SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ~~~~N~~~~sen ૨૫૬ વીસમી સદીમાં પ્રબુદ્ધ જૈન. સદીમાં સ્ત્રીઓની વિકૃત સ્વતંત્રતા એવા તે શું ચીજ છે કે તે આબાલ વૃદ્ધ દરેક વ્યકિતને ગમે છે! પશુ પક્ષીમાં પણ સ્વતંત્રતાની ધગશ હાય છે. ઘણી વખત તેમની સ્થિતિ એવી કફોડી થઇ પડે છે કે પોતાના ઉપર માલીકના સિક્કા પસંદ કરતા નથી હૈાતા. હાલમાં સ્વતંત્રતાને જયધેષ સારાયે ભારતવષઁ માં ગાજી રહ્યો છે. ત્યારે આપણુ! હિંદુ સમાજની સ્ત્રીએને શુ પસંદ છે? ખાવા, પીવા, કપડાં, લત્તા કે દાગીના શિવાય કયાં છે ‘તેમની સ્વતંત્ર મનેાંદા અને હાય પણ્ યાંથી ? ઘણા જમાનાથી ચાલી આવતા રિતરિવાજો એક ધર્મોના પાયા તરીકે માની તેની ધેલછા સેવી રહ્યા હેાય, ત્યાં સ્વતંત્ર મનેાદશાની આશાજ કયાંથી? આ રિતરિવાજોની જાળ એવી ચાલાકીથી પાથરવામાં આવી છે કે તેમાં કેવી રીતનાં તરફડીયાં મારી રહી છે, તેની તેને પેાતાનેજ ખબર હાતી નથી. આની અંદર સ્ત્રીએ કરતાં પુરૂષને દેષ કાંઇ એમ ન ગણાય? જયાં ગુલામી વૃત્તિ હેાય ત્યાં સ્વતંત્રતાની ધગશ પશુ કયાંથી સ્પશ કરી શકે? હજારા વર્ષોથી સ્ત્રી એ એક પુરૂથેનુ સુખ સગવડ સાચવનારૂં હાલતું ચાલતું પુતળુ માની ખેડેલાગેને આ ધગશ પણ કયાંથી ઉત્પન્ન થાય? NNN • પતિ એ પરમેશ્વર કયારે માની શકાય કે જ્યારે પત્નિને તે દૃઢ ભક્ત હેાય; પ્રેમથી એક બીજાની જોડે તેએ સંલગ્નથી જોડાયાં હાય, સાચા સાંસારિક પ્રેમના જેમણે સાચે મા જોચા હોય યા ગ્રહણ કર્યો હોય; બન્ને એક જીવ થવાથી આ સસારે એક સ્વ વસાવી શકીશું તેવી ગાભાવના હાય; તેવા માટે તેા પતિ એ પરમેશ્વરજ છે. પરંતુ હાલમાં શું નજરે આવે છે? ઘણે ઠેકાણે તે વિશ્વાસ ભોગવવાનું રમકડું જ માને છે, ઘણે ઠેકાણે ગુલામડી કે ચાકરડી સમજે છે. પતિદેવની ઇચ્છાનેા જરા ભંગ થયે કે જાણે તેમનાં મા-બાપ મારી ન નાંખ્યા હૈાય તેવી રીતની માર-પીટ કરી અધમુઇ કરી નાંખે છે. સ્ત્રીના પ્રેમની પરવા નથી, પણ તેમના હાડમાંસનીજ પરવા હાય છે, ભલે પુરૂષ સ્ત્રીના પતિ હાવાનાં કે માલીક હાવાના દાવા કરે છતાં. તે તેમની પતિ તરીકેની ક્રૂજ સમજતા નહિ હોવાથી અછાજતું પગલું ભરી સંસારની ધૂળધાણી કરી મૂકે છે. SCOPE તા॰ ૧૦-૬-૩૩ સ્ત્રી એટલે ભાવી પ્રજાનું સત્વ, જગતની માતા. આવાં નારી રત્નાની પળે પળે છળ કરે, ડગલે પગલે છૂંદી નાંખવાના પ્રયાસ આદરે ત્યાં પતિ તરીકે જીવવાના જ શું છે ? દા. પતિ પત્નિ એટલે કાંઇ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. પણ તે સંબંધમાંથી બન્ને આત્મા સ્વર્ગીય સુખ ભોગવી, ઉચ્ચતમ જ્ઞાન પ્રાપ્ત કરી, 'ચ ભૂમિકામાં વિદ્ધરે તેનેજ પતિ પત્નિ કહી શકાય. દેવી, સચરી કે અર્ધાંગના કહી આનંદ માનીએ છીએ, પરંતુ તે પ્રમાણે વર્તન કરવા તૈયાર હતા નથી, તે પછી તેમ કહેવાના અધિકારજ શો છે?. દેવી, સહચરી કે પત્નીના મીઠા શબ્દોની માંહજાળમાં ફસાવી નાનપણથીજ એમના મગજ ઉપર એવા વિચાગ લાદવામાં આવે છે કે પતિ એજ પરમેશ્વર, પછી ભલે તે મીઠા શબ્દની પાછળ તાંડવ નૃત્ય કરે! સ્ત્રીના ` દીક્ષની પરવા કર્યો સિવાય. પારાવ. વૃત્તિ ચલાવે !.. પોતાની વાસનાની તૃપ્તી થતાં ખીક હાડમાંસની પુતળીની શોધમાં કરે! તેને છા કરે છતાં પત્નીએ તેા પતિજ માનવા રહ્યો. હિંદુ સમાજ સવાર ઉઠે કાનમાં એવા મંત્ર પોકારી પોકારી શકે છે કે, પતિ એટલે પરમેશ્વર! આ પ્રચલીત માન્યતા વિના સમજે--મજ્ઞા-તા ખુલ્લે ખુલ્લો પ્રભુદ્રોહજ છે, સ્ત્રીને સુખવિલાસ ભેળવવાનુ નતાથી માની લઈ પશુ-પતિની પૂજા કરે છે. સ્ત્રી પણ એક મનુષ્ય તેા છે. તે કાઇથી ના પાડી શકાય તેમ તથા. તા સ્ત્રીએાને અજ્ઞાન રાખવાની જરૂર શી છે? તે પુતળું ગણી હજારો વર્ષોથી મદ્દ અને સત્તાના ગુમાનમાં વધુને વધુ શવા તૈયાર થાઓ છે તેથીજ સ્વતંત્રતાનું વાતાવરણ નથી તેમને સ્પર્શી શકતુ, મા નથી તમેાને સ્પર્શ કરી શકતુ. હજારો વર્ષથી ચાલી આવતી અને ભેગવાતી પાશ્ચાદી સત્તા એકદમ ખેડવાનું ‘દિલ તે ન થાય, પણ કયાં સુધી ટકાવી રાખવા ઇચ્છા છે? સમાજની સ્થિતિ કફોડી થઇ રહી , લાખો હેંનેનું જીવન ધૂળધાણી થઇ રહ્યું છે. છતાં સત્તા ચાલુ રાખવાની ઘેલછા સેવી રહ્યા હા, તેા એથી બીજી શેરમાવનારી બાબત કઇ હોઈ શકે? પરમેશ્વરે દરેક જીવને સરખા ગણ્યા છે. સ્ત્રી પુરૂષ એવા સંબધથી ગુંથાએલ છે કે એ જીવ વિના જીવનની અપૂર્ણતા રહે. ત્યારે જે હુક્કો પુરૂષ જાતિ ધરાવે છે તે દરેક સ્ત્રી જાતિને મળવા જોઇએ. તેમાં કાઇથી ના પાડી શકાય તેમ નથી. મનુષ્ય જાતિમાં પેાતાના વનના નિર્વાહ અને અરાગ્ય સરક્ષક્ષ્ણ માટે જે જે શક્તિઓ આપી છે. તે દરેક સપૂર્ણ ખીલવવાના જેટલા પુષને હક્ક છે, તેટલા સ્ત્રીને “પશુ. હાવા જોઇએ. પશુ અત્યારે તે સમાજમાં ઉલ્ટીજ પરિસ્થિતિ છે. કરીને ભણાવવી એટલે ઠી ગયેલી માનવી, આ પ્રચલીત પ્રથા ણે ઠેકાણે જોવામાં આવે છે. પણ કયાં ખબર છે કે એને અજ્ઞાન રાખવામાં સમાજની કેટલી અધમ દશા પ્રાપ્ત થઇ છે? સ્ત્રીગ્માને અભણુ રાખવામાં સંસાર વિષય અને છે. કચ્છઆ કંકાસની હેાળી તા, અવુ કાઇકજ ઘર બાકી હશે જ્યાં નહિ થતી હાય ! જો સ્ત્રીને મનુષ્યત્વ પ્રાપ્ત કરે તેટલી પુરતી કાળજી લઇ કેળવણી આપવામાં આવી હેત તે સમાજમાં આવુ વાતાવરણ પેદા થવા ન પામત. કરો માયકાંગલા કે નિર્મૂળ ન પાકત. સંસાર અત્યારે શ્મશાન ભૂમિ જેવા લાગે છે, તે ન લાગત. એમાં જ્ઞાન છે, બુદ્ધિ છે, વિચાર કરવાની શક્તિ છે, તા તેમને યાગ્ય અને અનુકુળ આવે તેવા દરેક ઉપાયો યાજ વાના અધિકાર હાવા જોઈએ. · પશુ અસાસ ! પાપી સ્વા વૃત્તિ તેમ કરતાં અટકાવે છે. જમાના પલટાતા ાય છે. વીસમી સદીની વિચાર શ્રેણી સમસ્ત ભારતમાં નવચેતન રેડે છે. ત્યાં ગુજરાતની નારી રત્નની આ દશા? અત્યારે થાડી આનંદની વાત તે એ છે કે ઘણી હેંના પુરૂષોની રાક્ષસી સત્તા સામે ખંડ ઉઠાવ્યું છે. એ વાત તા દીવા જેવી સ્પષ્ટ છે કે ક્રાઈ પણ બાબતનો અતિરેક થાય છે, ત્યારે એવા જડબાતેાડ પેદા થાય છે કે, તે બાબતેને મૂળમાંથી ઉખાડી ફેંકી દ્યે છે. હા પણુ
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy