________________
૨૦૨ B.
પ્રબુદ્ધ જૈન.
તા.૨૨-૪-૩૩
વીરનગરના જાદા જાદા પ્રસંગો.
(અમારા ખાસ પ્રતિનિધિ દ્વારા) સૂરિજીનું પ્રવચન:
વખત આવા પ્રસંગે અતિ ખર્ચાળ બની જાય છે, જેમાં ચૈત્રી પૂર્ણિમાના દિને નવપદજી-ઉત્સવની પ્રગતિ પ્રસંગે કાર્યવાહકે એ જેમ બને તેમ કરકસર કરી આવા કાર્યોને વધારે સારનું પ્રવચને ચાજવામાં આવ્યું. માનવમેદની વચ્ચે તે. સરલ અને સર્વ કેાઈ તેને લાભ લઈ શકે એવો કરવો જોઈએ. શ્રીએ જણાવ્યું કે આત્માના ઉકર્ષ માટે નવપદજીનો મહિમા આ પ્રસંગને પ્રગતિમાન કરવાનું ખરૂં માન શ્રી હારીમલ અમાર છે. આવા શુભ ઉત્સવનું આરાધન આણવા ઉત્સા, ગુલાબચંદ બેડાવાલા તથા શ્રી શાંતિનાથજીની નવપદ આરાધક અને સમજપૂર્વક થતું જોઈ મને આનંદ થાય છે. બાદ ટાળીને ધરે નવપનું મહભ્યિ સમજાવી, આજની પરિસ્થિતિ પર બોલતાં બહેનોમાં જાગૃતિ. જણાવ્યું કે, આજે આપણી શક્તિનો વ્યય અવિચારણીય રીતે તા. ૧૨-૪-૩૩ ના રોજ સવારમાં મહિલાઓની સભા
થઈ છે. ભરતામાં ભરતી કરવી અને સુકાયેલને સકાર મળતાં સૌ રૂક્ષ્મણી બહેન દલીચંદની પ્રમુખ તરીકે દરખાસ્ત દવું એ આપણી પ્રકૃતિમાં વસી ગયું હોય તેમ આપણે માત્ર મૂકતાં વરણી થઈ હતી. વિવેચન કરતાં તેઓએ કહ્યું હતું કે,
વકવ્યની વૃદ્ધિનો જ દામ-પ્રવાહ ચાલુ રાખીને બેસી ગયા આપણે સવાલ-પોરવાડ એ બધા તડામાં શ્રાવક તરીકેજ છીએ, અને તેની વ્યવસ્થા કે વાસ્તવિકતાનો વિચાર સરખાં છીએ. સામાજીક કુરિવાજો તફ લક્ષ ખેચી સુધારવાનું કહ્યું હતું. પણ કરતા નથી. આપણા પૈસાનો ઉપયોગ અને તેની વ્યવસ્થા કુ. સરસ્વતી મણીલાલ પરીખે ભાષણ કરતાં સ્વદેશી કપડાં સુયોગ્ય થાય છે કે કેમ? આ પ્રશ્ન વિચારવાની જરૂર છે.
વાપરવા આગ્રહ કર્યો હતો. શ્રી. કૌશ૯૫ હેને જણાવ્યું કે કેસરીયાજી તરફ જુઓ:
તમારે પહેરવેશમાં, સ્વચ્છતાની અને સગવડતાની દૃષ્ટિએ બહુ દૂર નહિ પરંતુ જરા કેસરીયાજી તીર્થ તરફ નજર
ફેરફાર કરવો જોઈએ. દાગીનાને મેહ છેડવો જોઈએ. એકલા કરે, આપણી કરોડોની દેવદ્રવ્યની આજે ત્યાં શું દશા છે ?
તમારા દાંત ચુડામાંજ ૬૦૦૦૦ હાથીઓ મારવામાં આવે તમારા જ પૈસા, તમારું જ લાનું દેવદ્રવ્ય, આજે તમારા
છે, શારિરીક સ્વાસ્થયની દ્રષ્ટિએ તમારે ન્હાવું જોઈએ. છેકસામેની લડતમાં વપરાય છે. એ મંદિરના પંડયાઓ તમારા
રીઓ વેચીને આપણે દાગીના પહેરવા જોઈએ નહિ દાગીનાથી સામે ઉભા છે. અરે! આગળ ચાલીને ત્યાં સુધી કહેવામાં
શારિરીક વિકાસ અટકે છે અને શરિરને ઘસારો લાગે છે, આવે છે કે આ તીર્થ જૈનોનું નહિ પરંતુ વૈષ્ણવેનું છે
એના મેલથી અંગે સડવા માંડે છે.
મેંઘી હેને જણાવ્યું હતું કે અહિંની ખેને ભણાવવાની સર્વ કેમનું છે. કેસરીયામાં આપણા પૈસાને આપણી જ સામે આમ દુરૂપયોગ થઈ રહ્યો છે, ત્યારે આપણી ફરજ છે કાની ગરજ એક ભણેલી માતા સારે છે. અને છોકરીઓની
જરૂર નથી એવી જાતની આપણી માન્યતા છે પણ તે શિક્ષકે ત્યાં કોઈએ એક પાઈ પણ પંડયાને ક મ દિરમાં આપવી નહિ અને તીર્થને કબજો લેવા પ્રયાસ કરે. દરેક મારવાડી પણ સ્ત્રીઓ ભરાવા આવતી જ નથી.
એક પાઠશાળા ખોલવી જોઈએ. પૈસા તો આપનારા આપે છે ભાઈઓને કહું છું કે કેસરીયાજના લાખો રૂપિયા જે તમારા
પ્રમુખે પૂર્ણાહુતી કરતાં જણાવ્યું કે તમને બધાંને એકઠાં ચોપડામાં જમે હોય તે ત્યાં ન આપવા ધ્યાન ચું છું. થએલાં જોઈ અને અને પ્રમુખપદ આપ્યા બદલ હું આપના
આપણુ અન્ય ક્ષેત્રની અપેક્ષાએ દેવદ્રવ્ય સમુદ્ર છે મમુ- આભાર માનું છું અને સામાજીક સુધારા પર ભાર મુકીને દ્રમાં સરિતા ભળે યા ન ભળે એ બહુ મહત્વનું ન ગણાય; કેળવણીને પ્રચાર કરવાનો આગ્રહ કર્યો હતેા. પરંતુ એજ સરિતા, એ જ દાન-પ્રવાહની નીકે સુકાતા ક્ષેત્રમાં વહે છે તે ક્ષેત્ર જરૂર નવપલ્લવિત બને સમાજની અજ્ઞાનતા
પદવીદાન યાને-ઉપાવિસમર્પણ. તપાસે. મારવાડી ભાઈઓમાં શિક્ષણના સંસ્કાર ન હોવાથી
શ્રી બામણવાડજી જેમ આય બિલની એ ળી અને પરવાળ તમારી શું સ્થિતિ છે તે વિચારે. મરુધરવાસીઓ પાસે ધન,
સંમેલનના કાર્યો માટે પ્રતિષ્ઠિત થયું તેથી પણ વિશેષ મહત્વનું પુષ્કળ છે અને ઉદારતા પણ છેઅત્રે સારા પ્રસંગે એકત્ર
એક કાર્ય આ પ્રસંગે એજ ભૂમિ ઉપર થયું હતું. જે કાર્ય થયા છે તે કઈ સદકાર્ય કરે એવી મારી ભલામણ છે.
જેટલું આનંદદાયક હતું તેટલું જ મહત્વપૂર્ણ હતું. આ પ્રસંગે આયંબિલની ઓળી.
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી કે જેમની કેળવણી ના ક્ષેત્રમાં
મહાન સેવાઓ છે. જેઓએ જૈન બાળકની કેળ ણી માટે શ્રી બામણવાડજીમાં આયંબિલની નવપદજીની એાળીની અથાગ પરિશ્રમ વેઠી ગુરૂકુળ આદિ સ્થાપી જૈન જનતા સમારાધના ઘણાજ ઠાઠમાઠથી થઈ હતી, જેમાં મુનિ મહારાજે, ઉપર મહાન ઉપકાર કર્યા છે. તેમની, તેમજ અહિંસાને માટે સાવીજીઓ તેમજ શ્રાવક શ્રાવિકા આદિ મળી ૪૦૦૦ ભાઈ સતત ઉપદેશ આપનારા અને યોગવિદ્યામાં અપૂર્વ રસ લેનાર બહેનેએ લાભ લીધો હતો. આ પ્રસંગ મારવાડની ભૂમિ મહારાજશ્રી શાંતિવિજયજીને તેમની સેવાઓ માટે તથા માટે અપૂર્વ હતો, અને એ ધાર્મિક ક્રિયાના અંગે જે ઉત્સાહના ૫-નાસજી શ્રી લલિતવિજયજીને તેમની સેવાઓ માટે જુદી પૂર પ્રસર્યા હતાં તેનું વર્ણન સંપૂર્ણ રીતે તે થઈ શકે તેમ પદવીઓ આપવાનો સમારંભ કરવામાં આવ્યો હશે જેને નથી જ, આવા પ્રસંગે જાય એ ખરેખર ઈરછનીય છે અને ત્યાં મળેલા તમામ સંધે તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી એથી આત્મસાધનાના માર્ગ ખુલ્લી થાય છે, પરંતુ કેટલીક લીધે હતે.
થી બામણ
પાસે