________________
તા. ૩-૬-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૫૧
જેન જાગૃતિ (માસીક)-તંત્રી ડાહ્યાલાલ મણીલાલ
............ન વા.... મહેતા અંક ૧ લે વર્ષ ૧ લું, લવાજમ રૂા. ૨-૮-૦ , "•• છુટક નકલના ત્રણ ના, પ્રકાશક હરખચંદ ત્રિભવન શાહ -પૂજય મહાત્માજી અગ્નિ પરીક્ષામાંથી સહીસલામત પાર ૫૧ સુતારચાલ માં મુંબઈ ૨.
*
ઉત્તયો છે. જગતના કલ્યાણિ માટે તેમને નવું આયુષ્ય મળ્યું જૈન સમાજમાં નીકળતાં અમુક માસિકમાં, આ માસિક છે. પ્રભુ ! એ મને ચીરંજીવ બનાવ ! કંઇક જુદી જ દીશા સૂચવે છે, તેની અંદરનાં લેખો જોતાં –ોદ્ધ મતના સંગન માટે બૌદ્ધ ભિક્ષ સંઘે એકનાથ એમ જણ્ય છે કે તેનું ભાવિ ઉજવળ છે. કોઈ પણ ગ૭. નામના ઈટાલીયન બૌદ્ધ ભિક્ષુને આગેવાન તરીકે જાહેર કર્યા વાડા, કે સંપ્રદાયના મમત્તવમાં ન તણાતાં વળ નિષ્પક્ષ દષ્ટિએ છે. તેઓ ૮૦ ભિક્ષુઓ સાથે ધર્મને પ્રચાર કરવા હિદને જૈનત્વનેજ ઉદ્દેશીને જે લખવામાં આવશે અને અંકે લિય- ગામડે ગામડે ભ્રમણ કરશે. મિત બહાર પડશે તે જૈન જગતમાં એ અજોડ બનશે. તેના – શ્રી વીઠ લાલભાઈ કલ્યાણભાઈ ઝવેરીએ પૂજય મહાત્માજી તંત્રીશ્રી ઉત્સાહી અને પ્રખર લેખક છે. તંત્રી મંડળ પણ સાથે એકવીસ દિવસના મૌન ઉપવાસ કર્યા હતા. સારું મળ્યું છે. એટલે રા. ડાહ્યાલાલ ધારશે તે આ માસિકને –એલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટીના જનરલ સેક્રેટરી શ્રી. ખીલવી શકશે. અમે જન જાગૃતિની સફળતા પછીએ છીએ. જયરામદાસ દોલતરામને મુંબઈ છોડી હૈદ્રાબાદ (સિંધ) ચાલ્યા
નવ નોટીસ-પ્રકાશક મણીલાલ કલર પણ જવી અને પરવાનગી વગર પાછા નહિ આવવા નોટીસ મળી છે. આપવામાં આવ્યું નથી વડોદરાના શ્રી દિવાન સાહેબ ઉપર
-અવર નરેશને ૪૮ કલાકમાં રાજય છોડી જવા સરકારી સાગરાનંદે લખેલ નવ નિવેદન સંબંધી આમાં હકીકત આપ
હુકમ નીકળે-બે વર્ષ માટે તેઓને રાજ્ય છેડવા ફરજ પડી
છે, હાલમાં આબુ રહી તેઓ અમેરીકા જશે. વામાં આવી છે. દંભને બુરખો-પ્રકાશક મંત્રીઓ જેન યુવક સંધ
–યુરોપથી હેરોલ્ડ નામને એક એકવીસ વર્ષને યુવાન મુ. પાટણ (ઉ. ગુ.) આ નિબંધમાં સાગાનંદજી સાથે ..
પગે ચાલી હિંદ આવવા નીકળ્યો છે. અગ્ય દીક્ષા અંગે શાસ્ત્રાર્થ કરવા જે પ્રજાકીય (!) રાણકપુર—દહેરાસરના રંગમંડપમાંથી છ મતિ એના કમીટી તરફથી આમંત્રણ કરવામાં આવ્યું હતું, તેના સંબંધમાં નાક ખંડન કરવા માટે છ મુસલમાનેને પકડવામાં આવ્યા ભાઈ કેશવલાલ મંગલચંદ શાહ દંભના બૂર ખાને દૂર કરે છે.
હતા. તેમને રૂા. ૭પ)ના જામીન પર છોડી મુકવામાં આવ્યા છે, નીચેના પુસ્તકે સમાલોચનાથે જૈન સરતી વાંચનમાળા
લીંબડી–શ્રી ભવાન નથુ જણાવે છે કે મણીલાલને વાળા ભાઈ અચરતલાલ જગજીવન તરફથી અમને મળ્યાં છે.
આણંદ સાગરજીએ ગુમ કરેલ છે. ત્રણ માસથી ગેત કરીએ આ પુસ્તકે જેન સસ્તી વાંચનમાળા મુ. પાલીતાણા (કાઠિ
છીએ પણ પત્તો લાગતો નથી. વડોદરા, અમદાવાદ, મુંબઈ યાવાડ) એ શીગ્નામેથી મળી શકશે.
એમ બધે મહારાજ તેને સંતાડે છે. હજી દીક્ષા લીધી નથી. શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર–કિંમત રૂા. ૦-૧૦-૦. હાલમાં તેને મુંબઈ રા
હાલમાં તેને મુંબઈ રાખવામાં આવેલ છે. જે કોઈ ભાઈને આમાં પંચપ્રતિક્રમણ, તથા વિધિઓ, પચ્ચખાણ વગેરે જ
પ લાગે તે નીચેના સરનામે જવાવ લખે. શાહ ભવાન આપવામાં આવ્યા છે.
નથ, હવેલી શેરી મુ. લીંબડી (કાઠીયાવાડ.) શ્રી સ્તવન સંગ્રહ-કિંમત રૂા-૮-૦ જુદા જુદા
નેટ–ભાઈ મણીલાલને પત્તો અમદાવાદમાંથી મળી રસીક સ્તવનોનો આમાં, સંગ્રહ છે.
ગયાના ખબર મળેલા છે. ' જૈન તીર્થમાળા–કિંમત રૂ ૦૮-૦ જુદા જુદા
ખંભાત-ખંભાત પટને કસ્ટમ્સ પર્ટ ગણવાનું બંધ મુખ્ય તીર્થોનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. યાત્રાએ કરી થઈ
થામાં કરી બ્રીટીશ સરકારે ખંભાત સંસ્થાનને પર રાજ્ય તરીકે જનાર બંધુ માટે આ ઘણું જ ઉપયોગી છે.
જાહેર કર્યું છે. તે સામે ખંભાતની પ્રજાએ વિરોધ જાહેર કર્યો છે. નૂતન સ્તવનવલી–કિંમત રૂા. ૧-૬-૦ નવીન અજીમગઢ–રાજા વિજયસિંગ દુધેડીયા અવસાન પામ્યા રાગવાળા સ્તવનો આમાં સંગ્રહ કરવામાં આવ્યાં છે. ભક્ત છે. તેમના અમર આત્માને શાન્તિ ઈચ્છીએ છીએ. હાથો માટે આ ઉપયોગી છે. નિત્ય સ્મરણ સ્તંત્ર સંગ્રહ-મિત લગ્ન નથી
છે, તથા લગ્ન શુદ્ધિ. સંબંધી પણ લખવામાં આવ્યું છે. આમાં નિત્ય સ્મરણ કરવા યોગ્ય સ્તોત્રો અને છંદે આપ
જોતિષ પ્રેમીઓ માટે આ ગ્રંથ ઘણાજ ઉપયોગી છે. વામાં આવેલ છે.
પ્રતિભા સુંદરી અથવા પૂર્વકમનું પ્રાબલ્ય-લેખક
છે. અસ્થાયી કિંમત રૂા. ૧-૮-૦ પૂર્વકાળની આર્ય મહિલાવિશ્વરચના પ્રબંધ–લેખક મુનીશ્રી દર્શનવિજયજી માં પતિભોસુંદરીનું વિદુષી તરીકેનું સ્થાન અપૂર્વ છે. કિંમત રૂા. ૧-૮-૦ આ પુસ્તકમાં સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઇ, જ્યોતિષ શાસ્ત્ર ઉપર તેને સંપૂર્ણ કાવ્યું હતું. મિહિરની એ તે સંબંધી ખૂબ વિચારણા કરવામાં આવી છે. તે સિવાય અધાંગનાએ અવંતિપતિ વીર વિક્રમાદિત્યની સભાને પિતાના ખગોળ, ભૂગોળ, વિગેરેનું જ્ઞાન પણ આપવામાં આવ્યું છે. જ્ઞાનના પ્રતાપે છક્ક કરી દીધી હતી. તેનું સવિસ્તર વર્ણન એકંદર પુસ્તક ખૂબ ઉપયોગી અને વિચારણીય છે.
આપવામાં આવ્યું છે. એકંદર પુસ્તક ઘણુંજ મનનીય છે. દિન શુદ્ધિ દીપિકા અને વિશ્વપ્રભા–લેખક મુનીશ્રી ઉપરોક્ત પુસ્તકોની જે કિંમત છે, તેમાંથી પણ કેટલાક દર્શનવિજયજી સંપાદક મુનીશ્રી જ્ઞાનવિજયજી કિંમત રૂા. ઘટાડો કરવામાં આવ્યું છે. તે સંબંધી પત્રવ્યવહાર જૈન ૨-૮-૦ ટપાલ ખર્ચ અલગ. ઉપરોક્ત પુસ્તકમાં શ્રીમાન સસ્તી વાંચનમાળા માં પાલીતાણા (કાઠીઆવાડ) એ રત્નશેખરસૂરિ કૃત દિન શુદ્ધિનું ભાષાન્તર આપવામાં આવ્યું શીરનામે કર.