SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ દાનની દિશા બદલો. Reg. No. B. 2917 છુટક નકલ ૧ અને ૧ ના ૨. - ' પ્રબ દ્ધ જૈન, સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતન યુગનું જૈન સાપ્તાહિક તંત્રોઃ રતિલાલ સી. કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ. ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જું, અંક ૨૨ મે. વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર તા. રપ-૩-૧૯૩૩. | ના વડોદરા નરેશની ૭૧ મી જન્મ જયંતિ ઉજવવાને એક ભવ્ય મેલાવ ગયા શનીવારે સાંજે રોયલ એપેરા " હાઉસમાં મુંબઈની પચરંગી આલમે કર્યો હતે. જે વખતે તેઓ નામદારને માનપત્ર તેમજ ગારવગ્રથ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જુદા જુદા ચાલીશ મંડળ તરફથી (જેમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધ પણ હતું) તેઓ નામદારને હારતોરા એનાયત કરવામાં આવ્યા હતા. યુગબળને ઓળખી સામાજિક સુધારાઓને વેગ આપનાર એ ઉદાર રાજવીના ભાષણમાંથી નીચેની કણીકાઓ અત્રે મુકીએ છીએ.]. - “કાયદાને વ્યકિતગત સ્વતંત્ર્ય કાળog ને કરીશ, ને મારી ખાત્રી છે કે પરના પ્રતિબંધ તરીકે નહિ પણ ગ્ય વખતે આવા લેકે પિતેજ સમાજની સ્વતંત્રતાના સિદ્ધાંતના કબુલ કરશે કે તેઓ પોતે ગંભીર સહાયક તરીકે ગણવા જોઈએ.” - ભુલ કરતા હતા.” પ્રખર સુધારક “કેટલાક સામાજિક અને ધામિક રીતરિવાજો, વહેમી માન્યતાઓ અને પુરાણા કાયદાઓ જે પ્રગતિના માગને અવધે છે તેને દુર કરવામાં ન આવે ત્યાં સુધી સાચી, પ્રગતિ સાધી શકાય તેમ નથી.” મતમતાંતરના આગ્રહથી પ્રેરાઈ કે પછી ન્યાતના અભિમાનથી પ્રેરાઈ જેઓ કુરબાની કરે છે તે ખરેખરી જનસેવાની વિશાળ દ્રષ્ટિ ભુલી જાય છે.” ધામિક ઝગડાને નિકાલ મારા આદશ અને ભાવના કરનાર અને સમાજની અનિષ્ટ નહિ સમજનાર લોકો મારી અનેક રૂઢીઓ, બંધને, વહેમ અને વિધ પ્રવૃત્તિઓનું રહસ્ય વખતે બદીઓ ટાળવાના ઉપાય શોધનારા નહિ સમજતા હોય અને લોક મારી યાદીમાં હોય છે.” કલ્યાણની મેં અખત્યાર કરેલી રાજનીતિને તેમણે વખતે તેમની ગેરસમજથી અવળો અર્થ કર્યો સર સયાજીરાવ ગાયકવાડ અસ્પૃશ્યતા નિવારણને કામે હશે. પણ મારે જણાવવાનું જરૂ લેકનિંદાની પરવા નહિ કરનારા રનું છે કે એવા અલ્પજ્ઞ લોકેની આગેવાને તેમજ આધ્યાત્મિક ઝાઝી પરવા કર્યા વિના હું મારૂં વિધાના અભ્યાસીઓ પણ હું કય આગળ ધપાવ્યાજ કરૂં છું ! નજરમાં રાખું છું. પ્રઢ અને પરિપકવ વિચાર થયા સિવાય સાધુ અગર સંન્યાસી થવાની વાત બેટી છે, વિરકિત પણ કોને કહે છે. એની જેને કલ્પના પણ નથી હોતી તેવા નાની વયના સાધુ વધારીને એદી લોકોની સંખ્યા વધારાય છે અને તેથી સમાજનું અહિત થાય છે.. - સર સયાજીરાવ.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy