________________
તા॰ ૬-૫-૩૩
પ્રબુદ્ધ જૈન.
છે. આવા વીસધના નેતૃત્વમાં નવરત્ન શ્રીમાન દુર્લભજી ઝવેરી જેવા સેવાની કની પહેરી સમાજોન્નતિના કાર્ય માં આત્મસમર્પણ કરવાની પહેલ કરે, એ સ્થા. કામનું સદ્ભાગ્ય છે. અમે પછીયે છીયે કે આવા સેવાભાવી સજ્જતાના સધ શીઘ્ર અસ્તિત્વમાં આવે. તે શિવાય શિક્ષણ સંસ્થા, અને સાહિત્ય માટે પણ ઠીકઠીક વિચાર કરવામાં આવ્યા છે. અયોગ્ય દીક્ષાના પ્રશ્ન જે આપણામાં ખુબ ચર્ચાઇ રહ્યા છે, તેના સંબંધમાં પ્રમુખશ્રીએ એક જુદાજ મા બતાવ્યા છે. લાગતા વળગતાઓએ આ બાળત વિચારવા જેવી છે. અમને એ જાણીને આશ્ચર્ય થાય છે કે ટ્રાન્ફ્રન્સ જેવી સંસ્થાઝ્માને સપૂર્ણ અનુભવ હાવા છતાં પણ ઠરાવેની હારમાળાના મેહુ છેાડાના નથી, અને કેટલાક એવા ઠરાવા કરવામાં આવે છે કે જેની સાથે જનતાને જરાએ નિસ્બત હોતી નથી. અમે અને
નવયુવક પરિષદ્-સ્થા. કામમાં આ પરિષદ્ પ્રાથમિક છે. તેના પ્રમુખ બાજી અચલસિંહજી અને સ્વાગત પ્રમુખ શ્રીયુત્ મુગન દ∞ લુણાવત સમાજસેવી અને ઉત્સાહી સદ્ગહસ્થા છે. શ્રીમાન મગનમલજી કૅટિયા, અને શ્રીયુત્ ડાહ્યાલાલ એમ. શ્વેતા તેના મંત્રીઓ છે. આ લેાકા ધારે તા સ્થા. નવયુવાનુ` સંગઠ્ઠન સાધી ધણું કરી શકે તેમ છે. જોકે આના ઉદ્દેશ તે ક્રાન્સમાં એક યુવક પાર્ટી ઉભીકરવાના છે. પરંતુ યુવકાની રજ તેા ખૂબ વશાળ છે. સમગ્ર જગતના વાતાવરણમાં આજે યુવક ભકતજ કાર્યં કરી રહી છે, રાજકારણમાં અર્થશાસ્ત્રના ઉંડાણમાં યુવા તળીયાં ધસી રહ્યાં છે. માનવ જાત યુવકે ઉપર પોતાના હવાઈ કિલ્લા રચી રહી છે, નવચેતન પ્રેરણા અને ઉત્સાહના મહાસાગરમાં
વખત જણાવી ગયા છીયે કે સંખ્યાબંધ ઠરાવાના મોહયુકા ઉપરજ સમાજ ધર્મ અને રાષ્ટ્રની ઉન્નતિના આધાર છે, અને તેથીજ નવયુવકોને દરેક પ્રકારની સ્વતંત્ર દેશામાં તાલીમ આપવામાં આવે છે. સ્થા. કામ અને તેના આગેવાને અગર યુવાને સમાજ સેવાની તાલીમ આપે તે ઘણું થઇ શકે તેમ છે, તેમનાથી ઘણું કાર્ય કરાવી શકાય છે. સ્થા.
નહિં રાખતાં જેટલા આપણે આચરણમાં લાવી રાીએ, જનતાને કેળવી પીડાળ ઉભું કરી રચનાત્મક કાર્યક્રમ અમલમાં મુકી શકીએ તેવા ઠરાવાજ ઘડવા જોઇએ પછી તે એક એજ કાં ન હોય ! મરી ગયેલા ભાઇએ આવી સસ્થાઓમાં પહેલાં યાદ કરી જે દિલગીરીના ઠરાવા મુકવાને શિરસ્તા પડી ગયા છે, તે અવ્યવહારૂ છે. મંગળાચરણમાંજ દિલગીરી હોય તેા પછી આગળ ખીજું શું કાર્યં થવાનું હતુ ? અમે આશા રાખીએ છીયે કે અમારી આ સૂચના ઉપર કૅન્સરન્સના અધિષ્ટાતાએ ધ્યાન આપશે. આમ કાન્ફરન્સનું નવમું અધિવેશન અનેક વિઘ્નાના સામનેા કરી અત્યારે તે પાર ઉતર્યુ છે. અમે ઈચ્છીએ છીયે કે એ કાન્ફરન્સ દ્વારા કડક રચનાત્મક કાર્યક્રમ અમલમાં આવે અને સમાજ અને ધમની ઉન્નતિ થાય.
કામમાં બ્રા ઉત્સાહી નવયુવા છે, તેઓ વિખરાયેલી હાલતમાં છે. તેમને એક કરી સ્થા. કામજ નહિ, પર ંતુ સમસ્ત જનતાની સેવા કરવાના વિશાળ ઉદેશ ધરાવવા જોઇએ. અને તદનુસાર કાર્ય કરવું જોઇએ. અમને આશા છે કે યુવકો પોતાની ફરજ સમજશે.
:
૨૧૫
મહિલા પરિષદ્-જ્યાંસુધી આપણે સ્ત્રીશક્તિને નહિ કેળવીએ, તેનું સ’ગર્ટૂન સાધવા અને આજના રાષ્ટ્રયુગના આંદેલતાના પ્રવાહમાં નહિં ખેચીએ ત્યાં સુધી આપણી ઉન્નતિ અશકય છે. આ બાબત સમાજના લક્ષ્યમાં મેાડી મેાડી પણ આવી છે. જ્યાં જ્યાં કઈ સમેલને કૅ પરિષદે મળે છે, ત્યાં ત્યાં મહિલા પરિષને પણ ગૌણુ રીતે સ્થાન અપાય છે. પર ંતુ એથી મહિલાઓમાં જાગૃતિ આવે તેના કરતાં જો તેમની સ્વતંત્ર બેઠક અલગ રીતેજ મળે અને તેમાં દરેક કા સ્ત્રીશકિત કરે તે મહિલા પરિષદેાના ઉજવળ ભાવી માટે જરાયે શંકા ન રહે. આમ આ પરિષદનું અવલેાકન અમે રજુ કર્યુ છે. બાકી તો આ પરિષદો કેટલી ઉપયોગી છે, તેના જવાબ તા જતાજ આપશે.
શિક્ષણ પરીષદ્——મુનિશ્રી જનવિજયજીના પ્રમુખપણા નીચે આ શિક્ષણ પરિષદે શિક્ષણના પ્રશ્ન બહુજ સારી રીતે છણ્યા છે. આપણા સમાજમાં અનેક સામાજીક સંસ્થાઓ છે, લાખા રૂપીઆ આપણે તે સંસ્થાએની પાછળ બ્ય કરી છીએ છતાં હેમાંથી આપણે જોઇએ તેવું પરિણામ લાવી શકતા નથી, આપણી સંસ્થામાંથી એક વિદ્યાર્થી તૈયાર થઇને નિકળે કે તરતજ તેને પોતાની પામરતાના ખ્યાલ આવે છે, તેને બેકારીના બાહુ ડરાવે છે, જ્યાંસુધી તે શિક્ષણુ લે છે ત્યાંસુધી તે તે આશાવાદી રહે છે. પરંતુ જ્યારે તૈયાર થાય છે ત્યારે તેના હવાઇ કિલ્લાએ બધા જમીનદોસ્ત બને છે, હેતુ કારણુ આપણે સ્વાશ્રયી બનવાનુ શિક્ષણ આપી શકતા નથી એ છે. વ્યવહારૂ હુન્નર ઉદ્યોગ અને જીવનની જરૂરીઆતની તમામ વસ્તુના ઉત્પાદનના જ્ઞાન વગરનુ આજે શિક્ષણ અપાય રહ્યું છે, આ બાબત જરાયે નભાવી લેવા જેવી નથી. જ્યાં સુધી આ બાબતે શિક્ષણુ 'સ્થાએના સચાલકાના લક્ષ્યમાંતી ન આવે અને આધુનિક અપાતી શિક્ષણ પધ્ધતિ જ્યાં સુધી ફેરવવામાં ન આવે ત્યાંસુધી શિક્ષણના પ્રત આપણને મુઝવ્યાજ કરશે. મુનિશ્રીએ આ શિક્ષણ પધ્ધતિ જ્યાં સુધી ન ફરે ત્યાં સુધી દરેક સંસ્થાઓને ખેર્ડીંગ હાઉસના રૂપમાં ફેરવી નાંખવાની સુચના કરી છે. અને તેમાં રહેનારા વિદ્યાથી ઓ કાલેજ યા હાઇસ્કુલામાં વ્યુવારૂ કેળવણી લીએ માટે ખાસ ભાર મુકયા છે. મુનિશ્રીના આ વિચાર સાથે અમે સહમત થઈએ છીએ અને આધુનિક અપાતી કેળવણીમાં કર્યાં કર્યાં
ખામી છે, તે તપાસી તેના ચેાગ્ય નિકાલ લાવવાની શિક્ષણનેયા નૈનો જા હૈ દાયમ રહેના સ્વાહિÇ 1” સસ્થાઓના સંચાલકાને વિનંતિ કરીએ છીએ.
केसरीयाजी के संबंध में
- शिरोही स्टेट के जैनसंघ की प्रतिनिधि सभा आचार्य વમસૂરિ ને નેતૃત્વ મેં હૈંર્દ થી ૬ સમય પર મહારાનને નૈન
શ્રી મુખ્યવસ્થા વરને ા ઉપવેરા દિયા થા ઔર નિમ્નોત્ત તાર મહારાના વેપુર ઔર અમદ્વારો પર મેના ગયા થા ।
" श्री केसरीयानाथ रिखभदेवजी के मंदीर की ध्वजारोપળ શ્રી ક્રિયા નૈનો સ્થાપિત હૈં વિરુદ્ધ રને જા સમાચાર નજર હમેં યદ્યુત પુરવ હોતા હૈ, લાર્ ચહ્ન સા દો તો હમ સત્ર ૩૪ સામને હમારા પ્રયત્ન વિરોધ પ્રશિત તેં હૈ, ઔર નમ્રનાવાનું તે હૈં થ્રિસમસ્ત જૈન
जनता की धार्मिक लागणी की कदर कर ध्वजारोपण की क्रिया
My
- शिरोही स्टेट जैनसंघ.