SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકની ન્યુનતા. Reg No. B, 2917 છુટક નકલ ૧ આના પ્રબુદ્ધ જૈન. સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતુ નૂતન યુગનુ જૈન સાપ્તાહિક. શ્રી મુંબઇ જૈન યુવક સઘનું મુખપત્ર, વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ હું ના શ મા શું છું. તંત્રો: રતિલાલ સી. કોઠારી, સહતંત્રીઃ કેશવલાલ મગળચંદ શાહ. જેને ને અસ્પૃશ્યતા. વર્ષ ૨, ૨૩ મા શનીવાર તા. ૧-૪-૧૯૩૩. જેનામાં તે અસ્પૃશ્યતાની ગંધ સરખીયે ન હોવી જોઇએ એમ જૈન પુસ્તકાના અને જૈન મિત્રાના પરિચયથી જાણ્યુ છે. પણુ અસ્પૃશ્યતાના સ્પ તે જૈનને પણ સારી પેરે લાગેલા છે. કવિશ્રી રાજદ્ર કહેતા કે જૈન મત મુખ્યત્વે વણીકવર્ગ માં પ્રસયાં તેથી જેમાં સર્વશ્રેષ્ઠ વીરતા હોવી જોઇએ તેમાં ભિરૂતા આવી વસી, અને જેમાં ઉત્તમ જ્ઞાન હોવુ બેએ તેમાં શુષ્કતા આવી ગઈ, અને નાહિન તપને કરા પ્રભાવ ન રહ્યા. જેને સારે। પરિચય હોવાથી આ હું એ તંત્રના નાશ માણુ છુ કે જે તંત્ર મજૂરીમાંથી મેાજ હરી લ્યે આરોપમાં જે સત્ય ભરેલું છે. મજૂરીને ગુલામી સમી બનાવે છે અને મેજને દુર્ગુણ સમી બનાવે છે. તંત્રને નાશ માણું છું કે જે એક માનવીને જરૂરત કરતાં ખૂબ હું આપીને કંગાલ રાખે અને ખીજા માનવીને જરૂરત કરતાં ઘણું વધારે આપી ચિન્તાતુર બનાવી દ્યે છે. છે તેને હું સાક્ષી થ્રુ ને તેથી મને હંમેશાં દુ:ખ રહ્યું છે. અહિંસા ધર્મ જૈનેએ પેાતાને ઈજારી માન્યો છે, પણ તેનું ખરૂં સ્વરૂપ તો છેક ઢંકાઇ ગયું છે. મનુષ્યેતર જીવા પ્રત્યેની ધ્યાએ પણ વજ્ર સ્વરૂપ પકડયું છે, તે તેને અમલ બળાત્કારે કરાવતાંયે ઘણા જણ અચકાતા નથી. તે જૈનામાં અહિંસા શુદ્ધ રૂપે જીવતી હોત તે અસ્પૃશ્યતાની ગંધ સરખી જેનામાં ન હોત ને જૈન માત્ર પ્રેમની મૂર્તિરૂપે જોવામાં આવત અને જૂના જે તંત્ર માનવજાતના એક ભાગને અર્થહીન ધધાઓમાં પરાવી રાખે છે, જે તત્ર લશ્કરી, કારકુની, સટ્ટાખારી, વ્યાજખોરી અને એવાં બીજાં અનેક સુસ્ત કામકાજોની પાછળ, હજારો માનવીએ પાસે એમની જુવાનીનાં જેમનું બલિદાન અપાવે છે, અને આ તિરસ્કાર યેાગ્ય ધધામાં સામેલ નહિ એવી શેષ માનવજાત પાસે અસહ્ય મજૂરી કરાવી એમની જીંદગીને તમામ રસ લૂંટી લ્યે છે. એ તંત્રને નાશ માણું છું. | માંથીજ સેવાને સેવિકા ઢગલાબંધ નીકળી પડત. માહનદાસ કે. ગાંધી. [હરિજન બંધુમાંથી] આજની આપણી એ સમાજ-રચનાના નાશ માગુ છુ કે જે સમાજ-રચના અધવતાને માટે સરજાયેલી માનવજાતની ' અંદર પરસ્પર વિરોધી વર્ગો ઉભા કરે છે; જે સબળ અને નિભૅળના વાડા પેદ્ય કરે છે, થ્રોમ'ત અને મુલીસના ભેદભાવને જન્મ આપે છે, અને જે માનવીને વિશિષ્ટ અને અનિષ્ટબનાવે છે. કેમકે આ જાતનાં વર્ગીકરણુ આપણને સહુને સાચેસાચ અભાગી બનાવે છે. આર્જના સમાજ તંત્રમાં કરોડા માનવી મુઠ્ઠીભર માનવીની ગુલામી બરદાસ કરે છે, અને એ મુઠ્ઠીભર માનવીએ પોતાની દોલતની ગુલામી ઉઢાવે છે. હું. આજના આવા સમાજ-તત્રને નાશ માણું છું છે, જે તંત્ર આજના એ હું આજના એ સમાજ તંત્રની ઇમારતને જમીનદોસ્ત કરવા માગું છું કે જે તંત્ર અર્થહીન ચીજોની પાછળ, મરેલા માણસોની પૂજા પાછળ, માનવજાતની સર્વાંત્તમ રચના શક્તિ વેરી નાંખે છે. બલાત્કાર, જાટ્ઠાણુ, આંસુ, ગમગીની, ત્રાસ, દુ:ખ કંગાલયત, દગાખોરી અને ગુન્હેગારીની ઈટાથી ચણાયેલી, સન્નિપાતના ઓથાર સમી આજના સમાજ-તંત્રની ઇમારતનું નામેનિશાન રદ્દ કરવાની મને તમન્ના છે. એ સમાજ તંત્રની એકેએક યાદગીરીને હું નાશ ચાહું છું. [ જુલછાબ માંથી] ચિ વાગ્નર
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy