SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૨૨-૪-૩૩. પ્રબુદ્ધ જેન. ૨૦૧ વિમળશાહના વંશજો પ્રગતિના પંથે. પ્રથમ પિરવાલ અધિવેશન. ( અમારા ખાસ પ્રતિનિધિ તરફથી) શ્રી બામણવાડજી તીર્થમાં આયંબિલની ઓળીના ઉત્સવ (૪) આ સંમેલન કન્યાવિક્રયની નિંદનીય પ્રથા તરફ ધૃણાની પ્રસંગે અખિલ ભારતીય પિરવાડ સંમેલન ભરવાનું યોજવામાં દ્રષ્ટિએ જોવે છે. આ પ્રથાથી ઘણાં યુવકે કુંવારા રહે આવ્યા મુજબ ઉત્સાહ ભર્યા દેખાવે વચ્ચે તેનું કાર્ય તારીખ છે અને ઘણી બહેને નાની વયે વિધવા બને છે. આ ૧૧-૪-૩૩ થી શરૂ કરવામાં આવ્યું હતું. સંમેલન માટે ખાસ રીવાજ બંધ કરવા માટે આ સંમેલ- ભારપૂર્વક કરાવ મંડપ ઉભું કરવામાં આવ્યા હ, પ્રથમ દિવસે પ્રમુખ શ્રી તેમજ સંભાવિત ગૃહસ્થનું તથા ડેલીગેટોનું સ્વાગત (૫) વૃદ્ધલગ્નના પ્રતિબંધ માટે ૪૦ થી વધારે વર્ષના અને સમિતિ તરફથી હૃદયસ્પર્શી સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજા લગ્નના પ્રતિબંધ માટે ૧૮ વર્ષની નીચેના યુવક મંડપની બહાર કેટલાક સેકસ મતભેદોના કારણે વિધી “ અને ૧૪ વર્ષની નીચેની યુવતીના લગ્ન ન કરવા એમ દેખાવો શેડો વખત થયા હતા, આ વિનિનો પૂજ્ય શ્રી વિજય આ સંમેલન માને છે, અને તેના અમલ માટે આગ્રહ વલભસૂરિજીની સફલ સમજાવટથી તુરતજ અંત આવી ગયા હતા. અને પરિષદનું કામકાજ ત્રણ વાગે શરૂ કરવામાં (૬) આ સંમેલન પિતાના આદર્શ અને કાના પ્રચારકાર્ય આવ્યું હતું. “ શરૂઆતમાં ' મહામંત્રી શ્રી સમરથમલજીએ માટે એક મુખપત્ર પિતાની ઓફીસ તરફથી પ્રગટ કરવાની આમંત્રણ પત્રિકા વાંચ્યા બાદ સ્વાગતાધ્યક્ષ શ્રી ભભુતમલજીનું અગત્ય રવીકારે છે. ભાષણ વંચાયા પછી પ્રમુખશ્રીની વરણી થઈ હતી' (૭) આ પનિષદ્ ઠરાવ કરે છે કે હાથી દાંતને ચુડે બીલકુલ ઉપરને પ્રસંગે જુદા જુદા રથળે એથી' પરિષદની ફતેહ વાપરવે નહિ, અને કદાચ જરૂર જણાય તો લગ્ન વખતે છતા તારે અને સંદેશાઓ આવેલા તે વાંચી સંભળાવવામાં એક વખતજ કરાવવો તે શિવાય કદાપિ કરાવે નહિ. આવ્યા હતા. તે સાતમે ઠરાવ શ્રી શાન્તિવિજયજીએ મુકો. હતો. જે ત્યાર પછી પ્રમુખશ્રીએ પોતાનું ભાષણ વાંચી સંભળાવું પૂરઉત્સાહપૂર્વક પાસ કરવામાં આવ્યો હતો અને તે હતું. (જે આખું અન્ય પમાં આવી જવાથી અમે વખતે ધાગા ભાઈઓએ પ્રતિજ્ઞા લીધી હતી. તેના માત્ર ઉપયોગી ફકરા અન્ય સ્થળે આવ્યા છે.) બાદ ઉપરના ઠરાવો, પરત્વે જુદા જુદા વક્તાઓએ ય વિવુંસબજેકટસ કમીટીની ચુંટણી કરવામાં આવ્યા પછી પ્રથમ ચન કર્યા હતાં. ત્યારપછી ગેગનિષ્ઠ મુનિ શ્રી શાંતિવિજયજી દિવસની બેઠકનું કામ સમાપ્ત થયું હતું. . પ્રવચન કરવા માટે પ્લેટફોર્મ પર આવ્યા તે વખતે થોડી દિવસ બીજે. અવ્યવસ્થા થઈ ગઈ હતી. શાંતિ પથરાયા પછી મુનિશ્રીએ પિતાનું પ્રવચન શરૂ કરતાં કહ્યું કે, વિનિસંતોષીઓની પરવા કર્યા વિના બીજા દિવસની બેઠકની શરૂઆતમાં મંગલાચરણ થવા શાંતિ પૂર્વક જે કાર્ય તમે શરૂ કર્યું છે તે બદલ હું ધન્યવાદ ભાદ નીચે પ્રમાણે ઠરાવ પાસ થયા હતા. આપું છું. કાતર કપડાને કાપે છે. પણ તે કપડાંને સાંધવાનું જ પરિષદના પ્રસ્તાવો. : કામ કરે, અને એથી જ સેયને લેકે માથા ઉપર રાખે છે. (૧) આ રાજ્યમાં પ્રથમ સંમેલન મેળવવાની તક પ્રાપ્ત થયા હું કોઈ પણ પક્ષને માન નથી, સત્યનો સેવક છું. પિરવાલ બદલ ના. મ. શ્રી શિહીં નરેશને ધન્યવાદને. ' સંમેલનની રૂપરેખા તમો જાણે છે એટલે મારે વધુ કહેવાનું (૨) શિક્ષણને અગેની ત્રુટીઓ દૂર કરવા માટે આ મહા- હેય નહિ. સંમેલન વિદ્યાલય, ડાઇરકુલ, બેડીંગ, કન્યાશાળા, ગુરૂકુલ, પ્રિય ભાઈઓ! મરૂભૂમિમાં આ મહોત્સવ એ ભાગ્યનો શિષ્યવૃતિ, વ્યાયામશાળા અને મહિલા વિદ્યાલય આદિ પ્રસંગ છે. ઉનાળામાં હવાખાવાના સ્થળે લેકે જાય તેના સંસ્થાઓની અગત્ય સ્વીકારે છે. આ માટે યોગ્ય કરવા બદલે આ મરૂભૂમિમાં દૂર દૂથ્વી નામાંકિત પુરૂષ આવ્યાં છે, નીચેની કમીટી નિયુક્ત કરવામાં આવે છે કે જે આગામી એ સમાજનું સદ્ભાગ્ય ગણાય. આપણે આપણી ત્રુટિઓને અધિવેશનમાં પિતાને રીપોર્ટ રજુ કરે. ' પિછાનતા થવું જોઈએ. સંમેલન એ સમાજનો કયાસ કાઢવાનું કમીટીના સભ્ય -શેઠ દલીચંદ વીરચંદ, શેઠ રણછોડભાઈ દુબીન ગણાય. ત્યારબાદ કેટલાક દાખલાઓ શ્રોતાગણને રાયચંદ, શેઠ ભભૂતમલજી ચતરાજી, શેઠ તારાચંદજી પ્રેમ સમજાવી પોતાનું વ્યાખ્યાન પૂર્ણ કર્યું હતું. ચંદજી, ઠાકુર લમણસિંહજી દેવાસ, શેઠ હરતાલશારજી પન્દ્રાના, શેઠ મોતીલાલજી, શેઠ મદનસિંહજી કેલરી, શેઠ બાદ મહારાજશ્રીના જયઘોષ વચ્ચે બીજા દિવસની બેઠકનું મણીલાલ બાલાભાઈ, શેઠ મથુરાલાલજી, શેઠ ચુનીલાલજી કામકાજ પૂર્ણ થયું હતું. બુધમલજી, શેઠ ધજાજ દીવાજી. દિવસ ત્રાજ. () આ સંમેલન મૃત્યુને અંગેના કેઇપણ જાતને જમણને ત્રીજા દિવસે વાદળ ઘમર હતું વરસાદ, પશુ પરિષદના બીનજરૂરી હાનીકારક અને સમાજપર ભારરૂપ, સમજે કાર્ય પહેલાં પડી જવાથી મંડપ પાણીથી તરબોળ થઈ ગયો છે માટે કરાવે છે કે આવા કેઇ૫ણુ જમણુ બધ કરવા. હતા. તેમજ તે દિવસે વિજયવલ્લભસૂરિજી તથા વેગનિષ્ઠ ડી યુનિ સોળ "તરે
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy