________________
૧૫૦
@sass
કરess se પ્રબુદ્ધ જૈન.
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા.
[લેખકઃ ૫. મુખલાલ
ડિસાજ છે. પોતાનાથી ભિન્ન વિચાર ધરાવનાર માટે સમભાવે અને પ્રેમથી યોગ્ય શબ્દ વાપરવા એ એક વાત છે અને અનુનમાં આવી ખીજાને ઉતારી પાડવા હદ ઓળંગી અમુક શબ્દો વાપરવા એ બીજી વાત છે; છતાં દરેક ખેલનારને મઢે કાં તાળુ દેવાતું નથી અગર દરેક લખનારના હાથ કાંઇ બંધાતા નથી, એટલે કાઇ ઉતાવળિયા જ્યારે ભિન્ન મત ધરાવનાર માટે અમુક શબ્દ વાપરે ત્યારે ભિન્ન મત ધરાવનારની અહિંસક ફરજ શી છે તે છેવટે આપણે વિચારી જવી જોઇએ. પહેલું તો એ કે પોતાને માટે જ્યારે કાએ નાસ્તિક કે એવા ખીજો શબ્દ વાપર્યો હોય ત્યારે એટલુજ વિચારવું કે તે સામા ભાઇએ મારે માટે ફક્ત જા મત ધરાવનાર અથવા એના મનને ન માનનારએટલાજ અર્થમાં સમભાવે અને વસ્તુસ્થિતિ-સૂચક શબ્દ વાપર્યો છે. એ ભાઇની એ શબ્દ વાપરવાની પાછળ કાઈ દુત્તિ નથી એમ વિચારી તેના પ્રત્યે પણ પ્રેમન્ત્રત્ત અને ઉદારતા કેળવવી,
શ્રીજી એ કે જો એમજ લાગે કે અમુક પક્ષકારે મારે માટે આવેશમાં આવી નિદાની દૃષ્ટિથી અમુક શબ્દ વાપર્યાં છે, ત્યારે એમ વિચારવુ કે એભાની ભૂમિકામાં આવેશ અને સકુંચિતપણાનાં નવા છે. અં તત્ત્વાના એ. માલિક છે. અને જે વસ્તુના જે માલિક હોય તે માણસ તે વસ્તુને મરજી પ્રમાણે ઉપયેગ કરવા સ્ટેશનેસાએલ છે. તેનામાં જે
બાળાઓ સ્ટેશનેથી પાછી આવી.
થોડા વખત અગાઉ મહુવામાંથી બે કુમારીકાને દીક્ષા માટે નસાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યા હતેા. બન્ને હુનાએ પાચ લ હતો અને રાત્રોના, બીછાના સાથે પહોંચી ગઈ હતી. પરંતુ તેમનાં સંબધીઓને ખબર પડી તાં, રેલ્વે ઉપડે તે પહેલાં સ્ટેશનેથીજ પાછી આવેલ છે.
|
લગભગ ચાદ પંદર વર્ષની બાળાઓને નસાડવાના પ્રયત્ન નરક અગમ બનાવવા અને તેમાં સામેલ થનારને નસ્થત કરવા સધએકત્ર થયા હતા. કેટલીએક ાપાવ પછી ચોક્કસ સાબીતીના અભાવે હાલ કાંઈ પણ પગલું ભરાયું નથી. યુવાન કુમારીકામ્બેને નસાડવામાં કેટલું ભયંકર દુઃખ સમાયેલું છે તે કહેવાતા સાધુ, સાધ્વીઓ વિચાર કરતા નથી એ ખરેખર શૈાચનીય છે.
આવેશનું તત્ત્વ હોય તો ધીરજ કયાંથી આવવાની અને સંકુચિતપણુ હોય તો ઉદારતા કયાંથી પ્રગટવાની ? અને આવેશ અને સંકુચિતતાના સ્થાનમાં ધૈર્ય અને ઉદારતા તેનામાં લાવવાં હોય તો, તા તે એજ રીતે આવી શકે કે તેણે ગમે તેવા કડવા શબ્દો વચ્ચે પણ પેતાનામાં ધીરજ અને કાદવ કાંઈ જા કાદવથી ન ધોવાય
જૈન સમાજ ચેનશે ?
ગતાંકથી ચાલુ
આ રીતે જ્યારે આવેલી પુરાતન પ્રેમીએ આવેશમાં આવી વગર વિચારે, ગમે તેવા વિચારી અને ગમે તેવા લાયક માણસને પણ ઉતારી પાડવા અને તેની વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા નાસ્તિક જેવા શબ્દો વાપર્યા ત્યારે તે શબ્દોમાં પણ ક્રાન્તિ દાખલ થઈ અને તેનું અર્થચ બદલાતાં મહત્તાચક્ર અલાવા લાગ્યું, અને સ્થિતિ લગભગ એવી આવી ઉભી છે કે રાજદ્રોહની પેડે નાસ્તિક, મિથ્યાદષ્ટિ આદિ શબ્દો માન્ય થતા ચાલ્યા છે. કદાચ તેના પ્રમાણમાં માન્ય ન થયા હોય તોપણ હવે એનાથી કાઇ ભાગ્યેજ ડરે છે. ઉલટુ પાનાને રાજદ્રોહી કહેવડાવવા જેમ ઘણા આગળ આવે છે તેમ ઘણા તે નર્બંધના કુળવવા પોતાને નાસ્તિક કહેવડાવતાં જરાય ખેંચકાતા નથી અને ત્યારે સારામાં સારા વિચારકા, લાયક કાર્યકર્તાએ અને ઉદાર મનના પુછ્યોને પણ કાઇ નાસ્તક કહે છે ત્યારે આસ્તિક અને સમ્યક્ દષ્ટિ જેવા શબ્દોનો અર્થ બદલાય જાય છે અને હવે તે આસ્તિક તેમજ સભ્યષ્ટિ શબ્દના લગભગ વ્યવહારમાં લાધ્રા એજ અર્થ કરે છે કે જે સાચી ક ખેડી ગમે તેવી તૃતી ફીને વળગી રહે, તેમાં ઊંચતપણા અનુાંચનપણાનો વિચાર ન કર્યું, સાચુંક ખાટુ કાં પણ તપાસ્યા સિવાય નવા વિચાર, નવી શોધ અને નવી પદ્માત માત્રથી લડક અને તાંય કાળક્રમે અને પરાણે વરા થતા ! જાય તે આસ્તિક, તે સમ્યગ્ દષ્ટિ. આ રીતે વિચારક અને પરીક્ષક અગર તર્ક -પ્રધાન અર્થમાં નાસ્તિક આદિ શબ્દોની પ્રાનેકા ન્તમતી જાય છે અને
કાગ્રહી, ઝનુની એવા અર્થમાં આસ્તિક આદિ શબ્દોની દુર્દશા થતો દેખાય છે. આજમાનામાં જ્યારે શસ્ત્રથી લડવાનું ન હતું ત્યારે દરેકને માટે લડવાની ાંત્ત તૃપ્ત કરવાનાં આવા શાબ્દિક મા સ્થા હતા અને નાનક કે મિથ્યાષ્ટિ શબ્દોના ગોળા ફેંકાતા. પદ્મ આ અહિંસક યુધ્ધે જૅમ શસ્ત્રને નિાક્રય કર્યું તેમ પેલા નાસ્તિક આદિ શબ્દો જે વિધમય અની કે કાના તેને પણ નિાંવધ અને ઘણીવાર તેા જીવનપ્રદ અમૃત "વા બનાવ્યા. આ ક્રાન્ત યુગના પ્રભાવ છે. પણ આથી કોઇ વિચારક ક સુધારક હરખાન પોતાનું કર્તવ્ય ભૂલી જવાનું નથી. ઘણીવાર ક્ષુલ્લક વિચારકા અને ભાઃ સ્વાર્થી સુધારકો પોતાને હાસ્યક કહેવડાવીને પણ સામા પક્ષને અન્યાય કરવા તૈયાર થાય છે, તેઓએ પણ ચૈનવાનું છે. ખરી રીતે કા પક્ષકારે આવેશ કે ઝનુનમાં આવી જ બીજા પક્ષને માત્ર વગેાવવા ખાનર કાર પણ નનના શબ્દના પ્રયોગ કર્યો એ તાત્ત્વિક દ્રષ્ટિએ
uselesed કર તાઃ ૪-૩-૩૩
મહુવામાં બે બાળાને નસાડવાને નિષ્ફળ
પ્રયત્ન
ઉદારતા કેળવવી; કારણ કે પણ પાણીથીજ ધાવાય.
ત્રીજું એ કે જ્યારે કાઇ પોતાના મત અને વિચારન વિરુદ્ધ આવેશ કે શાન્તથી કાંઇ પણ કહેતા હોય ત્યારે તેના થન ઉપર સહાનુભૂતિથી વિચાર કરવો. જો સામાના આવેશી કથનમાં પણ સત્ય લાગે તો તેને પચાવવાની ઉદારતા રાખવી અને પોતાના વિચારમાં સત્ય દેખાય તે! ગમે તેટલા પ્રચંડ વિરાધ છતાં પણ અને ગમે તેટલું તેખમ આવી પડે છતાં પણ્ નમ્ર ભાવે એજ સત્યને વળગી રહેવુ.
જે આ રીતે વિચારવામાં અને વર્તવામાં આવે તા શબ્દની મારામારીનું ઝેર એન્ડ્રુ થઇ જાય. ભાષા સમિતિની અને .વચનપ્તિની જે પ્રતિષ્ઠા લગભગ લેષ પામતી જાય છે તે પાછી જામે અને શાન્તનુ વાતાવરણ ઉભું થાય. સપૃ. (પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના વત્રોજા પચ્ચી