________________
તા. ૧૧-૩-૩૩
પ્રબુદ્ધ જૈન,
સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને સ્થળે સ્થળેથી મળેલો ટેકે.
નામદાર વડોદરા નરેશને મજકુર નિબંધ તત્કાળીક અમલમાં મુકવાની વિનંતિ.
બલોલના સંધને ટેકે–તા. મહેસાણા. તા. ૩-૩-૧૯૩૩, થઈ જે ભયંકર પરિસ્થિતિ ઉત્પન્ન કરી છે તેને દૂર કરતે
શ્રીમંત સરકાર ગાયકવાડ છે. રા. રા. ન્યાયમંત્રી અને અમારા જૈન ધર્મને અને દીક્ષાના સાચા સ્વરૂપને નિંદાનું સાહેબની હજુરમાં.
અટકાવતે તેમજ સગીરેનું હિત સાચવ તા. ૯-૨-૩૩ ની મુ વડેદરા.
વડેદરા રાજય આના પત્રિકામાં પ્રસિદ્ધ થએલા દીક્ષા નિયામક અમે-ગામ બલેલને જૈન સંઘ-નમ્રતા પૂર્વક અરજ નિબંધના મસદાને અમારા સંધ હાર્દિક અભિનંદન સાં કરીએ છીએ કે “આના પત્રિકામાં પ્રગટ થએલ સંન્યાસ દીક્ષા લે છે અને તે મુસદાને સત્વર મંજુર કરવા થાળું રાજ્ય નિયામક નિબંધ’ને હર્ષથી વધાવી લઈ પહેલી તકે કાયદા તરીકે પિતા શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબને અમલમાં મૂકવા વિનંતિ કરીએ છીએ.”
આગ્રહ ભરી વિનંતિ કરે છે. - વડેદરા રાજય જૈન પ્રજા કમીટી એ વડોદરા રાજ્યની જૈન પ્રજાએ નીમેલી નથી અને એમાં અમારે અવાજ નથી.
અમારા જૈન સમાજમાં શાસ્ત્ર વિરૂદ્ધ થતી અગ્ર એવી અમારી અરજ છે. જૈન મહિલા સમાજ અભિનંદે છે.
દીક્ષાને ઉત્તેજન આપવા માટે કેટલાક સાધુઓની ઉશ્કેરણીથી
નિમિત્ત રૂપ બનેલા ગણ્યાં ગાંયા જૈનોની એક “વડોદરા રાજ્ય પ્રજાવત્સલ નામદાર શ્રીમંત સરકાર, સયાજીરાવ મહારાજા
જૈન પ્રજા કમીટી ” એ નામથી ઉત્પન્ન થયેલ ટોળી તે અમેએ સાહેબ-વડોદરા. નમ્ર વિનાત સાથે લખી જણાવવાનું જે આપ
અમારી જૈન પ્રજા તરફથી નીમેલી નથી. જેથી અમે તેને સાહેબના રાજ્ય તરફથી સગીર બાળકનું અને જૈન જનતનું રક્ષણ કરનારે જે “દીક્ષા નિયામક નિબંધ” બહાર પડેલો છે.
-અગર તે તરફથી થતા કોઈ પણ વર્તનને સ્વીકાર કરતા નથી
અને આ ટાળીને અમારી વડેદરા રાજ્યની જૈન પ્રજા તરફથી તે ઠરાવને અમે “શ્રી જૈન મહિલા સમાજ' તરફથી સંપૂર્ણ
ઉન્ન થયેલી ટોળી તરીકે અસ્વિકાર કરવા માટે અને તે ટેક આપીએ છીએ અને તે ઠરાવને સત્વર કાયદાના રૂપમાં
ટાળો તરફથી દીક્ષા નિયામક નિબંધ વિરૂધ થતી હીલચાલન મૂકવા અરજ ગુજારીએ છીએ.
પણ અસ્વિકાર કરવા માટે દયાળુ રાજ્ય પિતા શ્રીમંત સરકાર - અમારી “શ્રી જૈન મહિલા સમાજ” ની સંસ્થા
સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબને અમારી નમ્રતા પુર્વક મુંબઈમાં છેલ્લા ત્રેવીસ વર્ષ થયા જૈન સ્ત્રીઓની ઉન્નતિ અર્થે
વિનંતિ છે. કામ કરી રહી છે, અને ત્રણ ઉપર સુશિક્ષિત હેને આ સંસ્થાના સભાસદ છે. આ સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી શ્રી
મહેસાણા પ્રાન્તના જેનોને ટેકે.
મહેસાણા પ્રાન્તના મુંબઈમાં વસ્તા જૈનોની મળેલ જૈન મહિલા સમાજની કાર્યવાહક સમિતિ તરફથી જૈન
સભાએ દીક્ષા નિયામક નિબંધને ટેકો આપતા રાવ પસાર કરી જનતાનું રક્ષણ કરનારા આ ખરડાને અમે હાર્દિક અભિનંદન આપીએ છીએ.
નીચે મુજબના તાર નામદાર ગાયકવાડ સરકાર ઉપર મોકલી તા ૨-૩--૩૩ ના રોજ શ્રી કષ્ટભંજાય જૈન મિત્ર આપેલ મંડળની એક સભા મળી હતી. જે વખતે સંન્યાસ દીક્ષા
મહેસાણા પ્રાન્તના જૈન રહીશેની એક સભા આજે
* નિયામક નિબંધને વધાવી લેતે નીચે મુજબને ફરાવ સર્વાનુમતે
મુંબઈમાં મળી હતી. તેમાં સર્વાનુમતે હરાવ પસાર કરવામાં પસાર થયા હતે.
આવ્યું છે કે મહેસાણામાં સ્થપાયેલી વડોદરા રાજ્ય પ્રજા “ આપ નામવરને વિનત ક” વડેદરા રાય આના કમીટી કે જે દીક્ષા પાટનાજ સભ્યોની બનેલી છે તેની તરફથી પત્રિકામાં “સંન્યાસ દીક્ષા નિયામક નિંબધ ને મુસદો પ્રગટ જે દીક્ષા નિયામક નિબંધ વિરૂદ્ધ પ્રચાર કરવામાં આવ્યું છે કરવામાં આવ્યા છે તેને અમારી કમીટી વધાવી લે છે અને તેને આજની સભા સખત વિરોધ દર્શાવે છે અને શ્રીમંત સંપૂર્ણ ટેકો આપી સદરહુ મુસદદે તાકીદે કાયદાનું સ્વરૂપ લે સરકાર ગાયકવાડને નમ્ર વિનતે કરે છે કે ઉપરોક્ત નિબંધ એવી વિનંતિ કરે છે.
બનતી ત્વરાએ કાયદાના રૂપમાં અમલ કરવામાં આવે એવી ઉનાવા સંઘના અભિનંદન
શુભ ઇચ્છા દર્શાવે છે, તા સિદ્ધપુર
તા. ૨૫-૨-૩૩. શ્રી જન સુથલીગને ટેકે, અમદાવાદ. મહેરબાન રા. રા. વડોદરા રાજ્ય સન્યાસ દીક્ષા નિયામક
અમદાવાદ જૈન યુથલીગ. નિબંધ કમિટીના ન્યાયમંત્રી સાહેબ, વડોદરા.
રીચી રોડ, અમદાવાદ. વિનય પૂર્વક જણાવવાનું કે, અમે ઉનાવા ગામમાં નેક નામદાર મહારાજા સાહેબ ગાયકવાડ, વસ્ત સમસ્ત જૈન પ્રજા સંધ-અભિનંદન સાથે નીચે પ્રમાણે અમદાવાદ જૈન યુવક સંઘ દિક્ષા નિયામક કાયદા ને કરેલા ઠરાવો આપ નામદારની હારમાં રજૂ કરીએ છીએ. આવકાર આપે છે અને કદર કરે છે. તેમજ સગીરાના હિતની ઠરાવ ૧
ખાતર રૂઢીચુસ્તના મનને નમતું નહિ આપવા આગ્રહપૂર્વક જૈન શાસ્ત્ર વિરૂદ્ધ થતી અયોગ્ય દીલાને અનુમોદન વિનંતિ કરે છે. આપતા કેટલાક સાધુઓ સાથે, અંધ શ્રધ્ધાળુ ભકતોએ સામેલ
અનુસંધાન...............મૃ. ૧૬૧ મે