________________
તા. ૧૩-૫-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૨૬ A ,
અયોગ્ય દીક્ષાના ખપમાં લેખક-શ. મણીલાલ ફુલચ જ પાદરાવાળા.
>
veut
[ એક તરફ વડોદરામાં, આવતી તા. ૧૫ મી એ મળવાની ધારાસભામાં સન્યાસ-દીક્ષા નિયામક એકટ ? આવવાનો છે, એની તે ચર્ચા ચાલીજ રહી છે, એટલામાં અત્યન્ત ભયંકર અને અગ્ય દીક્ષાની આહૂતિમાં હોમાતા ત્રણ કરૂણ કિસ્સા વડોદરાની ભાગોળમાંજ બને છે. ] બાળ સાથ્વીનું કરૂણ મૃત્યુ.
. બાર વર્ષની બાળા સાથ્વીનું મૃત્યુ. આજે વડોદરા, છાણી અને પાદરામાં ધરે ધરે આ ચર્ચા થાય છે. આ કરૂણ કિસ્સાથી ચારે તરફ હાહાકાર વર્તાઈ રહ્યો
છે; એનું મૃત્યુ ગમે તે રીતે ગમે તે કારણે થયું હોય, એના સંભળાઈ રહી છેઃ
ઉંડાણુમાં અમને ઉતરવાની જરૂર નથી, પરંતુ અત્યારે આવી અરે રે બિચારી બાર વર્ષની બાળા સાધ્વી રેલના
ન્હાની નાની બાળાઓને મૂંડવાની, અને દોડ દેડ કરાવવાની પાટા નીચે તે શી રીતે આવી ગઈ?”
જે ધૂન સાગરજીને લાગી છે, તે તરફ તમામ લેકે ધિક્કારજ ( શ બિચારીને અંતરંગમાં કંઈ દુઃખ તે
વરસાવી રહ્યા છે.
પાદરાની બે બાળાઓને મૂંડી નાખી. ત્રિકમ લલુની છડીને વેશ પહેરાવી નસાડી
ઉપરને કરૂણ કિસ્સો બને છે એના બે દિવસ મૂકતાં આ બિચારી બુધલી ઈ. '
પહેલાંજ-તેvછાણીના ઉપાશ્રયમાં પાદરાની બે બાળાઓને સાગરજી ઠાણીમાં પડાવ નાખી ૮મણાં માં છોકરી- મૂડી નાખવાની પણ ક્રિયા થઈ હતી. કહેવાય છે કે–તા. ને મૂડવાનું મશીન શરૂ કર્યું છે. ' હાથી જુગારી બમણું ૨-૫-૩૩ ના દિવસે પાદરાના મેહનલાલ ત્રિભુવનદાસની બે છે કે એની માફક ધારાસભામાં કાબદો નહિ એવા દેવા માટે છોડીઓ આવેલી; જેની ઉંમર ૧૬ અને ૧૩ વર્ષની હતી. માગરજ અને રામવિજયજીમ ધમપછાડ તે ધણી કરી, પરંતુ નામ જસી અને કાન્તા. જ્યારે એમ લાગ્યું કે-કદાચિત્ ધારાસભામાં પાસ નહિં થાય,
આ છાડીઓની તપાસ થતાં બીજા દિવસે રાત્રે છાણીના તે પણ ગાયકવાડ સરકારની ઈછી કાયદો કરવાની છે, એટલે
ઉપાશ્રયમાંથી માથું મુંડેલી સ્થિતિમાં મળી. ઘણી ધમાલને વહેલા મેડે થશે તે ખરજ, એટલે હવે આંધળયા નાખીને
અને તે બને છેકરીઓને મધ્યરાત્રિએ એના પિતાએ છેડી તે છોડી ને છોકરો તા કરો, જે હાથ આવ્યા તેના
પિતાના કબજે કરી અને તે પાદરે લાવ્યા. માથે અસ્ત્ર ફેરવવાનું શરૂ કરી દીધું છે, પરન્તુ તિ સર્વત્ર
- જે કે-આ દિવસે સાગજી છાણીમાં ન હતા, પરંતુ રીતુ એ વાકયને સાગરજી ભૂલી જાય છે. જે માસ અતિ
તેમને ખાંધિઓ તેમની સલાહ પ્રમાણે આ બધું કાવત્રુ છાકટ બને છે, તે નીચે પડે છે. સાગરને અતિ શિષ્ય- '
કરતા હતાઃ “મને તો કંઇ ખબર નથી. હું તો વડોદરા લાભના પનું જાણે પ્રાયશ્ચિત્તજ ન હોય, એની માફક એક
તે.એમ કહેવાનું મળે એટલા માટે જ વડોદરા પહોંચી બિચારી બાર વર્ષની બાળા સાર્વીનું રેલના પાટા
ગયા છે, તે પણ કોને ખબર છે? ' . નીચે આવી તા. ૬-૫-૨ ની વારે પીલાલ અને
ઉપરના કિસ્સાઓ ઉપરથી જે સમાજે સાવધાન સમળાયા સ્ટેશનની વચમાં મૃત્યુ થાય છે.'
થવાની જરૂર છે. આ દુઃખદાયક કરુગુ ફિરસે સાંકળતાંજ ગમે તેવાને પણ.
અમે ધારાસભાના વિદ્વાન અને સુધારા પ્રેમી સભ્યોને કંપારી છૂટે છે. મરનાર સાધ્વી શગભગ એક વર્ષ પહેલાં
પણ પ્રાર્થના કરીએ છીએ કે અત્યારે જૈન સમાજમાં કેવા મૂડી નાખવામાં આવી હતી. તે વખતે તેની ઉંમર લગ
કેવા અત્યાચાર થઈ રહ્યા છે તે તરફ આપ અવશ્ય ધ્યાન ભમ અગિયાર વર્ષની હતી. અત્યારે લગભગ બાર વર્ષની હતી.
આપશે. કયાં છે આત્મકલ્યાણ માટેની દીક્ષા કયાં છે વૈરાઆ છોકરીનું નામ બુધલી હતું. એના પિતાનું નામ ચંદુ
મની ભાવના ? કુદરત આવા અત્યાચારને સહન કરવા લાલ નગીનદાસ અને તે રહેવાસી છાણાના. તૈયાર નથી. દુનિઆ સાચું સાધુત્વ માગે છે, હવે અંધાધૂંધી
બહાર આવેલી વાત પ્રમાણે તા. ૪ ની રાત્રે છાણીવાળા અને સ્વચ્છંદતાથી કામ કર્યું” પાલવે તેમ નથી, એવું ત્રિકમ લલી બકરી વસતીને રાત્રે ઉપાશ્રયમાં સુવાડી જાણવા છતાં સાગરજી અને રામવિજયજી જેટલા જીદ્દી આગ્રહી રાત્રે તે રાત્રે વાળ મુંડી નાખ્યા. ને ૫ મીની રહેવારે વેષ સાધુ કમાં સુધી અત્યાચાર કરી રહ્યા છે, એ આપે પહેરાવ્યો. અને વસન્તી ? ની સુલોચનાબી બનાવી દીધી. જાન્કામાં આવેલા અનેક કિસ્સાઓમાં ઉપરના ભયંકર હાગભગ ૧૨-૧૩ વર્ષની | કાકરી. લેાિમાં કાલાહલ થશે, કિસ્સાને વધારે થાય છે. આ ભયથી માણરાગે ચેકસ સાધાગાને સાંજ ના ગાધરા અમે સાગરજીને માત્ર એટલું જ જણાવીશું કે મહારાજ ! તરફ વિહાર કરી દીધે. ( જો કે આ સાધ્વીઓ સુરત તરફ હવે ઘણું થયું છે, જે સમાજને વધુ પાપના બજામાં ન જવાની હતી, કારણ કે મરજીની સવારી ધારાસભા પછી નાખે, પાપનાં પ્રાયશ્ચિત ન માલૂમ કેટલાંયે ભેગવવાં પડશે? સુરત તરફ કુચ કરવાની હતી, પરન્તુ સુરત તરફની યુવક જે સમાજનું આટલું તે અધઃપતન થઈ રહ્યું છે, હજુ મધની સે. વિદ્યમાનતાને ભય થતાં ગેધરા-દાહોદ તરફ કેટલું અધ:પતન કરાવવા ધાર્યું છે, શાસનદેવ, અમને આવા રવાના કરી.) પરન્તુ કમનસીબે પહેજા દિવસે પીલાલ મુકામ પાપાચારથી બચાવે ! ! અને એમને સત્વર સદ્દબુદ્ધિ આપો ! કરી બીજા દિવસે રહેવારે વિહાર કરતાં માર્ગમાં ઉપરની