SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ #webd તા. ૧૧-૨-૩૩ superst –પત્ર પહોંચ્યા સમાચાર સર્વે જાણી આનંદ તમા જે અવસરે હુ વિશેષ પ્રેમ સાથે રહેવા જણાવતાં હતાં. વારંવાર ભાવના ભાવતા હતાં. જેથી અવસર અત્યારે અનુકૂળ સમ∞ આ તરફ વિહાર કરવાં જણાવ્યું હતું. પ્રતુ તે લખ્યું. જે મને ઉધરસ આવે છે. મગળથી ત્રણ ગાઉ ચાલુ છે તીહાં તાવ ચઢી જાય છે. તે તમારા શરીરને દુ:ખ પડે તેમ જરા પણ કરવાં. જરૂર નથી. શરીરને તથા મનને હાં સારૂ રહેતીડાં ખુશીથી રહે-ઇલાં કદી જરૂર હશે તા। છમ તીમ નભાવી લેશું ચલાવી લેશુ બહુ જરૂર હશે તે તાર કરીશું, વાસ્તે મહાસતીજી શાંતિમાં રહેો ખુશીમાં રહે. સવા બસો ગાઉ ખેચાજો નહિ-શરીર હશે તો બધું થઈ રહેશે. વાસ્તે શરીરને જરાપણ મહેનત પડે તેમ વિહાર કરો નિહ ખરેખર સિચ્યા ગરજે ઉપર પડે અને મેાલાવીએ ત્યારે દૂર નાસે એ. વાકય સત્ય છે. જ્યારે ચિને પોતાને આવવું હોય ત્યારે દુર હાય તેાહી પણ નજીક ગણે, શરીર નરમ હોય તો પણ સારૂં માને અશ્રૃત્ કાઇ વાત દુર્લભ નહે તેહીજ પોતાને ન કરવું હોય તે શરીર નરમ થાય. નજીક હોય તો પણ દૂર ગણાય. જ્યારે જાનાગઢથી સુરત સવાસો ગાઉની અંદર છે તો અત્યારે સુમતાશ્રીને સવા અસા થયું. વારે વાહ સુમતા-નાગઢથી ૪૦ કાશ સિધુ લીંબડી-લીંબડીથી ૨૫ ખંભાત. ખ–થી ૩૦ ભરૂચ, લચી. ૨૫ ની અંદર સુરત છે. એકદર સવાસાની લગભગ છે. એકમાસથી સવા માસના વિહાર છે તેમાં કેટલું બધુ લખવુ પડયુ વાસ્તે હવે લાંબે વિહાર કરજો નહિ . થાકી જશેા, આનંદમાં રહે જાત્રા કરતાં યાદ કરજો, શરીરને સારી રીતે સાસવો મંગળીને જરા પણ તાવ આવે તેવુ કાઇ ડાડા થવા દેજો નહિં, પત્ર વાંચીને તુરત ઇંડાં મોકલાવી દેજો. મીતિ-શ્રુ-૧૩ દઃ પાતે. પ્રબુદ્ધ ન ભે દી પત્રો. સંધ સમક્ષ પંચ મહાત્રત્ત ધારણ કરનાર તમામ સાધુ ત્યાગી, વૈરાગી અને પંચ મહાવ્રત ધારીજ છે તેવી ભ્રમણામાં ભમતાં માનવા નીચેનાં કાગા વાંચે અને સમજે કે, તેમાં પણ આચાર્યાં, પ્રવા. તે ઉપાધ્યાયના બિરુદ ધારીઓમાં સાધુતાનું લીલામ કરનાર દેવાં નગા પડયા છે ! -તંત્રી. વેશને લજવતા હાલના આચાર્ય માહનસૂરિએ દશ વર્ષ પહેલાં સુરતથી તેમની સાધ્વીએ ઉપર જુનાગઢ લખેલા પત્ર ૧૦ આચાર્ય માહનસિરના ઉષાધ્યાય પ્રતાપ વિજ્યે શ્રાવીકા ઉપર લખેલા પત્ર. ૧૨૭ 11 શ્રી હાથી લી॰ ઉપા. શ્રી. પ્રતાપ વિય આદ નત્ર દેવગુરૂ ભતિકારક સુશ્રાવક...તા...તથા તમારા +++ વિગેરે યોગ્ય ધર્મ લાભ વાંચજો. અહિં દેવ ગુરૂ પસાયથી સુખ શાંત છે-પુજ્યપાદ આચાર્ય મહારાજ સાહેબજી તથા મહારાજ વિગેરે બધા સુખ શાંતિમાં છે. તમારા પત્ર પહોંચ્યા સમાચાર જાણ્યા. તમે લખ્યું જે આ વખતે ત્યાં આવવાનું થયું. પરંતુ મારે જે કાંઇ વાત કરવી હતી તે થ નાંદુ તા લખવાનું જે મહાવની ધામધુમ તેમજ પાંજરાપેાના કામને અગે નાના માણસોની વિશેષ આવક જાવક હોવાથી વખત મળ્યા નથી. તમારે પત્ર લખવા લાયક હોય તો લખી જણાવજો નહિ તે વળી પછી કાઈ વખતે ભેગા થાય ત્યારે ખુલાસો કરહે. અહિં અડ્ડા મહેાવ-શાંતસ્નાત્ર વિગેરે ઘણીજ ધામધુમથી થયુ છે. વરઘોડા પણ ઘણાજ ડાંથી ભાવનગરથી એન્ડ વાજા મગાવીને ચડાવ્યા હતા. દેવદ્રવ્યની ઉપજ પણ લગભગ એ હુન્નર કુરી જેટલી થઇ છે. નવકારશી માટે પણ સંઘમાં જે પરસ્પર તકરારે હતી તે બધી શાંત કરીને એક ભાઈ તરફથી નવકારશી પણ ઘણા આનંદથી થઈ છે. એકદર બધું બહુ સારુ થયેલ છે. ભાઓને ઉત્સાન ઘણા સાગ હતા. ગઇ કાલે સાંજે પાલીતાણાના શેકીઆએ ચામાસાની વનતિ માટે હું આવ્યા હતા. પરંતુ હજી કાં ન થયુ' નથી આશ્ર” ધણી છે. ક્રસના હશે ત્યાં બનશે. ધમ કાય માં ઉજમાળ રહેવું. જ • અહિં હંમેશાં આવે છે. અને ખુશી આનંદમાં છે. શાંતિ સ્નાત્ર વખતે તેના તરફથી ત્રણ રૂપીનું શ્રી અમે મેલ્યા છીએ. . અને તેને સ્નાત્રોઆમાં ઉભા રાખ્ય! તે અહિં અમારા સર્વના શરીરે સારૂં છે. ત્યાં +++ વિગેરે સંભારનારને ધમ લાભ કહેશે. વૈ-વદ-૬૪ દા. ધર્મ. વિ. ના ધર્મ લાભ. (સ. ૧૯૨૮) આચાય મોહન સૂરિના પ્રવક ધર્મવિજ્યજીએ શ્રાવિકા ઉપર લખેલે પત્ર. ર શ્રી. સિહોરથી લિ॰ પ્ર-ધર્મવિજયદ વિજ્યજી આદિ તત્ર દેવગુરૂ ભકિતકારક સુશ્રાવક શા...તથા...તથા તમારા ++વિગેરે યોગ્ય ધર્મ લાલ વાંચો. અહિં દેવગુરૂ પસાયથી સુખ શાંતિ છે. પુજ્યપાદ આચાર્ય મહારાજ સાહેબ સુખ શાંતિમાં છે તમને ધર્મલાભ લખાવ્યા છે. તમારા પત્ર પહોંચ્યા. સમાચાર જાણ્યે. તમાએ લખ્યું અમારે આવવાની ઘણી ભાવના છે. પણ ઘરમાં બીજાં કા' માણસ નહિં એટલે મન પાચ્છુ પડી ^ય છે, તે લખવાનું બીજા મણ્સ નવુ કાઇ ઘેાડુ આવવાનુ છે-જે છે તે છે-માટે તમારે પણ કરવા નહિ અથવા પાલીતાણા એમાંથ! એક કાણે જર આવવાનું છે. ત્યાં કા" સાધુ મહારાજ પણ નથી જેથી આવશે ના વ્યાખ્યાન વાણી સભલારો. પાસણ પર્વનું આરાધન થશે. ઘણા ભાગે – –શેષત ત્યાંથી++ આવવાની છે, તે પ્રમાણે – – –કોને પત્ર હતા,+++ને પણ અમે સૂચના કરી હતી કે પન્નુસણુ કરવા આવવું હોય તો અવસર સારી છે પણ તેમનું નામ +++ હોવાથી તેમને માન બૃહ ય એટલે કાણું નણું આવે પણ ખરા ને નપણ આવે. ભલે ખબ ગમે તેમ આવે ન આવે પણ તમારે ! અને ત્યાં સુધી જરૂર લાભ લેવા : ભાગ્યશાળી થવું. છેવટે અમારા 1211 000 ને જરૂર મેાકલો નમારે ન આવવું હોય તો ન આવશે. આ આવશો તો આડું બેનનુ ઘર છે. અને પાલીતાણામાં પણ તમારૂં પોતાનું ઘર છે. માટે ભાવના જ૨ રાખજો, અમે તા. અવસર હોય એટલે લખી જણાવીએ. આ ...... જન્મ દિવસ છે.ગ સાલ મહુવામાં વ્યાખ્યાનમાં પ્રભાવના વિગેરે કરી. જન્મ દિવસ ઉહ્યા હતા. પણ હુ કાણુ ઉર્જાવું હજી આજે વધુ માટે જાએ, પૃષ્ઠ ૧૨૮ મું
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy