________________
૧૭૦
પ્રબુદ્ધ જૈન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
सच्चस्स आणाए से उवट्टिए मेहावी मारं तरइ ॥
હે મનુષ્યા ! સત્યને જ બરાબર સમજો. સત્યની આજ્ઞા પર ખડા થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
(આચારાંગ
સૂત્ર )
પ્રબુદ્ધ જૈન.
શનીવાર તા૦ ૨૫-૩-૩૩.
દાનની દિશા મલે.
તા. ૨૫-૩-૩૩
તેા જીવતા દેવાને પીડાતાં બંધુઓને મદદ કરવા પાછળજ ખેંચવા જોઇએ છે. આણંદજી કલ્યાણજીની પેઢી.
આપણામાં ધર્માંધતા ખૂબ છે. માંડ માંડ ખર્ચે જીવન નિર્વાહનુ નાવ હાંકતાં માનવીએ પણ પૈસા પૈસા રના ગભારામાં નાખે છે. એ ખીચારા એ વિશ્વાસથી નાંખે છે કે એ ધ' કરે છે. એવી એમની ચાકખી માન્યતા હોય છે અને તેથી એથ્રુ ખાઇને, ગાળીયત ભીષણ ચકીમાં પીસાઇ ને પણ એ ગભારામાં પૈસા નાંખવાનાંજ. અને પૈસા પૈસામાંથી-ટીપે ટીપે ભરાયલા એ લક્ષ્મીના સાગરી કયા ધર્મ અર્થે વપરાય છે? કઈ ને શની ઉન્નતિ સધાય છે? કોઇ પુરા ત-વાંદી સશોધન આદરે અને કાઇ. પગ પારખું એ લક્ષ્મીનાં પગ ઓળખી શેાધી કાઢી એનાં પરિણામ પ્રજાને જણાવે તે આખા સમાજ ચમકી ઉઠે. એક એક પૈસાથી એકઠી થયેલી એ લક્ષ્મી આપણાં ઉજળાં કપડાં હેરી ક્રૂરતા આગેવાને એ સાવ પચાવી દીધી છે. કંગાળ આદમીએએ ધની ત્યાગભાવના સ્વીકારીને, અતિ જરૂરીઆત છતાં એ પૈસા પરના હક્ક જતા કરીને, ધર્માભાવે દિધેલા પૈસાના કાંતા • જનતાને નિરર્થક એવા ઢગ ખડકાયા છે. અને કાંતા કાઇકના ખીસ્સામાં જઇ પડયા છે. વહીવટી ચાપડાં બતાવો.
આજે કાઇ એને હિસાબ માંગે. કાઇ તટસ્થ હોશીયાર મેળવી એડીટર પાસે એને હિસાબ તપાસરાવા. એ પૈસા કાને વાં કિમ રોકાયા છે તે અને કેટલા પાછા જરૂર પડે તો આવી શકે એમ છે હેતુ સરવૈયું કાઢો. ધીરાયલા એ પૈસામાંથી મીલેાના સચા પાછળ અને ચરબીનાં પીપે પાળ કેટલા પૈસા રોકાય છે તે શોધી કાડા અને ધર્મને નામે આપણે દિવેલા પૈસા માટે આપણને પ્રશ્ચાતાપ થશે.
એક આણંદજી કલ્યાણજીની પેઢીનેાજ દાખલા યેા જૈન શ્વેતાંમ્બર કાન્ફ્રરસના ખાસ અધિવેશન વખતે એ પેઢીના વાડેવટની વાત ઉપડી હતી તે યાદ આવે છે. શ્રી. મણીલાલ કાારી અને શ્રી. અમૃતલાલ શેઠ જેવા આગેવાન રાષ્ટ્રીયવાદી જૈનેને એ પેઢોના વહિવટ અંગે ખૂબ ફરીઆદો છે. સારાય જૈન સમાજને પણ આજે પાલીતાણા રાજ્ય સાથેની તકરાર પટાવી લઈએ. પછી અંદર અંદર આપણે હમજી લઈશું એમ વચગાળેની મુત્સદીગીરી ચલાવી એ વાત એ વેળા ઠંડી પાડવામાં આવેલી. અને પછી તા રાષ્ટ્રીય જાવાળ ઉપડયા એટલે ‘અંદર અંદર હું મજાની એ વાત દાંક પી‰ોડા એઢાડવા શકય બન્યા.
છે?
તમે જાણો કેટલીય શતાબ્દિ પહેલાં પુનિત પ્રભાતે જગતનું કલ્યાણુ કરવા જન્મેલા પિતા મહાવીરને જન્માત્સવ દિન નજીક આવે છે.
આ કથન સાવ સાચું છે. નિર્ભેળ લુંટના આ આંકડાઓ આજના મંદિરના ચાલકા આપણને બતાવવા નથી ઈચ્છતા, લૂંટાયલી લુટ માર્ક કરીએ તે! પણ હવેથીય એ હિસાબ ક્વાર પાડવાના ચેકખે વિરોધ દર્શાવે છે. પ્રશ્નને માટે કે રસ્તા ખુલ્લા છે. કાંતે। વહીવટી ચેપડાં જેવા માંગવા એટલે કે વર્ષોંને રીપોર્ટ મ્હાર પાડવા આગ્રહ કરવા અગર તે એ ભડારામાં પૈસા નાંખવા નડે. અને એ પૈસા વાપરવાનાં હોય
વીરના સાચા સંતાનેને પારકા ભેદ ના હોય ! એ યાદ રાખીને
ઉત્સાહ અને ઉલ્લાસ ભર્યાં હૈડે દરેક જૈન એકત્રીત થાય, અને એ જાહળતી જ્યોતને સન્મુખ રાખી, ક્રાન્તિકારીતા વિકટ પંથે ચાલવાના સપથ લેવાનુ` રખે ચૂકે!
જૈનેાના એક પણ જાહેર તહેવાર પળાતા નથી. એકત્ર અવાજ રજી કરી આ પૂણ્ય પ્રભાતને જાહેર દિન ગણવાના રાવ કરી મેાકલવાનું ધ્યાનમાં રાખજો.
દાનની દીશા બદલે.
અને એ જોયા પછી આપણને ખાત્રો થશે એ પૈસાના દુરૂપયેગની અને દાનની દીશા આપણે બદલવી જોઇએ. એમ લાગ્યા વિના રહેશે નહિ. મુંબઈમાં પારસી, ભાટીઆએ પૈસા ખર્ચે છેજ્ઞાતિની દૃષ્ટિએ, જ્ઞાતિની ઉત્તાંત ક્રમ થાય, કેમ કરી આપણે જ્ઞાતિભાઇ ભુખે બિય નહિ ભીખ માંગતા ન કરે એર્દષ્ટએ એ વિચારે છે. સસ્તી ચાલી. બધાવે છે. હોસ્પીટલા બધાવે છે-કેળવણીના વિકાશ સાથે છે અને અપંગ અને વિદ્વાને અનાજ
પૂરું પાડે છે. સાચુ' દાન શું! ચારે બાજી ભુખથી પીડાતા ભાંડુએ પયા હોય, વેદનાભરી સુવાવડી અેનને સુવાનુ ઠેકાય ન હોય, જૈન જાવાને ધંધા વિના પેટે પાટા બાંધી ધંધો શોધવા રખડતા હોય દ્વારે આપણું કર્તવ્ય શું? લક્ષ્મીના એ ગજેમાં કાઇની ઉડાઉગીરી પે:ષવા પૈસા આપવા કે નામની તકતી રહે એ ખાતર. મંદીરો કે ધર્મશાળા બંધાવવાં કે આ જીવતાં ભાંડુઓને મૃત્યુની ખાઈમાંથી હુન્નર ઉદ્યાગ વિકસાવી, ભવાનાં સાધન પૂરાં પાડી, હોસ્પીટલા અનાવી બચાવવાં?
આપણે આ વિચારી લેવાનું જ છે. આપણા દાનની દીશા આપણે નક્કિ કરી લેવાની છે. કામનુ સાચું દર્દ અને એનુ ઔષધ આપણે 'શેાધીજ લેવાનું છે.