SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ DODConverunon song • ૨૨૪ પ્રબુદ્ધ જૈન. તા. ૧૩-૫-૩૩ , વડોદરા સ્ટેટ ધારાસભાના સભાસદો જોગ બ્રમની જાળ - છે. તેમ સાચા ત્યાગીઓને અમારા શીર ઝકે છે. પરંતુ પંચસાચે ત્યાગ-સમજપૂર્વકનો ત્યાગ એ દીસા છે. તેથી દીક્ષા મહાવત ઉચરવા છતાં જેઓ તેને ઉંચા મૂકી જેમ આવે પવિત્ર છે, તરણ તારણ છે. પરંતુ તેમાં કાવાદાવા ને લાભ બાટાના 2 લે તેમ સ્વછંદતાથી વર્તે છે, તેમ જે આવે તેને છાનોમાનો. લાલચને ભેળ થયો, તેથી તેની સુધારણા અર્થે સાધુ સંસ્થ-િ , મૂંડી નાખવામાં ધર્મ સમજે છે તેમાં સુધારક સુધારો ઇચ્છે એ ઠરાવો કર્યા. થોડેક વખત તે તરફ લક્ષ અપાયું. પરંતુ તે છે, એટલે સાચા ત્યાગીઓની ઝંખના ઝંખે છે, અને કાષ્ટની ચેલા ચેતાકીના ભૂખ્યા ગુરૂઓએ તેની અવગણના કરી અને એ હોડી જેવા મહાત્માઓની જરૂર સ્વીકારે છે-ઘંટીના પડ સગીરોને સંતાડવાના, જે આ તેને મૂંડી નાખવાના થેક ન જેવાની નહિ. બંધ કીસા બનવા માંડયા. એટલે શ્રી સંઘાએ કરાવો કરવાની વડોદરા જ્યની જેન પ્રજાના આંકડા મૂકી વિરોધી શરૂઆત કરી, ત્યાં અંદર અંદર લડાવી મારી કલેશની હોળીએ 0 હેકતી રાળ જ જળ સાથી જે જાળ બીછાવે છે, તેને સાચે ઉલ આ પ્રમાણે છે. સળગાવી. તેને પૂરા કંઇ ખાળવા જ પડે તેમ નથી વડોદરા રાજયના ત્રણ હજાર ગામમાં એકવીસ લાખ પાટણ મોજુદ છે. એટલે આ વિષમ સ્થિતિમાં પ્રજાના હિત માસી વસ્તી તેમાં તેતાલીસ હજાર જેનો બાદ કરતાં ખાતર રાજ્ય કાયદે ધવેજ જોઇએ. સતી થવાના રિવાજને બાકીના વીસ લાખને સત્તાવન હજારમાં કોઇનોએ વિરોધ નહિ . ઘર્મ માનવામાં આવતો હતો છતાં તેની અટકાયત કાયદાથીજ પણ મૈન, એટલે નિબંધ તરફ સહાનુભૂતિ સમજાય. હવે થઈ. જયારે દીક્ષાની અટકાયત નથી. પણ જે કાયદે તૈયાર 3 તેતાલીસ હજાર જૈનોમાં નો અને કેટલે વિરોધ છે તે થયો છે, તે તે સાચા ત્યાગીને ઉત્તેજન આપનારો છે, લેભા જોઈએ જુબાનીઓ લઈને તપાસ કરવા નીમાયેલા કમીટી આગળ ગુઓ માટે ચોકસાઈ કરનાર છે. એટલે ધર્મમાં હાથ નાંખ * : અયોગ્ય દીક્ષાના હિમાયતી પરદેશીઓનોજ વિરોધ હોવાથી વાની જે દલીલ કરામાં આવે છે તે તો ભ્રમ જાળ છે. તે બીરાદરેએ ગામડે ગામડે ફરી લેકેને ઉંઠા ભણુની તારી * ચેરી–અમારા શાસ્ત્રોએ એટલે શાસ્ત્રકારોએ દીક્ષાની. અને કાગળ મોકલાવેલાં તે ચાલ કમીટી આગળ ખુલ્લી થઇ લાયકાત માટે કડક નિયમ બાંધ્યા છે. છતાં તેની ઉપરવટ થઈને તેનાજ હિમાયતીઓ સગીરને સંતાડે છે, નાડે છે, જવાથી, આ વખતે વડોદરા રાજાની જોન પ્રજાને વિરોધ છે તેવો દેખાવ કરવા અયોગ્ય દીક્ષાના હિમાયતી પરદેશીઓએ અને સાધારણ સ્થિતિના વાલીઓ સંમજાવટમાં ઉતરે તે. પડદા પાછળ ઉભા - -' આવો ને “મંગલદાસની - ખાનગીમાં પૈસાથી કબજે કરી છોકરા ખરીદે છે. જેઓ ન રહા વડોદરા રાજ્યની જેમ. પ્રજા નામની એક કમીટી નીમી, ફારસી માને તેમના બાળકને નસાડી છુખ સ્થાને મુંડી નાંખે છે. તે ભજવવાનો દાવ ખેલ્યો. તેમાં નાસીપાસ થતાં પગારદાર રોજીછતાં તેના હિમાયતીઓ કહે છે કે તેવું કશું બનતું જ નથી. યાએ રોકી વડોદરા રાજ્યના ગામડે ગામડે મોકલ્યા. પગારઆ જુઠાણુનો પૂરાવામાં સરૈયદ, ચાણુરમાં, છાણ, ડભેઈ 'દારો તે ભણેલા પેટની પેઠે જ્યાં ઉતરે ત્યાંથી તે ગામના . અને મહેસાણાના કીસ્સા કેટના ચોપડે મેજુદ છે. બાકી નામને તાર કે કાગળ ન્યાયમંત્રી ઉપર મોકલે. તે બિચારીઓખાનગી તે અનેક કાવાદાવા ચાલુ બન્યા જ કરે છે, તે તેની ડીજ ખબર હોય છે કે આ ગામમાં જૈનાનું ઘર છે કે નાંધો છાપાઓમાં આવ્યાજ કરે છે. એટલે તે કૃત્ય ગમે તેટલું નહિ ! જે ચારસો પાંસઠ ગામને આંકડો રજુ કરવામાં આવશે . છૂપાવવામાં આવે છતાં છુપાવી શકો તેમ નથી. જે ઉંમર છે. તેમાં કોઈ ગામમાં તો જેનાનું ઘરજ નથી, ત્યારે કાઈ લાયકને દીક્ષાઓ આપવામાં આવે છે તેને મોટા ભાગ દેવા ગામમાં એક બે કે પાંચ જૈન ઘરની વસ્તી છે. તે પણું આડું દાર, બેકાર, કુટુંબ નિર્વાહથી કંટાળેલો હોય છે. એટલે તેને અવળું સમજાવીને, અને ન સમજે તો તેમના નામના તાર આડું અવળું સમજાવી મૂંડી નાંખવામાં આવે છે. આથી કાગળ પાઠવીને ચારસો પાંસઠને આંકડો બતાવાય તો આ સાચા ત્યાગીઓનું નહિ, પણ અંદીનું ટોળું મોટું થવાથી સિવાય જે શહેરોમાં જેની મેટી વસ્તી છે, ત્યાં જેને અમારી સમાજમાં ભયંકર પરિણામ આવે છે. આપ સમજી તરફથી કે ચતુર્વિધ સ ધના નામે ઠરાવો મેકક્ષાએ છે. શકશો કે દશ વર્ષ પહેલાં દીક્ષા છોડનારાઓની જેટલી સંખ્યા વડેદરા રાજમાં, વડેદરા, પાટણ, નવસારી, અમરેલી હતી તેના કરતાં હતાંમાં ઘણી જ વધારે થઈ ગઈ છે, જેઓ સિધપુર, ડઇ પેટલાદ, વિસનગર વગેરે મટા શહેરમાં લગદીક્ષા લે છે, તેમાંથી અનેક દીક્ષા છોડીને પાછા ફરે છે. તેનું ભગ પંદર હજાર જેનોની વસ્તી, તેમાં બહુ ત્યારે એક આની કારણ? આત્મકલ્યાણ કરતાં પેટ કલ્યાણ માટેજ દીક્ષા લેનારા- : ભાગ અગ્ય દીક્ષાનો હિમાયતી, એટલે તેને ૫ દેર આની ભાગ - ઓને મોટો ભાગ છે. એટલે થોડો વખત પાળીને નાશી છુટે તે નિબ ધની તરફેણમાં જ ગામડાઓમાં જે સેંકડો જૈનાની વસ્તીછે. આ વરતું પણ તેના હિમાયતીઓ સમજે છે. છતાં જેઓને વાળા ગામ છે. તે તરફેણુમાં હેવાથી, ત્યાં ચાલબાજી ચાલી, પિતાના ગુરૂની ભૂખ ભાગવા મહેનત કરવાની છેતેઓ એટલે જમાં એકથી પાંચ જૈન ધરની વસ્તી છે, તેવા ગામના તેના ઉપર ઢાંકપીછાડ કરી લોકોને ધર્મનું નામ આગળ કરી નામે દુરૂપણ કરવામાં પરદેશીઓ કાવ્યા છે. છતાં આપણે ઉંધા રસ્તે દોરે છે. એમ માની લઈએ કે, તેઓએ વિરોધ કર્યો છે તો વડોદરા વિરોધીઓ એટલે અયોગ્ય દીક્ષાના હિમાયતીઓ એમ રાજ્યની એકવીસ લાખ માણસની વસ્તીમાં પંદર ટકા કેળવા- . કહે છે કે “સુધારકે સાધુ સંસ્થાને ઉતારી પાડવા બેટ , ચેલે વર્ગ, એટલે કેળવણી રહીત ગામડાંઓને ભેલી જનતાને પ્રચાર કરે છે.” આ તેમનું કહેવું તદન ખોટું છે; કારણ કે, ધર્મના નામે ટી રીતે ભેરવામાં આવી હોય છતાં તેની ભાગવતી દીક્ષા અને સાધુ સંસ્થા માટે અમને પૂરેપૂરું માન સંખ્યા મૂકીએ તે બેથી ત્રણ હજાર ગણુય. . ' ' ..
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy