SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૨-૪-૩૩: પ્રબુદ્ધ, જૈન. A ૨૦૧ શ્રી. દલીચંદ શ્રોફના મનનીય ઉદ્ગારો. (તેમના પ્રમુખ સ્થાનેથી વક્તવ્યમાંથી) જે સમાજે પણ જીગજીના પ્ર" ને ખંખેરી નાંખી જાગૃત સ બ ધ અને વ્યવહાર પુન: શરૂ કરવા જોઈએ. વિવાહ-ક્ષેત્ર થવાની જરૂર છે. જેનોનું ગૌરવ એ આજકાલનો વિષય નથી. વિસ્તૃત બનાવે થી સંતાન નિરોગી અને શક્તિવાન બનશે એનો પ્રતિભાશાળી અને જવેલ ત ઇતિહાસ જગતના સાથે શરૂ * અને કુટુમ્બીનું પરસ્પર વૈમનસ્ય ધટી જશે' થાય છે. એ ધમ અચલ, અબાધિત અદ્વિતીય સિદ્ધાંત કહેવાતા અસ્પૃશ્યોની અવગણુના અને તેમના તરફ દર્શાવતું જગતને દિવ્ય વારસા રૂપે છે અને આજે પશ્ચિમાન્ય પ્રજાઓ અધમ વર્તન એ પણ એક મહાન સામાજીક કલંક છે. કયા ઘેર રણસંગ્રામેથી કંટાળીને તેને આશ્રય લેવા તત્પર એની જમાનામાં અને કેવા પ્રકારે આવી નિઘ રૂઢી સમાજમાં પ્રવેશી છે. મહાત્મા ગાંધીજીએ તેજ સિદ્ધાંતોને જગત સન્મુખ રજુ એના એનાહાસિક ઉતા આપવા નિરર્થક છે હિંદુ અને અન્ય કરીને, અહિંસાને દિગ્વિજય કરી અને જૈન ધર્મના અનુ- શાસ્ત્રોમાંથી ક્ષેપક કે વીણી કાઢી તેના સમર્થન યા વિરોધ યાયીઓ ઉપર ભરેમાં ભારે ઉપકાર કર્યો છે. એ સુચવે છે કે માટે આપની સમક્ષ રજુ કરવા અનાવશ્યક છે. આવા પ્રશ્નોનું જૈનધર્મ વિશ્વધર્મ હતો અને તેમ થવાને સામેલ છે. આપણે સામાન્ય અકાથી નિરાકરણ કરવું પડે છે. “આત્મવત્ સર્વભૂતેષ” આવી અનુપમ તકને પૂરેપૂરો લાભ લેવો જોઈએ. એ સર્વ ધર્મને મુખ્ય સિદ્ધાંત છે. જે શાસ્ત્ર “મિતિ મે સવ ભૂયેષુ ' ને સિદ્ધાંત પરિપાલન કરવાનું ફરમાવે છે. છે. છે દિકરી 1: આજે આપણે કેવી પરિ આપણા બાળકે આજે સ્થિતિમાં મૂકાયેલા છીએ ! જ્ઞાન માટે તલસે છે, જ્ઞાનના અનેક ફિરકાઓ, ગો અને સધિના-l! અભાવે તેની જીંદગી જ્ઞાતિઓના તડેમાં આપણે છુટી બદામના જેટલી થઈ પડે છિન્ન ભિન્ન થઈ રહેલાં છીએ. છે, તેને વઘર ટુકડા માંગવાને, દ્રવ્ય વિહીન, અને વિદ્યારહિત આજીવિકા માટે કનિષ્ઠ નેકબની પામર દશાને આપણે રીઓ શોધવાન અને અધમ પ્રાપ્ત કરી રહ્યાં છીએ. આપણા પ્રકારનું જીવન ગાળવાનો સમય સમાજને જીવલેણુ દ લ ગુ પ્રાપ્ત થયા કરે છે. છતાં સમાપડેલું છે. અને તેથી આણી જના નેતાએ ગાઢ નિદ્રા ત્યાગતા . વસ્તી દિનપ્રતિદિન ઘટતી જાય નથી. આજે આપણી જ્ઞાતિમાં છે, એટલું જ નહીં પણ આપણે આદર્શ છાત્રાલયની ઘણી જરૂર માનસિક, શારીકિ અને આ છે, જ્યાં તેમને કેળવણીના ધ્યાત્મિક અવનનિના ઉંડાણમાં સર્વ સાધન સહેલાઈથી મળી સરતા જઈએ છીએ આ શકે, તેમના પર બચપણમાં . દઈના પૃથક્કરણની જરૂર છે. સારા સંસ્કાર પડે અને ભવિતેની તાત્કાલિક ચિકિત્સા કરી ષ્યમાં પોતાને રસ્તે તેઓ ભારેમાં ભારે ઉપાય લેવાની નિડરતાથી, સરળતાથી અને પરમ આવશ્યકતા છે. ધમપ્રેમી બુદ્ધિપૂર્વક કાપી શકે. આવા અને સમાજ હિતચિંતકનું એ છાત્રાલયે દરેક પ્રાંતમાં સ્થા પવાની જરૂર છે. પરમ કર્તવ્ય છે. આધુનિક | શેઠ દલીચંદ વીરચંદ શ્રોફ-પ્રમુખ પરવાડ સંમેલન. .. યુગ એ સંક્રાન્તિકાળ છે અને એ ઉપાય આજેજ જવામાં યુવાને તમે કેમ અને સમાજની આશા છે, દિવ્ય નહીં આવે તે ભવિષ્યમાં આવે અનુપમ પ્રસંગ ફરીથી, ભાવનાઓની જાત મુતિ છે અને ચેતનના તથા પ્રગતિના મળવા અશકય છે. આદર્શ દ્રષ્ટાંત છે. તમે સમાજમાં આ દેલનો રેડનાર, તેને # ! પ્રેરણા પાનાર, અને વેગવાન બનાવનાર શક્તિ છૅ. તમારા આ યુગ ક્રાન્તિનો યુગ છે, દરેક સમાજ પ્રગતિ તરફ ઉપર જ્ઞાતિજનની સમગ્ર, આશા અલબે એમાં આશ્ચર્યને આગળ ધપી રહ્યો છે. આ પ્રવાહનો આપણાં લોકોએ યોગ્ય સ્થાન નથી. વૃદ્ધોને માન આપી તેમના પ્રખર અને પરિપકવ લાભ ઉઠાવવો જોઇએ અને તે એ છે કે જે વ્યકિતઓ સમાન અનુલાને લાભ લઈ અને તેમની આદર્શ દ્રષ્ટિ હદયમાં ગુણ અને ધર્મની હોય તેમની સાથે રોટી અને બેટી વ્યવહાર ઉતારી કમી સુધારણા અતિ મહત્વના કાર્યમાં અગિળ વધો. શરૂ કરવી. આ બાબત શ્રેષ્ઠ પ્રકારની છે. તે સાથે જૈનશાસ્ત્ર ભૂતકાળને ઇતિહાસ વિચારી, વર્તમાનમાં સ્થિત રહી ઉજવળ સર્વેથા સમ્મત અને અનુકુળ છે. અમુક સમયે કે ઈપણુ કારણ ભવિષ્યના સ્વપ્ના સિદ્ધ કરવા કમર કસો. અન્ય દેશ, સમાજ સર વૈમનસ્ય ઉત્પન્ન થવાથી અગર દૂર દૂરના દેશમાં જઈ અને સંપ્રદાય માંથી “સારું તે મારૂં” કરી, આપણા સમાજ-દુર્ગમાં વસવાથી બેટી-વ્યવહાર બંધ થઈ ગયો હશે; પરંતુ હવે એ પડેલાં ગામડાંઓ સમારી, તેને ઉન્નત કીર્તિવંત અને આદર્શ બનાકારણનું અસ્તિત્વ નહિ હોવાથી તેમની સાથે સર્વ પ્રકારનો વવા આત્મસમર્પણ કરે અને વિજય તમારો છે.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy