SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ De પ્રબુદ્ધ જૈન. જાતની વ્યવસ્થા નથી. આવાં મદિરાના જર્ણોદ્ધાર માટે દેવદ્રવ્યની રકમ વપરાય તેમાં શું ખાટું છે? બીજું જ્યાં દેવદ્રવ્યને ખૂબ ભરાવા થઈ ગયા છે, તેવાં સ્થાનમાં દેવદ્રવ્યની આવકના જે સાધના છે, તેની કલ્પના સાધારણ ખાતામાં લઇ જવાની સધ કરે અને તેને સાધારણુ ખાતામાં લઈ જવામાં આવે તેથી કાઇ જાતનું ધર્માંવિરૂદ્ધ યુવાને જાતુ નથી. અને તેમ તે ઉધાડુ ખેલે છે. આમાં દેવદ્રવ્યના ભક્ષણ્ની બાબત કર્યાં. આવી ? આમ લેાકેાને અસત્ય ભરમાવી કા ઇડરીયા ગઢ જીતવા છે? તે સમજમાં આવતુ નથી. ત્રીજી બાબત ભાઇ ધ'પ્રિય દીક્ષાના વિરાધ જણાવે છે. આ વાત તદ્દન હબગ છે. યુવકે વારંવાર કહે છે કે, અમે દીક્ષાના વિરાધી નથી. પરંતુ આજે નસાડી, ભગાડી, સંતાડી, વિક્રય લઈ જે નાના બાળકાને મૂડવામાં આવે છે તે સામે અગા વિરાધ છે. કાઇ ચેાગ્ય જીવ સધ અને વાલીની આજ્ઞાપૂર્વક દીક્ષા લેતા હોય તે તેમાં તેમને જરાયે વિરોધ નથી. છતાં પણ કહેવું કે યુવકા દીક્ષામે વિરોધ કરે છે ગે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે." આમ ગમે તેટલું યુવા સામે અસત્ય પ્રચાર કાર્ય કરવામાં આવે તેમાં અયોગ્ય ગુરૂમેનુ કશું વળવાનું નથી. આમ યુઢ્ઢા સામે ખેાટુ પ્રચાર કા કરવા કરતાં ભાઇ ધૂમ પ્રિય તેમનાં શાનેલા ગુદૅવેને અપેાબધં કરવાનું સમજાવે તા સમાજની સારી સેવા બજાવી શકશે. પણ આવા માસા માટે એ આશા રાખવી અસ્થાને છે; કારણકે તેની આજીવીકાજ આના ઉપર હોય છે. કે આગલ જતાં તે લખે છે કે કા દાણા બુધ પણ ~~ ONG તા ૧૩-૫-૩૩ યેલી છે? આજે કેસરીયાજી પ્રકરણ જેવા ખીજા ઘણાંયે પ્રશ્નો શાસન સેવા માટે ખડા છે. તે તરફ શાસન પ્રેમી (?) તરીકે પોતાની જાતને ઓળખાવતા કાષ્ટ પશુ માણસે આંખ આડા કાન કર્યાં છે. આ શુ' સૂચવે છે? તેઓ શાસન સેવાને નામે જનતાને ઉંધા પાટા બંધાવે છે. આવા નિ†લ સમાજ માટે રાજસત્તા કાનુન ન પડે તેા રાજ્ય પોતાની ફરજ ભૂલે છે, એમ કહેવાય. પ્રજાના કાઇ પણ સડેલા અંગની જવાબદારી રાજ્યની ડ્રાય છે. આમ દરેક બાબતાના વિચાર કરી વડાદરા રાજ્ય દીક્ષા એકટને ધારાપેથીમાં દાખલ કરે એ આવશ્યક છે. દીક્ષા એકટને અસ્તિત્વમાં અણુવા બદલ હું નામદાર શ્રીમંત ગાયકવાડ સરકાર અને તેમના અમલદાર વર્ગીને ધન્યવાદ આપું છું, અને વિનંતી કરૂ છુ કે કેટલાક ધર્માંધ ભકતા અને સ્વાĪ'ધ સાધુઓના ચચરાટને ન ગણુકારતાં આપ આપની ફરજ બજાવ્યે જજો. આગળ જતાં ધર્મપ્રિય પારવાડ સ`મેશનના પ્રમુખ શ્રીયુત દલીચંદ વીરચંદ શ્રોના વકતવ્યમાંથી દીક્ષા સંબંધના તેમના વિચારા ટાંકી બતાવે છે. પણ તેમાં તેઓ ભૂલ ખાય છે. પ્રમુખ દલીચંદભ ઈ કહે છે કે “ દીક્ષા એ આપણા ખાનગી પ્રશ્ન છે. તેને ધરમેળેજ છણવા જોગે. શુદ્ધ હૃદયથી, નિખાલસ દિલથી અને પારમાર્થિક દ્રષ્ટિથી એકત્ર બની તેનેા નિકાલ લાવવા ઘટે છે ” પ્રમુખના આ શબ્દો તદ્દન સાચા છે. પરંતુ શુદ્ધ હૃદય અને નિખાલસ દિલ કયાંથી લાવવાં? જો શુદ્ધ હૃદય નિખાલસ દિલ અને પારમાર્થિક દ્રષ્ટિથીજ દરેક કાર્ય થતા હોત તે જૈન સમાજની આજે જે સ્થિાત છે તે કરતાં કઇંક જીદી હાત. આજે શુદ્ધ હૃદયને બદલે મેલાં હૃદય બન્યાં છે, નિખાલસ વૃત્તિને બદલે પારમાર્થિક દૃષ્ટિને બદલે સ્વાર્થોધતા વધારે જણાય છે. ત્યાં દ્વેષ, ઇર્ષ્યા અને મમત્વનુ સામ્રાજ્ય નજરે પડે છે, અને સમેલા, પરિષદો અને કાન્ફ્રન્સે તકે નાપસંદગી જાહેર આવા પ્રશ્નો ઋણુાવાની વાતજ કયાં રહી? તે સિવાય ધ પ્રિય કરે છે. સમેલને પરિષદે અને કાન્ફરન્સ માટે આવા વિચાર ધરાવનાર કઇ ક્રાર્ટિને માનવ હાવા જોઇએ એ જનતા ય વિચારશે. છેવટે એટલું જણાવવુ જરૂરી સમજું છું કે આવા અસત્ય સભાષણાથી જનતાએ સાવધાન રહેવુ —જીવતલાલ ચંદ્રભાણુ કાઠારી. “ જૈન જગતના હવે પછીના સ ંમેલન, પેટા સમેલન વગેરે જે કાંઇ ભરાય તે સઘળા સ`મેલના વગેરેના ચાલકાને મારી એ ખાસ સુચના છે કે તેમણે વડોદરાના દીક્ષાદ્રોહી એક્ટના અને ઐવાજ ખીજા પ્રસંગાને જરૂર વિરોધ કરવા જોઇએ. એકવાર એમ માની લઇએ કે દીક્ષાના સાધમાં કાંષ્ટપણ પ્રતિબંધ મૂકવાના સમય આવી પહોંચ્યા છે તે પણ એ પ્રતિબંધ ભલે જૈન જગત્ પાતાની મેળે મુકે એ પ્રતિબંધ મુક્યાની સત્તા રાજસસ્થાના હાથમાં તેા નજ જવા દેવી જોઇએ. ” આના જવામાં જણાવવું જોઇએ કે સંધસત્તા જેવી કાઇ વસ્તુ અસ્તિત્વમાં નથી સધસત્તા ઉપર અયેાગ્ય દીક્ષાના હિમાયતીમાએ તરાપ મારી છે, સંધનું બંધારણ શિથિલ થઈ ગયું છે. સૌ સ્વતંત્ર છે, કાઇ કાઇને કહી શકે તેમ નથી. સાધુએ કાની સત્તા સ્વીકારે એવા સગ્રેગેા નથી. આવી પરિસ્થિતિમાં કહેવું કે “ જૈન જગત્ પોતાની મેળે ભલે એ પ્રતિબંધ મૂકે.'' એ જનતાને છેતરવા બરાબર છે. આવા મીઠા શબ્દોથી ભેળવવાના જમાના વહી ગયા છે. જૈન જગત્ પાસે એવી કઇ સત્તા છે કે આવા સ્વચ્છંદી સાધુઓ ઉપર તે અંકુશ મૂકી શકે? હું" સમાજના જવાબદાર માણસોને વિનંતિ કરૂં છું કે તે આવા મીઠા શબ્દોની જાળમાં ન ફસાય. યાગ્ય દીક્ષાના હિંમાયતીઓ દરેક પ્રયત્ના વડાદરાના દીક્ષા એકટને રદ કરાવવા માટે કરી તા. ૪-વારાંગ સૂત્ર છપાય છે તેની બાઁ મિત સમનવી નહિ. लखो : - पंडित हिरालाल हंसराज. : ચૂકયા છે. છતાં તેમાં કાવ્યા નથી. એટલે ઘરમેળે સમાધાનની વાતા કરે છે. આશ્ચર્યંની વાત તે એ છે કે આ લેાકા શાસનની ઉન્નતીને નામે કેવળ દીક્ષા એકટને રદ કરાવવા મથી રહ્યા છે. શું એ એકટ રદ થાય તેમાંજ શાસન સેવા સમા जामनगर. लाभ लेवा चूकशो नहीं. पंडित हीरालाल हंसराज तरफथी प्रसिद्ध थयेलां तमाम ग्रंथो दिवाळी सुधी अर्धी किंमते मळ.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy