SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી શાંતિવિજયજી તથા પન્યાસજી શ્રી લલિતવિજયજીને ઉપાધિ સગપણની ક્રિયામાં ઘણા સમય નિકળી જવાથી ખપેારના મોડેથી એક મળી હતી, જેમાં બાકી રહેલા ઠરાવા ઉતાવળેથી પ્રબુદ્ધ જૈન. પાસ કરવામાં આવ્યા હતા. +++ ખદ પરિષદની પૂર્ણાહુતિ કરતાં પ્રમુખશ્રીએ ઉપસ દ્વારનું ભાષણુ કરતાં જણાવ્યું કે— પૂજ્યપાદ ગુરૂ મહારાજાએ સ્વાગત સમિતિના સભાપતિ મહાશય, પ્રતિનિધિ બંધુએ! આમંત્રિત સજ્જને અને મ્હેતા, શાસનદેવની કૃપાથી આપણા અખિલ ભારતવર્ષીય પારવાળ મહાસ ંમેલનનું કાર્યાં ઘણી સફળતાથી પાર ઉતર્યું' છે એ જોઇને સર્વાં સહૃદય સજ્જને જરૂર આહ્વાદિત થશે. આ સમેલનમાં દૂર દૂરથી ભિન્ન ભિન્ન પ્રાન્તામાંથી આપણુા પારવાળ ખ'એ ભાગ લેવા પધારેલા છે તેઓએ અતિશય તકલીફ્ ઉઠાવી, સમય, શક્તિ અને દ્રવ્યને ભેગ આપી પોતાના જ્ઞાતિજનોના ઉદ્ધારઅર્થે જે તમન્ના બતાવી છે તે ખરેખર પ્રશસાને પાત્ર છે અને આપણા ઉજ્વળ ભાવિની આગાહી આપે છે. તેમણે તથા અન્ય ગૃહસ્થા અને . હેંનેએ સંયમ અને ખામેશ દાખવી, સંપૂર્ણ સકાર અને ભાઇચારાથી દરેક બાબત શાંતિપૂર્વક શ્રવણ કરી છે અને સંમેલનને સફલ બનાવવા મને જે હાર્દિક સહકાર આપ્યા છે તેની કદર કરવાને મારી પાસે પૂરતા શબ્દો નથી. આપણા ગુરૂવોએ પોતાના અમુલ્ય સમયના ભેગ આપી અને વિહારની વિટંબના વેડી સમ્મેલનને પેાતાના પુનિત પગકાંથી પાયન કર્યું છે, એટલુંજ નહિં પણ પોતાની અમૃતગય . દેશનાથી સભાજના ઉપર અને ખાસ કરીને આ વર્ગ ઉપર જે પ્રેરણાત્મક સંગીન અને સનાતન અસર કરી છે તે કદિ પણ ભૂલાય એવી નથી, અને તેમના તે કા` માટે જેટલો આભાર માનીયે તેટલા એછે છે. તા ૨૨-૪-૩૩ કેળવણી ફંડ અને ચુડાનેા ત્યાગ એ આ સમ્મેલનના સુદર તાત્કાલિક કળા છે. પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયાલાસૂરીજીએ આ જીલ્લાની કેળવણી માટે દર્શાવેલા અનહદ પ્રેમને એ સચાંટ પૂરાવા છે. સાથે સાથે મહિલા પરિષદ પણ અને અનેક વ્હેતાએ પેાતાના વકતૃત્વથી સુંદર અસરથી આપણી જ્ઞાતિની કુરૂઢિ તરીકે જાણતી થઈ છે. જ્ઞાતિની સ્ત્રીએના પહેરવેશ, ધરેણાંને બાબતેા પર પુષ્કળ અજવાળું પાડવામાં સ્ત્રીઓએ અપાર ઉત્સાહ દાખવી તેમાં કરવા કબુલ કર્યુ હતું. આ સમેલનને અંગે પારવાડ શિવાય અનેક બહારના પ્રતિષ્ટિત ગ્રહસ્થે ખાસ આમંત્રથી પધાર્યા હતા. અને તેઓએ પણ આપણી જ્ઞાતિમાં પ્રવેશેલી અનેક બદીઓ તથા તેમાં કરવા જોઇતા સુધારા ઉપર સુંદર પ્રભાવશાળી વ્યાખ્યાના આપ્યાં હતાં. આ સ` મહાવિર વિદ્યા પીઠ બ્રાહ્મણવાડાંમાં મહાવીર વિદ્યા પીઠ ખેાલવા લગભગ નિ ય થયા છે, હાલ તુરત લાખ રૂપીયા ઉપરાંતના વચને મળ્યા છે, ચાક્કસ રકમ પૂર્ણ થયે વિદ્યાપીઠ શરૂ કરવામાં આવશે. જો કે આ પહેલુંજ અધિવેશન છે, છતાં વ્યવહારિક દ્રષ્ટિએ જોતાં, કાર્યકર્તાઓની કાર્યદક્ષતા નિહાળતાં અને આપણા ભાઇઓની રસવૃત્તિ નિરખતાં આપણી જ્ઞાતિએ અદ્ભુત પ્રગતિ કરી છે એમ કહેવામાં જરા પણ અતિશયાક્તિ નથી, સમેલનમાં જે જે ઠરાવેા કરવામાં આવ્યા છે તે સ` બહુજ અગત્યના અને મુદ્દાસર છે, તેમાં ખાસ કરીને વિદ્યાલય, હાઇસ્કૂલ, ખેડિંગ, ગુરૂકુલ, છાત્રવૃત્તિ, મહિલા વિદ્યાલય, વ્યાયામશાળા, વિગેરે સ’સ્થા ખાલવા ખાતને ઠરાવ ઘણાજ જરૂરી છે. અને તેની સ્થાપના કરવા સામાં જે મહાશયાની કિંમટી નીમાઇ છે. તેમાં આગામી અધિવેશન વખતે રજુ થનારા રિપોર્ટ જ્ઞાતિને ઘણું ઉપયાગી અને મ દ ક થઇ પડશે. તે ઉપરાંત દાંતના ચુડા અને રેશમી કપડાં નહિ વાપરવા બાબત, સ્વદેશી વસ્તુના ઉપયોગ બાબત, કન્યાવિક્રય, અને ટાણા માસરા પ્રતિબંધ, વૃદ્ધગ્ન નિષેધ, સમાજમાં રૅટી બેટીના વ્યવહાર સંબધી નિશ્ચય, અને છેવટે નાાપનું મુખ પત્ર કઢવા, અને ડીરેકટરી બનાવવા સંબધી ઠરાવા સમાજને માટે ધણાજ ઉપયોગી અને ઉન્નતિના માર્ગે લષ્ઠ જનારા છે અને તેને ખનતી વાએ અમલ કરવામાં આવશે એવી આશા રાખવામાં આવે છે. મેાજવામાં આવવાથી સ્ત્રીએ ઉપર ઉપજાવેલી સ્ત્રીએ તે કુરૂઢિઓને આ પરિષદમાં આપણી ખાજો, કન્યાવિક્રય વિગેરે આવ્યુ હતુ, અને સમયેાચિત સુધારા ! * ' ઉત્સાહ અને સેવાની ધગશ ચાલુ રાખવા અને જ્ઞાતિ સુધારાની રાહુપર ધીમે ધીમે લઇ જવા સ્થાનિક કાકર્તાઓને કટિબદ્ધ ચવાની ખાસ જરૂર છે, જે પ્રદેશમાં વિદ્યાના અભાવ છે અને સામાજિક બદીએ ઉગ્ર સ્વરૂપમાં વ્યાપેલી છે ત્યાં સુધારણાનું કાર્યાં ઘણુ કર્ડન ડ્રાય છે અને લાંએ સમયે ફળદાયી અને છે આથી જ્ઞાતિને ઉન્નતિના ચેસ માગે ધપાવવા આવું કા સતત ચાલુ રાખવાની અત્યંત આવશ્યકતા છે એટલે આપણે આ મેં મેલનના ત્રણુ દિવસના કાંની સમાપ્તિ પછી ફરીથી કુંભકર્ણની નિદ્રામાં પડી જવાનું નથી, પર ંતુ હરહુ મેશ જાગૃત રહી સમેત્ર પસાર કરેલા સર્વ દરવા અમલમાં મૂકવા અને મૂકાવવા વર્ષ દરમ્યાન તનતેાડ જહેમત ઉઠાવી આપણે કરેલા કાના સુંદર અહેવાલ આવતા અધિવેશન વખતે રજુ કરવાના છે. * જે રાજ્યની છાત્ર છાયા નીચે આપણે અધિવેશન ભર્યું. તેમણે અનેક સાધના અને સગવંડેા પૂરી પાડીને આપણા - ઉપર ભા॰ ઉપકાર કર્યો છે તેની આપણે સહુ તેાંધ લેવી ઘટે છે. આ થળે નવપદ આાધક એળી તેમજ સમેશ્વન પ્રસંગે અત્રે પધારનાર અંસખ્ય જૈન એ અને હેનાને માટે ત્રણ દિવસ સુધી નાકાશીનું જમણુ આપનાર શ્રીમાન સજ્જને શેઠે જીતાજી ખુમાજી, કવરાડા, સબંધી ચેનાજી કસ્તુરજી લુષ્ણાવા શેડ જસાજી તારાચંદ ભેંસવાડાવાળતા હું સહુદય આભાર માનું છું. આપણે સહૃદ ઇચ્છીશુ કે અન્યોન્ય ગમે તેટલા વિરોધી અને વૈમનસ્ય હોવા છતાં આપણે શાંતિ અને સહુનશીલતાથી આપણા સંમેલનનુ કાર્ય ક્રુતેહમદીથી પાર ઉતારવા જે પ્રકારે શકિતવત બન્યા છીએ તેજ રીતે ભવિષ્યમાં આપણી જ્ઞાતિની ઉન્નતિનુ આપણે ઉપાડેલુ` કા` સવર પાર``પડેા અને આપણી જ્ઞાતિ પાતાની પૂત્ર જાહેાજલાલી પ્રાપ્ત કરે।, સાશન દેવ સર્વાંતે સન્મતિ આપે અને આપણી જ્ઞાતિનું કલ્યાણ કરે !
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy