SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તા૧૩-૫-૩૩ પ્રબુદ્ધ જેન. ૨૨૫ ની બાર કેટલીક જૈન જગત ના મુંબઈ સમાચાર ચતુર્વિધ સંઘના નામે જે રમત રમાઈ છે, તે તો ધર્મપ્રિયને પડકાર! સાગરજીના કહેવા મુજબ એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ ને એક સાધ્વી એટલે ચતુર્વિધ સંધ. આવા ચતુર્વિધ જૈન જગત’ના હેડીંગ નીચે લોકોને સંધના નામને આગળ કરી, સગીરને નસાડવામાં જેઓ પાવરધા છે, તેવા સાધુઓએ ઉપાશ્રયની ચાર દિવાલો વચમાં ઉધે રસ્તે દોરવવાની બાજી. તેમના લાકોની હાજરીમાં ઠરાવ કરી મોકલાવેલા છે. એટલે તે ચતુર્વિધ સંધ કેવડો છે તે સમજી શકે છે. હમણું કેટલાક સમયથી મુંબઈ સમાચારમાં ધર્મપ્રિય'ના વડોદરા રાજ્યની જે સંસ્થાઓના નામે જે વિરોધ તખલ્લુસથી જેન જગત્ રાખનાર કઈ ભાઈ. પડદામાં રહી દેખાડવામાં આવે છે, તે જોશે તો સમજી શકાશે કે તેમાંની બાર કેટલાક ગરસમજ રેલાવે છે. જો કે આને જવાબ દેવે બીન સંસ્થાઓ તો ચાણસ્મા જેવા ગામડાની છે. બાકીની નરેડા, તે માળની તરે જરૂરી છે. છતાં પણ જનતા ઉધે માગે ન દોરવાઈ જાય તે લીંચ, સંખલપુર, પાંચોર ને ચારંભડા જેવા ગામડાઓની માટે કંઈક લખવું વ્યાજબી સમજું છું. ભાઈ ધર્મપ્રિયે બાકી રહી, પાટણ, પટેલોદ, છાણી ને ડભોઇની સસ્થાઓ. મુંબઈ સમાચાર તા. ૪-૫-૭ ના અંકમાં જૈન જગન્ના હેડીંગ નીચે સમાજમાં થયેલાં સંમેલનની તેમની દષ્ટિએ આ પ્રમાણે ત્રીસ સંસ્થાઓમાં સગીરોને ભણાવતી પાઠશાળાઓ, સંગીત મંડળીઓ, સાધુઓએજ ઉભી કરેલી : સંસાયટીની સમાલોચના કરી છે. તેમાં કેટલીક એવી અસત્ય અને અર્ધ શાખાઓ શિવાય કોઇપણ એવી સંસ્થા નથી કે જેના ઉપર સત્ય બીના રજુ કરી છે કે જેનું નામ ધરાવતા કોઈ પણ શમ્સ એવું ન લખે. તેમાં આજના યુવાનો માટે ભાઈ વડોદરા રાજ્યની જેન પ્રજાના પ્રતિનિધિ તરીકેનું વજન મૂકી ધર્મપ્રિય લખે છે કે “આજે સામાન્ય રીતે આપણા યુવાનેશકાય એટલે તે પણ ખાલી દેખાવ પુરતીજ છે. માંથી કેટલાકની મનોદશા બહુ વિચિત્ર પ્રકારની બની ગઈ છે. સાધુઓનો વિરોધ સમજી શકાય તેવો છે, કારણ કે સંમેલન શબ્દ આવ્યું કે તેમાં તેઓ તરતજ વિધવા વિવાહ, તેઓમાં જેઓ અયોગ્ય દીક્ષાના હિમાયતી છે, તેઓને આ દેવદ્રવ્ય ભક્ષણ, દીક્ષા વિરોધ, એવા ઠરાવ ખેંચી લાવે છે, નિબંધ ખૂચે તેમ છે. કારણકે ચેલા, ચેલકીના મેહને ફટકે અને તે એક યા બીજી રીતે પસાર કરાવે છે. આવા ઠરાવે પડે છે. એટલે તેઓ વિરોધ કરે તેમાં નવાઈ નથી. તેઓ પસાર થાય છે ત્યારે જ તેમને પરિષ૬ , ભર્યાને સાચો સંતોષ ધર્મના રક્ષણ ખાતર વિરોધ કરે છે, એમ જે કહેવામાં આવે છે. તે તે નર્યો દંભ છે. તેઓના આગેવાન શ્રી સાગરા. નંદજી તો ત્યાં સુધી કહે છે કે દીલ . ગે ગમે તે કરવું ' ભાઈ ધર્મપ્રિયને આ આક્ષેપ તદન નિરર્થક છે દા " પડે તો પણ પાપ નથી, અને તેઓ બરાબર અમલમાં મુકે પણુ યુવક પરિષદે વિધવા વિવાહને ઠરાવ પસાર કર્યો નથી. . . * છે. તેના દાખલા તરીકે વડોદરા ન્યાયમંત્રી સાથે વાતચીત જે સમાજમાં વિધવાને પ્રશ્ન સળગતો બન્યો છે. લગભગ કરતાં તેઓએ જણાવેલ કે “હે દીક્ષા લીધી ત્યારે વાલી. 0 યારે વાલી. અગ્યાર લાખ જેની વસ્તીમાં દેઢેક લાખ વિધવા અને ઓએ કબજે લેવા કેટનો આશરો લીધો છતાં નાસીપાસ તેમાં પણું અધો, અધે બાળ વિધવાનું પ્રમાણ સમાજ પાસે થયેલા.” પંચ વ્રતધારી આવું જ નજ ચલાવે. પરંતુ નિકોલ માંગે છે, . તેમની પાસે આંજીવિકાના સાધન નથી." તેમના સિધાન્ત પ્રમાણે હાંક રાખે એ બનવા જોગ છે. સારા સંચાગોમાંસંચમી જીવન ગાળી શકે તેવા કોઈપણ બાકી સાચી વાત તો એવી છે કે હાલના સિધરિએ. તેમને જાતના પ્રયત્ન કરવામાં આવ્યા નથી, એ સમાજ માટે . સગીરપણામાં દીક્ષા આપેલી, તેને વાલીઓએ કેટથી કબજે કમનશીબી ભયો બનાવી છે. આ વિધવાના પ્રશ્નને યુવક લીધેલો. એથી સાગરજી વરસ દોઢ વરસ સંસારના સુખ પરિષદો તેમજ સંમેલનો છણે છે પણ તેમાં સફળતા મળતી ભગતી બીજી વાર જવેરસાગર પાસે દીક્ષા લીધેલી, છતાં નથી. અધુરામાં પૂરું આવા લેખકે એ સંમેલનના કાર્યકર્તાસત્યને છોડી દઇ કેટલી અસત્ય વાત થાય છે. આ તે સાધા એને એવા ગરાવી મૂકે છે કે, સંમેલન યા પરિષદને આ રણું વાત છે. બાકી સગીરાને મુંડી નાખવામાં સાગરજી પ્રશ્ન પડતાં જ મૂક પડે છે. વિધવાને પુનર્લગ્ન કરવાની પ્રખ્યાત છે. એટલે તેઓ અને તેમના ચીલે ચાલનારા બુમરાણુ ઢ આપવામાં અલબત્ત કેટલાક યુવાને જરૂર માને છે. ન કરે તે તેમના હાલના ધંધાને કે પહોંચે. પરંતુ તેમનું બળ બહુજ અલ્પ છે. આમ હોવા છતાં પણ કહેવું કે યુવાનો વિધવાઓના પુનર્જન કરવા માંગે છે, તે જેઓ વડોદરા રાજ્યની પ્રજા નથી-પરદેશીઓ છે, તેઓને યુવાનોને અન્યાય કરવા બરાબર છે. ભાઈ ધર્મપ્રિયે સમજવું વિરોધ પણ નકામે છે. કારણકે વડોદરા રાજ્ય જે કાયદે જોઇએ કે આ ઘડે છે તે તેની પ્રજાને લાગુ પડવાને છે, નહિ કે અન્ય ખટો પ્રચાર યુવકે સામે કરી તમારૂં કેઈપણ સાધ્ય સિદ્ધ નહિ કરી શકાય. દેવદ્રવ્ય ભક્ષણની પ્રજાને. છતાં દેખાવ કરવા ખાતર અયોગ્ય દીક્ષાના હિમાય બાબતમાં પણ તેજ ગપાટો હાંકવામાં આવે છે. યુવકેએ તીઓની મેરલી પર નાચતા માનવીએ મારાં બની શોરબકોર કરે છે. ભલે પછી બુદ્ધિનું પ્રદર્શન ભરાય. કદિ દેવદ્રવ્ય ભક્ષણ કરવાને મનસુબો કર્યો નથી. અત્યાર સુધીના તેમના વકતવ્યમાં આ બાબત ક્યાંય પણ નહિ જોઈ હવે આ નિબંધની તરફેને વિચાર કરશે તે વડોદરા શકાય. યુવકે દેવદ્રવ્ય માટે એ જરૂરી માંગે છે કે તે દ્રવ્યને રાજ્યની એકવીસ' લાખ પ્રજામાંથી ત્રણ-ચાર હજાર માણસે બીજા જિનમંદિરોમાં વ્યય જઇએ. મુંબઈ જેવા શહેરમાં સિવાય સારીયે પ્રજા તેની તરફેણમાં છે. જેઓ વિરોધ કરે એક મંદિરમાં લાખો રૂપીયા બેન્ક, શેર અને એવી બીજી છે તે ગષ્મા ગાંઠયા અગ્ય દીક્ષાના હિમાયતી જેનેજ છે. સીકયોરીટીમાં પડયા હોય છે ત્યારે મુંબઈની બહાર બીજા ( અનુસંધાન પૃ. ૨૨૭ ઉપર જુઓ.) . મંદિરે દ્રવ્યના અભાવે જર્જરિત ચંઈ રહ્યાં છે. કોઈપણ
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy