SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Sco તા॰ ૨૨-૪-૩૩. પ્રબુદ્ધ જૈન. ............ન...વા.... આલમના આવારે— —અમેરીકાએ સાનાનું ધેારણ તજી દીધુ છે. હવેથી સાનાની ઉથલપાથલ ક્રોસરેટ પર ન રહેતાં ફ્રાંન્સના ફ્રાંન્સ પરજ રહેશે. —ઠેર ઠેર પ્રભુ મહાવીરની જયન્તિ પુર ઉત્સાહ ભેર ઉજવાઇ હતી. —ભાવી સુધારાની સયુકત સમિતીના હિદી પ્રતિનિધિઓની નામાવલીમાં ૨૮ સભ્યાને પસંદગી આપવામાં આવી છે CONNYNN ૨૦૩ સમાજે વિધવાઓને હડધૂત ન કરી હેાત, અને તેમને પણ મનુષ્ય તરીકે જીવવા દીધી ત તેા. જૈન ધર્મના જગમ તીરથ તરીકે ગણાતા અને સાધુ સાધ્વી તરીકે પંકાયેલામાંના પાખડીઓની હવસખારીનું સાધન આ બહેન ન બનત. શ્રી અચળસિંગજી ચુંટાયા છે અને તા. ૨૪ મીએ મળનારી મહીલા પરિષદના પ્રમુખ શ્રીમતી અચળસિંગજી નિમાયા છે. (૬) જુદી જુદી પરિષદેામાં ભાગ લેવા માટે દૂર દૂરથી પુષ્કળ જૈને આવ્યા છે ને દરરોજ આવ્યે જાય છે. (૭) સાર્વજનિક વાંચનાલયમાં જૈન પત્રાનું પ્રદર્શીન ભરવાનું નકકી કર્યું છે. ભાવનગર અત્રેની કારમાં શિહાર ઉપધાનની માળાના મુહુર્ત પ્રસ ંગે થયેલ મૃત્યુ માટે વ્યાપ્પુ જમનાદાસને એક વર્ષની સજા થયેલી તે માટે હજીર કાર્ટમાં અપીલ થયેલ અન્ને પક્ષની જુબાની। સાંભળી નામદાર હન્નુરશ્રીના આવ્યા બાદ ચુકાદો આપવાનું મુલતવી રહ્યુ છે. ——ગયે અઠવાડીએ ! ૯૧૮૪૪૯૧ ની કીંમતનું સેાનું મુંબાઇના ક્યારામાંથી ગયું. —અમેરીકાની બધા ધમેર્મોની પરિષદમાં ચાંપનાયજી એરીસ્ટરને આમંત્રણૢ મળ્યું છે. તે જુન માસમાં અમેરીકા જશે. અજમેર—પૂજ્ય શ્રી મુન્નાલાલજી અને પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજ શ્રી નીમાયેલા લવાદ મંડળના ચુકાદા માન્ય રાખી બૃહસાધુ સ ંમેલનમાં એકતાનો પાયો રચ્યો છે. ભવિષ્ય માટે એકજ યુગાચા. શ્રી ગણેશીલાલજી મહારાજને નીમ્યા છે. લાંબા સમયથી ચાલતા ઝગડાનું આ રીતે માષ સુરત—શેઠ નવલચંદ હેમચંદ્રના સ્મરણાર્થે સ્થપાયેલ દવાખાનાના અનેક દર્દી જાતિ ભેદ વગર લાભ લ્યે છે. નદીએ લાભ લીધા હતા. જનક પરિણામ આવ્યુ છે. (ર) સાધુ સમેલનના ઉત્સાહી દેશી દવા વાપર્વમાં આવે છે. ૧૯૩૨ માં ૪૬૭૧૧ મંત્રી શ્રી દુર્લભજી ઝવેરીને નવરત્નના ચાંદ એનાયત કરવામાં આવશે. (૩) સાધુ સ ંમેલનનું કાય દરરોજ પાંચ કલાક નિયમિત રીતે ગુપ્તપણે ચાલે છે. છતાં મળતા સમાચાર પરથી જણાય છે કે સુદ્રઢપણે આગળ ધપી રહ્યું છે. અજર, અમર એવુ ત્રીસે 'પ્રદાયોની એકતાનુ મહાન કાર્ય અજમેરને આંગગ્રંથી જરૂર થશે. (૪) શાન્તિ નીકેતનના પ્રોફેસર અને જૈન કેળવણી પરિષદના ચૂંટાયેલા પ્રમુખ ૫. જીનવિજયજી અને પતિવય સુખલાલજી વિ. આવી પહોંચ્યા છે. સ્ટેશન પર તેમને `ભેર આવકાર આપવામાં આવ્યા હતા. તા. ૨૧ ના રાથી આ પરિષદનું કાર્ય શરૂ થાય છે. (૫) તા. ૨૫ મી એ મળનારી યુવક પરિષદના પ્રમુખ તરીકે આગ્રા નિવાસી ખડવા—તા. ૨૦-જેલમાં કેદીઓના વર્ગીકરણ સામે વિરાધ તરીકે ઉપવાસપર ઉતરેલા શેઠુ પુનમચ ં∞ રાંકાની તેમના પત્નિએ મુલાકાત લીધી હતી. તેમનું વજન ૬૨ રતલ ટી ગયું છે. જો સરકાર વીકરણની પદ્ધતિ નાબુદ કરવાની ખાત્રી નહિં આપે (જેથી જ યના રાજદ્વારી કદી તરફની વ ણુ કમાં સુધારા થાય ) તે ગઇ કાલ સુધી આપવામાં આવતુ થાડુ દુધ પણ તેએ બંધ કરશે એમ સમજાય છે. રાધનપુર-પાટણથી શ્રી મલુકચંદ દોલતચંદની આગેવાની નીચે રાખેશ્વરછતા સત્ર આવ્યા હતા. સમીમાં નામદાર નવામ સાહેબ તરફથી ચા, નાસ્તો આપવામાં આવ્યા હતા. બાદ સધ રાધનપુર આવતાં સ્વાગત કરવામાં આવ્યું હતું. વ્રતલાલ ચન્દ્રભાણુ કાહારી તરફથી ત્રીજે દીવસે જમણુ આપામાં આવ્યુ હતુ. વાદરા—છેલ્લા દશેક મહિનાથી વડેદરામાં જ્ઞાનામૃત વરસાવતા ન્યાયવિશારદ ન્યાયતી મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ તબીયતના કારણે ચૈત્ર વિષે ખીજ બુધવારના દિને ઝઘડીઆ તરફ્ વિહાર કરતાં વડાદરાના જૈન જૈનેતરાની માનવમેદિની ઉલ્ટી પડી હતી. તેએાશ્રીને વિદાયગીરીનું માન આપવા શ્રી સ ંઘના લગભગ ત્રણુસા માસાએ હાજરી આપી હતી. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજે જણાવ્યુ હતુ કે “સત્ય અને નીતિના માર્ગોને વળગી રહી અત્યાર સુધી સુધમાં જે સ'પ જાળવી રાખ્યા છે તેમજ હવે પછી પણ એજ રીતને વળગી રહેજો.” છેવટે શ્રી સધે તેએાશ્રીને તખીયત સુધર્યાં પછી અત્રે પધારવા આગ્રહ કર્યાં હતા. (૨) દીક્ષા નિયામક્રના કાયદા તા. ૨૬-૨૭ એ ધારાસભામાં આવશે. સામા પક્ષ તરફથી અનેક દોડધામે! અવર જવરા શરૂ થઈ ચુકી છે. ( અનુસ ́ધાન પૃ. ૨૦૦ થી ) અમારી સાથે આવવાની ના પાડી, છતાં ક્રી કરીને સમજાવી તાએ એકજ જવાબ મળવાથી આખરે ભાગ્યા હ્રદયે ત્યાંથી ઉડ્ડયા, અને બારમાં પૂપ૭ કરતાં જણાયું કે તેની ઉપર મુસ્લીમના ઉપકાર ભર્યાં દ્વાય છે. તેથી તે દખાયેલી રહે છે. તેમ આજુબાજુનુ વાતાવરણ મુસ્લીમે તુજ છે. આ ધા સંજોગો જોતાં લેકાનુ એમ માનવુ છે, કે તેને મુરલીમ બનાવશે, પરંતુ બાઇના સહકાર ન હેાવાથી હજુ મુસ્લીમ બની નથી, પશુ એવા અનેક સજોંગે દેખાય છે કે નજીકના દિવસોમાં બાઇને મુરલીમ બનાવવામાં આવશે એમ લાગે છે. આ સ્થિતિમાં એક ભાઈનુ જીવન તેાલાઈ રહ્યું છે. તેમાંથી તેને બચાવવા અનેક પ્રયત્નો કરવાની જરૂર છે, અમે અમારા પહેલા પ્રયાસમાં નિષ્ફળ થયા છીએ, છતાં અમારા પ્રયા * સ્થાનીક ગ્રાહકોએ પેાતાનું ચાલુ સાલનું લવાજમ આઇને બચાવવા બનતું કરે. ચાલુજ છે તેમ દરેક લાગતા વળગતાને વિનંતિ છે કે એ પ્રબુદ્ધની આપીને આવી ભરી જવુ. અગર તે। અમારે માણસ આવે તેને મળી જાય એવી ગોઠવણુ કરવા મહેરબાની કરવી.” વ્યવસ્થાપક પ્રબુદ્ધ જૈન, આવતા અંકમાં—શ્રી બામણવાડ∞માં બનેલા બનાવોના જે રીપેાટાં અમે આ અંકમાં છાપ્યા છે, તે ઉપરથી ઉપજતા અમારા મતગ્યે. આવતા અંકમાં આપવામાં આવશે. વઢવાણ-યુવક સંઘમાં કાટટ પડી છે. સુખલાલ શાહ, ન્યાલચંદભાઇ વગેરે કાર્ય કર્તાએ છુટા થયા છે. ભેદ ઉકેલારો “સ્થાનીક ગ્રાહકોને સૂચના”
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy