ મુનિ-સંમેલન કાર્યસાધક બનાવવું હોય તે અનેક કયા કયા પ્રશ્નો રજુ થઈ શકે તેનાજ નિર્દેષ કરી પક્ષાપક્ષી પ્રકારનાં સપ્ત પગલાં ભરવાં જ જોઈએ. આજે આપણને પક્ષા- દર મૂકે. આટલું થાય તે માર્ગ કાંઈક સાફ થાય. આ ઉપરાંત ઘાત થયો છેતે માટે દલેકટ્રીક આપ્યા વિના ન ચાલે તેમ આ સંમેલનમાં કેઈપણ પક્ષના શ્રાવકેની હાજરી ન હોવી સમાજ માં પક્ષેપ પક્ષાઘાત છે, એને દુર કરવા સમ્ર પગલાં જોઈએ; હાજરી હોય તે તે માત્ર ત્યાંના સ્થાનિક સંધના રૂ૫ ઇલેકટ્રીક આપા વિના આરેજ નથી.
માણસોની. બહારના શ્રાવોની હાજરીની ત્યાં જરૂર નથી,
કેમકે તેથી પ્રશ્નો વધુ ચુંથાય છે અને ગુચવણવાળા બનવાના આ સંમેલન માત્ર તપાગચ્છ, સાગર છ પૂરતું ન હોય;
સંભવ છે. તેમાં ખરતરગચ્છના, પાયચંદગચ૭ના, અને અન્ય અનેક ગચ્છના
' આ ઉપરાંત દરેક પક્ષના સાધુઓએ પોતપોતાનો પત્ર સાધુઓને સ્થાન હોય. આવા પ્રસંગે કૂપમંડૂકતા રાખવામાં
વ્યવહાર બંધ કરવો જોઈએ. આજથી તે સંમેલન ભરાય અને આવશે તે સ્વાર્થીઓના વાર્થ તરતજ જણાઈ આવવાના છે.
તે ચાલે ત્યાં સુધી પોતપોતાના પક્ષના શ્રાવકે સાથે પત્ર આ ઉપરાં 1 વાતાવરણની સ્વચ્છતા જરૂરી છે, આ માટે
વ્યવહાર બંધ થવો જોઈએ અથવા તો સંમેલન પૂરતો પત્ર પરસ્પર મતભેદવાળા સાધુઓમાં જે મનભેદ આજે વર્તે છે વ્યવહાર 2 રાખી બીજા બધા પત્ર વ્યવહાર પર અંકુશ તે દુર કરવાની આવશ્યકતા છે. આ મનભેદ કેમ દુર કરવા માટે જોઈએ; કારણ કે પત્ર વ્યવહાર દ્વારાજ પ્રશ્નો વધુ તેની વ્યાજ સાધુસંમેલનના સંચાલકે એ વિચારી તેને અમલે ગૂંચવાશે અને તેને ઉકેલ નહિ આવે; માટેજ આની : કરવાનો છે કે જેથી સંમેલન મળતાં પહેલાં તે મનભેદ દુર આવશ્યકતા છે. થઇ જાય અને પ્રમાણિક, ચર્ચા, વિચાર વિનિમય થઈ શકે. આ બધા ઉપરાંત છેવટનું કામ ખૂબ વિકટ છે; અને તે આ ઉપરાંત આને અંગે તીવ્ર પગલાં ભરવાની આવશ્યકતા છે. એકતંત્ર ઉભું કરવાનું. જે નીતિ-નિયમે, ઠરાવે કે નિર્ણયો અને તે કયાં તે પાછળ ચચીશું.
સંમેલન કરે તે બધાનું પાલન વ્યવસ્થિત થઈ શકે તેની - સંમેલન માટે સ્થાન ગૂજરાતની બહારજ હોય; પક્ષાપક્ષી નિરીક્ષા કરવી અને તેના ભંગ માટે કડક પગલાં લેવાં. આ ગૂજરાતમાં છે, જે ગુજરાતમાં આ સંમેલન ભરાય તે તે કામ જ શકય બને તે માટે જે નિર્ણયો, ઠરાવો કે નીતિ-નિયમો કરી શકાવાનું નથી. બે દ્રષ્ટિએ. મને તે મારવાડ અને મેવાડ કરવામાં આવે તે બધાં સંમેક્સન તરફથીજ છપાવાય અને પસંદ કરવાનું મન થાય છે. મેં ક તે પક્ષાપક્ષી તે તેના પાલન માટે જે સમિતિ નિમાય તેમાં દરેક પક્ષ કે તરફ તીવ્ર સ્વરૂપમાં પ્રચલિત નથી અને બીજું સંધાડાના સાધુને સ્થાન હોવું જોઈએ. આમ બને તેજ તેના કેસરીયાજી પ્રકરાને અંગે ત્યાંના પ્રશ્નની ગંભીર વિચારણા માટે * પાલન માટે દરેક પક્ષ કે સંધાડે ચાંપતી દેખરેખ રાખશે– કે તેના ઉકેલ માટે કયા પગલાં લેવાં તેની યોજના માટે તે આંખ આડા કાન નહિ કરે, તેમજ તે બધા સાધુઓને અંકૂશ વધુ પસંદ કરવા યોગ્ય ક્ષેત્ર છે.
રૂપ થઈ પડશે.
– માત્ર ગાયકવાડ સરકારને કાયદે રદ કરાવવા પૂરતાજ સાચું જ્ઞાન કયાંથી મળે ? પશુ આ બાબતને કયાં સુધી જે સંમેલ- ભરવાના હેતુ હોય તે તે નિરૂપયોગીજ છે; કેમકે નભાાજ કરવી છે ? હવે તે પરિસ્થિતિમાં પલ્ટ આગુવાની જેન આલમે સ્પષ્ટ જોઈ લીધું છે કે જયારે શિષ્યનેહ પર તરાપ જરૂર છે. જ્યાં કલેશ કંકાસ અને સ્વાર્થની મારામારી હેય પડે છે, ત્યારેજ સાધુઓ તે દુર કરવા ભેગા મળવા માગે છે, ત્યાં આમ શક્તિના વિકાસની આશા વધારે પડતી છે. એટલે તેમને પોતાની અંદર જે કાંઈ વ્યાજની ગેરવ્યાજબી વર્તન તેની સામે તા જેહાદ પિકારવાની જરૂર છે. ધર્મગુરૂઓને થાય છે તે તરફ માત્ર આંખ આડા કાન કરવા છે, પાલીતાણા ખુલ્લે જણાવી દેવું જોઈએ કે હવે તમે સાચા રાહ ઉપર તીર્થ માટે પણ તેમને આટલી તાલાવેલી નહોતીજ લાગી આવો તમને “હા જી, હા,” કરવાને અમે જરાયે તૈયાર અને આજે કેસરીયાજીને પ્રશ્ન ડોળા કાઢી ઉભે છે તેના નથી અત્યાર સુધી “હા જી, હા, ” કરી સમાજ અને ધર્મ માટે કાંઈ આપજોગ આપી ન્યાય મેળવવા હજી કાંઈ નથી બેવફા નીવડી અમે અમારું અધ:પતન થવા દીધું, પણ થયું જણાતું.. હવે તેમ કરવાને અમે તૈયાર નથી. હજુ પણ તમારે જે એટલે માત્ર એક જ કામ માટે સંમેલન હોય તો તે તમારે રાહ બદલાજ ન હોય તો ઉપાશ્રયે ખાલી કરો. નિષ્ફળ જ જવાનું છે; સાધુ સંધને લગતા સર્વ પ્રશ્નો છગુવા અમારે ઉપાશ્રયને કલેશ અને કંકાસગૃઢ બનાવવા નથી માટે તે એકઠું થતું હોય તે તેને રૂઢીચુસ્ત અને સુધારક પરંતુ આત્મ વિકાસાલો બનાવવાં છે. તેમાં કલેશ અને એ બને વધાવી લે છે, સુધારક એટલું જ કહે છે કે શાસ્ત્રા-કંકાસને સ્થાન નહીં. જોઈએ ત્યાં તે અભિ શાન્તિજ હેય. નુસાર વર્તન થઈ શકતું હોય તે બદલી તેમાં ફેરફાર કરે; - આમ પડકાર આપવાની જરૂર છે. જૈન સમાજ આ બાબત તેમ કરવાને બદલે શાસ્ત્રાનુસાર વર્તન ન કરવાં છતાં શાસ્ત્રાકયારે સમજશે?
(અનુસંધાન પૃ. ૩૩૮ ઉપર) .
Page #244
--------------------------------------------------------------------------
________________
૩૩૬
પ્રબુદ્ધ જૈન.
તo - ૧૯-૮-૩૩.
૫ મા ની
પ્રતિ
જ્ઞા.
લેખક,
,
|
:
(સામાજીક નવલિકા)
-
શ્રી પદ્ધકમાં ર..|
" અરે જેને અવાજ નથી એવું મંગુ પ્રાણી ! એના પલ્લાના , , , ; , પ્રકરણ ૭ સુ.
•', પૈસાપર એને હક નહિ તે બીજા તે કયાં સુખ એને હાથ ? . ' નવ સર્જનનાં મંડાણ.
કેટલીક ધમાં અમાપ વૈતરાં પછી પૂરા રોટલા પણ ન મળે! : : ' લગભગ બે વર્ષના ગાળામાં, ગુણાવતી નગરી ને તારકપુર દબાયેલું જીવન ન વેડી શકાય છતાં કદના આશ્વાસન વગર ‘શહેર સાવ બદલાઇ ગયાં છે એમ કહીએ તો ચાલે. જો કે એ સહન કરનારી હેનાએ ‘પા૫ર શીદ વરસાવી હાલ પણ માત્ર પદ્માવતી એકલીજ નહિ પણ શરતચંદ્ર ને આશ્રમને આશરો લીધે. વિમળાની હિંમને એમન માં ' પણ વિમળા તથા અન્ય પંદર સભ્ય પણ જ્ઞાતિની બહાર જ પ્રાણ પૂર્યો. ખાટું દેખાવાના કે સાસરા–પિયરના ' ને ગણાય છે. ધરાર પટેલોએ તે સર્વના વ્યવહાર કાપી ન્યાત તિલાંજલી દીધી. અહીંથી જ તેમને સુખે રટલે ખાવા વાર જમણમાંથી તેમને બાતલ કરેલાં છે. શરતચંદ્ર ને વિમળાએ આવ્યો. પાનાચંદ શેઠના દ્રવ્યે, પદ્માવતીની આવડતથી સમાપરસ્પરની ઈરછાથી સાદાઈમાં લગ્ન પતાવી દીધાં છે. આજે જમાં કોઈ અનેરી ભાત પાડી, નવી રોશની પ્રગટાવી. પતિ-પત્નિ રૂ૫ ગૃહસંસારની ધુરા તે વહન કરતાં નેહ ની સાથે માં વાંધો લેતા આર એની સામ્રાજયમાં વિના સંકોચે વર્તે છે. વિમળાનું આ પગલું પ્રશંસક બન્યા-જ્ઞાન પ્રચારથી પોતાની ભૂલે તેઓ જોવા લાગ્યા. પણ જ્ઞાતિરૂપ સડેલા તંત્રને કહ્યું માફક ખુંચતું હતું છતા વિદ્યાર્થી વર્ગમાં-ફી પુસ્તકાની લ્હાણી કરી અભ્યાયમાં આ યુવતિયુગ્મ ને યુવાન વીરોના અડગ નિશ્ચય સામે તેમનું
તેમને જે સાનુકુળતા શરત-જ્ઞાન ને સુધાચંદ્રની ત્રિપુટીએ કરી આપી
ર : કંઈપણ બર આવતું નહિં. જમણને મેહ ને “જ્ઞાતિબહાર”
હતી તેનાથી એટલી હદે એ વર્ગ માં આ ટુકડી પ્રત્યે પ્રેમ ની શિક્ષા ઘળા–પી ને આ જીવાએ જે છાપ પાડી એની જખ્યો હતો કે એક હાકલ પડતાંજ એમના સારૂ આ વિદ્યાફળ. હવે બેસવા લાગ્યાં હતાં.
થીઓ ગમે તેવા સંકટો સહવા તૈયાર થતાં પાછાં ન પડે. - સુધારણા કરવા મવદાને પડેલ આ ટુકડીએ જાણે કંઇ વળી તારકપુરમાં “ગુરુકુળ” માટે જગ્યા પણ પદ્માવતીએ બન્યુજ નથી એવી રીતે દેખાવ રાખી એક પછી એક લીધી હતી. આમ કેળવણી ને સમાજ તરફ નું હાય અગ્રપદ રચનાત્મક કાર્યો ઉપાડવા માંડયાં.
ભોગવતું. . , યુવક મંડળની અઠવાડીક ભાષગુણી ગોઠવાઈ, નગરીના આમ છતાં પોતે રહેણી કરણીમાં તદ્દન સાદી ને આહાર તેમજ બહારના સારા વકતાઓના ભાષણો ગેઠવાયા. વળી પણ સાદ લેતી. પાંચ તિથિ વ્રત વિના ખાલી જવી દેતી જ “સેવકનામાં એક માસિક પણ શરૂ કર્યું, ‘નવજીવન’ માફક નહિ. દેવદર્શન-સામાયિક-ધર્મગ્રંથવાંચન અને પાંચતિથિ કલમ૫ર અંકુશ રાખી સાદી ને સરળ ભાષામાં–સામાજીક પ્રતિક્રમ તે ખરૂંજ-યુવાની દિવાની છે એ તેણી સમજતી પ્રશ્નો છણાવા લાગ્યા. ધાર્મિક વિષયમાં પણ મનનીય લે ને રૂપવતી વિધવાના શીરે સ્વછંદી માનવી તરફના કેવા ભયો પ્રગટ થયા. પ્રથમ અકેજ જનતાનું આકર્ષણ થયું. વૃદ્ધને આજ પડે છે અને તેને એકાદ પ્રસંગથી અનુભવ થયો હતો, આ વાત રૂચતી આવે તેમ હતું જ નહીં, એટલે એ વર્ગે એ એટલે એ માટે સદા તે ચેતતીજ રહેતી. શેખ પદાર્થોને સામે આડા કાન કર્યા પણ પ્રૌઢ ને જુની ચાલે ચાલનારા સેવન તેમજ પરિધાનમાંથી તેણે કાયમનો દેશવટો દીધો હતો. જુવાનો પોતાની આંખો બંધ કરી આ પ્રવૃત્તિ પ્રત્યે બેદરકારી પુત્રી તાસને તેણી સાથેજ રાખતી. તાગ પુખ્ત વયની થયા દાખવે એ સંભવિત હતું જ નહિ. પ્રારંભમાં તે વારે વારે બાદ જે અભિપ્રાય દર્શાવે એટલે કે એ દેહ લગ્નની વિધવા વિરોધના ચાળા દાખવ્યા. આ જુથને તેડવા-સમાજમાં ઉતારી ફરી પરણવા ઈચછે તે તે પ્રમાણે કરવા તત્પર હોવાથી તેને પાડવા યત્ન સેવ્યા પણ થડા સમયમાંજ સત્યનો જય થયો વેશ શોભાગવંતીને શોભે તેવોજ રાખ્યા હતા. આમ છતાં અને વિરોધીઓને મોટો ભાગ ભાષણ-માસિકને લાભ લેવા પાનાચંદ શેઠના મૃત્યુ પછી કોઈપણ આંગળી ચીંધે તેવું એક લાગે. બીજી તરફ પદ્માવતીએ યશોદા શ્રાવિકાશાળા સ્થાપી. પણ કાર્ય પોતા મારફતે થવા દીધું નહોતું. ઉપરોકત રચએમાં ધાર્મિક ને હુન્નનું શિક્ષણ સ્ત્રીને આપવાનું આવ્યું, નાત્મક કામોમાં તે જરૂર પુરતેજ ભાગ લેતી ને ખપપુરતીજ પખવાડીક પરીક્ષા અને સારા સારા પુસ્તકોને ઘરગથ્થુ ચીજોના યુવાને સહ ચર્ચા ચલાવતી. જગત નેત્રોમાં રક્તતા પ્રસરે ઈનામ અપાવા માંડયા. એટલે એક વેળા જે બૈરાંઓ પડ્યા તેવું થવા દેવાની પણ તે વિરૂદ્ધ હતી. સામે મુખ મચકેડતા ને વિમળાને વંઠેલી - કહેતાં શરમાતા તેથીજ આજે નગરીને માટે ભાગ તેના તરફ માનથી નહિ તે આજે હોંશે હોંશે શાળામાં આવવા લાગ્યા. જોત-જોતા. આજે તે પૂર્વેની “પદમડી” નહોતી રહી પણ ‘પદ્માવતી જોતામાં તે શાળાનું મકાન નાનું પડવા લાગ્યું.
હેન' યાને ‘ગંગા સ્વરૂપ પદ્માવતી' તરીકે ઓળખાતી–ધરાર બીજો ધડાકે “મૃગાવતી વિધવાશ્રમ” ઉધાડીને કર્યો. છેડે પટેલના ઘરના બૈરાં પણ તેનું આદર્શ વિધવા જીવન નિરખી કચવાટ થયો. ડોશીઓએ ઉઘાડે મુખે તે નહિ પણ પ્રછન્નપણે પ્રશંસા કરતાં. સામી મળે તે માન આપવાનું ચુકતા નહિ. સરસ્વતી વરસાવી. આમ છતાં એમાં પણ વિધવાઓ આવવા આમ આ ટુકડીના મુંગા કામે સમાજની શિકલ ફેરવી લાગી. આપણા સંસારની વિધવા એટલે “અપશુકનની મૂર્તિ ” નાંખી છે. દરેક સંસ્થાઓ પગભર થવા લાગી છે. અજ્ઞાનતા
Page #245
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૮ ૩૩.
પ્રબુદ્ધ જેન.
૩૩૭
સમાજની આજે છીન્ન ભીન્ન
નિક્ષેપ કરતા હશે ખરા? દશા થઈ છે તે તો સ્પષ્ટજ
ધાર્મિક બાબતમાં તે કારણે છે. તેનાં કારણો શાં ? આપણે સામાજીક બળતા પ્રશ્નો.
તડાં પડેલાં જઈએ છીએ તેમાં તે દશા કેમ ચલાવી લઈ
તેમ લાગે છે. સામાજીક બાબશકીએ છીએ? આમ ચાકવા દેવાથી આપણી પ્રગતિ પણ તેમાં તેમ જણાતું નથી. આજે તે જરાતરા મતભેદને આસમાનના થંભી ગઈ છે, એટલું જ નહિ પણ સમાજ અવનતિના ખાડા છાપરે ચઢારી સમાજને છીન્ન ભીન્ન કરવાના કેટલાક સાધુઓને તરફ ગતિ કરી રહ્યો છે તે સમાજ કે તેના નાકે જાણે
ઈજારો મળ્યો લાગે છે, તેમને બીજા સાધુઓ અટકાવી પણ છે ખરા?
શકતા નથી. આ પાંગળી દશા માટે આપણે પોતેજ જવાબદાર આપણે ઇતિહાસ તપાસીશું તે જ ગુણશે કે સાધુઓના છીએ. જ્યાં સુધી આપણે તેમના આ ઈજારા પર કુહાડાને મતભેદ સાથે સમાજ પણ તેમના ઝગડા માં જૂના કાળથી ઘા નહિ કરીએ ત્યાં સુધી આપણુથી સામાજીક પ્રશ્નો છણસંડોવાતે આવ્યો છે; “વેતાંબા-દિગંબરના મતભેદ, દેરાવાસી વાની, તેનો નિકાલ સ્વતંત્ર બુદ્ધિથી કરવાની અને સામાજીક અને સ્થાનકવાસીના મતભેદ, દેવસૂર અને આનંદસૂરના મતભેદ, અવનતિ અટકાવી પ્રગતિ કરવાની શક્તિ આવવાની નથી. યતિ અને સંવેગી સાધુઓના મતભેદ અને આજના દીક્ષાની
ધારિક અને સામાજીક પ્રશ્નોની બાબતમાં સાધુઓની લાયકતિ તપાસવા ન તપાસવાના મતભેદ, આ બધા પ્રશ્નો
મુરબ્બીવટ જાળવવાથી લાભ પણ થયો છે અને તે સાંપ્રદાઆપણે વિગતથી તપાસીએ તે તે સત્યની પ્રતીતિ થશે.
યિકતાના રક્ષણને. આ કારણે આપણે રૂઢ બંધનો તોડી આમ ધાર્મિક બાબતોના મતભેદ સમાજ નથી રહી શકતા.
શકયો નથી અને વાડામાં બંધાવાથી માત્ર એકાંત દૃષ્ટિએ તે ઉપરાંત સામાજીક બાબતોમાં પણ કેટલીક વખત જાણે
દરેક વસ્તુનાં માપ કાઢતા થયા છીએ. જૂના શાસ્ત્રોનાં શ્રવણ અજાણે આપણે સાધુઓની મુરબ્બીવટ સ્વીકારીએ છીએ, આ
મન પરથી જણાય છે કે શ્રીમદ્ દેવગિણિ ક્ષમા શ્રમણના કારણે આપણે સ્વતંત્ર કાર્ય કરવા, સાહસ કરવા શક્તિ ન રહ્યાં
સમય સુધી તો પક્ષાપક્ષીનું વાતાવરણુ ખૂબ તીવ્ર ન હતું; તે નથી. આ વસ્તુ ઇષ્ટ છે કે અનિષ્ટ તે એક જુદો પ્રશ્ન છે; પરંતુ
કાળના સાધુઓ ભદ્રિક, સંસારભીરૂ અને અસત્યથી દૂર સામાજીક વિકાસની દ્રષ્ટિએ સમાજ આથી પાંગળો બન્યો છે, તેની કાર્યકર શક્તિને હાસ થયો છે, તેની તે ના પાડી શકાય
ભાગવાવાળા હતા. પરિણામ એ થતું કે મતભેદ હોય તે
બાબત પણ શાસ્ત્રના પાને ચઢતી અને “તત્વ કેવળી ભગવાન તેમ નથી.
જાણે” એમ કહેવામાં આવતું. આજે તે પ્રકારની તટસ્તા આ વસ્તુને જરા લંબાવી જોતાં જણાશે કે જ્યારે જ્યારે
નથી રહી. પરંતુ લગભગ પંદરમાં સૈકા પછી ધર્મનું ઘેન સમાજમાં તડાં પડયાં છે, ત્યારે ત્યારે તે સામાજીક કારણે કે
આપણુને ચઢવા લાગ્યું. તેમાં સાગર અને વિજયને મતભેદથી પ્રશ્નોને લઈને નહિ, પરંતુ તે ધર્મના નામે જ પડમાં છે.
માંડીને આપણે આજની સ્થિતિ પર આવ્યા છીએ. પરિશુમે સમાજમાં આવાં તડાં પાડવામાં ધર્મ હોઈ શકે કે કેમ, તેનું
સાધુઓ સાહિત્યમાં, આધ્યાત્મિક કલ્યાગુમાં, સામાજીક હિતમાં કલ્યાણ હોઈ શકે કે કેમ તે ગંભીર અને વિચારણીય બી
જે ફાળો આપી શકે તે આપી શકયા નથી અને સમાજ છે. ભ૦ પાર્શ્વનાથ અને લાટ મહાવીરના સમયમાં શું મતભેદ
ત્યારથી ડહોળા ચાલે છે, તેની અગ્રગણ્યતા અને જે નહિ જ હોય? અને હશે તે સમાજમાં આવાં તડાં પડેલાં
મોભો પહેલાં હવે તે આજે નથી રહ્યા. આમ આપણે ઐતિખરા ? અને તે પડયાં હોય તો તેમાં તેમને કાંઈ ફાળો હશે
હાસિક દૃષ્ટિએ વસ્તુનું પૃથક્કરણ કરી આપણે ક્યાં ઉભા ખરે ? આ પ્રશ્નનો જવાબ દતિહાસમાં નથી. તે પછીના
છીએ તે સ્પષ્ટતાથી જોવું જોઈએ. આપણને લાગે કે જાની કાળમાં ધાર્મિક ઉપરાંત સામાજીક બાબતોમાં સાધુઓ હસ્ત
પ્રાલીથી આપણે વિકાસ અટકી પડયોજ છે તે તેને અંધકાર ચીરાઈ જવાથી જ્ઞાન-રવિના કિરણો પ્રકાશવા માંડયાં ડામી દેવીજ જોઈએ. છે એટલેજ નર-નારી ને ઉગતી પ્રજાના હૃદયમાં સામામંથને આજની પરિસ્થિતિમાં આ વસ્તુ કેમ બની શકે છે પણ ઉલાવવા માંડી છે કે શેઠ કે એમને સલાહકારે ગમે તેમ પ્રશ્ન છે. આજે સ્થાનિક સંધામાં અને જુદા જુદા સ્થાનના કેહતા હોય છતાં “પદ્રા બેન,’ શરતચંદ્ર અાદિનું કહેવું શું સંઘોમાં વિચારભેદ થયેલાજ છે; પરંતુ તે પ્રમાણીક વિચારખોટું છે ? સાચે ધન ખર્ચવાને માત્ર તે તેને પકડ ભેદ હોત તે સમાજને બાધા રૂપ ન હોત. જે જમાનામાં તેજ છે! એમના જેવા ભાઈ બહેને શા સારૂ સમાજ પરસ્પર મળવાનાં, વિચારોની આપલે કરવાનાં, મતભેદ રજુ બહિસ્કૃત હોય !
કરી તેને નિકાલ કરવાનાં સાધનો ન હતાં, તે જમાનામાં આ હદય પલટો એ મહત્વની વસ્તુ છે. પદ્માવતીની પ્રતિજ્ઞા આપણા સંઘે સબળ હતા, કેમકે તેઓ એકતાર હતાં; અને નવક્રિાકાનો પ્રારંભ અહીંથી પૂર્ણ થતો હોવાથી એ “પલટા આ બધા માટે સગવડ હોવા છતાં અને મતભેદ મીટાવવાની દ્વારા કેવા કેવા પરિવર્તન થયાં. વિરોધી વગે પામવ સામગ્રી હાથમાં છતાં આપણું મતભેદ અને કદાગ્રહ વધતા પમાડવા સારૂ-ધર્મના ઈજારદારે કહેવડાવતાં છતાં કેવા કેવા જાય છે. આ વસ્તુ કેમ સુધરી શકે? આજે દરેક સ્થાનિક મલિન ઉપાયો યોજ્યા ઈત્યાદિ બાબતે ભવિષ્ય માટે રહેવા સંધ પાસે પિતાનું લેખીત બંધારણુજ નથી; સમાજના આગેદઈશું. એમ કરવામાં અન્ય કારણ પણ છે. એમાં માત્ર વાને આવા બંધારણની અગત્યતા સ્વીકારતા નથી, કેમકે પદ્માવતીની એકલી કથા નથી પણ આખી ટુકડીના પરાક્રમોની તેમ કરવામાં આવે તે તેમની સત્તા મર્યાદિત બની જાય રૂપરેખા છે. વળી આવશ્યક સંકલનાની પણ જરૂર રહી-એટલે અને તે મર્યાદાની ઉપરવટ જઈ શકે નહિ. લેખીત બંધારણની ‘પદ્માની પ્રતિજ્ઞા” તે અત્રેજ પૂર્ણ થાય છે. (સંપૂર્ણ.) હસ્તીમાં તો તેવી કાંઈ હાકી કરવામાં આવે છે તે જોહા
Page #246
--------------------------------------------------------------------------
________________
નાના અંગત જ બીજ થઈ ગયા એમને ?
૩૩૮
પ્રબુદ્ધ જેન.
તા. ૧૯-૮-૩૩ -
--- ----- - -- -- કીને તેમનાજ સાધન વડે પરાસ્ત કરી શકે. સમાજનું વાતાવરણ પ્રસરે અને ગુન્હા કરવાનું માનસ ન્યૂને ' થવા આગેવાને પિતાની આ સત્તા-આ મહામેલું શસ્ત્ર છેડે ખરા ? માંડે. પરિણામે સમાજમાં શાન્તિ પ્રસરે અને શાન્તિ તે પણ તે આગેવાને જાતા નથી કે સંધ કે જ્ઞાતિઓમાં સામાજીક વિકાસ માટે અગત્યનું અંગ છે જેહાકી કરવાના દહાડા તે કયારામે વહી ગયા છે અને આમ આપણે માત્ર સંધ અને જ્ઞાતિસંસ્થા જે નિર્વ "વિના બંધારણે પણ હવે તેવી હાકી થઈ શકતી નથી. માત્ર બની છે. જે સત્તાધીશ છે છતાં આજે પાંગળી થઈ ગઈ છે, માની લીધેલ સત્તા અને શાસ્ત્ર: રહના ભ્રમમાં સમાજની તેની વિર્યતા અને પાંગળાપણું દૂર કરવા શું કરવું તેટલી પ્રગતિને તેઓ બાધા રૂપ થઈ પડયા છે. બંધારણ અમુક પુરતી જ ચર્ચા અત્રે કરી છે, તેમાંથી ઉપસ્થિત થતાં અનેક પ્રકારનું હોવું જોઈએ તે કહેવાને આશય અહીં નથી, પરંતુ ગૌણ પ્રશ્નો કર્યા નથી, પરંતુ તે તે સમાધાનવૃત્તિનું વાતાસમાજ અંગે જે જરૂરી નીતિ નિયમેની મર્યાદા યોગ્ય લાગે વરાગ જામતાં આપઅપ છગ્ગાઈ જશેજ, તે પહેલાં સમાધાનતેટલા, અને સમાજ સ્વીકારે તેટલા શખમાં લખાય તો વૃત્તિ ઉત્પન્ન કરવા જે પગલાં ભરવાં જોઈએ તે મુદ્દા છે! સમાજની અનેક રીતે વેડફાઈ જતી શકિત બચે અને તેને રવીકારવા સમાજ તૈયાર છે ?
: “ ચી. વિકાસ સાધવામાં ઉપયોગ થઈ શકે. ' - બીજો પ્રશ્ન આપણી જ્ઞાતિ અને સંઘની શિક્ષા પ્રણાલીનો
(અનુસંધાન પૃ. ૩૩૯ ઉપરથી)
દેખાતી ? સર્વસ્વ અર્પણ કરવાને ઉપદેશ બીજા માટે છે ? છે. સમાજની કઈ વ્યક્તિ ગુન્હો કરે તો તેના આખા કુટુંબને
તમારે ને તમારા પગેવાનોને જેવા કરવાનું છે ? પિયા વધ્યા, સજા કરવી આ આપણું પ્રણાલી છે. ગુન્હો કરે તેને માત્ર
દુધપીક-પૂરીથી પેટ ભર્યા, વરડા કાઢયા, શાન્તિરનાત્ર સજી હોઈ શકે; પણ ગુન્હો કરનારના અંગત કે જરા દૂરના
ભણાવ્યાં, ઓળીઓ કરી, એમાં ધર્મ ને શાસનનો ઉદ્ધાર સગાં હાલાંને સજા કરવામાં માત્ર દાળ બેસાડવા સિવાય બીજો 'કાંઈ હેતુ ન હોઈ શકે. આવી સજા રૂપ અન્યાય આપણે
થઈ ગયા એમને ? સમજાવશે, એની પાછળ પૈસા વેડફી કેટલા કાળથી કરતા આવ્યા છીએ, તે આપણે જાણતા નથી સમાજનું શું ભલું કરે છે ? એથી તે સમાજ લાલચ બને. પણ તેમાં હજી પણ આપણે ગર્વ માળીએ છીએ. માનસ
છે, બેકાર બને છે, એની ઉપર આફત એળા ઉતરે છે. શાસ્ત્રની દ્રષ્ટિએ આવી સજા ખુબ અસહ્ય અને પ્રગતિરોધક છત, તમે તો ધમ ધર પકાજે કરે છે. તમારી સ્થિતિમાં છે. જયારે ગુન્હો ન કરનાર વ્યકિતઓને ગુન્ડાની સજા ભોગ. કંઈ ખ્યાલ આવે છે ? સ્વતંત્ર બુદ્ધિથી વિચારી શકે છે ? વવી પડે છે, ત્યારે સમાજનું સમસ્ત વાતાવરણ તે બગાડે છે,
નવીન–તમારી માન્યતા પ્રમાણે કદાચ અમે વિચાર સમાજને ડાળી નાખે છે અને તેની સત્તા પણ પાંગળી કરી ન કરી શકતા હોઈએ પણ તમે તો કરી શકે છે, છતાં નાંખે છે, એ વાત સમાજના આગેવાનો સમજી શકતાજ રડવા-ફૂટવી જાઓ છે ! નથી, ભલે આંતરિક કે બાહ્ય દબાણના કારણે. પછી ગુન્હો મમ તો વિચાર કરી રાખ્યા છે કે " કરનાર અને તેના કુટુંબીઓ માફી માંગે છે દંડ ભરે, છતાં રીવા-ફૂટવા જવું નહિ અને જે જતાં હોય તેને તેથી થતા પણ આ અન્યાય વેઠનારનાં માનસ કાળક્રમે ગુન્હાહિત થઈ ગેરફાયદા સમજાવી પાછાં વાળવાં. સાદાઈ અને સંયમ ખાતર જાય છે અને મળતી તકે કરી તેઓ તેવાજ પ્રકારનો ગુન્હા શુદ્ધ ખાદી પહેરવી, ગૃહકાર્ય માંથી જેટલે વખત બચે તેટલે કરે છે. આમ હોવાથી આપણે આપણી શિક્ષા પ્રણાલી સુધારી વખત સમાજ, હરિજન અને દેશ સેવામાં ગાળી માનવ જન્મ માત્ર ગુન્હ કરનાર વ્યકિતનેજ સજા કરવાનું ધોરણ રવીકા- સાર્થક કરવો. આ રીએ તેમાં ન્યાય છે, હિત છે અને તે દ્વારા અનેક સામાજીક ' (અનુસંધાન પૃ. ૩૩૫ ઉપરથી) સંઘર્ષણ ઓછાં કરીએ છીએ. આ રીતે સામાજીક વિકાસ નુસાર વર્તન કરવાનો જે દાવો દંભ ચાલે છે તે ઈષ્ટ નથી. થવાનો છે તેટલી શ્રદ્ધા જે આપણને હોય તો તે વિકાસ થયો પ્રજા તેથી વિકાસ નથી કરી શકતી, પ્રજા પણ તેજ શીખે છે વિના રહેવાનેજ નથી.
અને તેથી પ્રજાની અવનતિ થાય છે. " આ ઉપરાંત ત્રીજો પ્રશ્ન સાધુઓની મુરબ્બીવટનો છે; તે
ઉપરનાં એકેએક પગલાં કડકજ લાગવાનાં છે અને તે સ્વીકાવી કે ફગાવી દેવી તે સમાજે વિચારવાનું છે. સ ધ કે અમલમાં મૂકી શકાય તેવો નથી કહી તેને ફેંકી દેવાના છે જ્ઞાતિની વ્યવસ્થા વ્યવહાર પૂરતી છે, અર્થાત્ તે અર્થ અને
આટલું જાણવા છતાં પણ સમાજમાં આવી સુચના નહોતી કામ જોડે સંકળાયેલ છે. આમાં તેમને ભાગ લેવાદેવાત થઈ તે બાને ગેરસમજ રહે તે દુર કરવા પૂરતી જ આ જાહેરાત પ્રશ્ન બેહુ લાગે છે. આમાં તે અર્થ, કામને સીધો આ
છે. સંમેલનનો હેતુ સ્વચ્છ હશે, સાધુ સંઘની અવસ્થા કરપ્રશ્ન લાગે વળગે છે; છતાં તેમાં માથું મારવામાં તેમને બાધ
વાની શુભ ધારણ હશે, સંમતિ આપનાર સાધુઓએ પોતનથી, એ નવાઈ જેવું છે. આપણે સાધુઓને સચ્ચારિત્રશીલ
પિતાના ખ- અંતકરણથી તે આપી હશે તે આ નિમંત્રણ
બંધનરૂપ ન લાગતાં કલ્યાણમય લાગવાના છે. અને આજ રાખવા હાય, આપણી સગી આખે તેમને પ્રભાવશીલ અને
વસ્તુની કસોટી કરવી હોય તે એક પ્રસંગ આપણી પાસે તેજસ્વી જેવાની આપણને તમન્ના હોય તે તેમની મુમ્બી
આજે ઉભો છે, તેનું એકધારું પાલન સ તરફથી થાય તે વિટ આપણે ફેંકી દેવી પડશેજ. આમ કરીશું તેજ આપણે
મુનિસંમેશન માટે વાતાવરણ કાંઈક સ્વચ્છ બન્યું છે તેની - આપણા પ્રશ્નો ઉકેલતાં, સંકેલતા, સમાધાન કરતાં શીખીશું સામાજીક પ્રશ્નો એ વ્યવહારિક અને સમાધાનીય પ્રશ્નો છે; તેમાં તડજોડને પહેલું સ્થાન છે. આવા પ્રશ્નો વિચારતી વખત
સ્વ. શ્રી નગીનદાસ શાહ સ્મારક ફંડમાં અત્યાર
અગાઉ રૂ. ૨૮૨ા મળ્યા હતા, તે ઉપરાંત તાજેતર રૂ. ૧૦ સમાધાનવૃત્તિ પ્રધાનપદે હેવી જોઈએ. એક બે પ્રશ્નોની નવસારી જૈન યુવક મંડળ તરફથી મળ્યા છેકુલ્લે • છણાવટમાં એટલે શ્રમ લેવાય તે સમાજમાં સમાધાનવૃત્તિનું રૂ. ૨૯૨ થયા.
Page #247
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯૮-૩૩
પ્રબુદ્ધ જૈન.
૩૩૯
C
સુધરેલું રડવું-કૂટ વું.
લેખક–અમૃત ઝવેરી.
કેમ ભાભી ! આ કાળો સાડલો પહેરી કયાં જઈ આવ્યાં છે ! અને જાહેરમાં કેવાં ભાષણ કરે છે? તેવીજ રીતે પડ્યા
કસમ-એ તે આપણી પોળમાં રતન ડોસી ગૂજરી સાલાલ જ્ઞાતિ અને ગેળના બંધારણ સામે કેટલીએ વરાળ ગયાં છે ત્યાં “મો વાળવા’ ગઈ હતી.
કાઢે છે, છતાં પોતાની દીકરીને ન્યાતમાંજ દેવાના વિચારના - નવીન-ભાભી, તમે સુધરેલાં, ભણેલાં, વિચારક છતાં છે, બહાર દે તો છેકરા રખડી પડવાની ધાસ્તી લાગે છે ! રોવા-ફૂટવા જાઓ, પછી બીજા માટે કહેવું જ શું ? તમને અને બીજાઓ જ્ઞાતિ–ગોળ તોડવાની શિખામણ આપે છે. આ શોભતું નથી.
તેવીજ રીતે સુધારાએ રેવા ફૂટવામાં, દેવદ્રવ્યમાં જમણકસુમ-એમાં તમને આટલું બધું કેમ લાગી આવે છે? વારમાં પિતાના ઘેરથી કેટલા સુધારા શરૂ કર્યા ? કશુંએ
નવીન–કેમ ન લાગી આવે ? તમારા જેવા ભણેલા, નહિ. એતો લાષણો અને ઠરાવો કરવા પૂરતી વાતે. એટલેજ સુધારાની મેટી મોટી વાત કરનારા પતિના પત્નિ, સંસ્કારી હું એને રવા-ફૂટવાની શ્રેણીમાં મુકું છું. સમજયાને નવીનભાઈ! મા-બાપનાં પુત્રી, જ્યારે રડવા-કુટવાના જંગલી રિવાજને નવીન-- મારી વાત હવે બરાબર સમજાઈ. એ સુધાપણુ આપે ત્યારે મને કેમ ન લાગે?
રકે વાતોમાંજ ર છે, એમ તમે સમજો છો છતાં સુધારક કુસુમ–સુધારાની વાતો કરીને તેમાં ખોટું શું કરીએ કહેવરાવવામાં અભિમાન ધરાવો છો, એ પણ નવાઈજ છે ! છીએ? જેમ પુરુષે વાત કરે છે તેમ અમે પણ વાત કુસુમ-એમાં લગારે નવાઈ નથી. તમારા કહેવાતા કરીએ છીએ !
ધમિટાળા કરતાં એ લાખ દરજજો સાર છે, એમ તમે કઈ નવીન–એમાં રડવાને ને વાત શું સંબંધ છે? કે માથે કોઈ વાર કબુલ પણ કરી ગયા છો. છતાં તમારા જેવા કેલેઆવી પડેલ આરેપમાંથી બચવા ખાલી પુષેપર ટીક કરો , જીઅન, એક વખ4 શુદ્ધ ખાદીમાંજ રહેનારે, એક વખત એના કરતાં ભૂલ કબુલ કરી હવે ન જવાનો નિશ્ચય કરોને ! મહાસભાના સીપાઈ તરીકે મહાસભામાં જનારે, ખાદીમાંજ
કસમ–પુરૂષોની વાતે અને રડવાને સંબંધ છે એટલે જ લગ્ન કરનાર, એ કહેવાતા શાસન ટોળામાં ભલે જઈ મને વાત કરું છું. બાકી બચાવ ખાતર પુરૂષને વગેવતી નથી. નવાઈ લાગે છે, સમજ્યા !.
નવીનતમને ભલે નવાઈ લાગે. બાકી તમારે કબુલ નવીન આ તમારી દલીલજ બેટી છે.
કરવું પડશે કે અમારામાં ધર્મ પ્રત્યે પૂરી વફાદારી છે. અમે કસુમ-ખોટી છે? તે સાંભળે.! જેઓ સુધારકે કહે- બેલીએ તેટલું કરીએ છીએ. જુઓ ! આજ શહેરમાં ઉપવરાવે છે, સુધારાના લાંબાલચ ઉદ્દેશાવાળાં મંડળે ચશાવે છે, શ્રયમાં ચૌદસ જેવી તીથીએ ત્રણ-ચાર પાષા થતાં તેની જગ્યાએ તેઓ જાહેર સ્થાનેથી વિધવા ઉન્નત્તિની, જ્ઞાતિ અને ગોળ પણ પિયા હાલમાં થાય છે; વરસમાં ચાર-પાંચ વરડા બંધારણના ત્રાસની, દેવદ્રવ્યની, વ્યાયામની, રવા-ફૂટવાની, ચઢે છે; હજારો રૂપી આ ખચીને તીર્થના સ્થળે એળીઓ જમણવારની, રૂઢીએ ધનોની, વિગેરે સુધારાને રાગડા તાણીને થાય છે; વર્ષમાં વીસ-પચ્ચીસ જમણો થાય છે, શાન્તિનાત્રો : વાતો કરે છે, ઠરાવ કરે છે, જેમ અમે કૂદીને છાતી કુટીએ થાય છે, ઘીની બેલીથી હજારની આવક થાય છે; આ છીએ તેમ સભાઓવાળા વા (ભાલ) કરતી વખતે એક- બધી જૈન ધર્મની ઉન્નત્તિ અને જાહોજલાલી નથી ? ' ટીંગ સાથે કૂદી કૂદીને હાથ પછાડે છે. આ બધું એક પ્રકારનું કુસુમ–તમારા જેવા ભણેલા ને વિચારક યુવકમાં સુધરેલું રડવું ફૂટવું છે. ફકત ફેર એટલે કે અમે પ્રમુખ વિચાર શકિતની આટલી ઉણપ જે મારે તમને તમારા હિત વિના કામ ચલાવીએ છીએ, અને તમે કહેવાતા સુધરેલા ખતર સાફ સાફ કહેવું જોઈએ કે, જેટલાં સુધારામાં દંભ પુરૂષે એક મેશ પ્રમુખની દેખરેખ નીચે રડે-ફૂટે છે. છે તેનાં કરતાં તમારામાં ઘણું વધારે છે. પેલે રજની
નવીન-તમે તમારે નકામો બચાવ કરે છે. સભા- તમારે આગેવાન છે. રાત્રિ ભોજન ન કરવાની માટી બડાઈ એનાં લાષણે કયાં અને તમારું બૈરાઓનું રડવું-કટવું કયાં !! હાંકે છે અને આપણે ત્યાંજ અષ્ટમીની રાત્રે માલમલીદા તમારી વાતમાં સમજણુજ પડતી નથી.
ઉપાડયા હતા. પેલે તમારે સુરેશ તમારૂં છાપું ચલાવે છે, કુસુમ-હજી સમજણ ન પડી ? તમે શાસનપ્રેમી એટલે કે ધર્મની ડાહી ડાહી વાત કરે છે, તે સીઝર પીવામાં, બુદ્ધિને આગળ ચલાવવાની તસ્દી ઓછી લ્યો. એટલે શાની નાટક-સીનેમાં જોવામાં અને હોટલ-ચેટ અને મોજ સમજ પડે !
મજાહ ઉડાડવામાં પૈસાનું કેટલું પાણી કરે છે? હમણુજ નવીન-ગમે તેમ છતાં એ સુધારો કરતાં અમે તમારી સોસાયટીને ઉત્સવ ઉજવાબો ને લાંબાલચ નિવેદનમાં ઘણું સાર છીએ. પણ આપણે બીજા મુદે ઉતરી પડયા. યુવાનોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે “શાસનને માટે એટલે એને પડતો મૂકી, રડવાને તેને સલમાને સંબંધ મરવાનું અહોભાગ્ય પણું વીરલાનેજ સાંપડે છે, શાસનની સે! દલીલથી સમજા..
કરતાં સર્વસ્વ અર્પણ કરવું એથી અધિક સફળ જીવન કયું હોઈ . કસુમ સભામાં લાંબાલચ ભાષણ થાય ઠરાવે શકે ?” આ તમારી હાકલ કરવા જેવી નથી તે બીજું શું છે ? થાય, છતાં સ્થિતિ તેની તે; કારણ કે ઘર ઉપર ઘોડા આવે અાજે કેસરીયાજી તીર્થ જવા બેઠું છે–ગયું છે, રાણકપુરમાં ત્યારે જુદીજ વર્તણુંક. જુઓ ! નંદુબેન તેર વર્ષની ઉંમરે પ્રતિમાઓ ખંડીત થઈ, છતાં તમે ગુલામાં ભરી, ઠરાવો વિધવા થયાં છે; તેમની ઈચ્છા લગ્ન કરવાની છે; છતાં તમારા કરી ચૂપચાપ થઈ ગયો. શું એમાં શાસનની સેવા નથી ભાઈ બાપની આબરૂના ઓઠા નીચે તેમને કેવી રીતે સમજાવે
( અનુસંધાન પૃ. ૩૩૮ ઉપર )
Page #248
--------------------------------------------------------------------------
________________
૩૪૦
પ્રબુદ્ધ જૈન.
:
તા. ૧૯-૮-૩૩
સાચું સ્વામિવાત્સલ્ય.
સમયે જેનો વિપુલ ધનસંપત્તિના ભોકતા હોઈ તેઓને અન્ય કેઈપણ પ્રકારની અગવડ કે સાધનની ન્યૂનતા નહિ હોય,
અને તે સમયે સંધ જમણો, નૌકારસીઓ, જ્ઞાતિ ભેજનો લેખક:–મનસુખલાલ લાલન.
આદિ કરવામાં બીલકુલ આંચ નહિ લાગતી હોય. પરંતુ આજે પર્યુષણ પર્વ અનેક રીતે મહાન છે. એ પર્વના આઠે સમય તદના પલટી ગયું છે. આજે આપણુ જ્ઞાતિબધુઓ દિવસોમાં દાન, શીલ, તપ અને ભાવનાના અમેધ સિદ્ધાંતનું દિવસે ને દિવસે બેકારીના સપાટામાં સપડાવા લાગ્યા છે. આજે બનતી શકિતએ પાત્રાન કરવામાં આવે છે. અને જૈન દર્શનના અનેક ઉછરતા યુવાને નોકરી યા ધ નહિ મળવાથી સટ્ટાના અને સચારિત્રના મૂળ સ્થંભરૂપ એ ચારેને જેટલો લાભ એ દિવ- કંદામાં ફસાઈ પાયમાલીની ઉંડી ગતો તરફ પગલાં પાડી સામાં લેવાય છે, એટલે ભાગ્યે અન્ય દિવસોમાં લઈ શકાય છે. રહ્યા છે. એવા સમયે આ શ્રીમંત ! તેને ગુપ્ત દાન આપી,
સાથે સાથે આ દિવસોમાં પ્રભાવના, પૂજા સ્વામિવાત્સલ્ય, તેઓને નોકરીએ વળગાડી, તેઓને નાના નાના ધંધાની જોગવાઈ સેવાભકિત આદિ અનેક ક્રિયાઓ નાનાં યા મોટાં સ્વરૂપમાં કરી આપી તમારી પુણ્યલબ્ધ જમીને સદ્વ્યય કરે. અને કરવામાં આવે છે, અને તેનો યથાયોગ્ય લાભ લેવાય છે. એજ સાચું સ્વામિવાત્સલ્ય છે. એ ક્ષેત્રમાં વાવેલું બીજ તમને આ સ્થળે એ સર્વ વસ્તુઓનું નિરૂપણ કરવાને અવકાશ આગામી જન્મમાં અનેક વૈભવના મનહર ફળ આપશે, નહિ હોવાથી એ સર્વમાં જે અત્યારે વધારે જરૂરી અને તેઓને અંતરની ઉંડી આશિષે તમારા ભાવિમાં હંમેશને મહત્વપૂર્ણ બાબત છે, તે માટે જ આપણે વિચાર કરીશું. માટે ઉજવળ અમૃતની ધારાઓ વરસાવશે. સ્વામિચ્છલ’ એ શબ્દ મૂળ “સાહમિલ' અથવા આજે એક દિવસના ભજનથી કે એક દિવસની લ્હાણી સાધર્મિકવાત્સલ્ય” છે. તેનો અપભ્રંશ થઈ હાલ સ્વામિલ કે પ્રભાવનાથી, અથવા એકાદ થાળી કે વાટકાને થેકડો લઈ કહેવાય છે. આ સ્વામિવશ્વના શબ્દનો ઉપયોગ અત્યારે ચાર-પાંચ-છ ખેટા બુમોટા મારવાથી કે નાનાં બચ્ચાંઓને જે રીતિએ કરવામાં આવે છે, તે કરતાં ઘણું જ વિશાળ શણગારી નાનાં ઘીની બોલીમાં એકબીજાથી સરસાઈ સ્વરૂપમાં આ શબ્દને વિસ્તાર થઈ શકે છે સ્વામિલ ભોગવવાની મહત્વકાંક્ષાઓથી તમે જેટલું ક્ષુલ્લક પુણ્ય ઉપાર્જ એટલે આપણુ સમાન ધમિભાઈઓ પ્રત્યે પ્રેમભાવના દર્શન કરશે તેથી અનંતગણું પૂણ્ય એક સાધર્મિના અંતરની ભલી આ પ્રેમભાવ–આ વાત્સલ્યભાવના આપણે અનેક રૂપે દેખાડી આશિષોથી મેળવશે. ' ' શકીએ તેમ છીએ. અત્યારે ‘સ્વામિલ' નો અર્થ માત્ર સમાજના વિચારવંત શ્રીમત ! આપ જરા ઉંડા ઉતરી ટાળી, સંઘ જમણ, અથવાતો નવકારશીના જમણમાંજ સમા- તપાસ કરશે તે ઉપરનું લખેલું જરાપણુ અઘટીત લાગશે - વવામાં આવે છે. આ અર્થ અને આ ભાવના આ રીતિએ નહિ. આપ જ્યારે કીર્તિદાનને મેહ છેડશો, જ્યારે ઘડીભરની
એટલી સંકુચિત બની ગઈ છે કે, એ શબ્દની વિશાળતા વાહવાહની ક્ષણિક વાદળી નાની છાયામાંથી શાશ્વત તેજના અને મહત્તા તદ્દન ભૂલી જવામાં આવી છે. આ શબ્દને અંજારમાં આ૫ની દીલને ખુલ્લો મુકશે, આપ જારે ગુkt વિશાળ અર્થ એ છે કે આપણું ભાઇઓ-ભલે પછી સહુધમી દાનની મહત્તાને આપના હદયપુટમાં ઉતારશે અને સામાં હે, કે સહજ્ઞાતિના હો,-તેનું દુઃખ નિવારણ થાય, તેની હર. સ્વામિવાત્સલ્યની વિશાળ ભાવનાઓને તમારા અંતરમાં પેષો કેતો આપણે હાથે દુર થાય અને તેને પોતાનું જીવન કારરૂપ તે દિવસે સ્પષ્ટ માલુમ પડશે કે કીર્તિદાનને ક્ષણિક મેડ ન લાગે એવા તેને જરૂરીયાતનાં સાધનો આપણું દ્વારા પુરાં જેટલો કાર્ય સાધક નથી નીવડે તેથી હજારે ગણે વધુ કાર્યપાડવામાં આવે, તે તેજ ખરેખરૂં સાધર્મિક વાત્સલ્ય છે, સાધક એ સાચા સ્વામિવાસાની અર્થાત કે પોતાના એજ ખરેખર પ્રેમભાવના છે, એજ ખરેખરી અમાની સાધમિ બંધુઓની, પિતાના સ્વજનોની, સાચી સેવાની ભાવઉદારતાનું દર્શન છે અને ખરેખરૂં સ્વામિવાત્સલય એજ છે. નાથી નીવડે છે.
આ ઉપરથી મારું કહેવું એવું નથી કે હાલ જે જગ- બંધુ ને ! અંતમાં જણાવવાનું કે આપ જરા શ્રીમતેની વારે આદિ થાય છે તે સ્વામિવશ નથી-તેમાં પ્રેમભાવનાને દુનિયામાંથી એકાદ દિવસ ગરીબો અને સાધારણ જેનોની અંશ પણ નથી. અલબત્ત તેમાં જમણુ કરનારની ભાવના તે દુનિયામાં આવીને વસે, તેઓની અંતરની ઉંડી જવાળાઓ ઉંચી જ હોય છે, પરંતુ જેટલી તેની ઉત્તમ ભાવના હોય છે,
તમારા સ્વનેત્રે જુઓ અને જો તમને એ હૃદયની જવાળાતેટલા પ્રમાણમાં તેનાં ફળ ઉત્તમ દેખાતાં નથી. આપણું
એથી, એ હૃદયની વેદનાથી જરાપણ કમકમાટી કે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જે સમયે જે ક્ષેત્ર ડૂબતું હોય, જે
લાગણીની ઉર્મિઓ આવે તે આપના પુણ્યોપાર્જિત પૈસાના ક્ષેત્ર સીદાતું હોય તેમાં દ્રવ્યનો વ્યય કરવું જોઈએ. આજે
વહેણ આ માર્ગે વાળી એ પુનિત ધોધથી તેમની જવાળાઓને
હશે આ માગ ૧ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મની વિજય પતાકાને ઉડતી હાલવી અને એ રતિ સાસુ સક
હેલો અને એ રીતે સાચું સાધર્મિક વાસ૯૫ કી આમ રાખનાર જૈન પ્રજા કહે કે જેન સંધ કહો કે શ્રાવક સમ- અને પરભવનું ભાથું બાંધે ! ઈલેમ ! દાય કહો, તે એટલી હદ સુધી બેકારીના બીહામણાં પંજામાં
હ આવતે અંક બંધ. સપડાય છે કે જો વખતસર તેઓને માટે યોગ્ય સગવડે
આવતે અંક–પયુષણના ધાર્મિક તહેવારના કરવામાં ન આવે તે તેનાં કલ્પનાતીત ભયંકર પરિમો
કારણે બંધ રહેશે
વ્યવસ્થાપક. આવી પડવા સંભવ છે. પૂર્વે એક કાળ એ હશે કે જે .
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરોદય પ્રિન્ટીંગ પ્રેસ, ધન સ્ટ્રીટ, મુંબઈ નં. ૩ માં છાપ્યું છે. અને
ગોકલદાસ મગનલાલ શાહે જૈન યુવક સંધ’ માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ છે, માંથી પ્રગટ કર્યું છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
યુવક પ્રતિનિધિઓનું સ ંમેલન.
પ્રબુદ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતુ નૂતનયુગનું જૈન સાપ્તાહિક,
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કારી, સદ્ગત ત્રીઃ કેશવલાલ મગળચંદ શાહુ
Reg. No. B. 2917.
છુટક નકલ ૧ આના.
શ્રી મુંબઇ જૈન યુવક સ ંઘનું મુખપત્ર, વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
સમાં જ વેદી પ ર.
વર્ષ ૨ જી, અંક ૪૩-૪૪ મે. શનીવાર, તા૦ ૨-૮-૩ર.
સમાજની વેદિ પર આપણે ખૂબ ભારે અલિદાન દેવાનાં છે; યુવકે જે વસ્તુ ઇચ્છે છે તે સમાજની વેર્દિ પર કોઇને કોઇ પ્રકારનું ખલિદાન દીધા વિના અલભ્યજ રહેશે. સમાજ જે રૂઢ અને ધનમાં જકડાયેા છે તેને તેનાં અધનામાંથી મુક્તિ આપવાનું કાર્ય સરળ નથી, તેમજ તે તાત્કાલિક ખની જાય તેમ પણ નથી આપણે એમ માનીએ કે કેાઇ ચુગપ્રધાન કે દેવ આવીને આપણે ઉદ્ધાર કરશે તે તે પણ શકય નથી; કારણ કે યુગપ્રધાન કે દેવ આપી પેાતાનું કાર્ય કરી શકે તે માટે જમીન સાફ કરવીજ જોઈએ. અને તે કામ આજના યુવાકાનુ જ છે.
ભવિષ્યના યુગ પ્રધાન કેવેશ હશે તેની તુલના જુના કાળના યુગપ્રધાન સાથે કરશે તે ભૂલજ ખાશે. જે વખતે સાધન સામગ્રીના અલાવાય; જે વખતે વ્યવહારનાં સાધના સુલભ ન હેાય તે કાળે તે માત્ર સ'સ્કૃત અને પ્રાકૃત ભાષાના જાણકાર જરૂર યુગપ્રધાન ખની શકે. અને સમાજને દોરી શકે; પણ આજના યુગમાં જ્યારે ગુજરાતી ભાષામાં, અંગ્રેજી ભાષામાં, જર્મન ભાષામાં, જૈન સાહિત્યના જેવા વિચારાની છઠ્ઠાવટ થતી રહી હેાય ત્યારે તે તે ભાષાના જ્ઞાન વિના યુગપ્રધાન પદ્મ શી રીતે મળે. નવા યુગના યુગ પ્રધાનને માત્ર સ ંસ્કૃત, પ્રાકૃતભાષા જાણવી તે પૂરતી નહિ હાય; તે ઉપરાંત ગુજરાતી ભાષા તે તેણે ઘાળીને પી જવીજ પડશે અને સમજવા પૂરી અંગ્રેજી અને જર્મન ભાષા તેણે શીખવીજ પડવાની છે. આમ ભાષાના વિસ્તૃત જ્ઞાનથી તે શ્રુતસંપન્ન થાય તાજ તે સાધુ સંઘ અને ગૃહસ્થ સંઘ પર પોતાની તેજસ્વિતાની, પ્રભાની, એજસની છાપ પાડી શકે; તેની પ્રભાવના તે કાંઇ પતાસા, લાડુ, બદામ, કે શ્રીફળદ્વારા તે નહિ કરે, તે તે પ્રજા સન્મુખ, જ્ઞાનના અનેક કિરણા ફેકશે, અનેક ચિનગારીએ વેરશે; જ્ઞાનના સમુદ્ર સમાન અનેક ગંભીર ગ્રંથરત્ના રચશે અને તે ગ્રંથ રત્ને સામાન્ય કાટીના નહિ, પરંતુ પ્રમાણભૂત અને તે પ્રકારે તેની રચના કરશે. આટલું જે વ્યક્તિમાં દેખાય તે વ્યક્તિ આપણા સમાજમાં યુગપ્રધાન છે એમ ચોક્કસ માનવાનું છે. ભાવિ યુગપ્રધાનનું આ આછુ સ્વરૂપ છે; તે યુગપ્રધાને એળખવાનું આ એક માપ છે.
આવે! યુગપ્રધાન સમાજમાં ઉત્પન્ન થાય, સમાજને તેની છિન્ન ભિન્ન સ્થિતિમાંથી તે તારે એ બધું તે કરી શકે તે માટે ભૂમિકા તૈયાર જોઇએજ. તે ભૂમિકા તૈયાર કરવાની ફરજ આપણા માથેજ રહેલી છે. યુગપ્રધાન જે થશે તે આપણામાંથીજ ઉત્પન્ન થશે; એટલે સમાજમાં નીતિ, પ્રમાણિકતા, સત્ય પ્રતિ પ્રેમ આદિ ઉચ્ચ હાવાં જોઇએ; સમાજમાંથી ઈંભ, છેતરપીંડી, આદિ અનેક કાળિમાએ નીકળી જવી જોઈએ. સમાજમાં આટલું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી યુગપ્રધાનના માત્ર આપણે સ્વપ્ન સેવવાનાંજ રહ્યાં. આ ઉપરાંત તેને તૈયાર થવા માટે ખાહ્ય સાધનાની જરૂર પણ છે અને તે સમાજ સેવાની ભાવના અને તે ભાવના સિદ્ધ કરવા અર્થે સ્વાર્પણુ; આ ઉપરાંત તેની તાલીમ માટે તેવું પુસ્તકાલય, વાંચનાલય અને સંગ્રહસ્થાન આ સર્વને જોગ ખને ત્યારે પણ તેના ઉપયોગ કઇ દ્રષ્ટિથી કરવા, પોતાના અનુભવ પ્રજા સન્મુખ કેવી રીતે રજૂ કરવા, પોતાનાં ચિંતનનાં પરિણામે જનસમૂહને કેવી રીતે પાવાં, આ બધી કળા તે હસ્તસિદ્ધ કરે તેવાં તેને ગુરૂ કે ગુરૂ મળવા જોઇએ.
આજની પરિસ્થિતિના વિચાર કરીએ તે આપણા સમાજમાં ઉપરોક્ત સગવડ છે ખરી ? ન હોય તે માટે પ્રયત્ન થાય છે ખરા? સમાજમાં તેમ ન હેાય તે સમાજ મહાર આવું વાતાવરણ છે? આ ખધાથી આપણને યુગપ્રધાનના આગમન શકય છે કે અશકય તે તાલી શકાય. ઉપરની વસ્તુસ્થિતિ પરથી એટલુંજ જણાય છે કે આવાં કેટલાંક સાધના સમાજમાં છે, સમાજ મહાર પણ છે, કેટલાંક સાધના તૈયાર નથી તે તૈયાર થવાની અણી પર પણ છે. આમ ભૂમિકા તૈયાર થઈ રહી છે. આવી ભૂમિકા તૈયાર કરવામાં યુવકેાનું સ્થાન કયાં છે?
Page #250
--------------------------------------------------------------------------
________________
૩૪૨ .
પ્રબુદ્ધ જૈન.
કે ' તા૦ ૨-૯-૩૩
--
-
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
કરી એ ચાહે તે રૂપરેખા નક્કી કરે. તેના માટે મુંબઈ જેન યુવક सच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरइ.॥
રાંધ જવાબદાર નથી. પ્રમુખ પણ અગાઉથી નક્કી કરવામાં
આવેલ નથી. ત્યાં જે જે પ્રતિનિધિઓ આવશે તેમાંથી જ (આચારાંગ સૂત્ર.)
પ્રમુખ ચુંટી કઢાશે. આમ ટૂંકા ખર્ચમાં કશી ધામધૂમ સિવાય 我件件件件令令冬令令冬令令甘,铃令令
આજે સાંજના યુવક સંમેલન મળશે, તે પ્રસંગને લાભ લેવાને
અમે યુવકને મજબુત ભલામણ કરીએ છીએ. પ્રમ્ ક્ જે ન.
આ સંમેલનમાં એમ કાઈ ન સમજે કે જેમ આપણી
કેન્ફરન્સો, યુવક પરિષદો, કે સેસાઇટીઓ ત્રણ દહાડાનો શનિવાર, તા. ૨-૨-૩૩.
જલસો કરી ઠરાની મોટી હારમાળા રચી વિખરાઈ જશે. એવું તે અાપણે ઘણું વખત કર્યું એથી સમાજની કશી
પ્રગતિ થઈ નથી. એટલે આ સંમેલનમાં કઈ ભાઈ ઠરાવની યુવક પ્રતિનિધિઓનું સંમેલન. રમાળાની આશા
હારમાળાની આશા ન રાખ. ઠરાવો પાસ કરાવવામાં, જ્યારે સામાજીક પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જતી
શબ્દની મારામારીમાં અને મમત્વથી આપણે અત્યાર સુધી હે, જુનવાણી અને નૂતનયુગનાં દેલને વચ્ચે સંધર્ષણ
કશું કરી શકયા નથી, એટલે નિરર્થક સમયની બરબાદી ન ચાલતું હોય, જુદી જુદી વિચારસરણીમાં સમાજ વિભક્ત
થાય, અને કંઈક રચનાત્મક કાર્યક્રમ અસ્તિત્વમાં આવે, તે થઈ પિતાની નિરર્થક શક્તિ વેડફી રહ્યો હોય અને સમસ્ત
તરફ પ્રતિનિધિઓનું અમે ધ્યાન ખેંચવાની રજા લઈએ છીએ. સમાજ એક છેડાથી લઈ બીજા છેડા સુધી અશાંતિની આ
જ્યાં સુધી બને ત્યાં સુધી દરેક સભ્યો એકમત બને એ ગમાં સળગતો હોય, ત્યારે સ્વાભાવિક યુવકે ઉપર આશાની
ઈચ્છવા યોગ્ય છે. મીટ મંડાય એ અવાસ્તવિક નથી.
સંગઠન સિવાય આપણી કદિ પ્રગતિ નથી. કોઈ પણ સમાજે, સમસ્ત વિશ્વમાં દૃષ્ટિ નાંખવામાં આવે તો જણાશે કે
રાષ્ટ્ર કે દેશે સંગઠ્ઠન સિવાય પ્રગતિ સાધી નથી, જયાં જયાં દરેક ક્ષેત્રોમાં આજે યુવક શક્તિ જ કાર્ય કરી રહી છે. જે
ઉન્નતિના આપણને દશા થશે ત્યાં સંગઠ્ઠને મુખ્ય ભા' ક્ષેત્રોમાં નવલોહી નથી એ ક્ષેત્રોના નાશની નોબત વાગી રહી
લાજવ્યો હશે. દુનીઆના દરેક સમાજ, રાષ્ટ્ર અને ધર્મોએ
સંગઠ્ઠન દ્વારાજ ઉન્નતિને સાક્ષાત્કાર અનુલો છે. આપણે છે. શા માટે જૈન સમાજ પોતાના નવલોહીયા સંતાનોને એકત્રિત થવાની હાકલ ન કરે? વૃદ્ધ અને પીઢ શક્તિ ખૂબ
પણ આપણી ઉન્નતિ ઈચ્છતા હોઈએ, આપણું શ્રેય સાધવા શ્રમિત થઈ છે, આગમ અને શાસ્ત્રોના વમળમાં અટવાઈ એ
માંગતા હોઈએ અને છૂટીછવાઈ વિભક્ત યુવક શકિતનો શક્તિ નિરર્થક અત્યારે આગમચ સાબીત થઈ ચુકી છે. હવેથી
સદુપણ કરવા માંગતાં હોઈએ તે સંગઠ્ઠન સાધવાની પહેલી સમાજની લગામ નવલહિયાં યુવાનોના હાથમાં આવે છે.
જરૂર છે. આપણું સંગઠ્ઠન કેમ મજબુત બને એ તરફ જ સમાધાનીના અનેક પ્રયત્નો થઈ ચૂકયા, વૃદ્ધો અને મુત્સદ્દી
આપણી બધી શકિતઓને કેન્દ્રિત કરવી જોઈએ. વિચાર ભેદ ઓએ યુવાનને હલકા પાડવામાં કશી કચાશ રાખી નથી,
તે દરેક સ્થળે હોય અને તે આવશ્યક છે. પરંતુ તેની પાછળ છતાં સમાજ એ જાળમાં ફસા નથી, સમાધાન કોની સાથે
પ્રમાણિકતા જોઈએ. યુવકેને સિદ્ધાંતમાં તે મતભેદ ન હોય, કરવાનું છે એ પ્રતિપદ્ધિ સમાજના આપ મેળે બની બેઠેલા
પણ એ સિદ્ધાંતોને અમલમાં કેમ મૂકવા, એમાંજ મતભેદ માંધાતાઓને સાંપડશે નથી છતાં અશાંતિ ચાલુજ છે એટ
હોય. એ મતભેદ દુર કરવા માટેજ આપસમાં વિચારની લું જ નહિ પણ એ અશાંતિ જેમ જેમ સમય વ્યતીત થત
વ આપલે કરવાની જરૂર હોય છે. આટલી સૂચના કરી અમે જાય છે તેમ તેમ વ્યાપક સ્વરૂપ પકડતી જાય છે. આ ઇચ્છીએ છીએ કે યુવક સંમેલન સફળ નિવડો અને તે દ્વારા બાબતજ બતાવી આપે છે કે યુવકે હવે એકત્રિત થવાની યુવક સંગઠ્ઠન સાધી સમાજની પર્યાપ્ત પ્રગતિ થાઓ ? જરૂર છે. અને મજબૂત સંગઠ્ઠન સાધી સમાજની પ્રગતિમાં કઈ વસ્તુ રાધક છે તે વસ્તુ શોધી તેને પહેલી તકે દુર કર- હિન્દુ સંસ્કૃતિના પાટનગર વડોદરાના આંગણે વાની જરૂર છે.
દેશકાળમાં માનનારા જુદા જુદા ગામના સમાજની હાલની પરિસ્થિતિ માટે કે જવાબદાર છે, યુવાનના મંડળના પ્રતિનિધિઓનું સંમેલન એ વરતુ છણ્યા પહેલાં આપણે એ ટાળવાને માટે કેટલે શનિવાર તા. ૨-૯-૩૩ ની રાત્રે ૮ વાગે ફાળો આપી શકીએ, અથવા સમાજની ઉન્નતિ કઈ રીતે સાધી
અને શકીએ, એ વિચારવાની પહેલી ફરજ છે, અને એ આપણે
રવિવાર તા. ૩-૯-38 ના બપારે મળશે. ત્યાજ વિચારી શકીએ કે જ્યારે આ ણે આપસમાં વિચા- અતિથીઓનું સ્વાગત કરવાનું કામ વડોદરા જૈન યુવક રની આપ લે કરી કાઈપણ રાહ નક્કી કરીએ. આમ વિભિન્ન યુવક શક્તિને એકત્રિત થવાની અનિવાર્ય આવશ્યકતા છે.
સંઘે ઉત્સાહ ભેર શરૂ કરી દીધું છે. આ, ભૂમિકા ઉપરજ મુંબઈ જૈન યુવક સંધે વડોદરા મુકામે સિરોહી, જુનેર વગેરે દૂરદ્ધરના મળી ત્રીસેક યુવાને એકત્રિત કરવાનું આમંત્રણ કર્યું છે. કોઈપણ બાબત ' સંસ્થાઓના ૬૦ લગભગ પ્રતિનિધિઓના નક્કી કર્યા સિવાય આમાં કેવળ યુવકોને એકત્રિત કરવાને
નામે નોંધાઈ ચુક્યા છે. પવિત્ર ઉદ્દેશ રખાયો છે. પછી હાલની પરિસ્થિતિને વિચાર
IL DONOROCC ,
O
Page #251
--------------------------------------------------------------------------
________________
તા
૨
૯ ૩૩.
* પ્રબુદ્ધ જેન.
૩૪૩.
વ્યાયામ અને બ્રહ્મચર્ય.
લેખક:-અમૃત ઝવેરી.
વ્યાયામ અને બ્રહ્મચર્યને નિકટનો સંબંધ છે. સુદ્રઢ ભોગી બને છે, માટે શુદ્ધ હવા અને પવિત્ર વાતાવરના -શરીર, બ્રહ્મચર્યનું સેવન કરે છે તેનું શરીર અતિ શકિતવંત સ્થળે બ્રમ્હચારીને રહેવું ઘટે. શુદ્ધ હવાથી શરીર બળની
બને. બ્રહ્મચારી જે વ્યાયામ-પ્રિય બને, અડગ અને વૃદ્ધિ વિજ્ઞાન શાસ્ત્રના નિયમ પ્રમાણે થાય છે. અને શુધ્ધ - અખલીત બ્રહ્મચર્ય જાળવે. આ બે ઘટનાઓમાં રહેલું વાતાવરથી મન ઉપર ઉત્તમ પ્રકારના સંસ્કારો પડે છે. - તાત્પર્ય આપણે તારવવાનું છે.
ત્રીજું નિયમીત વ્યાયામ; બ્રહ્મચર્ય અને વવાયામ ને 'રૂસ્ટપુસ્ટ મલે બ્રહ્મચર્યના ક્ષણીક ભંગથી શત્રુઓથી કેટલે સંબંધ છે એ સ્પષ્ટ થઈ ગયું છે એટલે બ્રહ્મચારીએ ૫ જીત થયેલા આપણે સાંભળ્યા છે, દ્રષ્ટાંતક-એક મહલ તે જરૂર નિયમિત વ્યાયામ કાજ જોઈએ. ::પ્રતિસ્પર્ધિ રહીત હતા. સર્વે પ્રતિમëને વિજેતા હતા; ચોથું-પરીપકવ વયે લગ્નઃ-ગ્રહસ્થ જીવનમાં ભર યુવાપણ માત્ર એક દિવસના બ્રહ્મચર્ય ભંગથી ગાડી ખેંચનારા નીમાં બ્રમ્હચારી રહયું એ લોખંડના ચણ આવવા જેવું છે.. બ્રહ્મચારી મજુરના હાથે મહાત થશે. બ્રહ્મચર્યને મહિમા, અટલે એ વયમાં અખંડ બ્રહ્મચર્ય પાળનાર વીરલાજ પ્રભાવ અને તેજ માત્ર શરીરબળ પર છે, તેટલું જ નહિ, પણ કહેવાય. છતાં જેઓ સ્વદારા સંતેષ વ્રત (એક પત્નિત્રત) મનોબળ પર અદ્દભૂત છે. મજબુત મનોબળથી વિજયની પાળે. અને સંયમ જાળવે તે કુમાર અવસ્થામાં પાળેલ વરમાળા પહેરતે ૪ ', x " યુદ્ધ જે સવારે લઢાયું. અખંડ બ્રહ્મચર્ય અને વ્યાયામના સેવનથી . તૈયાર થયેલ તેની આગલી રાત્રે બ્રહ્મચર્ય ખંડિત કરવાથી પરાભવ પામ્યું મજબુત શરીર અને સ્થિર મન ધાયુ કામ આપી શકે. અને કારગ્રહવાસી બન્યાં. બ્રમ્હચર્યનું સેવન મનસયમનો આથી કાઈ એ અર્થ ન કરે કે ગૃહસ્થજીવનમાં વીર્યને રામબાણ ઉપાય છે.
વેડફી નાંખી લેવાયામથી અળગા રહેવું. કુમાર અવસ્થામાં બ્રહ્મચારીને વ્યાયામ જીવનશકિત છે. વ્યાયામ કેટલા
જેટલી જરૂર વ્યાયામની છે તેનાથી ગૃહસ્થ જીવનમાં વધારે છે. ' પ્રકારના છે, કેવી જાતના બંધારણવાળાને કેવા થાય. મ કેટલા
તે સૌ સમજે, અને વીર્ય રક્ષા માટે જેટલું બને તેટલે વધુ પ્રમાણમાં લેવા જોઈએ, તે તો કોઈ વ્યાયામશાસ્ત્રી સમજાવી
સંયમ જાળવે.
' --શકે; પણ બ્રમ્હચર્ય વ્રત એટલે વીર્યરક્ષણ. વીર્ય એ શરીરને
નિમય અને સત્વહીન પ્રજા ધર્મ કે રાષ્ટ્રની અધોગતિનું રાજા છે, વીર્ય શરીરની દરેક શકિતને કારણે છે. વાયુ કારણ છે. ધર્મોના ઉધ્ધારાથે અને હિંદુ ધર્મને પુનજીવીત -શરીરના દરેક સંસ્થાઓનું તેઃ છે. વીય જીવનદીપકની કરવા માટે સત્તરમી, શતાબ્દિમાં. સમર્થ રામદાસ સ્વામીએ
જ્યાત છે. વીર્ય સેનાપતિ એટલા માટે કહેવાય છે કે તેની ઠેરઠેર મઠ સ્થાપ્યાં હતા. આ મઠમાં શારિરીક કેળવણી પૂછે શરીરના સર્વ અવય સૈનિક રૂપે કામ કરે છે. અને લશ્કરી તાલીમ આપવામાં આવતા. આથી મરાઠા પતિ -- “ નાયક વિના લશ્કર કુવામાં,” તેમ વીર્યરૂપી સેનાધિપતિ લડાયક મન
સેનાધિપતિ લડાયક પ્રજા તરીકે મેગલે સામે , શર સાટે લડી, અને વગર શરીરના દરેક અવયવ નિ:સહાય, પરવશ અને પરાધીન
- હિંદુ જાતિને રક્ષી -બચાવી. આ બધું સબળ બાંધાની પ્રજાનું હેય છે. મહાન યોગીઓના ગભંગનું કારણ વિશ્વમહીનું
ગી. કૌવત હતું.'
" - એક કંટાક્ષ બને છે. વિશ્વામિત્રના અનેક વર્ષોનું તપ મેનકાના ,
બા મનુષ્યની મીકનમાં અમુલ્યમાં અમુલ્ય થાપણુ શરીર છે. એકજ દ્રષ્ટીપાતથી ચઢ્યું. આથી યોગી આસનથી ચુત થશે. તેના આ
છે તેની પૂરતી કાળજી રાખવાને મનુષ્ય બંધાયેલ છે. શારીરિક કારણકે શારિરીક સેનાપતિ વીર્ય ખલીત થયુ. આ વીપી અને માનસિક ઉન્નતિ પ્રત્યેક મનુષ્ય સાધી શકે તેમ છે, - સેનાધિપતિને જીતવા સંયમમાં રાખવા વ્યાયામ અંકુશની તેને
ની તેને માટે તે યોગ્ય કાળજી રાખવી જોઈએ. શરીરની જરૂર છે. નિયમિત વ્યાયામથી વીય મજબુત બને છે. પરી. સુધારણા અર્થ ગામે જીરવી શકાય છે. અને બીજી ઉપગી, પ્રવૃત્તિઓમાં ફાફા મારે છે
ASળ કવિ ફાંફાં મારે છે તેને બદલે વ્યાયામ, ખુલી હવા, ખોરાક ફેરવી શકાય છે. બ્રહ્મચર્ય રક્ષા અને વ્યાયામની આટલે અને સંયમ જેવા કુદરતી વૈદાની મદદથી શરીર સંપત્તિ અને અંશે નિકટતા.
મનની ખીલવણી થાય છે. બ્રહ્મચર્ય રક્ષાના મુખ્ય ચાર ટકા છે. તેમાંના એકના
એટલા માટે લેકિત છે કે, પણુ અભાવે બ્રહ્મચર્ય પાલન દુષ્કર બને છે. પ્રથમ સાદે
શરીરે સુખી તે સુખી સર્વ રીતે, ખેરાક, “આહાર તે ઓડકાર” તેમ ગરમ અને ભારે
શરીરે દુઃખી તે દુઃખી સર્વ રીતે ” ‘પદાર્થોના ખાવાથી ઈદ્રિયે વધારે ચંચળ બને છે, અને તેની
શરીર સર્વ સુખનું વિશ્રાંતિગ્રહ છે. નિર્બળ અને નિ:સત્વ, અસર બ્રહ્મચર્ય પર થાય છે. માટે સાદે અને હલકે ખોરાક
માણુ કુટુંબ, દેશ કે દુનિયાને ભારભૂત છે, જીવતાં છતાં આવશ્યક છે.
નકામાં છે, એટલે દરેક સિદ્ધિ સાધવા શરીર સુદ્રઢ બનાવી .
સંયમી બનો. ' બીજું શુદ્ધ હવા; મલીન અને ગલીચ વાતાવરણમાં રહેનાર તંદુરસ્તી જાળવી શકતા નથી. બહારના અશુદ્ધ સ્થાનીક રતલામથી એક સંધીને સુરતૈના એક શાસન - પરમાણુ એ તેમના મગજપર ખરાબ અસર ઉત્પન્ન કરે છે. પ્રેમીને ત્યાં ટ્રેનમાં બેસાડી લાવવામાં આવેલ છે. કહેવાય છે : મગજનો સંદેશે શરીરની સર્વ ઈન્દ્રિો પર ત્વરીત પહોંચે છે, કે તેના મગજની અસ્થિરતા. હતી. બીજી તરફ આવે :. માટે • અને તેથી બ્રમ્હચારી મલીન હવા, વાતાવરણે કે રસ્થાનને જુદી જુદી વાત થાય છે. સાચું શું ? સત્તાવાર ખુલાસો થશે ?
Page #252
--------------------------------------------------------------------------
________________
૩૪
*
પ્રબુદ્ધ જૈન
તા.
૨-૯-૩૩
આજે રચનાત્મક કાર્યની,
જૂથનું નામ ગમે તે રાખે આવશ્યકતા છે. રચનાત્મક
તેની હરકત નથી. આ એક કાર્ય વિના સમાજનો વિકાસ :
* ગૃહ ત્યાગી બનવાની સંસ્થા કે તેની ઉન્નતિ થઈ શકતી નથી. .
છે. આવા જૂથને માથે પોતાના રચનાત્મક કાર્ય જ યુવક અને પ્રજા સમક્ષ નવા દ્રષ્ટિબિંદુ, કુટુંબના ભરણ પોષણની ચિંતા ન હોવી જોઈએ; તેટલું ખર્ચ ભાવના, કાર્ય રજુ કરે છે. આવી તક મળતાં પ્રજા ધીમે ધીમે સમાજે ઉપાડી લેવું જોઈએ. જજોની પરિસ્થિતિ, રૂઢિઓ, દ્રષ્ટિબિંદુ, ભાવને છોડતી જાય છે. આ મુજબ યુવકને કામ કરવાનું ખૂબ વિશાળ ક્ષેત્ર છે; આવું રચનાત્મક કાર્ય સતત ચાલું રહેવું જોઈએ, તેમ બને આવું સુંદર અને વિસ્તૃત કામ મૂકી યુવકે એ શા માટે નાશાતે તેમાંથી પ્રજાને નવીન પ્રેરણા, તાજગી અને બળ મળતાંજ ત્મક કાર્યમાં લાગી જવું જોઈએ ? નાશાત્મક કાર્ય પ્રત્યાધાત રહે અને પરિણામે વિકાસ સધાતે જાય. પરંતુ જો આવું જનક છે, આપણે તેનું નામ દેવું છોડી દઈ આપણું કામે રચનાત્મક કાર્ય શરૂ થઈ અટકી પડે તે તેને પ્રત્યાધાત થાય લાગી જઇ તે તેનું નામ લીધા વિના જે અનાવશ્યક છે છે અને કરેલ કામ તથા તેની અસર નાશ પામે, એટલું જ તે જરૂર લેપ પામશેજ. નાશાત્મક કાર્ય માં યુવકે પિતાની નહિ પણું સમાજ પર તેની ચેતનશક્તિની બાબતમાં પણ શક્તિ વેડફી નાંખે તેના બદલે આવા ક્ષેત્રમાં તે વપરાય તે ભ્રમ પેદા થાય છે. આ વરંતુ સનાતન સત્ય છે અને તે કેટલું ઈષ્ટ બને ! સ્વીકાજ છૂટકે છે.
' હું
પૂરાતન પાટણે આ કાર્યનું એક અંગ પૂરવા શરૂઆત પ્રથમ તો આવા રચનાત્મક કાર્ય માટે વાતાવરણ હોવું ?
સેવ કરી છે; તેણે જ્ઞાનમંદિરની યોજના કરી છે. તેમાં માત્ર જોઈએ; તે માટે કેટલાક યુવકે પિતાની તન, મન, ધન, કીર્તિ
પ્રાચીન સાહિત્ય જ સંગ્રહાશે એમ તે નહિં જ બને; તેને નિરઅને સગવડોનો ભોગ આપવા તૈયાર હોવાં જોઈએ; રચનાત્મક
તર વિસ્તૃત બનાવતા રહેવું જ પડવાનું છે. આ જ્ઞાન યુગમાં કાર્ય માટે આવા સેવકે અને આટલા આત્મભેગ યાં ત્યાગની માગ
માત્ર પ્રાચીન સાહિત્યની રક્ષા પૂરતો ઉદ્દેશ ન જ રાખી આવશ્યકતા છે. આ પ્રકારના સ્વાર્થત્યાગ-સ્વાર્પણનું વાતાવરણ
શકાય; તેને તે અપ-ટુ-ડેટ બનાવતા રહેવું જોઇએ. આમ એક મ. ગાંધીજીએ ઉત્પન્ન કર્યું છે. તે આપણને કેટલું સ્પર્શી
પુસ્તકાલય ચાલે તેથી ઇતિકતા પણ નથી. તેની સાથે શકયું છે તેનું માપ કાઢી શકાય તેમ નથી. તેમ છતાં પણ
નવીન સાહિત્ય, ચર્ચાતાં હોય તેવા સાપ્તાહિકે અને માસિનું જે વાતાવરણ અને ભૂમિકા આજે તૈયાર છે તેને લાભ
વાંચનાલય પણ તેની સાથે રહેવું જોઈએ. આ અંગે આમ લેવાનું આપણે ચૂકીશું તે ભવિષ્યમાં લાંબા સમય માટે તેને
આ સંપૂરું બને તે ઇષ્ટ છે અને પાટણના જે તે કામ ઉપાડે આવું વાતાવરણ, આવા યુવકે અને આ સાવ પ્ર છે તે પુરું કરશે જ, મળવાનાં નથી જ, ' ' . .
- તેનું બીજું અંગ પૂર્ણ કરવાનું કામ કોઈ બીજું એક
- ગુજરાતનું શહેર ઉપાડી લે તો તે શકય બને; પુસ્તકાલય, આવા ડા યુવકનું એક જાથ સમાજ હિત અથે પ
જ્ઞાનમંદિરમાં બેસી તેનો ઉપયોગ સાર્વજનિક રીતે કરી શકાય તાના ધ્યેય અને તેનાં સાધનો પરસ્પર ચર્ચા કરી નક્કી કરે,
કે તે માટે તેની આજુ બાજુ અભ્યાસીઓને રહેવાની વ્યવસ્થા તે ઉપરાંત દુનિયાના વ્યવહારૂ માણસ કરતાં પિતાનામાં શી
હોય; આટલું કરી શકાય તે અભ્યાસીઓને ખૂબ રાહત મળી વિશેષતા છે, તેટલા પૂરતાં નિયમન સ્વેચ્છાએ પાળવાની તે
જાય, અને રચનાત્મક કાર્યની જે વિચારણા કરી છે તે માટે જૂથની તૈયારી હોવી જોઈએ. આવો સમહ એક સ્થાને રહે,
માં એક સ્થાને રહું, આજીવન સભ્યો મળી શકે તે તેમને માટે ત્યાં પાસેજ રહેવા ત્યાં એક પ્રાચીન અને અર્વાચીન, જૈન અને જૈનેતર, એમ
કરવાની અનુકૂળતા કરી શકાય અને તે દ્વારા તેની પાસેથી અનેક વિષચેના ગ્રંવાળું સુલભ પુસ્તકાલય હોવું જોઈએ;
સમાજને અનેક પ્રકારની ઉપયોગી બાતમી મળી શકે. તે ઉપરાંત પ્રચલીત વાતાવરણ અને પ્રશ્નોથી અજ્ઞાત ન રહી
આવા જુથને કામ કરવાની સગવડ પૂરતી રકમને બીજે કયું શકાય તે માટે પ્રચલીતૈ દૈનિક સાપ્તાહિક અને માસિકવાળું રે, લાવા તૈયાર થશે ? વાંચનાલય હોવું જોઈએ. આવી સંસ્થામાં રહી દિવસના અમુક
અમુક સમાજ પિતાનું હિત સાધવા ઈચ્છતા હોય, પોતાને કલાક વાંચનમાં, અમૂક કલાક શિક્ષણમાં, અમૂક કલાક ચર્ચામાં વિ
અમર્ક કલાક ચચમી વિકાસ ઇચ્છને હેય, પિતાની રૂઢ સ્થિતિમાંથી મુક્તિ ઈચ્છત અને અમૂક કલાક પ્રચારમાં એમ કામ કરવાની તૈયારી હતી
હોય તે તેને આજે કે કાલે આ કર્યા વિના છૂટકે નથી, તે જોઈએ. આ જૂથ પોતે કેળવણીના અખતરા કરે, આપણી
શા માટે સમાજ આ વસ્તુસ્થિતિ માટે આજેજ તૈયારી ન સંસ્થાઓનાં નિરીક્ષણ કરે, જરૂર પડયે સલાહ પણ આપે
કરે? જૈન સમાજ પાસે ફેઈપણ કાર્ય માટે નાણાં મળવાં, અને આમ વાંચન, મનન, ચર્ચા અને અખતરા આદિના
- શકય છે; જૈન સમાજની ઉદારતા પર રાષ્ટ્રની, આર્યસમાજની, પરિણામેનો પ્રચાર કરવા બાજખ્યાને રાખવામાં આવે કે સંપ્રદાયની એવી અનેક સંસ્થાઓ નભેજ છે, તે આવી માસિક યા ગ્રંથશ્રેણિ મારફતે છપાવવામાં આવે. આ તેની
સંસ્થા માટે-રચનાત્મક કાર્ય માટે, પિતાના સમાજના ભાવી પ્રવૃત્તિ અનેકવિધ હોય અને તેનાં સાધનો પણ સર્વાગ
કલ્યાણ માટે નાણુની તાણ રહે તે સંભવીતજ નથી. સમાજ સંપૂર્ણ હોય તો આ જૂથ પ્રજામાં થતા ફેરફાર, પ્રજામાં આજથી વિચાર કરી રાખે કે ગમે ત્યારે પણ સમાજને ગૃહફેરફાર થતી મને વૃત્તિ આદિથી પરિચિત રહી શકે.
–ત્યાગી સંધ ઉભો કરવાનું જ છે, અને તેને માટે પ્રબંધ આવા જૂથનું કાર્ય ક્ષેત્ર તે મર્યાદિત હેવું જોઈએ; પ્રથમ પણ કરવાનો જ છે-અને તે પ્રબંધ કરવાનું છે તે માટે પ્રયત્ન મયૉદિત ક્ષેત્રમાં થાય, તેના છાંટા ભલે બીજે ઉડે, તે આજથી વ્યવસ્થા કરે. પ્રયત્ન સફળ થતા જણાય ત્યારે તે વિસ્તારી શકાય. આવા યુવકેમાં પણ કેટલાક શ્રીમંત હશેજ, તેઓ ભાવી પ્રગ
Page #253
--------------------------------------------------------------------------
________________
ન
તા. ૨૯-૩૩
પ્રબુદ્ધ જૈન.
તિનાં સ્વપ્નાં સેવે છે, ભાવિ પ્રતિ ધ્રુવી હાય તેનાં હવાઇ જીલ્લા આંધે છે; પરંતુ તેની પાછળ-તે મનેરથસૃષ્ટિ ઉત્પન્ન કરવા પાછળ ક્રિયાનું બળ નથી. આ બળ પેદા કરવા જે રચનાત્મક કાર્યની દિશા દેરી છે, તેમાં તથ્ય જણાય તે પેાતાના અધિકમાં અધિક કાળા હવા જોઇએ. આવેા ફાળા યુવાનો સુ'દર હેાય કેમકે યુવા સુધારા માંગે છે; અને ગ્યા સુધારા માંગે છે. તેમની એટલી ફરજ તા સ્પષ્ટ છે કે તન, મન, ધનને ભોગ આપવા. યુધ્રુજ ગ્રંથી અધિક કાળા જ્ઞાનમંદિરમાંકે આવા ગૃહસ્થ ત્યાગી સંધની સંસ્થા ઉભી કરવામાં આપે; યુવકૈાજ પાનાના જીવન તેમાં સમપે અને યુવક્રેાજ તેમાં પાનાની બુદ્ધિ, ચાતુ અને અનુભવ સમપે તાજ સમાજની ઉન્નતિ શકય અને.
સમાજના યુવાને આ વસ્તુ ગંભીર રીતે વિચારવાની છે; પોતે પોતાની ફરજ પ્રમાણિકતાથી બજાવે છે. એટલે આત્મ સંતોષ કાઇપણ પ્રકારે કા કર્યાં વિના મળવાનાં નથી; અને કાર્યનું પરિશુામ પણ કા શરૂ કર્યા વિના કે તે માટે સગવડ, સાધન પૂરાં પાડયા વિના મળવાનું નથી, આ સઘળું તેઓ ખૂબ વિચારે, ચર્ચો, અને તેમાં તથ્ય જણાય તેા પાતે તેવા કાર્યોંમાં વાપરવાના સમર્પણની તૈયારી કરે. આવું વાતાવરણુ આજે શકય છે ખરૂં?
સમાજમાં
ચી.’
૩૪૫
a
~: નવા ફાળ :
શ્રી શાંત અધ્યાત્મિક ભજન માળા—પ્રકાશક અને યાજક રાજ વિ ભોગીલાલ રતનચંદ છે. રતનપોળ, પીપળાવાળા ખાંચા માં. અમદાવાદ મૂલ્ય ૦-૧૦-૦
શ્રી બુદ્ધિ સાગરસુરિ, ક્મીરજી પરચુરણ સાક્ષરાના અને છેલ્લે સ્વાપરી શ્રીમદ્ આનંદજી અધ્યાત્મિક ભજનાને આમાં સંગ્રહ બહાર પાડવામાં આવ્યા છે એકદરે ભજના અને પદો, માર્જક સુંદર રાગરાગિણીમાં અર્થથી પરિપૂર્ણ છે, અધ્યાત્મ પ્રેમીએ માટે આ ગ્રંથ ઉપયાગી છે.
શ્રી પ્રભુચરણે:—પ્રકાશક ભાયાણી હરીલાલ જીવરાજ કાપડીયા મુ. ભાવનગર મૃત્યુ ૦-૪-૦
યુવક માનસને અનુભવ અને તેમાં પણ કળાવાયેલ આમાં શ્રીમદ્ રત્નચંદ્રનું અપૂર્વ અવસર એવા કયારે ગણાતા વર્ષના અનુભવ એમ સૂચવે છે કે તેમે કાપ ્ આવશે વગેરે પદ્મ છે; તેમજ બીજા પણ પદ્મ છે તેના કર્તા પ્રવૃત્તિમાં પૂરતો સાથ નથી આપતા; અને આવા કાઇ કાર્યક્રાણુ છે તે જણાવ્યું નથી, પ્રકાશકે તે માટે જરા જહેમત
માટે નાણાં આપવાના હોય તેા તેમાં પણ તેએા ઉદારતાથી તો નથીજ આપતા. યુવકાના માટે આથી ખીજું શરમાવનારૂં શું હાઇ શકે ? જે વસ્તુસ્થિતિ આપણે ઉભી કરવી હાય તે માટે આપણે સતત પ્રયત્ન કરવા તૈયાર ન હેાઇએ, તે પ્રતિ ઉદાસીન બનીએ; તે ઉત્પન્ન કરવા માટેની સગવડ આપવાની
લખું કંઇક પ્રકાશ પાડયેા હાત તા ઇચ્છવા ચેાગ્ય થઇ પડત. સાથે આમસિદ્ધ શાસ્ત્ર પણ આપવામાં આવ્યું છે અમને ખબર છે ત્યાં સુધી તે શ્રીમદ્ રાજચંદ્રજી કૃત છે.
શ્રી અધ્યાત્મ મહાવીર—પર્યુષણ ક્ષમાપનાના મૂળ લેખક
આપણી તૈયારી ન હેાય તે આપણે સુધારો કે નવીન પરિ-ગોકળદાસ નાનજી. પ્રકાશક ભાયાણી હરીલાલ જીવરાજ કાપડીઆ મુ॰ ભાવનગર, કિંમત ૦-૬-૦
સ્થિતિ ઉભીજ કયાંથી કરી શકીએ ?
શ્રીયુત ગોકળદાસ ગાંધી અધ્યાત્મ પ્રેમી છે, તેઓશ્રીએ ઉપરાંત એક નિબંધ લખ્યો હતા. હેતુ' વિસનગરથી ભાઇશ્રી ભાયાણીએ વિવેચન કર્યું છે. એકદરે આધ્યાત્મિક કલ્પનામ બહુજ સુંદર છે. અધ્યાત્મ પ્રેમીએાને આ નિબંધ વાંચવાની ભલામણુ કરીએ છીએ.
જીવભેર ગણીત પટ:—તૈયાર કરનાર તથા પ્રકાશક ભાયાણી હિરલાલ જીવરાજ ભાઇ કાપડીમાઃ- મુ. ભાવનગર, જૈન કન્યાશાળા, અને જૈન શાળાને ભેટ. બાલકના માટે મૂલ્યે. ૦-૧૦ આમાં છત્ર વિચારના નકશે ચીતરવામાં આવ્યા છે, તેનાં ચૌદરાજ લાકનું ચિત્ર પણ બતાવેલુ' છે.
ચેતવણી.
“ સમય ધર્યું ” તા. ૨૭-૮-૩૩ માં જણાવવામાં આવ્યું છે કે પાલીતાણુામાં શ્રી શત્રુંજયના ડુંગર ઉપર શ્રી પુજની ટુંકને નામે આળખાતી જગા છે, જ્યાં દહેરી તથા એકાદ એ એારડા છે, અને જ્યાં પાર્શ્વનાથ પ્રભુના પગલાં તથા પદ્માવતીજીના પણ પગલાં આદિ હતાં, ત્યાં હાલમાં એક -હનુમાનજીની મૂર્તિ પણ બેસાડી દેવામાં આવેલ, વે તે જગા જીણુ થવાથી પગલાં વિગેરે ખીજે સ્થળે લઇ જતાં તેની સાથે હનુમાનજીની મૂર્તિને પશુ લઇ જઇ ખીજે સ્થળે બેસાડવામાં આવ્યા છે. અને તેની રાજ પખાલ પૂજા થાય છે. વળી ત્યાં એક બાવા જે પાતાને નેમવિજયજીના શિષ્ય જણાવે છે, તે ધામા નાંખી પડયા છે. અને તે બાવે! ત્યાં શ`ખ વગાડે છે, મારપીંછ લાંધે છે, અને આસપાસ પોતાના ભકતાનુંરહેતા રાળુ જમાવે છે, એટલુંજ નહિ પણ રાતવાસે પણ ત્યાંજ રહે છે. આણુંદજી કલ્યાણુની પેઢીએ આ બાબતની તુરત તપાસ કરી યાગ્ય પગલાં ભરવાં જોઇએ, નહિતર નાની ભુલના ભવિષ્યમાં ભયંકર પરિણામ આવશે.
શ્રી સ્તવન પ્રશ્ન:ચાયતા ન્યાય સાહિત્ય તી મુનીશ્રી હિમાંશુ વિજયજી અનુવાદક વ્યાકરણ તી ૫૦ અમૃતલાલ તારાચંદ દોશી. દીપ છ. શ્રી વિજય ધર્મોંસર જૈન ગ્રંથમાલા. છ ઉજ્જૈન (માળવા ) કિંમત ૦-૩-૦
પ્રકાશક
શાંતમૂર્તિ મુનિશ્રી જયંત વિજયજી મહારાજનું આમાં જીવન ચરિત્ર ઉતારાયું છે. સમાજ માટે ખીન ઉપયેાગી છે.
—અમેરીકામાં આવેલા ફ્લોરીડા ખાતેની રાલીન્સ કાલેજના પ્રમુખે ઇતિહાસિક સુપ્રસિદ્ધ નરાના ઉદ્યાન માટે સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીના નામ સાથેના એક પત્થર મંગાવ્યો હતા, જે પ્રમાણે ગાંધીજી જે જગ્યાએ આશ્રમમાં
હતા તેના એટલાની દીકમાંથી એક પત્થર ખાદી કહાડીને મેકલી આપવામાં આપે છે.
—ચીનમાં લુટાએાએ એરહેાનુ શહેર લુટી સૌથી શ્રીમંત ૫૩ ચીનાઇ વેપારીઓનું હરણ કરી તેમને પતામાં કૈદ રાખ્યા છે, અને નાણાં મળ્યે તેમને છેડવાના ઇરાદે છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
annun ३४६
cacacnenecercarenerenonen પ્રબુદ્ધ જૈન.
તા ૨-૯-૩૩
સા મા જિક – ટિ ઓ.
BYALARAM.
સતાં ઘણાં મુસા આપણે લે
છે. કાલે
એવા ગી આધિત્વ ધરાવે
પ્રબુદ્ધ જૈનમાં ર. બ. આઠવલેનો માગધી ભાષાના અ- શકે છે. આપણા કરતાં વિશેષ લાચાર સ્થિતિ અન્ય પ્રજાની ભ્યાસની અગવડતા માટે પત્ર હો; તે ખરે જ આજના નહીં જ હોય.. જેટલી માનસિક કેળવણીની જરૂર આપણે ધર્મગુરુઓના માનસનું પ્રતિબિંબ છે. ઉપાશ્રયમાં બરાડા સમજયા છીએ તેનાં કરતાં અધિક આજે શારીરિક શિક્ષણની પાડીને “આપણું શાસ્ત્ર અતિય છે, તેને માટે જ્ઞાન ભંડારે જરૂર છે, આપણે વ્યાપારી પ્રજા હોઈ, આપણી રહેણી કરણી ખુલવા જોઈએ, તેને બહોળા પ્રચાર થવો જોઈએ.” આમ અને જીવનનું નિત્ય કર્મ એટલું શિથિલ અને એશ આરામી કહેતાં ધણ મુનિરાજોને સાંભળ્યાં છે. પરંતુ પ્રચારના જે કંઈ થઈ ગયું છે કે આપણી આબરૂ અને સલામતી માટે આપણે સાધન પ્રાપ્ય છે, તેને આપણે લાભ લેતા નથી, તેને ઉત્તેજી પરાવલંબી બન્યા છીએ; આપણે માંદુ અને ટાયલાખેર શકતા નથી, તે ઘણી ખેદજનક વીના છે. કેલેજોમાં માગધી જીવન જીવીએ છીએ. આપણે વિશ્વાસ ખાય છે, નિશ્ચયાત્મકસંબધી પુરેપૂરી સગવડ નથી હોતી. આ પણ મુનિરાજો અને પશું ત્યજવું છે. માટે માયામને શેખ ઉત્પન્ન કરવાની વિઠાને જ્યાં જ્યાં કોલેજ હોય એને સ્થાને બીરાજતા હોય તે ચળવળ આજના યુવકોએ ઉપાડી લેવી જોઈએ. ત્યાંના અધ્યાપકને આમંત્રી અગવડતા દુર કરવા પ્રયત્ન કરે.
સ્કોલરશીપ અને વ્યાજવાળી ઉછીની રકમ આ પણ જ્ઞાન ભંડારે પાછળ ઘણુંએ દ્રવ્ય ખર્ચાય છે. પરંતુ તે ધ• સાધુ-મુનિરાજોની નામના ખાતર-કકત તેમના ઉપ. માટે કેવસ્થાનની જરૂરીઆત આ પ્રશ્ન તરફ કાઇનું યોગની ખાતર, અને કેટલીક વખત તે પ્રતે ઉધઈ ખાઈ
ખાસ ધ્યાન ખેંચાયુજ નથી. અને આ બાબતનાં ઘણાંએ જવા ખાતર જ. આ કાર્ય માટે વિદ્વાન પંડિતો જેવા કે પં.
કંડે છે. તે કંડોનું (સિવાય કે ટ્રસ્ટ કલેઝથી બાધીત હોય સુખલાલજી, બેચરદાસ, દરબારીલાલજી વગેરેની એક સમિતિ
યો તો ફકત સ્થાનિક જ હોય.) એકાદ કેન્દ્રસ્થાન હોય તો તે
વિદ્યાર્થીઓને અને સંચાલકોને પરસ્પર લાભદાયી છે. આજે નિમાય અને કંઈપણ અંગવડતા હોય છે તેઓ કેન્ફરન્સ કે એજ્યુકેશન બોર્ડ દ્વારા તે નિવારવા જણાવે. એમ બને તો
ઘણા વિદ્યાર્થીઓ મદદના અભાવે અભ્યાસમાં હેરાન થાય છે, વિશેષ સારૂં. અન્ય પ્રજાઓ અને કામોને સાહિત્ય પાન
યા અભ્યાસ છોડી દે છે. બીજી બાજુ આવા ફંડના સંચા
લકે જેમાંના ઘાં પૈસાદાર હોવાથી અને ઓછા અવકાસવાળા કરાવવું હોય તે તે માટે વધારે ઉત્સુક બનવાની આપણને આવશ્યકતા છે. આજે બીજા ધર્મશાસ્ત્રો સંબંધી પર ભાષામાં
હોવાથી તેઓ વિદ્યાર્થીની પરિસ્થિતિથી વાકેફ ન હોઈ, અને 'અનેક પુસ્તકો મળે છે, ત્યારે જૈન ધર્મ સંબંધી એવા ગણ્યા
શિક્ષિત ન હોઈ, વિદ્યાથીઓની મુશ્કેલી સમજી શકતા નથી. ગાંઠય પુસ્તકે છે કે જેની નોંધ લઈ શકાય. સમાજોપયોગી
આવા ફડેનું કેન્દ્રસ્થાન બને, જેમાં સૌ ફડના પ્રતિનિધિઓ અનેક બાબતે તરફ આજના કહેવાતા અગ્રગણે દુલકા
પ્રતિનિધિત્વ ધરાવે તેવી ગોઠવણુની પુરી આવશ્મકતા છે. કરે છે તેમાંની આ એક બાબત છે.
વિદ્યાર્થીઓને ગુપ્ત મદદના અભાવે (ગુપ્ત મદદ વિષે આપણે બહુ ઓછું શીખ્યા છીએ.) લાચારી ભોગવવી પડે છે. જ્યારે
ધનવાને અંગત ઉપકાર કરતા હોય તેવી ભાવનાવાળા હોય સ્વમાન અને સ્વાશ્રય માટે કસરતશાળાઓની હવે અનિ
છે. સમાજ દ્રષ્ટિથી વિચારતાં આજના ધરાવા નેતાઓને વાર્ય જરૂર છે. આપણું કેમ શારીરિક ખીલવણીમાં અત્યંત આવડતું જ નથી. અને સમાજની, અયોગ્ય ધન–બહેંચણી વિષે પછાત છે, અને આપણે મૃતઃપ્રાય જીવન ગાળીએ છીએ.
તેમને સ્વપ્ન પણ ખ્યાલ હોતો નથી. આવે સમયે વિદ્યાથીસઢ જીવન જીવવાનો શોખ કેળવવા માટે આપણે વ્યાયામ ની પરિસ્થિતિથી વાકેફ હોય અને વિદ્યાર્થી ઓ પ્રત્યે મમતા વરોની જરૂર છે. સ્વમાન અને સ્વાશ્રય માટે વ્યાયામનું અવ- અને લાગણીવાળા હોય તેવા ગૃહસ્થી સમિતિ નીમી આ લંબન લીધા વિના છૂટ નથી. યુવક સંઘ જેવી યુવકેની કાર સરળ બનાવવા વિધવિધ કંડોના સંયોજકે એકત્ર થાય સંસ્થાઓ ફકત અઠવાડિક પત્ર અથવા પ્રાસંગિક તે તે ઘણે ખુશી થવા જેવું છે. શિક્ષણુ સંસ્થાઓના સંચાકરાવે સિવાય આવી પ્રવૃત્તિઓ માટે વિધવિધ શિક્ષણ કે આમાં સહાય પુરી શકે, અને શિક્ષિત ભાઈએ આ સંસ્થાઓ અને યુવક સંઘને આ સંબંધી પ્રેરણા કાર્ય ઉપાડી લે તેમ ઇચ્છું છું. મુંબદ ની શિક્ષણુ સંસ્થાએ આપ તો ઘણું રચનાત્મક કાર્યો થશે. કસરતશાળા એ જૈન એજ્ય. બેડ જેવી) આ કાર્યને પહેલ કરશે કે?' કંઈ ખર્ચાળ સંસ્થા નથી. પ્રત્યેક શેરીમાં તે વિના ખર્ચે ચલાવી શકાય છે. આપણા સારા સમાજ-નાકે અકાળ
સાચી ક્ષમાપના. મૃત્યુ પામે છે. અને આપણી આમ પ્રજાનાં શરીર સંસારની તમારા અંગત સ્વાર્થો અને ઇર્ષ્યાઓને કુસંપી વાસનાઓને ઉપાધીઓને લઈ ત્રુટિ જાય છે, તેને ઇલાજ વ્યાયામ સિવાય નાબૂદ કરે. મહાવીર પિતાના ' પુત્રો બની એક બંધુભાવ કશો નથી. આપણું પૂર્વજોનું દ્રષ્ટાંત લઈએ કે આજની કેળ- ફેલાવા અનન્ય પ્રેમથી એક બીજાને ઢાતા શીખે, કરેલા વાયેલી પ્રજાનું દ્રષ્ટાંત લઈ તે આપણે સમજી શકીશું વિરોધની ખરા હૃદયથી માફી માગે. દુભાવેલા. હૃદયને કે સુદઢ દેહધારી પ્રજાજ' સ્વતંત્રતા પિષી શકે છે, અને પ્રેમથી માફી આપે. ભાંગરી શકે . આપણે વ્યાયામવીર ધડશું તે પણ ખરી ક્ષમાપના છપલ-નારીન-કાર્ડથી–કિત્રીથી નથી. એ અનેક પ્રશ્નોનો આપે મેળ ઉકેલ થશે, આપણે પર કેમના કૃત્રિમતા છે. ખેડુ ખર્ચ છે. હૃદયના ભાવો તેમાં નથી આવતા આક્રમણ સિવાય તેમની સાથે શાંતિથી રહી શકીશું. જે પ્રજા હદયના-ભાવથી’ પશ્ચાતાપથી ક્ષમા ભાવથી ક્ષમાપના આપે. શક્તિમાન હોય તે જ ખરી અહિંસા સમજી શકે છે-પાળી એજ સાચી ક્ષમાપના છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૯-૩૩
New –પ્રબુદ્ધ જેને
૩૭
ગ્રહણ ધી પેન
ધુર અવા
જેનેની નિર્ણાયક્તાનું અને જ્ઞાનની ન્યૂનતાનું પ્રદર્શન."
લેખકઃ—મહાસુખભાઈ ચુનીલાલ–વિસનગર. . . . પૂજક જૈનેનાં ધાર્મિક પર્યુષણ પર્વ ભાદરવા નિર્ણાયક પાંચસે સુભટનું દ્રષ્ટાંત સાધુઓએ અને આચાર્યોએ શુદ ૪ શુક્રવાર તા૨૫-૮-૩૩ ના રોજ પૂરા થયાં; પરંતુ સંભળાવ્યું અને જેનેએ સાંભળ્યું; પરંતુ તે બધું પિથીમાંજ સખેદ હદયે કહેવું પડે છે કે, આ વખતે એક સરખી રીતે રહ્યું, ખુદ બોધ આપનાર સાધુજ તે પ્રમાણે ન ચાલે તે નહિ ઉજવાતાં ભિન્ન ભિન્ન મતે ઉજવાઈ જૈનોની નિર્ણાયકતાનું પછી શ્રોતાજનોની વાત જ શું કરવી ? એને પોથીમાંનાં રીંગઅને જ્ઞાનની ન્યૂનતાનું પ્રદર્શન કરાવ્યું છે. સમાજના મેટ સુની વાત નહિં તો બીજું શું સમજવું? ભાગે શ્રાવણ વંદ બીજી બારસ ને શુક્રવારે પર્યુષણ શરૂ કરી હવે ગ્રહણ સંબંધી જણાવતાં ખરેખર માનિ થાય છે. ભાદરવા સુદ ૪ ને શુક્રવારે સંવત્સરી કરી છે. કેઈએ શ્રાવણ પર્યુષણમાં સુદ-૨ ના દિવસે આચાર્યોએ અને મુનિમહારાજાવદ પહેલી બારસે ગુરૂવારે અરંભ કરી ભાદરવાસુદ ત્રીજને એાએ ગણ્ધસ્વાદ વચ્ચે પણ તેમાં શું આવ્યું તેને ગુરુવારે સંવત્સરી કરી છે. કેટલાકે અમાવાસ્યાને સોમવારે વાંચનારે ઉંડે વિચાર કર્યો? અગીઆર ગણુધરે કેશુ હતા ? સવારે આશરે ૮ થી ૧૧ વાગ્યા સુધી સૂર્યગ્રહણ હોવાથી વિદ્વાન બ્રાહ્મણ હતા. તેમના હૃદયની શંકાઓ શ્રી મહાવીર આખો દિવસ શાસ્ત્રાનુસાર નિષેધનો ગણી તે દિવસનું કલ્પસૂત્રનું ભગવાને જાણ એટલું જ નહિ પણ શાસ્ત્રાર્થ કરી તે તમામ વ્યાખ્યાન ચૌદશના દિવસે વાંચી ગ્રહણને દિવસ પડતર રાખે દૂર કરી. શ્રી મહાવીરના આવા અપૂર્વ જ્ઞાનથી એઓ એટલા , લો, જ્યારે કેટલાકે તે દિવસનો નિષેધ નહિ ગણતાં માત્ર બધા આકર્ષાયા કે તેઓ દીક્ષા લઈ મહાવીરના શિષ્ય બન્યા. ગ્રહણના વખત જેટલેજ બાધ ગણી ગ્રહણ પહેલાનાં અને આવી મહાવીર ભગવાનની અદ્વિતીય વિદ્વતા હતી. પરંતુ તે પછીના વખતમાં કપત્ર વાંચ્યું. આ સંબંધી પિતાને હાલમાં તેમના પ્રતિનિધિ રૂપ ગણીતા મહાવીર પ્રભુને વેષ મત સ્થાપના કરનારાઓએ આગળથી પત્રિકાઓ બહાર પાડેલી ધારણ કરનાર આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓ વિદ્યાઅને જાહેર વર્તમાન પત્રોમાં પણ લેખે લખેલા–એકપક્ષે જ્ઞાનમાં એવા શિથિલ બની ગયા છે કે જેને શાસ્ત્રોમાં મેટા તે હાર જીતની ચેલેન્જ પણ ફેંકેલી. એમ ભીન્ન મત પ્રમાણે મેટા જોતિષના ગ્રંથો હોવા છતાં તેનો અભ્યાસ કરી પવ ઉજવાય
સ્વતંત્ર જૈન પંચાગ બનાવી શકતા નથી. દહેરાસરની પ્રતિષ્ઠા આ ત્રણે પક્ષના આગેવાન આચાર્ય પદવી ધરાવનારા કે એવા બીજા મંગલ મુહૂર્ત જોવાં હોય છે તે બ્રાહ્મણનાં હેવાથી જૈન સમાજે કયા રસ્તે જવું એ ગુંચવાડા ભરેલું બનાવેલાં ટીપણું હાથમાં લઈ દિવસ જોઈ આપે છે. કહેવાતાં થઇ પડે અને તેથીજ આ વખતે જે સમાજ ત્રણુ પક્ષમાં જૈન પંચાંગે તે માત્ર નામનાંજ હોય છે. મૂળ બ્રાહ્મણોનાં વહેંચાઇ ગગેલી. સૌ પોતપોતાના રાણી ગુરૂ પ્રમાણે ચાલેલા. ટીપણાં ઉપરથી ગણુત્રી કરી મેટી તીથીઓને ક્ષય ન કરાય આ ઉપરથી એટલું તે નક્કી થાય છે કે જૈન સમાજના અગર ડબલ ન કરાય, રોહિણી નક્ષત્ર વગેરે કયારે આવે ધમ રક્ષક તરીકે ગણાતા મુનિમહારાજ અને અચાયોમાં કેઈ છે, વીગેરે નકકી કરી બહાર પાડવામાં આવે છે. ૫ દિવસનું એ નાયકજ નથી કે જેની આજ્ઞા પ્રમાણે આ જેન કાળમાન કે નકકી કરે છે તે જુઓ-તે બધો આધાર સમાજ એકજ માગે ચાલે. જૈનેતર પ્રજા૫ણુ ટીકા કરે ઇંકે, બ્રાહ્મણોનાં ટીપણાંને લેવાય છે. શ્રી મહાવીર ભગવાનને વેવ ૨તમાં આ વખતે આવા ભેદ કેમ ઉભા થયા છે ?' એકની ધારણ કરનાર માટે આ થોડું શરમાવા જેવું નથી ! મહાવીર સંવત્સરી આજ ને બીજાની કાલ એ શું? આને જવાબ ભગવાને જ્ઞાન વડે જયારે બ્રાહ્મણોને માત કયો, ત્યારે તેમનો જૈન સમાજ શું આપી શકે ? તે તે બિચારો દરદી જે છે! વેષ ધારણ કરનાર આચાર્યો બ્રાહ્મણોનાંજ બનાવેલા ટીપણાંના દરથી પીડાતે દરદી સાજા થવા પૈસા ખરચી મેટા વિદ્વાને આધારે ચાલી, પાળવાના પર્વના દિવસે નકકી કરવા લાગ્યા. અને બાહોશ એમ. ડી. ડોકટરોની સલાહ લે એ રવાભાવિક સર્વગ્રહણ સંબંધી તમામ આધાર તેમનાં પંચાંગેનેજ અવછે. એક ડોકટરને પુછતાં અમુક વ્યાધિ કહે છે, જ્યારે બીજો લંખીને રહે છે. ગ્રહણ થવાથી વાતાવરમાં કેટલો બધેએમ. ડી. ડોકટર બીજો વ્યાધિ બતાવે છે, ત્રીજને પુછતાં મહાન ફેરફાર થાય છે, તેને ખ્યાલ તે સંબંધીનાં શાસ્ત્રો તે કાંઈ જુદુજ દરદ જાહેર કરે છે. આ પ્રમાણે એમ. ડી. વાંચે તેનેજ આવી શકે, અને તેના ખ્યાલ ઉપરથી જ તેને ડોકટરમાંજ મતભેદ હોય છે, ત્યારે દરદીએ શું કરવું ? શા માટે સર્વથા નિષેધ કરવામાં આવે છે, તે સમજાઈ કોની દવા લેવી ? ત્રણે મેરી પદથી ધારણ કરનાર વિદ્વાન શકે. ગયા સૂર્યગ્રહણ સંબંધી તા ૧૮-૮-૩૩. ના ટાઈમ્સ ડોકટરે છે. કેઈ લેભાગુ ડોકટર કે ઊંટવૈદયું કરનાર નથી એફ ઇન્ડીઆમાં ગ્રહણુના જુદાં જુદાં સમજુતી અને મિત્રો કે જેથી તેમને મત મારી નાંખવે. આથી દરદીનું દર્દ નહિ સાથે સવિસ્તર લેખ પ્રગટ થયેલ છે, તેમાં સ્પષ્ટ શબ્દોમાં મટતાં ઉશટું માનસિક મુંઝવણને તેમાં વધારો થાય છે; જણાવે છે કે- ' અને ડોકટર ઉપરથી શ્રદ્ધા ઉડી જાય છે. આવી દરદી જેવી “No attempt should be made to look at - જૈન સમાજની સ્થિતિ હેવાથી તે શું જવાબ આપી શકે ?- the sun without the protection of a dark - આ ઉપરથી વાંચકોને ખ્યાલ આવશે કે નિર્ણાયક જેવી glass or serious injury to the eye sight mayઆચાર્યોની સ્થિતિ બની જવાથી છિન્નભિન્ન અવસ્થા ઉભી result ” મતલબ કે “કાળા કાચના ક્ષણ સિવાય સુર્ય. થયેલી છે. “સબ સરદાર” બની ગયા છે. હજુ પશુ સુધારવા તરફ જેવા પ્રયત્ન કરે નહિં, નહિં તે આંખને ગંભીર પ્રયત્ન નહિ થાય તે આથી પણ ગંભીર સ્થિતિ ઉભી થશે. ઈજા થવા સંભવ છે.” આ પ્રમાણે ખાસ સુચના આપે છે. પર્યુષણુમાં સુદ ૧ ના વ્યાખ્યાનમાં સબ સરદાર બને છે જે એ પ્રમાણે આપણા આચાર્યો તે દિશામાં અભ્યાસ
Page #256
--------------------------------------------------------------------------
________________
Derven
૩૪૮
—પ્રબુદ્ધ જૈન—
...........................વા.
—દી સુાિમહારાજ શ્રી જયસાગરજી મહારાજ સામે દગમ્બર અવસ્થામાં ફરવા સામે નીઝામ સરકાર તરફથી મુકાયલા પ્રતિાધ વગર સરતે પાછા ખેંચી લેવાયા છે અને મુનિમહારાજશ્રીએ ૧૪ દિવસ પછી અપવાસ ખેડયા હતા.
સુરત——સાગરાનન્દ સૂરિના શિષ્ય ચન્દ્રસાગરની સદ્ધિથી લાલ પત્રિકા નહાર પડી હતી, તેમાં પયુ ષષ્ણુ પ અને કલ્પવાંચનના સંબંધમાં પાતના ગુરૂના નિ ય સબંધમાં શરૂઆતમાં લખ્યું છે કે “ શ્રીમાન દાનષ્ક્રિય ખુલાસા કરશે ? ” શું દાનસુરિજી સાધુ ગટી તેમની નજરે શ્રીમાન બન્યા? એકજ પાટીના એ આચાર્યોના જુદા જુદા મતવ્યોના કારણે સવત્સરી શાસનપ્રેમી (!) છાવણીમાં ભીન્ન ભીન્ન તીથીએ કરવામાં આવી હતી, જેમાંથી પ્રમાણીક અને સત્ય કચન કાનુ હશે?
ભાવનગર-નંદનસિ∞ તળાજાથી અહિં આવતી વખતે એક તેર વર્ષના ઢાકાને ત્રાપથી સાથે લાગ્યા છે. તેનાં મા-આાપ છે. વિજયનેમિસૂરિ તેમનાં સંસારીપણાના ગામા થાય. તે છોકરા પંચ પ્રતિક્રમણ સુધી ભણેલા છે. હાલ મહારાજની પાસે અભ્યાસ કરે છે. કહેવાય છે કે અભ્યાસનુ તા બહાનું છે, અને કારતક મહિના લગભગ દીક્ષા આપી દેવાશે. તેની મા ખુશ્ન કલ્પાંત કરે છે, તેથી તેને ત્રાપજ મેકલવામાં આવ્યો હતેા. સાંભળવા મુજબ તેને બાપ દીક્ષા આપવાની તરફેણુમાં છે, અને લગભગ ત્રણૢ હજાર રૂપીયા આપવાનું નકકી થયું છે. સાચું શું? તે તે ચેમાસું ઉતરે જાઇ રહેશે.
અમદાવાદ--જૈન કુમારીકા બેન સુલોચના અમૃતલાલ ચેાકસી . જેએ ગાંધીજી સાથે રાસ મુકામે કુચમાં જવા જોડાયેલા હતા તેમેને છ માસની સખત મજુરી સાથે સજા થઈ છે, પાછલથી તેમના પિતાશ્રી અમૃતલાલ દલસુખ્રામ પણ ખેડા જીલ્લાના એક ગામથી ઉપડતી ટુકડીમાં જોડાયેલા, તેમને પકડવામાં આવ્યા હતા અને છ માસની સખ્ત મજુરીની સજા થઇ છે. ( ૨ ) યુગમેન્સ જૈન સાસાયટીમાં નેકરી કરતા મંગળદાસ નાનાલાલ શાહુ સામે
NNNN તા. ૨-૯-૩૩
કરે તે! આવા ધાર્મિક કામામાં બીજાના આધારે ચાલવાનુ` રહે નહિ; અગરતા આપણે ગ્રહણમાં પાળવાની ક્રિયામાં ભુલતા હૈાઇએ તે આપણી ભુલ સુધારી શકીએ. આપણે આગળ વધેલા હાઈએ તો બ્રાહ્મણો આપણો આધાર લે.
આથી વાંચકાને ખ્યાલ આવશે કે આપણે જ્ઞાનમાં કેટલા બધા પાછા હઠીએ છીએ, આવી આપણી સ્થિતિ છે; છતાં નિર્માંચકતા મટાડી અહંતા દૂર કરી એકત્ર મળવાથાન આપતા નથી. ઉલ. દિનપ્રતિદિન વિધિ કરી છિન્નભિન્ન ચવાને પ્રયત્ન કરી રહ્યા છીએ. આ વખતના પર્યુષણે અને સૂર્યગ્રહણે જૈન સમાજની પરિસ્થિતિનું ખરેખર પ્રદર્શન કરાવી આંખા ઉધાડી છે, તે તરફ આચાર્યે ધ્યાન આપશે? સુનેષુ કિં બહુના? તા. ૨૮-૮-૩૩
ખાઇ આપધાત કરવાની કાશીશ માટે કૅસ થયો છે, કહેવાય છે કે તેણે સેાસાયટીના હિસાળમાં ગોટાળા કરેલા જે પકડાઈ જવાના ભયે તેણે આ પગલું ભર્યું હતું.
પાટણ—સાસાયટીના એક ભાઇ કહેવાય છે કે પુનર્લગ કરીને આવ્યા છે. કેટલાક સાસાયટીના સભાસદ્દો સત્કાર કરવા પણ ગયેલા. એમની આ ઉદાર વૃત્તિને માટે ધન્યવાદ !
પાલણપુર—આચાર્ય શ્રીના ચાતુર્માસ દરમ્યાન કેળવણીની સસ્થાઓ પગભર થશે ગેમ ખૂબ આશા હતી. પર્યુષણ પ્રગતિ થઇ હોય તેમ લાગતું નથી. (૨) પ્રણાલિકા મુજબ ગયાં. સૌ ભેગા થયેલા વીખરાઈ પણ જશે, છતાં હજી શી વિજયવલ્લભસૂરિજીનું ચામાસું હતું, એટલે એમની પ્રેરણાથી અઠ્ઠાઇ વિ॰ તપે ખર્ચાળ હાય છે, પણ અહિં આચાર્યશ્રી સધે આ અંગે પણ ખર્ચાîા તદ્ન અધ કર્યો; તેથી પચાસ ઉપરાંત અઠ્ઠાઇ અને વધુ ઉપવાસાનાં તપા થયાં હતાં. (૩) જૈન શ્વે. કાન્ફરન્સનું ચૌદમું અધિવેશન નાતાલના ટાંકણે અહિં ભરવા સબંધમાં હીલચાલ ચાલી રહી છે (૪) થરાદના દાકાર સાહેબ' અત્રે ચેડા દિવસ પહેલા આવેલા, તેઓશ્રી પાછા જતી વખતે સ્ટેશનપુર ખેડા હતા ત્યાં કેટલાક કસાઇઓ બકરાં-ઘેટાં લઈ જતા હતા, તે તેમના જોવામાં આવ્યા અને એ મૂક પ્રાણીએના કરૂષ્ણ આનાદે તેમના દિલમાં અનુકંપા પ્રગટાવી, તેથી તેજ વખતે રૂ. ૧૨૦ રોકડા આપી તે મૂકપ્રાણીઆને ચાવી અત્રેની પાંજરાપેાળમાં મેાકલાવી આપ્યા.
કાંડાકરા (કચ્છ)—ગોરજી સાધ્વીશ્રીને ભારે કનડગત કરે છે એવા મતલબની એક અરજી ના॰ પેાલીશ કમીશનરને અહીંના કેટલાક ગૃહસ્થા તરફથી થતાં તે અરજીના આધારે મુદ્રા ફોજદાર' પર લખાઇ આવવા મુજબ અત્રેના ઉપાશ્રયમાં પોલીશ સીપાઇ ને રક્ષણ કાજે રાખવામાં આવેલ છે એમ સૌકાઇ કહે છે.
સ્થાનિક—શ્રી મુંબઇ જૈન સ્વયંસેવક મંડળના આશ્રય નીચે તા. ૩૧-૮-૩૩ ભાદરવા શુદ ૧૧ ગુરૂવારે સવારે ૮-૩૦ કલાકે ભૂલેશ્વર લાલબાગના જૈન દેરાસરના ઉપાશ્રયમાં ન્યા સજ્જ મહારાજ ભક્તિવિજયજી ગણીના પ્રમુખપણા નીચે અીગુજગદ્ગુરૂ હિરવિજયસૂરિશ્વરજી મહારાજની જયંતિ ઉજવવામાં આર્ચી હતી. આ પ્રસંગે જાણીતા આગેવાનોએ હાજરી આપી હતી. બાળાઓએ ગુરૂશ્રીના જીવન ચરિત્ર ઉપરની કવિતાથી મંગળાચરણ કર્યું હતું અને ત્યારાદ મુનિ મહારાજ શ્રી સુમેાધવિજયજી તથા પન્યાસજી મહારાજ શ્રી ભક્તિવિજયજી એ ગુરૂશ્રીના જીવનચરિત્ર ઉપર વિવેચન કરી તેમના પગલે ચાલવા ઉપદેશ કર્યાં હતા. અને બધા ભાગોને એકત્ર થઈ જૈન શાસનને દીપવવાના કાર્યો કરવા અનુરોધ કર્યાં હતા. ખાદ અમૃતલાલ કાળીદાસે ગુરૂશ્રીના જીવન ચરિત્ર ઉપર ખેલતાં જણુાવ્યુ` હતું કે જૈન સમાજની ખરી ઉન્નતિ-જૈન ધર્મની ખરી ઉન્નતિ ત્યારેજ થશે કે ત્યારે જેને પોતાના મનભેદે। ભૂલી જઇ એકત્ર થઇ શાસનના કાર્યો કરવા તત્પર થશે. યાદ દ્વિરવિજયસુરિશ્વર મહારાજની જય છેલાવી મેળાવડા વીસર્જન થયો હતા.
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરાદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુબઇ નં. ૩ માં છાપ્યું છે. અને ગોકલદાસ મગનલાલ શાહે ‘જૈન યુવક સલ' માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
સંમેલનની સફળતા.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આને.
પ્રબ દ્ધ જે ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ઈ
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
વષ ૨ જું, અંક ૪૫ મ. શનીવાર, તા૯-૯-૩૩.
અંતિમ વિદાય.
હાલા વાંચક
' આપ સૌએ દૈનિક વર્તમાનપત્રો દ્વારા જાણ્યું હશે, કે પ્રેસ એકટની ચુંગાલમાં પ્રબુધ સપડાયું છે. તા. ૩-૬-૩૩ ના ૨૧ મા અંકમાં છપાયેલ “અમર અરવિંદ” ની નવલિકા ના મુંબઈ સરકારના સ્વદેશ ખાતાને રાજદ્વારી હોવાની લાગવાથી, તેઓએ ત્રણ ત્રણ હજારની બે, એમ કુલે છ હજારની જામીનગીરી લેવાનું નકકી કર્યું; ને તા. ૧૪-૩૩ સુધી ભરી જવાને લગતે હુકમ સી. આઈ. ડી. ખાતાના ઇન્સ્પેકટર રા. સા. પટવર્ધન,
તા. ૫-૯-૩૩ ના બપોરના ૧૨-૩૦ કલાકે સંઘની ઓફીસમાં આવી તેના પ્રકાશક, મી. ગોકળદાસ શાહ ' તેમજ જે પ્રેસમાં છપાય છે તેના માલીક મી.' મનસુખલાલ લાલનને પહોંચાડી ગયા હતા, અને તેથી આમ
અણધાર્યા બનાવે “પ્રબુધ’ને સમાજની સેવા કરતાં ફરજીઆત. અટકવું પડે છે. વર્તમાન અંક “પ્રબુધ” નું છેલ્લું કિરણું છે. મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના ઉત્સાહી સભ્યને આ પત્ર દ્વારા સમાજમાં જાગૃતિ, નિડરતા ને વિચાર શકિત ખીલવવા માટેના કામમાં અત્યાર સુધીમાં આર્થિક નેટીસો વિગેરેની ધમકીઓ અને રૂઢીચુસ્ત તરફથી નવા વિચારને પ્રવાહ અટકાવવા થતા પ્રયાસો વિગેરે મુશ્કેલીઓને અનેક રીતે સામને કરે પડે છે. છતાં એ બધી વિકટતાઓને હઠાવી યુવાનોના માનીતા પત્રને જીવંત રાખવા માટે તેઓએ તનતોડ મહેનત કરી જૈન સમાજને પ્રબુદ્ધ કંરવા ખૂબ જહેમત ઉઠાવી એ નીવીરવાદ છે. '
“અત્યારની આપણી ડામાડૅળ સ્થિતિ, મુનિ સંમેલન અને કોન્ફરન્સ ભરાવાના ભણકારા, યુવક મહા'મંડળની સ્થાપના, આ બધા સંગેમાં સમાજને આવા એક નીડર, સ્વતંત્ર સાપ્તાહિકની ખાસ જરૂર હતી, પણ સંજોગોએ ઘેરાવું પડયું. જેન સમાજમાં નિકળતા પત્રમાં આ રીતે પહેલું વહેલુંજ આ પત્ર બંધ થાય છે. અત્યારની પરિસ્થિતિ વિચારતાં બીજે ઠરાવ ન થાય ત્યાં લગી “પ્રબુધ્ધ ' બંધ કરવાનો નિર્ણય કરવામાં અવ્યું છે.'
, . પત્રકારત્વને પંથ વિકટ અને તલવારની ધાર જેવો હોય છે. તટસ્થ વૃત્તિ જાળવવા પ્રયત્ન કર્યો હશે, છતાં ય અજાણે કોઈને અન્યાય થઈ ગયો હોય, કઈ પણ વ્યકિતની આજ પર્યત લાગણી દુખાઈ હોય, અથવા ખોટું લગાડવાનો પ્રસંગ આવ્યા હોય તે એ માટે ક્ષમા માંગી લઉં છું.
“ પ્રબુધ્ધ” ના સંચાલન અંગે અનેક વાતો લખવાનું મન થાય છે, પણ વાંચક મિત્રો પાસેથી વિદાય લેતી વખતે એ અંતરની ઉમીએ, વેદનાઓ, હદયમાંજ સંયોગવશાત સમાવી દેવી પડે છે.
આજ પર્યત જેમણે પોતાની લેખન શકિત દ્વારા, યા અવનવા બનાવોદ્વારા વાકેફ કરી પ્રબુધ ખીલવવામાં ફાળો આપે છે, તેઓને તેમજ બેડમાંના હારા સહયેગી મિત્રોને અને જૈન ભાસ્કરોદય પ્રેસના માલિક શ્રી. મનસુખલાલ લાલન વિગેરેને સાથ લાગે ન હોત તે સાપ્તાહિક પત્રને આ બે નિયમિત અને આટલી સરળતાથી પાર પાડી શકત કે કેમ તે શંકાભર્યું છે, આમ જુદીજુદી દ્રષ્ટીએ મળેલા સૌના સહકાર બદલ સર્વને આભાર માનું છું.
અંતિમ વિદાય લેતાં પહેલાં વાંચકે સાથે મીઠો સંબંધ તૂટતાં ઉદ્દભવતે શેક, યત્કિંચિત સેવાના મળેલા લાભના હર્ષ સાથે મિશ્ર થાય છે; અને આંતરડ્ઝની પિકારે કે “પ્રબુદ્ધ” પ્રબુદ્ધ સ્વરૂપે અસ્ત ભલે થાય પણ તેના આંદોલને જેન જગતમાં અમર રહેશે.
ગ્રાહકે પ્રત્યે! છે આ પત્રનું ચાલુ વર્ષ વિજયાદશમીએ પુરું થાય છે. બે વર્ષની ઉજજવળ કારકીદી પછી ત્રીજા વર્ષના કંઈક અવનવા મારા ઘડાતા હતા, ત્યાં અકસમાતિક સંગેમાં અમારી વિચાર ધારા તૂટી, અને બે ત્રણ અંક પહેલાં પ્રબુદ્ધનું પ્રકાશન બંધ કરવું પડે છે. આશા છે કે આખીયે ઘટના ધ્યાનમાં લઈ આપ ખુટતા અંકના રૂણમાંથી યુવક સંઘને સુકત કરી અને સાથ આપશે.
રતિલાલ. સી. કોઠારી. તંત્રી, પ્રબુદ્ધ જૈન” '
Page #258
--------------------------------------------------------------------------
________________
૫૦. .
પ્રબુદ્ધ
ન.
તા.
૯-૯-૩૩
પ્રબુદ્ધ જૈન.
पुरिसा! सच्चमेव समभिजाणाहि ।
કાળને અનુસરવાના ઉદ્દેશવાળાં સેંકડે મંડળોને તેમાં सच्चस्स आणाए से उबठिए मेहावी मारं तरइ॥ જોડાવાની ફરજ પાડી શકાશે. આ મહામંડળના ઉદેશે પણ
બહુ જ સુંદર છે. દેશકાળને અનુસરનારાં મંડળને અનુકૂળ (આચારાંગ સૂત્ર.) *
ઉદ્દેશેજ રખાયા છે; એટલે દરેક મંડળને આમાં જોડાવાનો. ------ ---
- --૭ -.+' અા
અમુલ્ય અવસર સાંપડયો છે. અમે ઈચ્છીએ છીએ કે સમયને
વર્ષ માં છે અનુસરનારા મંડળે આ અમૂલ્ય સંગઠનની તક હાથથી ન જવા દેતાં તેમાં જોડાઈ સંગઠનને મજબૂત બનાવશે અને તે
દ્વારા સમાજની પ્રગતિ સાધવા પિતાને ફાળો આપશે. શનિવાર, તા. ૯-૯-૩૩.
આ મહામંડળે જે ઉદેશે ઘડયા છે તે ખરેખર સમાજની પરિસ્થિતિનો અછો ખ્યાલ આપે છે. જૈન સમાજમાં
આજે શારીરિક અને માનસિક બળને તદ્દન અભાવ છે. સંમેલનની સફળતા.
ખેટા ખરચા અને કુરિવાજેમાં તે ડૂબતા જાય છે; કેળવણીને અભાવ છે; કુસંપ અને ઈશ્વમાં હોમાઈ અધઃપતને તરફ
ઘસડાઈ રહ્યો છે. તેનું સાહિત્ય ઉધઈ અને કીડાઓનું ભોગ લાંબા સમયથી જે સંમેલનની રાહ જોવાઈ રહી હતી,
બની રહ્યું છે. સંગઠનને બિલકુલ અભાવે છે. સમાજ સેવા વર્ષોથી સમાજ ને સંગઠનની ઝંખના કરતા હતા, આખરે એ મારી
માટેની તમન્ના નથી, રાષ્ટ્રભાવના પણ નથી. આ બધી પરિસંગઠન મુંબઈ જેન યુવક સંઘના નિખાતાના પ્રયાસથી અસ્તિ
સ્થિતિને ઉપરોક્ત મહામંડળે સામનો કરવા માટે કટિબદ્ધ ત્વમાં આવ્યું છે, કેઈપણ જાતના દેખાવ કે જલસા વગર
થવું પડશે, ત્યારેજ સમાજ પ્રગતિની સાચી દિશામાં પગલાં ભરશે. યુવક પ્રતિનિધિઓનું સંમેલન સફળ નિવડયું છે. જે ઉદ્દેશથી, જે ધારણાથી એ સંમેલન યોજાયું હતું, એ ધારણ હમણાં
હવે યુવકોએ પણ નિરર્થક વાતો, શાબ્દિક યુદ્ધો અને તે પાર પડી છે; અનેક વખતના નિષ્ફળ પ્રયત્ન પછી આ *
વ્યર્થ વિતંડાવાદમાં ન ઉતરતાં દરેક રીતે પિતાને સહકાર આપી સફળતા જરૂર આશા આપે છે, અને હવે કંઈક રચનાત્મક
આ મહામંડળને ફત્તેહ અપાવવી જોઇશે, કેઈપણ યુવક, કાર્યક્રમ યોજાઈ અમલમાં મુકાશે એ સમાજ આશા રાખે છે
"યુવક મંડળના સભ્ય વગર ન હોવો જોઈએ. જ્યાં જયાં તે વધારે પડતી નથી.
યુવક સોનું અસ્તિત્વ હોય ત્યાં ત્યાં દેશકાળમાં માનનારા
દરેક યુવકે એ યુવક સંધમાં જોડાઈ જવું જોઈએ અને તે ' સર સયાજીરાવનું વડોદરા વિધવિધ પ્રવૃત્તિ અને પ્રેરકાનું
દ્વારા યુવક મહામંડળને પિતાની સેવા અર્પવી જોઈએ. જ્યાં કેન્દ્ર છે, ત્યાંના કેટલાક રાજકીય સુધારાઓનું બ્રીટીશ હિંદ
જ્યાં યુવક સંઘો કે મંડળો ન હોય ત્યાં ત્યાં સ્થાનિક વિચાપણું અનુકરણ કરે છે. એવા સ્વતંત્ર વાતાવરણમાંથી પ્રેરણ
રક યુવકે બંધારણીય પ્રગતિ કરવા સંધ અથવા મંડળના મેળવી યુથ ફેડરેશન અસ્તિત્વમાં આવ્યું છે. તેના પ્રમુખ
બંધારણ ઘડી કાઢી તેમાં એક વિચારના દરેક યુવકેએ જોડાઈ ‘પણ બહુજ કાર્યદક્ષ મળ્યા છે. આવા પ્રમુખ યુથ ફેડરેશનને
સમાજની પ્રગતિમાં પિતાને ફાળે નોંધાવવાની જરૂર છે. - સાંપડયાં એ સમાજના સભાગ્યની નિશાની ગણાય. હવે હાથ
મહામંડળ એટલે યુવકોની એક મધ્યસ્થ સંસ્થા, તે દ્વારા જોડી બેસી ન રહેતાં કંઈક સમાજ પ્રગતિની દિશામાં પગલાં
પ્રેરણા મેળવીનેજ યુવક સંઘો સમાજને પ્રગતિશીલ બનાવી શકશે. માંડે તેવા ઉપાયો યોજવાની જરૂર છે.
' આટલું સુચવ્યા પછી અમે શ્રી જૈન યુવક મહામંડળના સંમેલનમાં લગભગ સવાસો યુવકોએ ભાગ લીધો હતો
પ્રમુખ, મંત્રીઓ અને સભ્યોનું ધ્યાન ખેંચવાની રજા લઈએ અને ચર્ચા દરમ્યાન દરેક પ્રતિનિધિઓએ પિતાનું મંતવ્ય
છીએ, કે “આરંભમાં તો આપણે બહુજ સારે ઉત્સાહ બતારજુ કર્યું હતું. દરેક પ્રતિનિધિ સમાજની કઈ રીતે
વીએ છીએ. મોટાં મોટાં ભાષણો અને વ્યાખ્યાનની પ્રગતિ થાય એ ઇચ્છતા હોઈ કશે મતભેદ ઉપસ્થિત થયો
હારમાળાઓ ઉપસ્થિત કરી સમાજને મોટી મોટી આશા હેતો. તે એજ બતાવી આપે છે કે આજે યુવકે
આપીએ છીએ પણ એ આશાને શતાંશ ભાગ પણ આપણે શબ્દની વ્યર્થ મારામારીમાં ન પડતાં કર્તવ્ય પંથે પડવા
પાર પાડી શકતા નથી, એટલું જ નહિ પણ આપણે માથે માંગે છે. આ તકને કાર્યવાહક સમિતિએ સંપૂર્ણ લાભ લેવા
એ આક્ષેપ આવે છે કે યુવકે વાડીયા છે, યુવકે કશું આવશ્યક છે.
કરતા નથી કેવળ વિતંડાબાદ સિવાય બીજો સમાજને કશે. આજે અનેક મંડળે જેવાં કે કેન્ફરન્સ, અખીલ ભાર- લાભ આપી શકતા નથી. આ આક્ષેપને જુઠે પાડવા માટે તીય જૈન યુવક પરિષદ વિગેરે કાર્યવાહક સમિતિએ કશું કંઈક રચનાત્મક કાર્યક્રમ યોજી અમલમાં મૂકી સમાજની કાર્ય કરતી નથી અને તે ખાતાઓને તદ્દન સુવાડી દીધેલ આશાના તંતુઓને મજબૂત કરવાની અગત્ય છે. જો કે
સ્થિતિમાં મૂકી દીધેલ છે; તેવી પરિસ્થિતિ આ યુવક મહા- સંમેલન પ્રસંગે પ્રમુખ મહાશયે જે કુનેહથી કામકાજ શરૂ : મંડળની કાર્યવાહક કમીટી નહિ કરે–એ સૂચવવું અસ્થાને કરી, સંમેલનને સફળતા અપાવી છે, એ જોતાં તેઓશ્રી તો નથી જ. .
જરૂર પ્રેરણાનો દીપક જલતે રાખી યુવાને હેનાં કર્તવ્યોનું આ મહામંડળમાં લગભગ ચૌદ મંડળે જોડાય છે. હાલ ભાન કરાવશે, અને એ રીતે જૈન યુવક મહામંડળનું અસ્તિત્વ તુરત આટલું જોડાણ પણ ઘણું જ ઉપયોગી છે. આ મંડળની કાયમને માટે સિદ્ધ કરશે એ આશા વધારે પડતી તે નથીજ. કાર્યવાહક સમિતિ સફળ પ્રયત્નો કરશે તે સમાજમાં દેશ
Page #259
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૯-૩૩
કે
પ્રબુદ્ધ જૈન.
૩૫૧
સામાજીક બળતા પ્ર છે જે સમાજમાં અભયદાનનો મહિમા છે તે સમાજમાં સ્થાન ન હોત તેજ બેહંદુ છે. આજ સુધી આપણે માત્ર અભય યા નિર્ભયતા નથી રહી; આજે તેનું સ્થાન ભીરૂના શિક્ષા કરવા પ્રતિ લક્ષ્ય આપ્યું છે, હવે આપણે વધુ ઉપયેગી બીકે લીધું છે. સમાજના ધનિકે, વગવસીલાવાળા અને બનવું હોય તે રચનાત્મક કાર્ય પ્રતિ લય આપીએ. રચનાચારશિયાએ, કેઈપણ સામાજિક નિયમન, ઠરાવ, કાયદા, કે મેક કામમાં સમાજના બાળકૅની કેળવણી, તેના અનાશ્રિતનું બંધનનો ભંગ કરે તો તેની ખબર લેવાની શક્તિ સમાજમાં પાલન, તેમાંના બેકારોને ધંધે લગાડવાની એજના, વિધવાઓ નથી હોતી; આથી ઉલટું કેઈ ગરીબ કે સાધારણ માણસ માટે પ્રમાણિક જીવન ગાળવાની વ્યવસ્થિત જના, મંદવાડ અજોણુતાં પણ તેમ કરી દેતા તેને શિક્ષા કરી હૂંડી નાંખવામાં પ્રસંગે દવાદારૂ કે તેનાં સાધનોની સગવડ, રહેવા માટે સારાં આવે છે. આમ એક વર્ગને સ્વચ્છેદે ખેલવાને ઇજરે આપી નિવાસ સ્થાન, અપગે, અંધ, લંગડાં, લુલાં, કાયમી મંદવાતે પ્રતિ ઉપેક્ષા-મધ્યસ્થ ભાવ અને બીજા વર્ગને દંડી નાંખી ડવાળા, આદિ માટે ભરણ પોષણની જવાબદારી આ બધું ગુંડા શાહી ચલાવવામાં આપણે વ્યવહાર કુશળતા બતાવવાનું આપણે આજે, અને આજે નહિ તો કાલે વિચારવું પડવાનું છે. અભિમાન લઈએ છીએ. જે વર્ગ પ્રતિ સમાજ ઉપેક્ષા-માધ્ય
આપણે નજરે જોઈએ છે કે હિંદમાં પારસી કોમની વસ્તી થ વૃત્તિ બતાવે છે તે સમળાનો માધ્યસ્થ ભાવ નથી, પરંતુ એક લાખની છે; છતાં હિંદના સમાજમાં તેનું સ્થાન છે. જયારે તે તેની નિર્બળતાની નીશાની છે. જે તે સબળને મધ્યસ્થ જેનેની વસ્તી બાર લાખની હાર છતાં હિંદના સમાજમાં આપણું ભાવ હોય તે ગરીબ કે સાધારણ માસ પ્રતિ પણ તેજ સ્થાન નથી. રચનાત્મક કાર્યની જવાબદારીના સ્વીકાર અને અસ્વિવૃત્તિ દેખાડવી જોઈએ; પરંતુ આપણે તેમ કરતા નથી તેજ કાર એ કારણે આ બે કોમનાં વિકાસ અને વિકાર સ્પષ્ટજ છે. બતાવે છે કે આપણે અપ્રમાણિક બનીએ છીએ અને તે આટલું આણી આંખ સમક્ષ હોવા છતાંય-"' આપણે આ| | અપ્રમાણિકતા ભીરુતામાંથી ઉત્પન્ન થયેલી હોય છે.
રચનાત્મક કામથી હજી પણ હાથ ખંખેરી નાંખવાના હોઈએ સત્તાના જોરે અન્યાય.
તે આપણે વિકાસની વાતે-સમાજની ઉન્નતિની ભાવજે તે સમાજની વાડ માત્ર ગરણુ-પરશુ અને જમણ “માએ મૂકી દેવી જોઈએ. પૂરતા છે. તે કારણે તેના નિયમન, ઠરાવ કે કાયદા માત્ર અજ્ઞાન મિટાવે. વ્યવહાર સાચવવા પૂરતા છે. કેટલીક વાર સમાજ કાઈની છાત્રાલયેના જીવનમાં સ્વાશ્રયની તાલીમના સંસ્કાર દાખલ ઉશ્કેરણીથી દોઢડાહ્યો બને છે અને પિતાની શક્તિની ઉપરવટ કરીએ. વિદ્યાથીઓમાં પેટ પૂર્તિ કરતાં ઉચ્ચ ઉદ્દેશ છે તેને થઈ કેટલાંક બંધને સમાજ પર લાદવા જાય છે, અથવા તે ખ્યાલ આપી. આમ ત્યાગની ભાવના જગવીએ અને તેમની જે બંધને રીતસર નથી તે બંધને છે તેમ રવીકારી લઈ મારફત સમાજમાં કેળવણીના પ્રચાર કરવાની કે યેજના માની લીધેલ ગુન્હેગારને શિક્ષા કરવા તૈયાર થઈ જામ છે. તૈયાર કરીએ, તે થોડા વખતમાં સમાજનું સામાન્ય અજ્ઞાન શરૂઆતમાં પિતાને સત્તાના જોરે આ અન્યાય કરવામાં મિટાવી શકીએ અને તેમ થાય તે સમાજ જાગૃત બને અને બાધ નડતો નથી, પરંતુ કાળક્રમે પ્રત્યાધાતની અસર તને તે જાગૃતિને ઉપગ કામના વિકાસ માટે ઉપયોગી બને. લાગે છે અને તેની સત્તાને પક્ષાઘાત લાગુ પડે છે. પરિણામ સમાજના બાળકે એ આવતી કાલના યુવકે છે, તે એ આવે છે કે આવી જોહુકમી કરવાથી તેની સત્તા એટલી આવતી કાલના નાગરિકે છે; તેમની તાલીમ આપ્યા કેળવાયેબધી પાંગળી બની જાય છે કે જે હિતકર નિયમન હોય છે. લાના હાથમાં આવે છે તેથી બાળકે ધાર્મિક અને સામાજિક તેને અમલ કરવા કે કરાવવા પણું સમાજની તાકાત રહેતી પ્રશ્નો સાચી દ્રષ્ટિએ, વિવેક દ્રષ્ટિએ વિચારી શકે, ચર્ચી શકે નથી. સમાજે પોતાની તાકાતને વિચાર કરી વ્યવહાર માટે અને તેને અમલ કરી શકે. આજના યુવકેમાં અકર્મયતા નિયમન, ઠરાવ કે કાયદા ઘડવા જોઈએ. તે અમલમાં મુકવો દાખલ થઈ છે તેને તેથી નાશ થાય; આ અકર્મણ્યતાને સદા જાગૃત રહેવું જોઈએ; અને તેમ ન બની શકે તેમ હાય નાશ આવું જવાબદારી ભર્યુ” કામ યુવકેને સેવા-. તે પિલને લાભ સર્વને સરખી રીતે મળે તેમ કરવું જોઈએ. થીજ થઈ શકે. આમાંજ પ્રમાણીતા છે; ભીરુતાનું મોત રહેલું છે. આમ થાય તે
દરેક સમાજમાં બેકાર પણ હોય છે અને નિરાશ્રિત પણ " સમાજનું બળ ટકી રહે; તેથી વીરૂદ્ધ વર્તએ તે છિન્ન હોય છે: બેકાર માણસને ધધે ભાગાડવાની અને નીરાશ્રિતને ભિન્ન થઈ જાય એટલું જ નહીં પશુ સમાજમાં અનાચાર. તેના જીવન નિર્વાહનાં સાધને મળે તેમ વ્યવસ્થા કરવાની વૃત્તિને જન્મ થાય અને તે ફાલે ઝુલે.
જવાબદારી આપણા પરજ છે. આપણે ગમે તેમ ટીપ કરી. - આતે સમાજની સંહારાત્મક શક્તિનો પરચે બતા; જે આવ્યો તેને જે બન્યું તે આપી વિદાય કરીએ છીએ;. પરંતુ આજે તે સમાજ પાસે રચનાત્મક કાર્ય જ નથી. કઈ પરંતુ, આપણે તે બેકાર છે કે નિરાશ્રિત છે તે વચ્ચે ભેદ પણ જ્ઞાતિ કે સંઘ રચનાત્મક કાર્ય કરવાની જવાબદારી આજે જોતા નથી, તે સશક્ત છે કે અશક્ત છે તે જોતા નથી.. સ્વીકારાતી નથી સમાજની ઉન્નતિ તેનો વિકાસ સાધવો આનું પરિણામ એ આવ્યું કે સમાજમાં કેટલીક વ્યક્તિઓ હેય તે દરેક સામાજિક સંસ્થાએ પોતાના કાર્યક્રમમાં ભીખારી વેડા કરતી થઈ છે અને તે એક વૃત્તિ નહિ, પણ રચનાત્મક કામની જવાબદારી સ્વીકારવી જોઈએ. જે ધંધે પણ થઈ પડે છે. આવી રીતે આ ધંધાને પોષવામાં ધર્મમાં સહધર્મી વાત્સલ્યની ભાવના છે, તે ધર્મના લાભ નથી, ગેર લાભ છે; સમાજ આ રીતે આ ભીખારી અનુયાયીઓની વ્યવહારૂ સંથાએામાં સામાજિક વિકાસ માટે
માટે પણ અનુસંધાન પૃ. ૩૫૯ ઉપર
Page #260
--------------------------------------------------------------------------
________________
૩૫૨
પ્રબુદ્ધ જૈન.
તા૦ ૯-૯-૩૩
—
ધ્યાન માં
લ્યો !
ન ગ દ સ ચ
સમૂહબળ ઉભું કરી એકત્રિત બનવાની આવશ્યકતા. વડોદરા ખાતે મળેલ જૈન યુવક પ્રતિનિધિઓના સંમેલનમાં મુંબઈ જેન યુવક સંઘ તરફથી તેના મંત્રી શ્રી. રતિલાલ કોઠારીએ નીચેનું પ્રાથમીક નિવેદન કર્યું હતું ભાઇઓ,
ખેંચ્યું છે. તેવાજ અગત્યના બીજા પણ અનેક પ્રશ્નો છે. ‘આજે આપણે ભિન્ન ભિન્ન યુવક સંઘના પ્રતિનિધિઓ દાખલા તરીકે દેવદ્રવથ-આપણી વર્તમાન બેકારી-કેળવણીને અહિં એકત્ર થઈ શકયા છીએ એ આપણું પરમ સદ્દભાગ્ય પ્રચાર-તીર્થોની રક્ષા-આ ઉપરાંત સામાજીક દિશાએ પશુ છે. આજે આપણો દેશ ભારે કટોકટીના સમયમાંથી પસાર વિધવાઓનો ઉદ્ધાર-એકજ ધર્મ પાળતી ભિન્ન ભિન્ન જાતીઓ થાય છે અને આપણે સમાજ પણ મહાન ઉત્ક્રાન્તિમાંથી વચ્ચે લગ્ન વ્યવહારની સરળતા-બાળ લગ્ન-૨ડવી, ફૂટવા તથા પસાર થઈ રહ્યો છે; આજે ચેતક ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે મરચુ પાછળ જમવા જમાડવાના કુરિવાજે-આવા અનેક અથડામણી થઈ રહી છે. આજે મોટા વર્ગો જે જે અસંગ- પ્રશ્નોના નિકાલ લાવ્યા સિવાય છૂટકે જ નથી. આજે આપણું દ્વિત નાના વર્ગો છે, તેને ગાળી રહ્યા છે. અત્યારના તિત્ર- દ્રવ્યનો મોટા ભાગે ધર્મને નામે ચાલતી રૂઢીઓ પાછળ સ્થિતિ કલહમાં આપણું એક કેમ તરીકે અસ્તિત્વ અસાધારણ ખરચાઈ રહ્યો છે. તે એકદમ અટકાવવાની અને તે પ્રવાહ જોખમમાં આવી પડયું છે. દિનપ્રતિદિન આપણી સંખ્યા કેળવણી પાછળ વહેતો કરવાની ખાસ જરૂર સૌ કોઈ સીઘટતી જાય છે એ આપ સર્વ જાણો છે. શિ, પારસીએ કારે છે. આપણે વાતે તે મોટી કરીએ છીએ, ૫ણુ નાની માફક આપણે પણ આપણું કેમી સંગઠ્ઠન નહિ કરીએ તે મોટી કટીના સમયે આપણે સંગઠ્ઠનના અભાવે ટકી શકતા કાળાન્તરે આપણું અસ્તિત્વ નાબુદ થતાં વાર નહિ લાગે. નથી અને એક બીજાના સહકાર વિના આપણું સુધારાનું પણું આ નગદ સત્ય નથી. આપણુ સાધુઓના ધ્યાનમાં નાવ આગલ વધતું નથી. આપણાથી મોટી વાતને ને પકઆવતું કે, નથી સત્તાધારી શેઠીઆઓના મગજમાં ઉતરતું. ડાયતે એક પછી એક નાની વાતને પકડીએ; પણ જે કોઈ આજે આપણી કેન્ફરન્સ, આપણા સાધુએ અને ૫કડીએ તેને પાર ઉતર્યા સિવાય કદી પણું ન છોડી. આ શેઠીઆઓની ચાલુ પ્રતિકૂળતા અથવા તે ઉપેક્ષા બધું દરેક માસ વ્યક્તિગત કરવા માંગે તે બહુજ ઓછું બુદ્ધિથી અશકયજ થઈ પડે છે. આવા વખતે ડૂબતી પરિણામ આવે છે, પણ જો સરખા વિચારના આપણે યુવકે કામને કઈ બચાવી શકે તેમ હોય, તો કોમના પ્રાણ સમાન એકત્રિત થઈને નવવિચારને અમલમાં મૂકવા ઝુંબેશ ઉઠાવીએ ઉગતી વયના અને ઉંચા મનોરથ ધાર કરનાર યુવકોજ તે થોડા સમયમાં આપણે જરૂર ભારે મહત્વનું પરિણામ છે. આપણે યુવકે કેવળ ઉન્નતિનાં સ્વ'ને સેવ્યા કરીને તેમાં નિપજાવી શકીએ; આ આશયથીજ આજે, આપ સર્વ ભાઈઆપણી મને કશો ઉદ્ધાર થઈ શકે નહિં. પણ જ્યારે એને અહિં બોલાવ્યા છે, કે જેથી આપણે એકમેકના કાર્યોને આપણે કામને બચાવવાની અને અન્ય કેમે વચે આગળ સંજિત કેમ કરી શકીએ અને એકમેકને પડતી મુશ્કેલીઓ લાવવાની વસ્થિત પ્રવૃત્તિઓ આદરીએ તોજ આપણે કંઈક બેબર સમજીને સમૂહ, બળથી કેમ દૂર કરી શકીએ. આપ સંગીન પરિણામે લાવી શકીએ. આપણે એક તે વ્યવસ્થિત સર્વ ભાઈઓ આ સંબંધમાં ખુલ્લા દિલથી પોતપોતાના પ્રગતિ સાધવા માટે સ્થળે સ્થળે યુવક સંઘે સ્થાપવા જઈએ વિચાર પ્રગટ કરે એમ હું અંતઃકરણુથી ઇચ્છું; અંતમાં અને બીજા પ્રત્યેક યુવકે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે, ગમે તે અમારા મુંબઈ જૈન યુવક સંધના નિમંત્રણને માન આપી સંકટ-ગમે તે મુશ્કેલી આવે પણ જે વાત મારું હૃદય કબુલ આપ સૌ દર દૂરથી આવ્યા છે તે માટે અમારા સંઘ તરનહિ કરે-તે વાત પછી તે ધાર્મિક પરંપરાને લગતી છે કે કુથી આપ સર્વ ભાઈઓને હું ઉપકાર માનું છું. આ ' સામાજીક રૂઢિને લગતી હ–હું કદિ નહિ સ્વીકારું. આવા દ્રઢ બાબતમાં આપણે વડોદરા જૈન યુવક સંધના ખાસ આભારી નિશ્ચયવાળા યુવા યુવક સંઘે સ્થાપીને નવી સૃષ્ટિનું સુજન છી છે. તેમણે આપણને અહિં એકત્ર કરવા. જવાબદારી કરી શકે; અને જ્યાં અંધારું છે-નિરાશા છે, જડતા છે, ત્યાં માથે લીધી ન હોત તો આપણે અહિં આ રીતે મળી શકયા જ પ્રકાશ-આશા, ચૈતન્ય લાવી શકે. આપણે બધા આ ભાવનાથી ન હતી. આજે આવા શુભ ઉદ્દેશથી આપણે મળ્યા છીએ, તે પ્રેરાઇએ-આપણા ભિન્ન ભિન્ન યુવક સંઘોને સંગઠ્ઠિત કરી; સંગીન કાર્યની યોજના ઘડીને ઉડીશું એવી આપણે જરૂર અને સર્વત્ર નવી ભાવના, નવા વિચાર-નવા આંદેલનનો આશા રાખીએ. અટલા આરંભિક નિવેદન બાદ આપણું હવેનું પડકાર કરીએ. જ્યાં જ્યાં રૂઢિા નામે, વ્યવહારના નામે, કાર્ય વ્યવસ્થિત રીતે ચાલે તે માટે કોઈ નિયામક પ્રમુખની અયોગ્ય પ્રવૃત્તિ ચાલતી હોય, ખાટો દ્રવ્ય ૭ થતા હે, ચુંટણી કરવા આપને હું વિજ્ઞપ્તિ કરું છું. અજ્ઞ આ બાળકની અંધશ્રદ્ધાનો ખોટો લાભ લેવાતે હેય —— ત્યાં આપણો યુવક છાતી કાઢીને ઉભો રહે અને તેના સામે “ આ મહાવીરના ઝંડા નીચે, ક્રોધ કાંધે મીલાવી-હદયે થતા અન્યાયન-અધર્મને, અયોગ્ય પ્રવૃત્તિને. કોઈપણ ભોગે હૃદય મીલાવી; અવનત થતા આપણા વીરના ઝંડાને ફરી એક અટકાવે. . આપણું કામનાં એવા કેટલાય પ્રશ્નો છે કે જેના વાર વંદે વીરમની જય ગજાએ આપણું હજારો હાથના તાત્કાલિક નિરાકરણની ખૂબ અપેક્ષા છે. છેલ્ફમાં છેલ્લાં ચાર બળે, આપણું હજારે હદયને બળે, ઉચે, ઠેઠ ઉચે હિમાલયના પાંચ વર્ષ દરમ્યાન દીક્ષાના પ્રકને આપણી પ્રજાનું ખૂબ ધ્યાન શિખર પર ફરફવીયે !”
Page #261
--------------------------------------------------------------------------
________________
તા. ૯ ૯-૩૩
પ્રબુદ્ધ જૈન.
વડાદરા મુકામે ભરાયેલ પ્રતિનિધિ સ ંમેલનના કાર્યની સફળતા ઇચ્છનારા સદેશાઓમાં મુનિરાજો, સસ્થાએ, અને વ્યક્તિ તરફથી અનેક તારો અને કાગળે આવેલા તે પૈકીના ચેાડાક નીચે મુકીએ છીએ.
મુનિ મહારાજોના સંદેશાએ. વ્હાલા યુવકો !
વારવાર કહેતા આવ્યે! છું તેમ. આજે પણ કહુ છુ કે તમે જૈન ધર્મને એના સાચા સ્વરૂપમાં ઓળખા, જૈન ધ એ જાતિ નથી, પણ જીવન છે. જૈન એ જાતિ સૂચક શબ્દ નથી, પણુ જીવન સુચક શબ્દ છે, એ આધ્યાત્મિક જીવન છે,
એકત્રિત થ”ને “ બળવા ' જગાડવાને છે. આ તમારૂં મુખ્ય ધ્યેય હેવુ જોઇશે, યુવક જીવનનું આ મહાન્ કર્તવ્ય છે. આ કામ તમારૂં છે એ તમારે ગાંધી લેવુ જોઇએ; તમે જો “ ગળીયા બળદ ” થઈ બેસી જાતા તે જીલ્મ થાય ! ધમ રસાતલમાં જાય! અને અને શ્રાપ તમારે માથે ઉતરે! સજ્જના! તમારૂં કા ક્ષેત્ર માટું અને ગંભીર છે, ઉતાવળ કરી નહિ પાલવે; શાન્તિ તે ધીરજ પહેલી હાવી
» ઉચ્ચ અને પવિત્ર જીવન છે, એ જીવન દુનિયાના કાપ જોશે, તમારા નૈતિક જીવનમાં એ ખોડખાંપણ હશે તો તમે
માણુસ મેળવી શકે છે.
સફળતા નહિ મેળવી શકવાના. જેટલું ચારિત્રબળ તમારૂં ઉજજવળ હશે, તેટલા તમે વધુ ફાવવાના; મને ખળને મજબૂત બનાવે!! તમે પોતે ખમતાં શિખા! અને ખાસ ધ્યાનમાં રાખો કે તમારા અભિમત સિદ્ધાંતા તમારા જીવન સાથે વણાઈ જવા જેષ્ઠો તાજ તમારી વાણીને પ્રભાવ પડશે, તેાજ જનતા તમારી પાછળ દોરાશે અને તાજ તમારૂં મિશન આગળ ધપશે. કાછની શેહમાં ન પડતાં, કાષ્ટના કે કોઈ પ્રકા રના પ્રલોભનથી ન ડગતાં માત્ર સત્યના પૂજક ાની ભગવાન મહાવીરના શાસનનો યદ્વેષ કરતા કક્ષેત્રમાં કુદી પડે! ! વિજય તમારા છે. લી ન્યાયવિજયજી.
પણ, ધુએ! આંખ ખાલીને જુએ કે આજે તમારી આસપાસ કેવું વાતાવરણ છે? આજે તમારી–સમાજની શી દશા છે? અજ્ઞાનનાં વાદળ જેમ ધર્માંની અધાગિત કરી રહ્યા છે તેમ સમાજના કચ્ચરઘાણુ વાળી રહ્યાં છે. આજે જ્યાં જોઇએ ત્યાં ઝધડાની લ્હાય સળગી રહી છે, અને ઝૂમાં સમાજ ભડભડ અળી રહ્યો છે. ખારા યુવા! આ તમારાથી કેમ જોયું જાય ? સમાજ વિનાશને પંથે ઘસડાતે જતે હાય અને તમે યુવા આંખ ફાડી જોયા કરે ! શરમની વાત છે ! તમારે કબ ધર્માં તમારે સમજવા જોઇએ. સાચો યુવક હોય તેના હૃદયમાં શુદ્ધ સેવાભાવની ધગશ હાવી જાઇએ; યુગધર્માંની
લબ પ્રેરાશે. ઝીલવાને, ક્રાન્તિનાં મહાન આન્દોસનામાં ઝુકી પડવાને તે સહ તૈયાર બેઠેલા તાવા જોઇએ તેની મહાન ભાવનામાં એમજ લાગવું જોઇએ કે જંગની અશાન્તિ અને પ્રજાની દુઃખી સ્થિતિનાં મૂળીયાંમારી નબળાઇમાં જ સમાયાં છે. આવું યુવક જીવન મુઠ્ઠામાં પણ હોઈ શકે અને જુવાનીયામાં પણ હેાઈ શકે, પશુ મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે, ઘણા યુવા એવા નજરે પડે છે કે જેમની ભાવનાશે। લગભગ મરી ગયેલી હાય છે અને જેમનાં કાયર અને હીકણુ મન, જેમનાં મૃદ્ર અને નિળ અંતઃકરણુ સુધારાનુ નામ સાંભળતાં જ ભડકી ઉઠે છે. આવા ખરેખર પોતાની યુવકતાને લજવે છે.
NNNNNNN
પ્રિય યુવા ! તમારૂં નામ જગતભરના ક્રાન્તિના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કાતરાયલું છે. રાષ્ટ્ર, સમાજ અને ધર્માંનાં પુનિવધાન અને સંસ્કરણ જ્યાં જ્યાં થયાં છે ત્યા તમા૫ આત્મબળ પર થયાં છે. તમે કશક્તિના અવતાર રૂપ છે. તમારા ધર્મ, તમારા સ્ટેજ અને તમારૂ વ્ય સમજી જાગ્યા! તમારામાં સુસ્તી કે જડતા ન પાલવે. ખંખેરી નાંખે કાયરતાનાં જાળાં અને કમર કસીને સમૂહો બહાર આવા
AT ૩૫૩
આજે સહુથી પહેલી જરૂર તમારા બધામાં મજબૂત સંગઠ્ઠન થવાની . તમામ યુવક સધા એક સૂત્રમાં પરોવાઇ જવા જોઇએ. જેમ દેવલાકમાં એક વિમાનમાં ઘટા વાગતાં તમામ વિમાનાના ઘંટા તત્કાળજ ગડગડી ઉઠે છે, તેમ એક અવાજ પડતાં તમામ યુવક સધા તેને એકી સાથે ઝીલીસ્પે. સંગઠ્ઠન શક્તિ એ મોટામાં મોટુ બળ છે; એ વગર વિજય નથી એ ભાગ્યેજ સમજાવવાની જરૂર હોય.
જે રૂઢિએના પડ સમાજને ભરખી રહ્યાં છે, અને જે સડાથી ધર્મ સડી રહ્યો છે તેની સામે તમારે બધાએ
જૈન યુવક સંઘને સંદેશ.
વમાન પરિસ્થિતિમાં આપણા યુવક વર્ગની, ખાસ કરી કા પરિણત યુવક વર્ગની કુજ એજ છે –પ્રત્યેક કાર્યો કરવા પહેલાં અત્યારની આપણી પરિસ્થિતિના ધીરજ અને શાન્તિથી પૂર્ણ વિચાર કરી જે રીતે જૈન ધર્મ ની અભિવૃદ્ધિ થાય અને જૈન સમાજ એ વસ્તુને ઝીલી શકે તે પદ્ધતિએ તે કાઈને સમાજ સમક્ષ રજી કરે અને તેમ કરવામાં ભાષાની મધૂરતા, વિચારોની સ્થિરતા અને શિષ્ટતા-પ્રમાણિકતામાં લેશ પણ ઉગ્રુપ ન આવવા દે એ વધારે કચ્છવા યેાગ્ય છે. સમાજનું માનસ અત્યારે અતિકામળ છે; તેને એકદમ આધાત પહેોંચાડવાથી આપણું દૃષ્ટ કાય વેગવાન બનવાને ખલે તેમાં મંદતા આવવાના સંભવ છે.
આ સિવાય અત્યારના આપણા યુવકવર્ગ આપણા ધાર્મિક રીત રિવાજો શા ઉદ્દેશથી ઘડાયા છે? એની કઈ દ્રષ્ટિએ અને કેટલી આવશ્યકતા છે? તેમજ એ રિવાજો આપણા જીવન વિકાામાં કેવા અને કેટલા ઉપયોગી છે? એ આદિને ભરાભર અભ્યાસ કરી જીન વિકાસ માટે ઉપયોગ કરે,
અત્યારના આપણા પૂનર્રચનમાં ધર્માં તત્વ કે જે આપણા જીવન સાથે સદાને માટે એકાંત આવશ્યક છે, જેના અભાવમાં અત્યારનું આપણું નવીન-નિર્માણ મડદા જેવું છે, તેને આધાત ન પહોંચે તે રીતે આપણા યુવક વર્ગ પ્રથ્રુત્તિશીલ અને.
જેમ અત્યારે આપણે ધર્મની રક્ષાને વિચાર કરીએ છીએ તેજ રીતે જૈન સમાજની દિનપ્રતિદિન વધતી જતી નૈતિક શિથિલતા, અનેક જાતના કુરિવાજો, વિદ્યાવિષયક મંદતા, વ્યાપારિક કંગાલ સ્થિતિ, આપણા શ્રી વર્ગની દરેક બાબતમાં શિથિલતા, આદિ સમાજને લગતા આવશ્યક પ્રશ્નોને
Page #262
--------------------------------------------------------------------------
________________
૩૫૪
-પ્રબુદ્ધ જૈન-
|
તા. ૯-૯-૩૩
ગ્ય રીતે ચર્ચવાનું પણ ભૂલવું ન જોઈએ. જે સમાજનું | શ્રી જૈન યુવક મંડળ મહુવા–વિનંતી સાથે લખવ્યાવહારિક અથવા બાહ્ય જીવન નિર્માલ્ય હશે તે સમાજનું વાનું કે પરિષદ તરફથી આમંત્રણ મળ્યું તેને માટે ઉપરોક્ત ધાર્મિક જીવન ક્યારેય પણ વિશદ નહિ બને.
1 મંડળની સભા એકત્ર થઈ હતી, જેમાં નીચે મુજબ ઠરાવ ટુંકમાં હું એટલું જ કહું છું કે આપણે આપણી ધાર્મિક પસાર થયા હતા.' બાબતોને વિચાર કરવા સાથે જે સમાજને એ પ્રશ્નો સાથે
સમાજમાં ઐકય, યુવક સંગઠ્ઠન, રચનાત્મક કાર્ય કેસસંબંધ છે, તે સમાજને લાગતા દરેક યોગ્ય પ્રશ્નો વિચાર રાજી પ્રકરણ વિગેરેમાં અમે સહાનુભૂતિ દર્શાવી છીએ કર અતિ જરૂરી છે. આ બન્નેય પૈકીના એક પણ અંગને અને અમે ઇચ્છીએ છીએ કે આ પરિષદ જૈન સમાજમાં ગૌણ કરવામાં આવશે તો બનેય મડદા જેવા જ બની રહેશે. છિન્ન ભિન્ન થતી જતી પરિસ્થિતિની સુધારણ કરવામાં
સફળ નીવડે. પાટણ : મુનિ પુણ્યવિજય. તા. ૧-૯-૧૯૩૩. |
પનાલાલ લલુભાઈ શાહ. શ્રી જૈન યુવક સંઘના પ્રતિનિધિઓ જોગ–
ઉપરોક્ત સભાના પ્રમુખ.
જેન યુવક સંઘ ધીણોજ. ધર્મ લાભ-ભાઈઓ, આજે તમે બધા જે કાર્ય માટે
આપની સંસ્થા તરફથી તમામ ગામના “જૈન યુવક એકત્રિત થયા છે એ કાર્ય નિર્વિજ્ઞતાપૂર્વક સફળ થાઓ,
સંધ” ના “પ્રતિનિધિ” મંડળની બેઠક વડોદરામાં મેળવવા એવું અંતઃકરણથી ઇચ્છું છું.
માટે જે શુભ પ્રયત્ન કરવામાં આવ્યો છે, તે બદલ અમે કે સંધાએ પોતાના માથે જે જવાબદારી અત્યારે આપની સંસ્થાના કાર્યવાહકેને અભિનંદન આપીએ છીએ. ધારણ કરેલી છે, એ જવાબદારીને પૂરી પાડવા માટે સૌથી વિશેષમાં જૈન સમાજમાં આજે જે વી ખવાદ ચાલી રહ્યો પહેલાં યુવક સૌનું એક સંગઠન થવાની જરૂર છે. અાજે છે. તેનો અંત લાવવા માટે આ પ્રતિનિધિ મંડળ ઘટતું કરશે બધી શક્તિઓ છિન્નભિન્ન છે. છિન્નભિન્ન અવસ્થામાં કોઈ પણ તેવી આશા છે. અમારી સંસ્થા તરફથી પ્રતિનિધિ નથી શક્તિ સફળતા ન મેળવી શકે, એ કહેવાની કંઈ જરૂર નજ મોકલી શક્યા તેને માટે દીલગીર છીએ. અમે આ પ્રતિનિધિ હોય. અતએ સૌથી પહેલાં યુવક ને સંગઠિત કરે, મંડળની સફળતાપૂર્વક કૉહ ઇચ્છીએ છીએ. કેસરીયાળ જેવું કોઈપણ એક સ્થળે કે જેમાં કાર્ય કરનારા ઉત્સાહી અને સમ- આપણું એક મહાન તીર્થ આપણું હાથમાંથી સરી જતું યનો ભાગ આપી શકે તેવા હોય, ત્યાં એક હેડકવાર્ટ૨ મુકરર કોઈપણ જૈન ઇછે નહિ તે માટે ૫શુ આ પ્રતિનિધિ કરવું. મુખ્ય ઓફીસ તરફથી નિકળતી સૂચનાઓ પ્રમાણેજ મંડળ યોગ્ય કરશેજ તેવી આશા છે. ' બધા સાથે કાર્ય કર્યા કરે, એવું થવું જોઈએ. તેની સાથે વિશેષમાં સાંભળવા મુજબ સાધુ સંમેલનની વાતો પણ સાથે પ્રત્યેક ગામમાં યુવક સંધની એક એક શાખા તે સમાજમાં ચર્ચાઈ રહેલ છે તેને માટે પણ ઘટતું કરરોજ હોવી જ જોઈએ. એનું કાર્ય છે તે પ્રાન્તના મુખ્ય મુખ્ય તેવી આશા છે. યુવક સંધના સંચાલકે કરે એવું કાર્ય એમના માથે સોંપવું જૈન મિત્ર મંડળ, બોટાદ. જોઈએ, અને ત્રીજી બાબત એ કે, જેમ બને તેમ તાકીદે x x x આજની પરિસ્થિતિ સંબંધી વિચારણા યુવક સંધની કોન્ફરન્સ બેસાવવી જોઇએ.
કરવા અને વિચારણાની અંતે કાઈ પદ્ધતિ ઉપર સહુ એક આમ ઘણી વ્યવસ્થા કરવાની જરૂર છે. અત્યારે તે મત થઈ સંયુક્ત શક્તિથી સમાજ હિત સાધવાની શુભ સંબંધી વધારે સુચનાઓ કરવી અનાવશ્યક છે. આશા છે કે ભાવનાથી સહુ ભાઈનું ત્યાં એકત્ર થવું નણી આનંદ થાય બહુ ગંભીરતા અને શાંતિપૂર્વક બધું કાર્ય આટોપશે. છે. અને આપ સહુના શુભ પ્રયાસમાં અમારો સંપૂર્ણ
સહુકાર છે x x અહિં ગુરૂમહારાજની જયન્તિની સભા પૂનમે રાખી છે, સભાપતિ ગોવિંદભાઈ થવાના છે. આશા છે કે તમે બધા થી હા. વિ. એ. યુવક મંડળ, જામનગર,
x x x આપની કમિટી જરૂરે સંગીન કાર્ય કરી પૂનમની સવાર સુધીમાં જરૂર આ પ્રસંગનો લાભ લેવા આવશે.. ભાદરવા શુ. ૧૧, ૨૪૫૯.
-વિદ્યાવિજ્ય.
સમાજને ઘેર નિદ્રામાંથી ઉઠાડે એજ પ્રભુ પ્રાર્થના. સામાજીક,
ધાર્મિક વિષય ઉપર આજે યુવાનોના સંગઠનની ખાસ જરૂર સંસ્થાઓના સંદેશા.
છે. પરંતુ ભાષણો કે ઠરાવ પસાર કરવાથી કાંઈપણ કાર્ય મહારાષ્ટ્રીય કોન્ફરન્સ–હાજરી આપી શકીશું નહીં. સિદ્ધ થતું નથી. * * * આપે ઉપાડેલું કાર્ય ફલિત દરેક રીતે સફળ થાવ એમ ઇચ્છીએ છીએ. અમલમાં મુકી થાય એજ ઈચ્છો. *. શકાય તેવા ઠરાવ પસાર કરશે.
આ ઉપરાંત શ્રી ભીમજી . સુશીલ, શ્રી ચંદ્રકાન્ત જૈન યુવકેદય મંડળ રાધનપુર-આમંત્રણ બદલ
સુતરીયા, શ્રી હરિલાલ શીવલાવ શાહ, નેમીનાથ બ્રહ્મચર્યા
શ્રમ, ચાંદવડ, શ્રી ચીમનલાલ દ. શાહ, વિગેરેના સંદેશાઓ આભાર વરસાદને લઇને રસ્તાઓ ખરાબ થઈ ગયેલ હોવાથી
પ્રેરણાત્મક હતા. આવી શકવું અશકય છે. અમારી પુરેપુરી સંમતિ છે. દરેક પ્રકારે સફળતા ઈચ્છીએ છીએ.
એ યુવાન ! તારે સમાજને જીવાડવો હોય તે, સામાજીક શ્રી જૈન જ્ઞાન પ્રચારક મંડળ જુનેર–વિ. લખ- ધર્મના નામે ચાલતી અર્થહીન રૂઢીઓને તેડી પાડ બાળ વાનું કે અમોએ પ્રતિનિધિનું નામ મેકલેલ હતું. પણ તેઓ લગ્ન-વૃદ્ધ લગ્નને અટકાવવા કટીબદ્ધ થા-નાની જ્ઞાતિઓને શ્રીને અત્યંત જરૂરીયાતનું કામ હોવાથી આવવાનું રદીત જમીનદોસ્ત કરી સારા જૈન સમાજમાં-રોટી બેટીને વ્યવહાર થયું છે. આપણા કાર્યમાં ફત્તેહ ઇચ્છીએ છીએ.
ચાલુ કરાવવા પ્રયત્ન કર !
સંમેલનની વાત પણ
ચર્ચાઈ રહેલ છે તે
મુખ્ય તેવી
કરી ચ સંતાન્નાનું ન
Page #263
--------------------------------------------------------------------------
________________
તા૦ ૯-૯-૩૩
પ્રબુદ્ધ જેન.
૩૫૫
જેન યુવક મહામંડળની સ્થાપના.
સંગઠ્ઠનની યોજના મંજુર થઈ કેસરીયા
અંગે ઠરાવ.
પ્રમુખસ્થાને વડેદરાના સરસુબા મણીલાલ બાલાભાઈ નાણાવટી.
-હૃદૈઉઉઉઉઉંસમાજની પરિસ્થિતિની સુધારણા અંગે-સેવા અંગે યુવ- બાલાભાઇ નાણાવટીની પ્રમુખ તરીકેની દરખાસ્ત મુકું છું. કેને સમુહબળમાં એકત્રિત કરવા ઘણા વખતથી લખાતું- જેઓમાં ઉત્સાહ, અને જેને સુધારા માટેની બહુ તાલાવેલી ચર્ચાતું, એટલે તેને અંગે બની શકે તે ગોઠવણ કરવા મુંબઈ છે; તેમ તેઓને બહુ અનુભવ છે. રાજકિય પ્રકરણુ અને જૈન યુવક સંઘે ચાલુ સાલના કાર્યક્રમમાં એક સંગઠ્ઠન કમિટી રાજસત્તા જેના ખ્યાલમાં હોય તેવા અનુભવી ગૃહસ્થને પ્રમુખ નીમેલી. આ કમિટીએ પત્ર વહેવાર, તેમ મુસાફરી કરીને તરીકે નીમીશું તે આજની નૌકા તેઓ બરાબર પાર ઉતારશે; અખિરે વડોદરા પસંદ કરેલું; અને ત્યાંના શ્રી જૈન યુવક આથી હું તેમને પ્રમુખ તરીકે નીમવાની દરખારત મુકું છું, સાથે દરેક સગવડ જાળવવાનું હર્ષથી વિકાર્યું, એટલે શ્રી તેને વડોદરા નિવાસી શ્રીયુત ઉમાભાઈ" લીલાચંદ ઝવેરીના મુંબઈ જૈન યુવક સાથે સમય ધર્મને માનનારી સંસ્થાઓને ટેકે અપાયા બાદ તાલીવોના ગડગડાટ વચ્ચે પ્રમુખશ્રીએ આમંત્રી ભાદરવા સુદ ૧૩ વડોદરા મુકામે પ્રતિનિધિ સંમેલન પ્રમૂખસ્થાન લીધું હતું. ભરવાને નિરધાર કર્યો.
પ્રમુખસ્થાનેથી વક્તવ્ય. પંદર દિવસને ટુંકા ગાળા-વચમાં પર્યુષણ પર્વ છતાં
“ ભાઇઓ આજ બપોરે મને આવવાનું આમંત્ર મળ્યું પર્યુષણ પછી છે દિવસમાં સંસ્થાઓના પ્રતિનિધિના નામ
હતું. એટલે વિષય ઉપર તૈયારી કરવાનો વખત મળ્યો નહોતે. ચુંટાઈને આવેલા તેનો વિગતવાર હેવાતા આજ અંકમાં બીજા
તેમ ભાષણમાં વખત ગુમાવવા કરતાં આપણે એક બીજાના પાના પર રજુ કરવામાં આવ્યો છે.
વિચાર જાણી નિર્ણય ઉપર આવી, આગળ ઉપર કઈ રીતે કામકાજની શરૂઆત.
કામ કરી શકીએ તેજ મુદ્દાની દલીલથી વિચાર કરશું તે તા. ૨-૯-૩૩ ના રોજ રાત્રિના આઠ વાગે સર સયા- વખત એ જશે અને કામ જલદી આપાશે. જીરાવની પૂતિ ભૂમિ વડોદરામાં ધડીયાળીની પોળમાં જૈન યુવાન વિચારમાં, વયને સ્થાન નથી; જેના વિચારે ધર્મશાળાની અંદર જુદી જુદી સંસ્થાના એકતાલીસ યુવાન છે, તેજ યુવાન ગણુાય, તે માને કે હું નિર્ભય છું, પ્રતિનિધિઓ અને લગભગ પોણાસે પ્રેક્ષકની હાજરીમાં વડે- શક્તિમાન છું. તેજ યુવક, ભલે ગમે તે ઉમર હોય છતાં દરા રાજના સરસુબા, અને જેન કેમના એક પ્રતિષ્ઠિત તે યુવાન જ છે. આગેવાન શ્રી. મણીલાલ બાલાભાઈ નાણાવટીના મારે તમારું ધ્યાન ફરીથી એ મુદ્દા પર ખેંચવાનું કે પ્રમુખપણા નીચે પ્રતિનિધિ સંમેલનની બેઠક ભરવામાં આવી ભાષણો કરી વખત ન ગુમાવતાં જે કાર્ય અંગે ભેગા થયા હતી; પ્રતિનિધિઓ અને પ્રેક્ષમાં શ્રીયુત દલીચંદ વીરચંદ, છીએ તેની ચર્ચા શરૂ કરી, મહારે જે કાંઈ કહેવાનું શ્રીયુત મહાસુખભાઈ ચુનીલાલ, શ્રીયુત્ ઉમાભાઈ લીલાચંદ હશે, તે વિષ આવતા જશે, તેમ કહેતે જઈશ. ઝવેરી, શ્રીયુત સકરાભાઈ લલ્લુભાઈ, હૈ. અમીચંદ છગનલાલ, પ્રમુખશ્રીન ટુંકા અને મુદ્દાસર વિવેચન પછી શા. શ્રીયુત્ મૂળચંદ આશારામ વૈરાટી, શ્રીયુત્ મણીલાલ રાજવૈદા અમીચંદ ખેમચંદે સંમેક્સનની ફત્તેહ ઈચ્છનાર જુદે જુદે સ્થળેથી શ્રીયુત મણીલાલ ખુશાલચંદ વિગેરે આગેવાને નજરે પડતા હતા. આવેલા સંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા. બાદ મંત્રી જમ
શરૂઆતમાં મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શા. અમીચંદ નાદાસ અમરચંદ ગાંધીએ યુવક સંગઠ્ઠન અંગેનું કામ રજુ ખેમચંદે આમંત્રણ પત્રિકા વાંચી અને અન્ય મંત્રી શ્રી. કર્યું હતું, જે અંગે પ્રમુખશ્રીએ અસરકારક શબ્દોમાં ટુંક રતિલાલ સી. કોઠારીએ પ્રાથમિક નિવેદન વાંચી સંભળાવ્યા વિવેચન કર્યા બાદ તે (સંગઠ્ઠન) અંગે ભાઈ જમનાદાસ ગાંધી, બાદ વિસનગર નિવાસી શ્રી. મહાસુખભાઈ ચુનીલાલે પ્રમુખની મહાસુખભાઈ ચુનીલાલ, ડે. અમીચંદ છગનલાલ, રતિલાલ દરખાસ્ત મૂકતાં જJવ્યું કે “ બંધુએ, આપણુ સમાજમાં બી. શાહ, માણેકશાહ એ. ભટેવરા, કેશવલાલ મંગળચંદ વિગેરે જે સુધારાની આવશ્યકતા છે તે થતી નથી, અને કરવાની જુદા જુદા પ્રતિનિધિઓએ પોતાના વિચારે છુટથી દર્શાવ્યા જરૂર છે છતાં નથી કરતા એટલે આપણું સામાજિક કામમાં બાદ-પ્રમુખસ્થાનેથી નીચે મુજબ ઠરાવ મૂકવામાં આવ્યો હતે. સરકાર હાથ નાંખે છે તે આપણા માટે શરમાવા જેવું છે. હિન્દુસ્તાનમાં આપણી જે. મૂ. જેના કામમાં જે યુવક પ્રમુખશ્રીની દરખાસ્ત.
- સંઘને તેને લગતી સંસ્થાઓ હોય તેનું સંગઠ્ઠન કરવાની સમાજ સુધારણા, સંગઠ્ઠન વિના, જોઈએ તેવી થવી અને આવશ્યકતા આ સભા વિકારે છે. સંભવિત છે, તેથી સંગઠ્ઠનને વિચાર કરી નિર્ણય કરવા સર્વાનુમતે પાસ થયા બાદ-પ્રમુખશ્રીએ સામાન્ય એવ-ક્રીડ આપણે એકત્ર થયા છીએ. તે આપણુને દોરવણી કરનારની- નક્કી કરવા સંબંધી પ્રતિનિધિઓના અભિપ્રાય જાણી, નીચે આગેવાનની–પ્રમુખની જરૂર છે; તેથી હુ શ્રીયુત મણીલાલ મૂજબ પ્રમુખસ્થાનેથી ઠરાવ મુક્યો હતો.
Page #264
--------------------------------------------------------------------------
________________
R
* ૩૫૬
--પ્રબુદ્ધ જૈન
તા. ૯-૯-33
4
.
રાત
“આ સભા જૈન યુવક સંઘના સંગઠ્ઠન માટે સામાન્ય દરેક સંધ ઉપરોક્ત ઉદ્દેશેને અમલમાં મૂકે તેમજ સાથે સાથે ધ્યેય નક્કી કરવાનું ઠરાવે છે;” જે ત્રણ વિરૂદ્ધ મતે પાસ પિતાની જરૂરીયાત પ્રમાણે કંઇ વધારે રચનાત્મક કાર્ય પોતાના થયો હતે.
સંધન નામે ઉપાડી શકે; અલબત એ કાર્ય મહામંડળના ઉદ્દે બેયનો ખરડે તૈયાર કરવા નીચેના ગૃહસ્થની કમિટી શેની વિરૂદ્ધ ન જ હોઈ શકે. Federation શબ્દ વાપરવામાં નીમવામાં આવે છે” જેને આવતી કાલની સભામાં ખરડો ન આવે તો સંધનું કામ ક્રાન્તિકારક નીવડી શકે નહિં. થોડી રજુ કરે.
ચર્ચા બાદ-સૂચનાનો સ્વિકાર કરી, સંસ્થાનું નામ “શ્રી જૈન ૧ પ્રમુખ સાહેબ મણીલાલ બાલાભાઈ—નાગુવટી.
યુવક મહામંડળ” (All India Jain Yuvak Sangh's. ૨ ભાઈશ્રી ઉમાભાઈ લીલાચંદ ઝવેરી-વડોદરા.
Federation) સર્વાનુમતે પાસ થયા બાદ હાલ જે યુવક રતિલાલ બહેચરદાસ–ખંભાત.
મંડળ, સંધે, અસ્તિત્વમાં છે તેઓ કેવા બંધારણથી અને ,, મહાસુખભાઈ ચુનીલાલ શેઠ-વીસનગર. કેવી રીતે કામ કરે છે, તેની માહીતી મેળવવી અને જેઓ ડો. અમીચંદ છગનલાલ- સુરત.
મહામંડળના ઉદ્દેશને અનુસરી જોડાવા તૈયાર હોય, તેમના કેશવલાલ મંગળચંદ શાહ-પાટ.
અભિપ્રાય મંગાવવા અને જેમાં જોડાવા માંગતા હોય છે , જમનાદાસ અમચંદ ગાંધી–મુંબઈ.
તેમને જોડીને, મહામંડળના કાર્યની શરૂઆત કરવાના મુદ્દા ૮ ) મણીલાલા ખુશાલાચંદ પરીખ-પાલણપુર. ઉપર ચર્ચાની શરૂઆત થઈ. મજકુર કામકાજ વખતે રાતને લાંબો સમય થવાથી,
એકત્રિત થઇનેજ છુટા પડે. બીજા દીવસે આચાર્ય વિજયધર્મસૂરીની જયંતિ અને કમિટીને ભાઈ માણેકલાલ એ. ભટેવરાએ ટુંકુ પણ સચોટ વિવેચન કરતાં ખરડાનું કાર્ય હોવાથી, બીજે દિવસે એટલે તા. ૩-૯-૩૩ ના જણાવ્યું કે આપણે અહિંથી “સુધરેલું રડવું કુટવું” કરીને રાત્રિના સાડા સાત વાગે પ્રતિનિધિ મીટીંગ મળવાનું જાહેર પાછા વળવાનું નથી, કારણ કે પાછળથી યુવક સંધે પાસે થતાં આજનું કામ પૂરું કરી સભા વિસર્જન થઈ હતી. જઈને તેમને મહા મંડળના ઉદેશો પહોંચાડવા એ જો આ બીજા દીવસની બેઠક.
સભાનો નિર્ણય હોય તો મહારો સખ્ત વિરોધ છે. દરેકે દરેક
યુવક સંઘના પ્રતિનિધિ અને હાજર છે અને તેથી દરેક તા. ૩-૯-૩૩ ના રોજ રાતના સાડા સાત વાગે બીજા
યુવક સંઘ પણ હાજર છે; તે તેમને હાલને હાલ જ કેમ ન દીવસની બેઠક મળતાં સધળા પ્રતિનિધિએ હાજર થતાં કામ
જોડી દેવા? પ્રતિનિધિઓ અહિંયા ફક્ત અત્રે ઘડેલા મહાકાજ ચાલુ કરવામાં આવતાં, પ્રથમ કાર્ય તરીકે ગઈ કાલેની
મંડળના ઉદ્દેશે સંભળાવવા સંઘના Messanger તરીકે મીટીંગે નીમેલી કમિટીનું એય-ઉદ્દેશ ખરડે ચર્ચા માટે
નથી આવ્યા, પણ હાલાજ યુવકોને પાનખર ઋતુનાં પાંદડા પ્રમુખશ્રીએ રજુ કર્યો હતે. એકે એક કલમ ઉપર કેટલીક
જેવી વિખરાયેલી સ્થિતિમાંથી તેમનું એક મથાળા હેઠળ સંગચર્ચા બાદ સુધારા વધારા સાથે પ્રમુખસ્થાનેથી રજુ કરવામાં
ન કરવાને મળ્યા છીએ; તેથી તે કામ હાલજ આટોપી આવ્યો હતો જે સર્વાનુમતે પાસ થયો હતે.
કાઢવું જોઈએ. આપણે ફક્ત ગપ્પાં હાંકીને પાછા મહામંડળને ઉદ્દેશ.
જઈશું તે કામમાં આ સભાની હુંશા તુંશી થશે ૧ જૈન સમાજનું શારીરિક તેમજ માનસિક બળ ખીલવવું અને યુવાને ઉપર એક મહાન ભૂલનો “Historical અને તે હેતુસર જુદા જુદા ઉપાયો યોજવા.
Blunder” આક્ષેપ મૂકાશે. દરેકે દરેક યુવાનને પિતાના ૨ સમાજમાં જે ખર્ચાળ અને ખાટા રિવાજો હોય તે જાતિધર્મના ઉત્કર્ષ માટે ધગશ હોય છે; અને તે ધગશને દૂર કરવા.
અમલમાં મૂકવાની આવી તક જે આપણે ગુમાવી બેસીશું ૩ સ્ત્રી તેમજ પુરૂમાં કેળવણી પ્રચાર માટે હરેક તરેહના તે આપણને શરમાવાનું થશે; માટે એકત્રીતે સંસ્થા અહિં ઉપાયો યોજવા.
આજ સ્થાપીને આપણે પાછી જવાનું છે અને આ મહામંડ૪ જૈન સમાજમાં ઐયતા અને સંગઠ્ઠન થાય તેવા સતતુ માં હમારે શ્રી મહારાષ્ટ્ર યુવક સંધ જોડાવાની પહેલ કરવા
પ્રયત્ન કરવા અને જ્યાં કુસંપ હોય ત્યાં ટાળવા તૈયાર છે; અને એવી રીતે બીજા સંઘને જોડીને એક પ્રયત્ન કરવા.
- Working Commitee નીમાવી જોઈએ કે જેથી આ ૫ જૈન સિદ્ધાન્તને પ્રચાર જૈન તેમજ જૈનેતર પ્રજામાં કરે. મહામંડળાનું કામ આજથી શરૂ થઈ ગયેલું ગણાય.” ૬ સમાજ સેવા માટે ઉત્સુકતા અને તૈયારી રાખવી.
તેમના આટલા ધગશ ભર્યા પ્રવચનથી સભાના વહેણ ૭ હાલમાં જૈન કેમની જે સંસ્થા હોય તેની સાથે સહકાર બદલાયાં, એટલે નવી ચીનગારી ઉતરી પડવાથી પ્રમુખ કરી ઉપરના કાર્યક્રમમાં મદદ કરતા થવું.
સાહેબ તેમજ સભાએ એ ચિનગારીને સર્વાનુમતે વધાવી લઈ ૮ સ્વદેશીના પ્રચાર માટે દરેક બનતા પ્રયત્ન કરવા. મહા મંડળનું કામ તે વખતથીજ શરૂ થઈ જવું જ જોઈએ
ઉપર પ્રમાણે ઉદ્દેશ પાસ થયા પછી ઉપરના ઉદ્દેશને એમ નકકી કરવામાં આવ્યું. જેના પરિણામે ત્રેવીસ સંસ્થામાન્ય રાખનારી જે સંસ્થાઓ જોડાય અને એકત્રિત સંસ્થા એમાંથી પધારેલા પ્રતિનિધિઓમાંથી હાલ તુરત આ મહાબને તેનું નામ નકકી કરવાની ચર્ચા થતાં “જૈન યુવક મંડળમાં નિચેની ચૌદ સંસ્થાઓ જોડાઈ. મહામંડળ” નું નામ પાસ થવા પહેલાં ભાઈ માણેકલાલ ૧ શ્રી મુંબઈ જૈન યુવક સંધ મુંબઇ.. એ. ભટેવરાએ સુચના તરીકે ઉપરોક્ત જૈન યુવક મહામંડળને ૨ શ્રી વડેદરા જૈન યુવક સંધ વડેદરા. All India Jain Yuvak Sangh's federation એ ૩ શ્રી અમદાવાદ જૈન યુથલીગ અમદાવાદ, નામથી ઓળખવું; કારણ કે શબ્દના અર્થમાંજ સમાયેલું છે કે ૪ શ્રી પાટણ જૈન યુવક સંઘ પાટણ.
Page #265
--------------------------------------------------------------------------
________________
તા. ૯૯-૩૩
૫ શ્રી મહારાષ્ટ્ર જૈન યુવક 'ધ નાસિક, ૬ શ્રી જૈન સ્વયંસેવક મંડળ મુંબઇ છ શ્રી જૈન યુવક મડળ ભાવનગર. ૮ શ્રી જૈન સેવા મડળ ખમાત ૯ શ્રી ભરૂચ જૈન યુવક સંધ ભચ. ૧૦ તરૂણ ભારત જૈન કલા મુબઇ. ૧૧ શ્રી મહાવીર ચારીત્રાશ્રમ સોનગઢ. ૧૨ સ્તંભ તીર્થ જૈન મડયા મુબઇ.
૧૩ વીશાશ્રીમાળી જૈન યુવક મંડળ ભાવનગર. ૧૪ જૈન સત્ય પ્રચારક મંડળ મુંબઇ,
ઉપરના મંડળે મહામડળમાં જોડાયા બાદ મહામડળનું કાર્ય' ચાલુ કરવા ઉપરના મંડળામાંથી નીચેના સાત સભ્યાની એક વીંગ કમિટી નીમવામાં આવી.
૧ જમનાદાસ અમરચંદ્ર ગાંધી
૨ મણીલાલ એમ. શાહ. ૩ અમીચંદ ખેમચંદ શાહ.
} મંત્રીઓ..
પ્રબુદ્ધ જૈન.
૪ માણેકલાલ એ. ભટેવરા નાસીક,
૫ કેશવલાલ મંગળચંદ શાહ પાટણ.
૬ મૂળચક્ર આશામ વૈરાટી અમદાવાદ.
ઓફીસ. મહામંડળની હેડ એપીસ હાલ તુરત મુખન ખાતે રાખવાની દરખાસ્ત મહામુખભાઇ ચુનીલાલે મૂકી હતી; અને અનુમોદન શેઠ સકરાભાઇ લલ્લુભાઇગે આખા માદ તે ઠરાવ સર્વાનુમતે પાસ થયા હતા. કેસરીયાજી પ્રકરણ.
CNN ૩૫૭
ત્યારબાદ પ્રમુખશ્રીએ કહ્યું હતું કે આપણે ભાષણો કરવા એકત્રિત થયા ન્હાતા પણ રચનાત્મક દ્રષ્ટિએ યુવાનેા ક્રમ એકત્રિત થઇ કાર્યો કરી શકે તે અત્રે નિણૅય કરવા ભેગા થયા હતા; અનેક ચર્ચાઓ અને વિચારાના પરિણામે મહામડળ સ્થાપી શકયા છીએ અને આ રીતે આપણા મહત્વના કામની શરૂઆત થાય છે. ભાષા કરવા કરતાં આપણે યુવક
૭ ઉમાભાઇ લીલાભાઇ ઝવેરી વડાદરા.
ઉપર પ્રમણે સાત સભ્યોની નિમણુંક બાદ શ્રીયુત મિત્ર સગઠીત જળ એકત્ર કરી કાર્યમાં મંડી પડીએ અને મણીલાલ બાલાભાઈ નાાવટી અને શા. દલીચંદ વીરચંદને કાઞપરેડ મેમ્બર તરીકે દાખલ કરી નત્રની કમિટી નકકી કરવામાં આવી.
તેાજ ભેગા થયા એનું પરિણામ લાવ્યા ગણાઇશુ. એથી તમે મારી પાસે વધુ વકતવ્યની આશા નહિ રાખતા કામે મંડી પડશે! એમ હું ઇચ્છું છું.
મહામંડળને-સંગઠ્ઠનને લગતું કામકાજ પુરૂં થયા જાદ શ્રી કેસરીયાજી તીર્થાંના અંગે પ્રમુખશ્રીએ પ્રતિનિધિએને વિચારો જણાવવાની સૂચના કરતાં ભાઇ મણીલાલ જેમલ શેઠે જણાવ્યું કે “ આજે દરેક જૈન યુવક સંસ્થા નણે છે કે આપણુ` કેસરીયાજી કેટલું મુશ્કેલીમાં ઉભેલું છે; છતાં કાણ યુવક, કાણુ શ્રીમંત, કાણુ વિદ્વાન, કે સાધુ, કાઇના પાનમાં આવતું નથી તે શરમાવા જેવુ` છે. આપણી પેઢી અને ટ્રાન્ફરન્સ શું કરે છે તેનાથી જનતા અજાણ્ છે, છતાં એમ તે આપણે
સંભળાય છે કે પેઢી કાંઇક કરે છે. શું કરે છે નષ્ણુતા નથી અને તેની આશાએ જ જો યુવકે એસી રહે તે જેવી રીતે પાલીતાણાનું કલક હેરીને ગુલામીખત લખાતી લીધું છે, તેવીજ સ્થિતિ ઉભી ન થાય માટે યુવાને એ વિચાર કરવાની જરૂર છે. આપણે કામ કરશું તે જેએ કાંઇ ગુ કરતા હશે તેના પણ ાથ મજબુત થશે; માટે આપણે પહેલી તકે લાક મત તૈયાર કરવા પ્રોપેગેન્ડા કરવાની જરૂર છે. ઉદેપુર આપણા તીર્થ ઉપર હાથ નાંખ્યો છે, છતાં આપણે ને ભેગ નહિં આપીએ તે તીની રક્ષા જરાય નહિ થઇ શકે. તમે કદાચ એમ માનતા હા કે આપણે પૈસાના જોરે જીતીશું; તે પણ ભવિષ્યમાં તે કૃતજ છે. તેથી હારી દરેકે યુવકને આગ્રહપૂર્ણાંક વિન ંતિ છે કે ભાગ વિના ગુમાવેલું નહિ મેળવી શકાય. તેથી દરેક યુવાને પોતાના વ્હાલા તી માટે જેટલો
અને તેટલા ભાગ આપવાની જરૂર છે. ભેગ પાષાણુ હૃદયી મનુષ્યને પણ નમાવી શકે છે.” બાદ ભાઇ મણીલાલ ખુશાલચંદ પરીખે જણાવ્યું કે “ પૈસાથી આ કામ થાય તેમ જણાતું નથી. કઠીનમાં કઠીન પ્રશ્ન છે અને જો આટલેથી ડરી જશુ તેા કાંઇ થવાનું નથી. જો કે હું શારિરીક દ્રષ્ટિએ કામ કરી શકું તેમ નથી છતાં તૈયાર છું; અને દરેક યુવકને અરજ કરૂ છું કે આપણે તૈયાર થવું જોઇએ. એટલામાં વચમાં એક અવાજ થયો કે આપણા સાધુએ શુ કરે છે. પર જુદા જુદા પ્રતિનિધિ તરફથી ખૂબ ાપોહ થતાં અણુજી કલ્યાણજીની પેઢીના બે ત્રણ પ્રતિનિધિઓએ ટુકમાં પરિસ્થિતિ સમજાવતાં છેવટે પ્રમુખસ્થાનેથી સર્વાનુમતે નીચે મુળના ઠરાવ પાસ થયો હતા.
આ પક્ષ
‘આ સભા આગ્રહપૂર્ણાંક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ભલામણ કરે છે કે કેસરીયાજી પ્રકરણને નિકાલ જલદીથી થાય એવા પ્રયત્નો કરે.'
આભાર.
શ્રી મહાસુખભાઇ ચુનીલાલે પ્રમુખશ્રીના આભાર માનવાની દરખાસ્ત મુકતાં કહ્યું હતુ` કે કુનેહથી અને શાન્તિ પૂર્ણાંક કામ લઈ આપણનેવીતડાવાદમાં ન ઉતરવા દેતાં સૌને છૂટથી સાંભળી આપણું કાનિઘ્ને પાર પાડયું છે; આશા છે કે ભવિષ્યમાં યુવાનેાને તેઓશ્રી પૂરતે સાથ આપશે, શ્રી વડેદરા જૈન યુવક સંધના આભાર માનવાનુ' ઉમેર્યું હતું. દ રતિલાલ સી, કાહારીએ એ દરખાસ્તને ટેકા આપતાં મુંબઈ જૈન યુવક સંઘના આભાર.
નાસીકવાળા માણેકલાલ ભટેવરાએ કહ્યું હતું કે શ્રી મુળઇ જૈન યુવક સંઘના આપણે ખાસ આભાર માનવા જૅઈએ; કારણુ કે તેગ્માએ પરિશ્રમ લઇ ચૈતન્ય લાવવા ખૂબ જહેમત ઉઠાવી છે, તે બદલ આપણે એકત્રિત કર્યાં . અત્યાર સુધી આ સંઘે આપા સમાજમાં આપ સૌને સૌ તેમના ખુબ રૂણી છીએ અને હું આભાર માનવાની દરખાસ્ત મુકુ છુ. તેને સુરતવાળા ડા. અમીચંદ છગનલાલે અનુંમેદન આપતાં કહ્યું હતુ કે મુંબઇ જૈન યુવક સબ્રેજ આપણુને અત્યાર સુધી જાગૃત રાખ્યા છે, અને બીજી આપણી યુવાન સસ્થાગાને દોરવણી આપી છે. તેઓએ સમાજમાં પેગેન્ડા દ્વારા ખૂબ મદેશન ખડુ કર્યું છે. આજે પણ આપણને એકત્રીત કર્યાં અને આપણે. આ મહામંડળ સ્થાપી શકયા છીએ તે તેમને જ આભારી છે.
આપ્યુ હતુ અને પછી સૌ વીરપ્રભુના જન્ મેલી વીસરજન ત્યાર બાદ શ્રી રતિલાલ્ર ખંભાતવાળાએ અનુમાદન
થયા હતાં.
Page #266
--------------------------------------------------------------------------
________________
Derengueren Runnereacoccaecere ૩૫૮
-પ્રબુદ્ધ જૈન
RCRRER તા. ૯-૯-૩૩ ૬
સમાજ નૌકાને સ્થિર કરી પ્રગતિના પંથે ધપાવવાની મહેચ્છાએ
જુદે જુદે સ્થળેથી ચુંટાયેલા પ્રતિનિધિઓની યાદી.
સુરત -
*
રાંદેર
સુરત
:
શ્રી વેલચંદ ઉમેદચંદ વકીલ અમદાવાદ ૩૪ x , લલ્લુભાઈ છેટલા-સ
મુંબઈ - ડર , લલુભાઈ જે. ઘડીયાલી
, ,, ધનરાજ ઝવેરચંદ પરમાર - ૩ . સમર્થમલ સીધી
સીરહી
ખીમચંદ ઝવેરચંદ વકીલ તારાચંદ દોશી
લલુભાઈ રણછોડભાઈ શેઠ. બી. પી. સીધી
હીરાચંદ જીવણજી , બુધાલાલ યુ. મહેતા
સાણંદ
કેશવલાલ મંગળચંદ શાહ પાટણ. બાલાભાઈ અચરતલાલ • અમદાવાદ
મણીલાલ ગભરૂચંદ શાહ સારાભાઈ લલ્લુભાઈ
, ભાનુભાઈ મેતીલાલ
મુંબઈઉમેદચંદ નેમચંદ શાહ
ભરૂચ
, મણીલાલુ ખુશાલચંદ પરીખ પાલણપુર ધરમચંદ ત્રિભોવનદાસે શાહ
એલ. એચ. લાલન
મુંબઈ જાદવજી વીરજી દેસાઈ મુંબઈ
નાગરદાસ ગઢી દુર્લભદાસ ઝવેરચંદ શેઠ સેનગઢ
વીરછ પાલ નાગડા: મોહનલાલ પાનાચંદ નવસારી
જેઠાભાઈ વીરજી કારાણી , છંગનલાલ દેવચંદ
ભાયચંદ-અમરચંદ શાહ
ભાવન ઠાકોરદાસ છગનલાલ શાહ
૪૮ X , મનસુખલાલ હીરાલાલ લાલન જામનગર x, નાથાભાઇ સેમચંદ શાહ
x , મણીભાઈ જેમ સભાઈ શેઠ મુંબઇ રતીલાલ મેહનલાલ વકીલ પાદરા '
મેહનલાલ દીપચંદ ચોકસી બાપુલાલ મલકચંદ શાહ
'૫૧ x
,, રતિલાલ ભીખાભાઈ . અમીચંદ છગનલાલ ડે.
પર x
મણીલાન્ન બાલાભાઈ નાણાવટી વડેદરા: x , મણીલાલ એમ. શાહ
મુંબઈ
ક૯યાણચંદ કેશવલાલ ઝવેરી : જમનાદાસ અમરચંદ 'ગાંધી
૫૪ x
ઉમાભાઈ લીલાભાઈ ઝવેરી, હરગેવન ગીરધરલાલ શાહ ભાવનગર
૫૫ x ચીમનલાલ ભાઈલાલ શેઠ. ૨૩ X , અમરચંદ કુંવરજી શાહ
૫૬ x ઉત્તમચંદ નગીનદાસ ઝવેરી માણેકલાલ એ. ભટેવરા નાશિક
મહાસુખભાઈ ચુનીલાલ વીસનગર બુલાખીદાસ અનોપચંદ શાહ દેહગામ
ઉત્તમચંદ હરગોવનદાસ
ભાવનગર૨૬, મણીલાલ ડાહ્યાલાલ
જુનેર
અમીચંદ ખેમચંદ શાહ દીપચંદ પાનાચંદ માસ્તર ખંભાત
રતિલાલ સી. કેડારી ચીમનલાલ જેઠાલાલ શાહ
, અંબાલાલા- ચતુરભાઈ
પેટલાદ છે, રતીલાલ બેચરદાસ શાહ
,, દલીચંદ વીરચંદ શેઠ
સુરત નાગરદાસ મગનલાલ દેશી ભાવનગર
x આ નિશાનીના નામે સિવાયના જે યુવકેના નામે યશવંતરાય ગીરજાશંકર પાઠક
છે તેઓ છેલ્લી ઘડીએ અણધાર્યા કામને લઈને આવી નહિ x , મુળચંદ આશારામ વૈરાટી , અમદાવાદ શકયા હોવાથી તેઓએ સંમતિના પત્રો અને સૂચનાઓ ૩૩ x ,, કેશવલાલ હર બચંદ એસવાલ નાસીક મેકલી હતી. (અનુ. ...................૩૬ ૦ થી) :
જાહેર વ્યાખ્યાન થયું હતું. મુનિશ્રીએ વિદ્વતા પૂર્વક સુંદર દાવો કરે છે કે તે તેમનું છે. પાળની દિગમ્બર જૈન વિવેચન કર્યું હતું (એઆશ્રીનું વિગતવાર ભાષણ ખુબ મોડુ , પંચાયતે તે સંબંધમાં તપાસ કમીશન નીમવાની ભલા- મળવાથી અમે છાપી શકયા નથી.) મણ કરી છે.
ક
, પાલણપુર–કન્યા કેળવણી માટે માસીક વચનો દશ ' સ્વ. આ. વિજય ધર્મ સુછિની અગયારમી સંસરી વર્ષ માટે લેવાનું શરૂ થયું છે પુરતા વચને, મળેથી આદર્શ ( ઉજવાયાના હેવાલ વડોદરા, ભાવનગર, કલકત્તા મુંબઈ, કન્યાશાળા ખેલાશે. (૨) છે. કોન્ફરન્સ ભરવા લગભગ નકકી
પેથાપુર, દેહગામ, મહુવા, વગેરે જુદી જુદી જગ્યાએથી મળ્યા થએલ પણ ના. નવાબ સાહેબ યુરોપ જતા હોવાથી. મુલતવી છે, અને એ બધા હેવાલ ઉપરથી જણાય છે કે ખુબ રહ્યું હતું. તેઓશ્રીએ એકાએક પ્રવાસ બંધ રાખ્યો છે. ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક દરેક સ્થળે સ્વ. સુરિજીને અંજલિ મંત્રાઓ ચાલે છે. મુંબઈના આગેવાનોના નિર્ણય પર અપવામાં આવી હતી. અને તેઓશ્રીના ગુણનુવાદ કરવામાં લગભગ અધિવેશન ભરવાનું અવલંબી રહ્યું છે. (૩) એક આવ્યા હતા.
હરિજન ભાઈએ પર્યુષણમાં અઠ્ઠઈ કરી હતી ઉપાશ્રયે વાસપાટણ-વડોદરા રાજાના ધર્માધિકારી મે. નાડકરની ક્ષેપ નંખાવા આવતાં એક મુનિશ્રીએ દુરથી તેને. વાસક્ષેપ સાહેબ તરફથી તા. ૩-૯-૩૩ ના રોજ બપોરના ત્રણ નાખે, એ ઉપરથી કેટલાક રૂઢીચુસ્તોએ નકામે ખળભળાટ વાગે મુનિશ્રી પૂણ્યવિજયજીનું જૈન દર્શન એ વિષય ઉપર કર્યો હતો.
и икких кнки ккки й: хакки ки
Page #267
--------------------------------------------------------------------------
________________
D
ct॰ ૯-૯-૩૩
19
પ્રબુદ્ધ જૈન.
સહકાર આપી સંગઠ્ઠન શક્ય બનાવો.
મુંબઇ
વડાદરા
અમદાવાદ
ભાઇશ્રી,
આપ દરેકની એ માન્યતા હતી કે સંગઠ્ઠન સિવાય આપણે પ્રગતિ કરી શકીશું નહિં. એ ભાવનાને અનુસરી વડેદરા મુકામે જુદા જુદા મંડળના પ્રતિનિધિઓનુ એક સંમેલન ભરવામાં આવેલું; અને તેમાં શ્રી જૈન યુવક મહુામડળ ની રથાપના થઈ છે તે આપ સૌ જાહેર પત્રો દ્વારા જાણી ચુકયા હો.
ધુઓ! જે મહામંડળની સ્થાપના થઈ છે તેમાં નીચેની ચૌદ સંસ્થાએ જોડાઇ છે.”
શ્રી જૈન સેવા મંડળ
1 શ્રી મુંજાઇ જૈન યુવક સબ 3 શ્રી વડેદરા જૈન યુવક ‘સંધ ૩. શ્રી અમદાવાદ જૈન યુથલીંગ
શ્રી ભરૂચ જૈન યુવક સંધ
તરૂણ ભારત જૈન કલબ
૧૧
પં. શ્રી પાટણૢ જૈન યુવક સંધ ૫ શ્રી મહારાષ્ટ્ર જૈન યુવક સલ
નાસિક ક
૧૨
$
શ્રી જૈન સ્વયંસેવક મંડળ ૭ શ્રી જૈન યુવક મંડળ
મુંઆઇ ભાવનગર
૧૩
૧૪ જૈન સત્ય પ્રચારક મંડળ
મજકુર ચૌદ સરથાોમાંથી એક કામચલાઉ વર્કીંગ સાંચાને મહામડળના છત્ર નીચે એકત્ર કરવાનું, તેમ જ્યાં
કમિટી નીમવામાં આવી છે, અને હાલ તેને જુદી જુદી યુવાની સંસ્થામાં ન હોય ત્યાં સ્થાપવાનુ કામ હાથમાં લીધુ
* આથી સાપને વિજ્ઞપ્તિ કરવાની કે આપની સસ્થા મંડામ`ડળમાં' ન જેડાંઇ હાય તો જોડવાને નિર્ણય કરી નીચેના સરનામે જણાવવા મહેરાની કરો.
-
- પાટણTM"
C/o મુખર્જી જૈન યુવક સંઘ. ...૬-૩૦, ધનજી સ્ત્રી,
મુંબઈ ૩.
<
SEEDSS
*:
૯
૧૦
ખંભાત
ભરૂચ
મુંબઇ
સાનગઢ
૩૫૯
શ્રી મહાવીર ચારિત્રાત્રમ
શ્રી રતંભતીર્થ જૈન મડળ
મુઆઇ
શ્રી વીસાશ્રીમાળી જૈન યુવક મંડળ મુંબઇ
ઈ
મહુામંડળના ઉદ્દેરા નીચે મુજબ છે.
૧ જૈન સમાજનું શારીરિક તેમજ માનસીક બળ ખીલવવુ અને તે હેતુસર જુદા જુદા ઉપાયેા યેાજવા. સમાજમાં ખર્ચાળ અને ખાટા રિવાજો હાય તે દુર કરવા.
૨
૭
શ્રી તેમજ પુરૂષ કેળવણી પ્રચાર માટે હક તરના ઉપાય યોજવા ૪ જૈન સમાજમાં ઐકયતા અને સગાન થાય તેવા મહત્ પ્રયત્ન કરવા અને જૈન સિદ્ધાન્તાનો પ્રચાર જૈન તેમજ જૈનેતર પ્રજામાં કરવા. સમાજ સેવા માટે ઉત્સુકતા અને તૈયારી રાખવી
હાલમાં જૈન કામની જે સરથાએ હાય તેની સાથે સહકાર કરી ૮.સ્વદેશીના પ્રચાર માટે દરેક પ્રયત્નો કરવા
ઉપરના કાર્યક્રમમાં મદદ કરતા થવુ,
આજે સમાજની સ્થિતિ છિન્ન ભિન્ન દશા ભોગવે છે તેમાંથી તેને ઉમારી લેવી હાય તે આપણે સમૂહ બળમાં એકત્ર થવાની જરૂર છે. મહામડળના ઉદ્દેશો એટલા તેા વિશાળ છે કે પ્રત્યેક નુતન વિચારવાદી અને સામાજીક સેવા કરતા સાથે રહી કામ કરી શકે. જ્યાં સુધી આપણે છુટા તારાની પેઠે વિખરાયલ રહીશું ત્યાં સુધી આપણી શક્તિને વેગ ધીરો રહેશે; આથી આપણી શક્તિઓના સમૂહને મહામંડળમાં એકત્ર કરશું તે જરૂર સુંદર પરિણામ લાવી શકીશું. સમાજના અનેક સળગતા પ્રશ્નો ઉકેલ માંગે છે; તે દરેક પ્રશ્નોના ઉકેલ જરૂર ચેડે ઘેાડે પણ કરી શકીશું; અમે ઇચ્છીએ છીએ કે આપ સવર સામાજીક ઉત્ક્રાન્તિના આ પ્રયામને સફળ બનાવે.
એક ઝંડા નીચે એકત્ર થશું તે પની’ સંસ્થાને મહામંડળના સાથે જોડી દે અને
પ હોય ત્યાં ટાળવા પ્રયત્ન કરવા.
મણીલાલ એમ. શાહ જમનાદાસ. અમરચ ગાંધી..
મત્રીએ વાતાવરણ પણ આપણી પાસે નથી. આટલાજ માટે આપણે
× (અનુ; પૃ
...૩૫૧ થી)
વિધવાઓનુ સ્થાન.
વેડાને ઉત્તેજન નજ આપે. પશુ નિરાશ્રિતા માટે તેને કંઇક વિધવાઓને સારી તાલીમ આપી પાતાના સ્ત્રી ધનનુ રક્ષણ કરવું જોઇએ. કરી શકે, પોતાના હકકાની માવજત કરી શકે, કાંઇ તેને શકીએ, આ ઉપરાંત વિધવાઓને સહકાર સમાજિક હડધૂત ન કરી શકે, તેટલી કેળવણી માપતાની વ્યવસ્થા કરી કાર્યોમાં પણ લઇ શકાય. વિધવાઓ માટે વિધવાશ્રમ કાઢી ત્યાં પવિત્ર જીવન ગાળવાનું વાતાવરણ જન્માવી શકાય અને વિધવા
એક હવે આપણે સમાજમાં વિધવાઓના સ્થાન પર આવીએ. પતિ ગુજરી જતાં વિધવા તેના કુટુંબમાં એજા રૂપ થઇ પડે માબાપની મીલ્કતમાં તેને ભાગ હોતાં નથી, કે પુત્ર ન હાયતા પણીની મિલ્કત પર પણ તેના હક નથી. તે - શુકનિયાળ મનાય છે; આમ તે હડધૂત થાય છે. તેની પાસે
-
અપ-તે ત્યાં રાખી પ્રામાણિક પવિત્ર જીવન ગાળવાની અનુકૂળતા કરી શકાય, નાનાં બાળકાની કેળવણીનું બાળિકાની ગ્રામ તેમને
જે કાંઇ સ્ત્રી ધન હોય છે તે સાચવવાની કે તે ટકાવી રાખ સેપી શકામ, બાળાશ્રમાની વ્યવસ્થા તેમને સોંપી શકાય, આપ વાની તેનામાં તાકાત હાલી નથી; તેના જે, દિયર કે ભાઇઓ આપણે વિધવા સમાજને એજારૂપ લાગે છે તેના સાથે ઉપયોગ તેઓ ધન પશુ, લૂટી લેવાની, ઝડપી લેવાતી, બધીય તૈયારીઓ કરી શકીએ અને તેને પવિત્ર જીવન ગાળવાની અનુકુળતા મળે કરે છે. તે પ્રમાણિક રીતે પોતાનુ જીવન શુદ્ર ગાળી શકે તેવુ એમએ કામ એક સાથે કરી શકાય તેમ છીએ. ચી.”
Page #268
--------------------------------------------------------------------------
________________ અને કે I - ર ST, - 1 * E3 8 . ' એની # કિ. રીવોલ રૂમ કાચના છે. નાના એ જણાવવું" કે શ્રી પૂરએ જિયનો લેખ છે કે જે વી . પાટણ—પાટણ માં દીક્ષાના ઠરાવ અને સોસાયટી તરફથી આવેલ છે. અને સાગર ને આ સુરિઓ પણ સામો સર 1. દર શા શેરલાલ પ્રેમચંદ તથા ભેગીલાલે કાલાભાઈએ વિરોધી લે લખ્યા છે.1, વિગેરે કારણે છે. સદ્ધ પક્ષના છલા ભાઈએ ઉપર મેશનની ફરીયાદ અંગે વિજયવલ્લભસુરીશ્વરજી પ્રવર્તે છે. શ્રી કાંતિવિર્ય ફરીયાદ પક્ષ તરફથી વડોદરા હાઈકેટમાં કરવામાં આવેલી મતિ શ્રી વિજયજી, માંગરજી - અતી , દા, સરિ) વિગેરી એ અપીલને નામંજૂર કરી આરોપી પક્ષ તરફથી પ્રાંત 'ઉપાસે જઈ કબુલાત લાવે. કોઈ પણે સાધુ વિરોધી હોય ત્યાં ન્યાયાધીશો આપેલા ચુકાદા વિર્દ રિલી અપીલ મંજુર કરી સુધી હું વચમાં ન પડી મા ચાલુ . અમદાવાદથી - ઇવીસ". આપીએને હિંઈના નામદાર ચીફ જસ્ટીસ, કસ્તુરભષે શઠ આવવાના છે. - 1 : hક, છે કે + 6 દાહ - કે જે. કે ન કરી દે વડોદરા યુવક સંમેલનમાં આવેલા જુદાં જુદા મંડળના કેટલાક પ્રતિનિધિઓ ઉપરના ગ્રુપમાં નજરે પડે છે. મધ્યમાં ખુરશી પર છે સંમેલનના પ્રમુખ શ્રી. મણીલાલ બાલાભાઈ નાવટી દેખાય છે. જેઓ જૈન કેમના જાણીતા આગેવાન છે, અને વડોદરા રાજ્યમાં 1904 માં જયુડીશીયલ ખાતાને પ્રોબેશ્વર તરીકે જોડાઇ આપ બળે આગળ વધતાં વધતાં * જુદા જુદા હોદ્દાઓ ભેગવી હાલ સરસુબાના જવાબદાર આસને બિરાજે છે. અને મે. મોતીભાઈ દેસાઈ સાહેબની બેંચે નિર્દોષ ઠરાવી છોડી (2) શ્રી વિદ્યાવિજયજી “જન્મ વાંચન” ના દિવસે મુકવાનો ઠરાવ તા. 1-9-33 ના રેજ આપ્યો છે. નાળીયેર વધેરાવ કે? નો લેખ જૈન પત્રમાં છાપવા માટે ભાવનગર-સાધુ સંમેલનની મંત્રણા તા. કહેવાય છે કે સે. દેવચંદ દામજીને સંધ બહાર કરવાનો 6 ઠ્ઠી ના રોજ આ. શ્રી વિજયનેમિસુરિ પાસે અમદાવાદથી પ્રયત્ન થયાં. પરંતુ એ શસ્ત્ર કોઈ અગમ્ય કારણે હાલ તે પ્રતાપ શેઠ આ. ક. ની કમીટીના સભ્યો, પાટણથી શેક પડતું મુકવું પડયું છે. નગીનદાસ, મુંબઈથી શેઠ જીવતલાલ પ્રતાપસી શ્રી પિપટલાલ ભેપાળતા. 5 મી છે. જેને છે કે દાવો કર્યો છે , ધારશી, બુહારીવાલા ઝવેરચંદ પનાજી વિગેરે ગૃહસ્થ આવેલ કે રૂષભદેવનું દેવળ તેમનું પિતાનું છે. પરંતુ દિગમ્બરો એવો છે. તેઓએ સંમેલન ભરવાની મંત્રણા તા. 7 મી ના રોજ ( અનું..................... 358 ) આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરોદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ નં. 3 માં છાપ્યું છે. અને , ગોકલદાસ મગનલાલ શાહે “જૈન યુવક સંધ’ માટે 26-30, ધનજી સ્ટ્રીટ, મુંબઈ 8, મંથિી પ્રગટ કર્યું છે.