SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૧૦-૬-૩૩ પ્રબુદ્ધ જૈન. પાટણમાં—યુગવીર શ્રી વિજયાનંદસૂરીશ્વરજીની જયંતિ. જયેષ્ઠ સુધી ૮ તે દિવસે સવારે આઠે વાગે શ્રીપાળીયાઉપાશ્રયમાં ન્યાયાંભનિધિ શ્રીમદ્ વિજયાન દસૂરીશ્વરજીની જયંતિ ઉજવવામાં આવી હતી. આચાર્ય શ્રી વિજયવલ્લભ સુરિશ્વરજી, ધ્યેય પ્રવર્ત`કચ્છ કાન્તિવિજયજી મહારાજ, શાંત મૂર્તિ શ્રી હંસવિજયજી, ૫. શ્રી ઉમ`ગવિજયજી મહારાજ તથા અહેાળા શિષ્ય સમુદાય, રા. મૂળચંદ આશામ વૈરાટી-કીલ ઉમેદચંદભાઇ, ફોટોગ્રાફર મગનલાલભાઈ તથા અન્ય ગૃહસ્થા અને અેનાની સંખ્યા ઘણી હતી. મુંબઇ સ્વયં સેવક મેન્ડે મધુર ગીત બજાવ્યું હતું. ભાઇશ્રી મેહનલાલ ધામીએ ગુરૂદેવ શ્રી આત્મરામજ સૂરીશ્વરનું તે અનાવેલું કાવ્ય ગાયું હતું. કેશવલાલ ભોજકે સ્તુતિ કરી હતી. ભાઇશ્રી હીરાલાલ મણીયારે ધર્માંના આચાર્યાંને સોધીને જણાવ્યું હતું કે દેશ દેશમાં ક્રાન્તિ લેહેર ફેલાઇ રહી છે. ધર્માચાર્યોએ સંગટ્ટન પૂર્વક સમાજ અને ધર્મના ઉત્થાનમાં ફાળા આપવા જોઇએ. આત્મારામજી મહારાજે એક યુગવીર તરીકે ધના ધ્વજ દેશ વિદેશમાં ફરકાવ્યા. તેમ આપણે કયારે જોઇશું? d: " : ભાઇશ્રી કેશવલાલ મંગળચટ્ટે જયંતિ ઉજવવાના ઉદ્દેશ બતાવતાં જગ્ણાવ્યું કે આચાર્ય શ્રી સત્યના પૂજારી હતા. સત્યને માટે એમણે જે જે સહન કર્યું, તે આજે કાઇ સહન કરવા તૈયાર જણાતા નથીજ. વીરપુરૂષના જીવનમાંથી આપણે કેરા મેળવવીજ જોઈએ. વમાં વકીલ વેલચંદભાઈએ જણાવ્યું કે છેલ્લા ૧૦૦ આવા કોઇ મહાપુરૂષ આપણને મળ્યા નથી. તેમના વિચારો બહુ ઉત્તમ પ્રકારના અને ઉદાર હતા. જૈન ધર્મના આળકા, યુકા આજે કેવા નિળ જાય છે? અખાડામાં તા કેમ રસ લેતા નથી? જૈનએ જીવવું હોય તે શારીરિક શક્તિ ખાસ આવશ્યક છે, “ ભાશ્રી પુલચંદ હરીચંદ દેાશી આચાર્યશ્રીનું જીવન ટુંકમાં બતાવતાં જષ્ણુાવ્યુ. કે એ વીર પુરૂષની શતાબ્દી ચાર વર્ષ પછી આવે છે. ભારતના જૈને એ મહાપુરૂષને અંજલી આપવા કંઇક નવીન કરશે કે ચાર વર્ષોંમાં ભારત જૈન સેવા સંધ, જૈન ગુરૂકુળ, કન્યા ગુરૂકુળ અને મુનિ સમેલન કરીને આપણે સમાજ અને ધર્માંમાં નવચેતન રેડી રાકીએ તો કેવું સારૂં ! એક બીજા વીરચંદ રાઘવજીને જૈન સમાજ ૪૦ વર્ષમાં પણ નહિ ઉત્પન્ન કરી શકે? પન્યાસજી' મગ વિજયજીએ ગુરૂસ્તુતિ કર્યો પછી ગુરૂ મહારાજે કેવી કેવી મુશ્કેલીમાં ધર્માં ઝડા ફરકાવ્યા તે સમજાવ્યુ હતુ. હતા, (3 આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિજીએ જણાવ્યું કે ઉપદેશ પાટપર બેસી દેવાય તે માન્યના આજે ભુલાવી જોઇએ. કાઈ ધ છે. ભગવાન મહાવીરે પણ ખુલ્લા મેદાનમાં–સમેાસરણમાં સાંભળનાર હોય તે ધેર ખેડે પણ સંભળાવવાના અમારા ઉપદેશ આપ્યો હતા. જે મહાપુરુષની આજે જયંતિ છે. તેમના આત્માની અટલતા, સત્યતા, ઉદારતા પ્રસિદ્ધ છે. સાવ માં આચાર્ય પદવી. નહતી. તે મહાપુરૂષ તેને ખેંચી સૌંધ એક મહુાન શક્તિ છે. વ્યકિત ગત લાગ્યા તે વખતે અધ શ્રદ્ધા કેટલી હતી! આજે શું દશા છે?. શકતી નથી. સમી જે કરી શકે તે કરોડપતિ કે શ્રીમંત સયાજી - રા. મૂળચંદભાઈ આશારામ વૈરાટીએ જણાવ્યું હતું કે મહારાજ પણ ન કરી શકે. આચાર્ય મહારાજે વીરચંદભાઇને જૈન ધર્માંની ઉદારતા ભારી છે. જૈન ધર્મ માને છે કે વેશને વિદ્યાયત મેલ્યા. તેમાં તેમના વિચારેની ઉદારતા જણાઈ · નહિ પણ ચારિત્રને પૂજો. અમુક સાધુને માથું ન નમાવશે। આવે છે. એટલું જ નહિ તે વખતના સંધનું સંગઠ્ઠન અને એમ જૈન ધમ કહેત નથી. સમાજ ઉત્થાન સિવાય ધર્માંતીઆચાર્ય`શ્રી તથા સંધના ઉચ્ચ વ્યવજ્રારનું દ્રષ્ટાંત મળે છે. જાગૃતિ અસંભવનીય છે, હજીપણ અમદાવાદના સધ ધારે તે કરી શકે તેમ છે. મુનિ સંમેલન પશુ અશકય નથી. અમારી છુટે કેટલી લુંટ ચલાવી છે, તે દેખાઇ આવે છે. હવે જાગવુ જોઈએ. ધની જાગૃતિ માટે અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરવા જોઇએ. સત્તા નભી ર૫૫ ૫. ન્યાયવિજયજીએ જણુાવ્યુ કે આજના વેરઝેરના વાતાવરણને ઠારીને શાંતિ કરવી એજ એક મહાપુરૂષની જ્યંતિની સાČકતા છે. શ્રી ચરણ વિજયજી મહારાજશ્રીએ ગુરૂદેવના સિદ્ધાંત માટેની મક્કમતા વિષે ખેલતાં જણાવ્યું કે અમદાવાદમાં એમની આંખેામાં ` મેાતીએ આવતા હતા તે વખતે મલ્લી નાથજીની માનતા મૂર્છા થતી હતી, કાઇ ગૃહસ્થે આચાર્યશ્રીને મલ્લીનાથજીની માનતા માનવા કહ્યું. આચાયશ્રીએ તેને સખ્ત વિરાધ કર્યાં અને પોતે આંખ માટે એવી માનતા કદી ન કરી. એ મહાપુરૂષ ક્ષત્રિય હતા. અને તેમણે ધર્માંતે દીપાવ્યો. મુનિ મહારાજશ્રી કપુરિવજયજીએ તેમના ગુણુગાન કરી જૈન. સમાજને માટે તે મહાપુરૂષને કેટલી ધગશ હતી તે બતાવ્યું હતું. ત્યારબાદ એન્ડ સલામી આપી હતી અને લાડુની પ્રભાવના કરવામાં આવી હતી. અપેારના શ્રી પંચાસરાના દહેરાસરમાં મેટી પુજા ભણાવવામાં આવી હતી અને હજારા સ્ત્રી પુરૂષનું સાંજે સરધસ કાઢવામાં આવ્યું હતું. રાત્રે રાત્રીજગે પણ પંચાસરામાં થયો હતા. X X X પાટણમાં અભિનંદન—આચાર્ય શ્રી વલ્લભસૂરિના સ્વાગત માટે સુઇ જૈન સ્વયં સેવક મંડળનુ એન્ડ આવ્યુ હતું. તેને અભિનંદન આપવા તા ૪-૬-૩૩ ની રાંતના શકરાભાઈ લલ્લુભાઇના પ્રમુખ પણ નીચે એક મેલાવડા ભર્યો હતો તે સમયે, સમયેાચીત વીવેચના થયા હતાં અને રૂ।. ૫૧) શકરાભાઈએ ભેટ આપ્યા હતા અને પુલના હાર પહેરાવી મેલાવડ વિસર્જન થયો હતો.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy