SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૨૬ B પ્રબુદ્ધ જેન. તા. ૧૩-૫-૩૩ સાગરજીની ગુંડાશાહી ચારી વગેરે બબ્દો કહેવા માટે તેમણે (ધર્મવિજયજીએ) તે સાધુને ઠપકો આપી જણાવ્યું કે “એકલાવિહારી નથી, શાંતમૂર્તિ મુનિ મહારાજ શ્રી હસવિજયજીના શિષ્ય છતાં આવી છેટી રીતે કહેવું તે સાધુ માટે વ્યાજબી નથી.” મુનિશ્રી દોલતવિજયજીના શિષ્ય મુનિશ્રી ધર્મવિજય તા. ૯-૫૨૩ બીજી બાજુએ સાગરાનંદજીએ કેટલાક છોકરાએ એકઠા ને મંગળવારના પ્રભાતે વડોદરાથી છાણી કેટલાક પુસ્તકે કરી ધર્મવિજયજી ઉપર પત્થરને માર ચલાવવાની શાસ્ત્રાન્તા - લેવા માટે ગોઘરાવાળા ભાઈ રસીકલાલ વાડીલાલને સાથે લઇ કરમાવી ! છોકરાઓએ સૈનીકાને છાજે તેવી રીતે મારો ગયા હતા. પાછળથી અહીંની શ્રી વિજયજી ફી કાશ્વરી- ચલાવ્યું. પરંતુ મહારાજ ધર્મવિજયે અગમચેતી વાપરવાથી વાલા કેશવલાલ માસ્તર પણું ગયા હતા, જીવલેણ ઈજા ન થતાં સામાન્ય ઈજા થઈ, મામલા ઉશ્કેરાયેલા છાણી ગયા પછી ભાઈ રસીકલાલ સાગરજી પાસે ગયા, અને ગભરાટવાળો બનવાથી શેઠ x x x x x x ધર્મવિજત્યાં સાધુઓ તરફથી ધર્મવિજયને-એકલ વિહારી, ભ્રષ્ટાચારી યુજી પાસે આવી જલ્દી વિહાર કરી જવા જણાવ્યું. કારણ કે વગેરે અપમાનજનક રાબ્દોથી સંબોધવામાં આવતાં ભાઈ ઉનાળાના તાપના દિવસ, ઉપાશ્રયના ઉઘાડા બારણું, આવી રસીકલાલ ઉઠી ગયા હતા. ખુદ ત્યાંને સાધુઓમાં આવા પરિસ્થિતિ વચ્ચે તેમને રાત્રીના ધર્મવિજયજી ઉપર બીજે અપમાન જનક શબ્દોથી અંદર અંદર ચકમક ઝરી હતી. હુમલા થવાને ભય લાગે તેમજ અ દર વ દર કલરા થાય | મુનિ ધર્મવિજય પાસે એક ભાઈ અાવી તેમને કહેલા એ ડર પણ બતાવ્યા તેથી એકલા પડેલા ધર્મવિજયે લેહેન્ડબીલ માટે પુછ-પરછ કરી હતી. તેનો જવાબ આપવાથી, શના, નિમિત્ત રૂપ નહિ બનવા સાંજના સાડા છ વાગે વિહાર તે જઇ એક સાધુને સાગરાનંદના સમુદાયમાંથી લઈ આવ્યા, કરી, નિઝામપુરા આવી મહાદેવના શિવાલયમાં રાત ગાળી તે સાધુએ આવી, હેન્ડબીલ પુરવાર કરી આપવા શાસ્ત્રાર્થ શુ? સવાલ લેડીસા - કરવા ધર્મવિજયજીને કહેતાં ધર્મવિજયજી શતા લેખીત પંચમહાવ્રતના એઠા નીચે ચરી ખાનારા. આવી રીતે મનુષ્યરીતે શાસ્ત્રાર્થ કરવા જાવ્યું; પોતાને એકલવિહારી, ભ્રષ્ટા-- ત્વની હદ કુદાવી જાય છે અને તેને ધર્મધેલા પગલાઓ પછી - માતેલા સાંઢ બનાવે છે. એ સમાજે સમજવાની જરૂર છે. _(અનુસંધાન પૃ. ૨૨૭ ઉપરથી) આપણું વિદ્યાલયઃ પરીક્ષાનું પરિણુમ. બાર બાર વર્ષથી તેને સમૃધ્ધ બનાવી મજબૂત કરવાના શ્રી વાણિજ્ય વિદ્યામંદિર, પાટણના પ્રથમ વર્ષની પરીપ્રયત્ન કરનાર તેનો આત્મા શ્રીયુત મોતીચંદભાઈ બે વર્ષની જેલ જાત્રાએ સીધાવવાથી આપણું શ્રી મહાવીર વિદ્યાલય, ક્ષામાં સોળ વિદ્યાર્થીઓ --- હતા, તેમાંથી નીચેના પાસ થયા આર્થિક સ્થિતિ અંગે હાલ કટોકટીના વખતમાંથી પસાર થઈ છે. ગુજરાતી, તથા અંગ્રેજી નામું, અંગ્રેજી, હિન્દી, રહ્યું છે. અમને નવાઈ તે એજ લાગે છે કે કાર્યવાહી કમી રાજ્યબંધારણ આદિ વિષયો હતા. ટીમાં વિદ્વાનો, ધનીકે અને લાગવગ ઘરાવતા સજજને પ્રથમ વગર બીરાજે છે, છતાં એક મોતીચંદભાઈની ગેરહાજરીમાં આવી ૧ કેશવલાલ નાનચંદ દેશી ૭૧૩ ૨ અમૃતલાલ મણીલાલ શાહ ૬૯૭ સ્થિતિ ઉભી થવા પામે, છતાં કોઈ બહાર નથી આવતું. બીજો વર્ગ એ નવાઈ જેવી વાત છે. અમે તે માનીએ છીએ કે એ ૧ ચીમનલાલ મનસુખલાલ શાહ કમીટીમાંથી એક નહિ પણ અનેક મેતીચંદભાઈ થઈ શકે ૨ જીવણલાલ મણીલાલ ઝવેરી ૬૩૩ તેવા છે. છતાં આ પરિસ્થિતિ જોતાં એમ કહેવાઈ જાય કે ૩ મહાસુખલાલ ભાઈચંદ શાહ ધંધામાંથી ગરદન ઉંચી કરવાની કોઈને ફરસદ નથી. ૪ શાન્તિલાલ પિપટલોલ ઝવેરી ૫૯૭ ૫. મોહનલાલ નાનચંદ શાહ પ૮૯ તા. ૩૦-૪-૩૩ ની કમીટીએ, આર્થિક સ્થિતિ અંગે ૬. જયંતિલાલ ખુબચંદ શાહ ૫૮૭ ખુબ ચર્ચા કરીને વિદ્યાથી લોન અંગે વિચારણા કરી વિદ્યા- ૧૭ રમણીકલાલ મણીલાલ શાહ ૫૭૩ થીઓ ઉપર સેક્રેટરીએ જે. સરક્યુલર મેકલાવે છે તે સમજ ૮ બાબુરાલ દુર્લભદાસ શાહ ફેરથી લખાયો હોય તેમ લાગે છે. તેમાં જે મુદ્દાનું લખાણ ૯ શાન્તિલાલ જમનાદાસ પરીખ ૫૪૨ છે, તેવું કમીટીએ નકકી કર્યું નથી. એટલે તે લખાણને * પાસ વગ ૧ ચંપકલાલ કેશવલાલ શાહ ૪૪૭ સુધારવાની જરૂર છે. નહિ તે તેને બે અર્થ થવા સંભવ ૨ જયંતિલાલ મણીલાલ શાહ ૪૪૫ છે, કારણ કે અમુક વર્ષની મુદત સુધી આપેલી ખોળાધરીમાં જેમ ફેરફાર થઈ શકતો નથી, તેવો લેનનો કીસ્સ છે. એટલે કેલેરાની અકસીર દવા. હાલ તો તે ચર્ચામાં વધુ ને ઉતરતાં સૈને વિનવીએ કે કેલેરાનો રોગ જયાં માં પ્રવર્તતે હોય ત્યાં સહેજે સામે, આપણા વિદ્યાલયની ગંભીર આર્થિક સ્થિતિ માટે તેની છે. અકસીર અને કોઈપણ રીતે નુકશાની ન કરે એવી દવા મેનેજીંગ કમીટીના સભ્યો, કાર્યકતાઓ. વિદ્યાલય પ્રત્યે છે. લીંબુને રસ છે. આ લીંબુનો રસ પાંચ તોલા ઠંડા પાણી ધરાવનાર જૈન સજજનો, વિદ્યાલયની આર્થિક સ્થિતિ સુધા સાથે દિવસમાં ત્રણ વાર લેવો. દરેક વખત એક લીંબુનો રવા પ્રયત્ન આદરે અને પિતાનો યોગ્ય ફાળે વિદ્યાલયને ઉપયોગ કરે. આ દવા અનુભવ સિદ્ધ છે અને તેથી દરદીને અચૂક ફાયદો થાય છે. મોકલી આપે. તેમ વિદ્યાર્થી બંધુઓ કરકસર કરીને પિતા મરડા અને આની દવા અમારા તરફથી સેમ્પલ પોસ્ટથી માટે બહારથી મદદ મેળવાય તેટલી મેળવીને વિદ્યાલયને જેટલી મફત મેકલી આપવામાં આવે છે. બને તેટલી મદદ કરે. વિદ્યાલય એ જૈન સમાજનું નાક છે. મોહનલાલ મગનભાઈ તેને મૂશ્કેલ સ્થિતિમાંથી બચાવી લેવું એ દરેક જૈનની ફરજ છે. ડોશીવાડાની પિાલ, અમદાવાદ.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy