________________
૧૮૦ ખ
-
પ્રબુદ્ધ જૈન.
તા
૧-૪-૩૩
કુલ્લે ૧૭૫૦ કોંગ્રેસમેનેને પકડવામાં આવ્યા હતાં. લાઠીચાર્જ, વડોદરા થયે હતું અને પરિણામે દશ જણને ઈજા થતાં હોસ્પીટલમાં ખસે રામવિજયજી જૈન યુવક સંધ' સાથે અથડામણું ઉભી ડવામાં આવ્યા હતા. ડેલીગેટેની ધરપકડ થયાં પહેલાં ચકકસ કરવા જૈન યુવક મંડળ સ્થાપ્યું છે. અગાઉ મુંબઈમાં પણ ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા. ,
આ ઢબપર યુવક સંઘના સામે સ્થાપ્યું હતું. જૈન સમાજ - ધુળીઆ-એકને મારવાડીએ રખાત રાખી પોતાની સ્ત્રી આવા ભળતા નામથી સાવધાન રહે. અહિને યુવક સંધ આ રાધાને બહુ દુ:ખ આપવાથી ચુની નામના મહારાજ સાથે સાધુઓ વિરૂદ્ધ પ્રચાર કરી લેકમત કેળવે છે. તે માટે પોસ્ટર દુ:ખમાંથી છુટા થવા રાધા પિતાના બાપને ત્યાં જવા નાસી છપાવી લેકીને ખરી વસ્તુ સ્થિતિ સમજાવવા પ્રયત્ન કરે છે.
છુટી. પરંતુ ચુની મહારાજે તેને એક હજાર રૂપીએ એક (૨) મુનિશ્રી વિદ્યાવિજયજીએ ગોધરાથી આ તરફ આવવા - નાંગરને વેચી. છેવટે ભોપાળુ કુટયું ને ચુની તથા નાગરને સજા વેરાહ શરૂ કર્યો છે. તેઓ આમ લગભગ આવી પહોંચશે.
થઈ છે. પુરૂષના જુલ્મથી કંટાળી કંઇક સ્ત્રીઓ ધર્મ ભ્રષ્ટ અs :' થાય છે, ને કુટણખાના ચાલે છે. - : ઉમાવતી:-એક મારવાડીએ ખેતભેજન કર્યું તે પર નગર સ્ટેટના ડેપ્યુટીમેનેજર શ્રી હેમચંદ્ર રામજીભાઈ મહેતાની
સ્થા. કોન્ફરંસના નવમા અધિવેશનના પ્રમુખ તરીકે ભાવમરણ ભેજનું પ્રતિબંધક મંડળના યુવાનોએ ફતેગંદ.
વરણી થઈ છે. પ્રતિનિધિઓના ઉતારા માટે વિશાળ જગ્યામાં પીકેટીંગ કર્યું...
લંકાનગર બાંધવામાં આવ્યું છે. - બામણવાડા:-શ્રી અખિલ ભારતવર્ષિય પિરવાડ સમેલન 'ના પ્રમુખ તરીકે શેઠ દલીચંદ વીરચંદની વરણી થઈ છે. સમે- પાલીતાણાઃ–પ્રેમકુંવર નામે એક બાઈને તેના ધણી લન માટે ભવ્ય મંડપ રચાય છે. જનાર માટે સુંદર સવડે કાન્તિલાલ હોરાએ બહુ દુ:ખ આપ્યાનું કહેવાય છે. આને કરવામાં આવી છે. '
અંગેની કેફીયત મહાજનની સભા સમક્ષ બહેન પ્રેમકુંવર રજી
કરે છે. મહાજન ન્યાય આપશે ? - અમદાવાદ-મુ. મૃદુલા બહેનને બેલગામની હદ નહિ છેડવા હુકમ મળે છે.
કાંક્રચ (ભાવનગર-કુંડલા):–અહિંના યુવાનોએ વાઈના
રેગવાળા એક ભાવનગરના વરરાજા કે જે પાનાચંદ ગીગાને પાટણ-જેસંગલાલ છોટાલાલ ઝવેરીની વહુ, કાળીકા ત્યાં પરણવા આવેલા તેમને વગર પરણ્ય પાછા કાઢયા છે. આગળના કુંડમાં પડી ગુજરી ગઈ છે. હેના મગજનું બરાબર ઠેકાણું ન હતું એમ કહેવાય છે.
. ઉદેપુર–કેસરીયાજીના તીર્થના સંબંધમાં શ્રી કષભ
દેવજી મહારાજના એસરાવાળા સમસ્ત પૂજારીઓએ એક જાહેર - ભાવનગર (૧) સ્ટેટની શાળાઓ અને હોસ્પીટલે અસ્પૃશ્ય નિવેદન છાયાઓ દ્વારા બહાર પાડયું છે અને તેમાં જણાવ્યું માટે ખુલ્લી મુકવાની જાહેરાત થઈ છે..
છે કે આ તીર્થ જૈન કેમનું નથી પણ દરેક કેમનું છે. તેમાં ભાવનગર
મોચીયોને પણ દર્શન કરવાને હક્ક છે. એ વિષયમાં રાજ્ય (૨). વડવામાં એક વૃદ્ધ મુનીના રૂા. ૩૦૦ એક ગૃહસ્થની પુરાણી માન્યતામાં લોકો સાથે સહમત છે. આ બાબતમાં જૈન પેઢીમાં હતા તે કહેવાય છે કે એક સહાયકની મારફત વૃદ્ધ વે. છાપાઓમાં જે આક્ષેપ થાય છે. તે સત્યથી વેગળાં છે. સાધુને સમજાવી તે પૈસા પિતાના પુત્રના લગ્નમાં વા કરી નાખ્યા. અને તેને ઉત્તર આપવા અમે તૈયાર છીએ. તેથી આ જાહેર પેલે સાધુ રૂપીયાની રેજ માંગણી કરે છે પણ દાદ મળતી નથી. નિવેદન દ્વારા જનતાને અમે અમારી પાસેની પ્રમાણભૂત સાબી
(૩) મોહનસરિના શિષ્ય પ્રિતિવીજય ગુરૂથી એકલા વિહાર તીઓ જાણવાની વિનંતિ કરીએ છીએ. કરે છે. તેમની રહેણી કરણી શું કાભરી ને અસંતોષ ઉપજાવનારી (મદિરના પૂજારીઓને પડકાર નિદ્રા ત્યાગી જૈન સમાજ છે. આમ સાધુનો વેશ કયાં સુધી રાખવે છે?
જોશે તે જરૂર લાગશે કે આપણી નિર્બળતાને લઈનેજ આજ ' (૪) અહિં ચાલતા જ્ઞાતિ કલેશનું સમાધાન કરવા ન્યાય
સુધી આપણે ખુબ ગુમાવ્યું છે. આ આખીયે ઘટના પાછળના મૂર્તિ જીવરાજભાઈ તથા વેરાખાંતિલાલને નીમવામાં આવ્યા છે. બંન્ને પક્ષેને લવાદ નીમ્યા છતાં હજી સુધી કશી પ્રગતી
કોઈ જબરજસ્ત શકિત કામ કરી રહી છે. હિન્દુસ્તાનના તીર્થોને થઈ નથી.
વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી ભાદાર પાટણ ,
સંસ્થાએ મૈન તેડવું જ જોઈએ અને આપણા હાથમાંથી કળાને. (વેરાવળ) આચાર્ય મહન સૂરિએ એક બાઈને દીક્ષા આ બેનમુન ખજાને અને આપણા પૂર્વજોને વારસે સરી જાય આપી. (૨) એક પરદેશી અજાણ્યા માણસને મુંડી નાખવા તે પહેલાં આ સંબંધમાં લોકમત કેળવવું જોઇએ. ગામે ગામના સરિજીને સંધની રજા ન મળતાં ગામથી બે ત્રણ ગાઉ દર સં છે અને સંસ્થાઓએ હરા કરી જોરદાર આંદોલન ખડું કરવું જઈ કપડાં પહેરાવી દઈ તાળામાં એકને વધારે કર્યો. સૂરિજી જોઈએ. કુંભકર્ણની નિદ્રા અમારા આગેવાનો સાગશે કે? ધર્મને વિહાર કરતાં પિતાની વહાલી સાધ્વીઓને છુટી મુકતાં નથી. ઇજારો લઈ બેઠેલા કહેવાતા શાસન પ્રેમીઓ દીક્ષાના નામ પરજ (૩) એક વધારે ચેલી મુવાની લાલચે સુરિજીપાલીતાણા ધમપછાડા કરવા કરતાં પોતાની શકિતને ય આ તરફ ઝડપભેર કૂચકદમ કરે છે. '
,
કરશે કે ? કરશે કે?
તંત્રી.) તે ત્રો.)
*
આ