________________
પ્રબુદ્ધ જૈન
તા૦ ૧૧-૩-૩૩
-
પ્રબ દ્ધ જૈન,
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
અગ્ય દીક્ષા આપેલી. તેની પત્નિ અને પિતા પોતાના વ્હાલા सच्चस्स आगाए से उवठिए मेहावी मारं तरई॥ પુત્રના કમનશીબ બનાવથી આખા દિવસને ઉપવાસ કરી તે.
હે મનુષ્યો ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા જગ્યાએ આવી પહોંચ્યા. અને પિતાના પુત્રને કબજે લઈ પર ખડે થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
એક પળ પણ ન ગુમાવતાં પાછા લઈ આવ્યા અને આ
(આચારાંગ સત્ર) ગુનેહગાર ધાડપાડું સાધુને સખત મારવામાં આવેલા. assurancessareers: કાળા sapanes બહાલા સાહેબ, આપ સાહેબનું ખાસ ધ્યાન ખેંચવા
માગીએ છીએ, કે ઉપર જણાવેલ જુવાન પૈસાદારને પુત્ર હોઈ તેના પિતા વગેરે બળજબરીથી તેને સાધુઓ પાસેથી પાછો લઈ આવ્યા. ગરીબ માણસની આ જગાએ શી વલે થાય ?
હેની જુવાન સ્ત્રીને એક ખુણે આંસુ સારવા સિવાય બીજે શનીવાર તo ૧૧-૩-૩૩,
શો રસ્તો? તેથી સાધુ વેષમાં સાગરાનંદની જેમ રહેલા લફંગા
આચાર્યો કે જેઓ જૈન સમાજને ભયંકર ત્રાસ આપી રહ્યા સ્ત્રી જગતમાં ખળભળાટ. છે તેમને સમાજને માટે ભય છે.
તેથી ગરીબ અને અનાથને આ ત્રાસમાંથી બચાવવા આપ
નામદારને દીક્ષા નિબંધ તુરત અમલમાં મૂકવા અમે અરજ આપણા સમાજમાં આજે અાગ્ય દીક્ષાના ત્રાસથી ગુજારીએ છીએ. નારીઓનાં હૃદય કેટલાં લેવાય રહ્યાં છે તે સંબંધી શ્રી જૈન અમે બધા સાચી દીક્ષા કે જે અમારા ધર્મને એક મહિલા સમાજના ઉપપ્રમુખ શ્રીમતિ લીલાવતી દેવીદાસ કાનજીએ મંગળ અવસર છે તેને હૃદયથી માનીએ છીએ પણું અમેગ્ય ના. ન્યાયમંત્રી બરોડા સ્ટેટ ઉપર એક અંગ્રેજીમાં પત્ર લખ્ય દીક્ષા કે જે કહેવાતા આચાર્યોથી અપાય છે તેમને અમારા છે, તે જનતાની જાણ માટે અત્યંત ઉપયોગી હોય અને રજી સંપૂર્ણ હૃદયથી ધિકારીએ છીએ.” કરીએ છીએ.
- ઉપરોક્ત પત્રથી આજનું નારી જગતે કઈ બાજી વહી “અમે નીચે સહી કરનાર ઘણી નમ્રતા અને માન સાથે રહ્યું છેહેને સંપુર્ણ ખ્યાલ આવી શકે છે. આપણા સમાનીચેના થોડા શબ્દો આપ માયાળ નામદારના ધ્યાનમાં લેવા જમાં ઉપરોકત લેભાગુ સાધુઓને કેાઈ સાથ દેતું હોય તે તે વિનંતી કરીએ છીએ.
કેટલીક અંધશ્રદ્ધાળુ બહેને છે. આવી અંધશ્રદ્ધાળુ બહેને આ તા ૯ મી ફેબ્રુઆરીના દીક્ષા નિબંધ કે જે આપની પત્રનું હાર્દ સમજે અને ના ન્યાયમંત્રી પણ આ પત્રની સમિતિ તરફથી બહાર પાડવામાં આવ્યું છે તેના સંબંધમાં પાછળ રહેલા ઉદ્દેશને સમજે એટલું જણાવી સમાજને ચેતવીએ અમે આપને નિવેદન કરવા રજા લઈએ છીએ કે તેને અમે છીએ કે હવે સાધુઓ ઉપર જે યોગ્ય અંકુશ નહિ મૂકાય તે સહુદય વધાવી લઈએ છીએ.
સમાજનું નારી જગત એ કાર્ય કરશે. ' - તાજી પરણેતર કન્યાઓના પતિઓનાં, જાહેર જન- '
“શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ડીસ્પેન્સરી”ના તાના સંરક્ષણની ખાતર તેમજ વિધવાઓના સગીર બાળકેની સહિસલામતિ ખાતર અમે આ દીક્ષા નિબંધને અમલમાં મૂકવા
માનદ્ મંત્રીઓ, મજકુર સંસ્થાને અપાયેલી નીચે મુજબની
ભેટ આભાર સાથે સ્વીકારી લે છે. આ નમ્ર અરજ આપ નામદારની હજુરમાં રજુ કરીએ છીએ.
રૂ. ૨૫૦ શેઠ પ્રાગજી ઝવેરભાઈ ' , આજકાલ કહેવાતા આચાર્યો અને બીજા સાધુઓનું એક -
રૂા. ૧૦૧ શેઠ માણેકચંદ' જેચંદ મેટું ટોળું પોતાના રૂઢીચુસ્ત, તથા ભાડુતી ભકતો સાથે રૂા. ૫૧] શેઠ ઓધવજીભાઈ ધનજી) કં, જેઓ બાળકને અને નવપરિણીત નારીઓના પતિઓને અયોગ્ય
- માનદ મંત્રીઓ. દીક્ષા આપનાર સેનેરી ટળી તરીકે ઓળખાય છે અને
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ડીસ્પેન્સરી. જેઓ જૈન કામને માત્ર ત્રાસદાયક છે તેઓ દીક્ષા નિબંધ સામે મોટો વિરોધ દર્શાવવા વડોદરા મળ્યા છે.
' થરાદ જૈન સંઘને તાર
વડોદરા રાજ્યના માનવતા ન્યાયમંત્રી સાહેબ, - આ કહેવાતા પાણ-હૃદયના સાધુઓ પિતાની જૈન કામ પ્રત્યે મનુષ્યત્વની લાગણી વગરના છે. કારણ કે તેઓએ
. વડોદરા. તદ્દન નજીકના સગા વહાલાઓમાં પણ તેમના બાળકોને દીક્ષા
થરાદ જૈન સંધ, વડેદરા રાજય તરફથી બહાર પડેલ
સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને હૃદયથી વધાવી લે છે આ માટે નસાડી અને પોતાના અજ્ઞાન અને અભણું ભકતોની
પગલું ઘણું જ સુંદર અને યોગ્ય છે, અને તે જૈન સમાજમાં જમાત વધારી અંદર અંદર કંકાસનાં બીજ રોપ્યાં છે. તેમજ પબ્લીકમાં ઘણું લાભદાયક થઈ પડશે. અયોગ્ય દીક્ષાને એક કિસ્સે એક ૨૫ વર્ષના યુવાનને
આ સિવાય બારડોલી, માંડવી, વાંકાનેર, વાલેડ, બાજીપુરા, દીક્ષા આપવાને કે જે ૯ મી ફેબ્રુઆરીએ બન્યા છે તે તરફ ઢાણહદ, વગેરે ગામના જેનેએ ગયા રવિવારે સભા ભરીને આપ નામદારે લક્ષ્ય અપવા જે છે.
' . દીક્ષા નિયામક નિબંધને ટેકો આપ્યાના સમાચાર આવ્યા છે. - વડાદરામાં મળેલા આચાર્યોમાં એક સાગરાન-દે ૨૫ તફણ ભારત જૈન કલબને તાર:વર્ષના એક નવપરિણીત-શેઠ જીવણચંદ નવલચંદ સુરતવાલા કે '. ન્યાયમંત્રી, જે સાગરાનન્દના ચુસ્ત ભકત છે તેમના દીકરાને તેની પત્નિ અને તરુણભાત જૈન કલબ દીક્ષા નિયામક નિબંધને ટેકા પિતા પાસેથી રાત્રે ઉપાડી જઈ મુંબઈના પર વીલેપારલેમાં આપે છે જહદી અમલમાં મુકવા વિનંતિ કરે છે.