________________
તા. ૯ ૯-૩૩
પ્રબુદ્ધ જૈન.
વડાદરા મુકામે ભરાયેલ પ્રતિનિધિ સ ંમેલનના કાર્યની સફળતા ઇચ્છનારા સદેશાઓમાં મુનિરાજો, સસ્થાએ, અને વ્યક્તિ તરફથી અનેક તારો અને કાગળે આવેલા તે પૈકીના ચેાડાક નીચે મુકીએ છીએ.
મુનિ મહારાજોના સંદેશાએ. વ્હાલા યુવકો !
વારવાર કહેતા આવ્યે! છું તેમ. આજે પણ કહુ છુ કે તમે જૈન ધર્મને એના સાચા સ્વરૂપમાં ઓળખા, જૈન ધ એ જાતિ નથી, પણ જીવન છે. જૈન એ જાતિ સૂચક શબ્દ નથી, પણુ જીવન સુચક શબ્દ છે, એ આધ્યાત્મિક જીવન છે,
એકત્રિત થ”ને “ બળવા ' જગાડવાને છે. આ તમારૂં મુખ્ય ધ્યેય હેવુ જોઇશે, યુવક જીવનનું આ મહાન્ કર્તવ્ય છે. આ કામ તમારૂં છે એ તમારે ગાંધી લેવુ જોઇએ; તમે જો “ ગળીયા બળદ ” થઈ બેસી જાતા તે જીલ્મ થાય ! ધમ રસાતલમાં જાય! અને અને શ્રાપ તમારે માથે ઉતરે! સજ્જના! તમારૂં કા ક્ષેત્ર માટું અને ગંભીર છે, ઉતાવળ કરી નહિ પાલવે; શાન્તિ તે ધીરજ પહેલી હાવી
» ઉચ્ચ અને પવિત્ર જીવન છે, એ જીવન દુનિયાના કાપ જોશે, તમારા નૈતિક જીવનમાં એ ખોડખાંપણ હશે તો તમે
માણુસ મેળવી શકે છે.
સફળતા નહિ મેળવી શકવાના. જેટલું ચારિત્રબળ તમારૂં ઉજજવળ હશે, તેટલા તમે વધુ ફાવવાના; મને ખળને મજબૂત બનાવે!! તમે પોતે ખમતાં શિખા! અને ખાસ ધ્યાનમાં રાખો કે તમારા અભિમત સિદ્ધાંતા તમારા જીવન સાથે વણાઈ જવા જેષ્ઠો તાજ તમારી વાણીને પ્રભાવ પડશે, તેાજ જનતા તમારી પાછળ દોરાશે અને તાજ તમારૂં મિશન આગળ ધપશે. કાછની શેહમાં ન પડતાં, કાષ્ટના કે કોઈ પ્રકા રના પ્રલોભનથી ન ડગતાં માત્ર સત્યના પૂજક ાની ભગવાન મહાવીરના શાસનનો યદ્વેષ કરતા કક્ષેત્રમાં કુદી પડે! ! વિજય તમારા છે. લી ન્યાયવિજયજી.
પણ, ધુએ! આંખ ખાલીને જુએ કે આજે તમારી આસપાસ કેવું વાતાવરણ છે? આજે તમારી–સમાજની શી દશા છે? અજ્ઞાનનાં વાદળ જેમ ધર્માંની અધાગિત કરી રહ્યા છે તેમ સમાજના કચ્ચરઘાણુ વાળી રહ્યાં છે. આજે જ્યાં જોઇએ ત્યાં ઝધડાની લ્હાય સળગી રહી છે, અને ઝૂમાં સમાજ ભડભડ અળી રહ્યો છે. ખારા યુવા! આ તમારાથી કેમ જોયું જાય ? સમાજ વિનાશને પંથે ઘસડાતે જતે હાય અને તમે યુવા આંખ ફાડી જોયા કરે ! શરમની વાત છે ! તમારે કબ ધર્માં તમારે સમજવા જોઇએ. સાચો યુવક હોય તેના હૃદયમાં શુદ્ધ સેવાભાવની ધગશ હાવી જાઇએ; યુગધર્માંની
લબ પ્રેરાશે. ઝીલવાને, ક્રાન્તિનાં મહાન આન્દોસનામાં ઝુકી પડવાને તે સહ તૈયાર બેઠેલા તાવા જોઇએ તેની મહાન ભાવનામાં એમજ લાગવું જોઇએ કે જંગની અશાન્તિ અને પ્રજાની દુઃખી સ્થિતિનાં મૂળીયાંમારી નબળાઇમાં જ સમાયાં છે. આવું યુવક જીવન મુઠ્ઠામાં પણ હોઈ શકે અને જુવાનીયામાં પણ હેાઈ શકે, પશુ મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે, ઘણા યુવા એવા નજરે પડે છે કે જેમની ભાવનાશે। લગભગ મરી ગયેલી હાય છે અને જેમનાં કાયર અને હીકણુ મન, જેમનાં મૃદ્ર અને નિળ અંતઃકરણુ સુધારાનુ નામ સાંભળતાં જ ભડકી ઉઠે છે. આવા ખરેખર પોતાની યુવકતાને લજવે છે.
NNNNNNN
પ્રિય યુવા ! તમારૂં નામ જગતભરના ક્રાન્તિના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કાતરાયલું છે. રાષ્ટ્ર, સમાજ અને ધર્માંનાં પુનિવધાન અને સંસ્કરણ જ્યાં જ્યાં થયાં છે ત્યા તમા૫ આત્મબળ પર થયાં છે. તમે કશક્તિના અવતાર રૂપ છે. તમારા ધર્મ, તમારા સ્ટેજ અને તમારૂ વ્ય સમજી જાગ્યા! તમારામાં સુસ્તી કે જડતા ન પાલવે. ખંખેરી નાંખે કાયરતાનાં જાળાં અને કમર કસીને સમૂહો બહાર આવા
AT ૩૫૩
આજે સહુથી પહેલી જરૂર તમારા બધામાં મજબૂત સંગઠ્ઠન થવાની . તમામ યુવક સધા એક સૂત્રમાં પરોવાઇ જવા જોઇએ. જેમ દેવલાકમાં એક વિમાનમાં ઘટા વાગતાં તમામ વિમાનાના ઘંટા તત્કાળજ ગડગડી ઉઠે છે, તેમ એક અવાજ પડતાં તમામ યુવક સધા તેને એકી સાથે ઝીલીસ્પે. સંગઠ્ઠન શક્તિ એ મોટામાં મોટુ બળ છે; એ વગર વિજય નથી એ ભાગ્યેજ સમજાવવાની જરૂર હોય.
જે રૂઢિએના પડ સમાજને ભરખી રહ્યાં છે, અને જે સડાથી ધર્મ સડી રહ્યો છે તેની સામે તમારે બધાએ
જૈન યુવક સંઘને સંદેશ.
વમાન પરિસ્થિતિમાં આપણા યુવક વર્ગની, ખાસ કરી કા પરિણત યુવક વર્ગની કુજ એજ છે –પ્રત્યેક કાર્યો કરવા પહેલાં અત્યારની આપણી પરિસ્થિતિના ધીરજ અને શાન્તિથી પૂર્ણ વિચાર કરી જે રીતે જૈન ધર્મ ની અભિવૃદ્ધિ થાય અને જૈન સમાજ એ વસ્તુને ઝીલી શકે તે પદ્ધતિએ તે કાઈને સમાજ સમક્ષ રજી કરે અને તેમ કરવામાં ભાષાની મધૂરતા, વિચારોની સ્થિરતા અને શિષ્ટતા-પ્રમાણિકતામાં લેશ પણ ઉગ્રુપ ન આવવા દે એ વધારે કચ્છવા યેાગ્ય છે. સમાજનું માનસ અત્યારે અતિકામળ છે; તેને એકદમ આધાત પહેોંચાડવાથી આપણું દૃષ્ટ કાય વેગવાન બનવાને ખલે તેમાં મંદતા આવવાના સંભવ છે.
આ સિવાય અત્યારના આપણા યુવકવર્ગ આપણા ધાર્મિક રીત રિવાજો શા ઉદ્દેશથી ઘડાયા છે? એની કઈ દ્રષ્ટિએ અને કેટલી આવશ્યકતા છે? તેમજ એ રિવાજો આપણા જીવન વિકાામાં કેવા અને કેટલા ઉપયોગી છે? એ આદિને ભરાભર અભ્યાસ કરી જીન વિકાસ માટે ઉપયોગ કરે,
અત્યારના આપણા પૂનર્રચનમાં ધર્માં તત્વ કે જે આપણા જીવન સાથે સદાને માટે એકાંત આવશ્યક છે, જેના અભાવમાં અત્યારનું આપણું નવીન-નિર્માણ મડદા જેવું છે, તેને આધાત ન પહોંચે તે રીતે આપણા યુવક વર્ગ પ્રથ્રુત્તિશીલ અને.
જેમ અત્યારે આપણે ધર્મની રક્ષાને વિચાર કરીએ છીએ તેજ રીતે જૈન સમાજની દિનપ્રતિદિન વધતી જતી નૈતિક શિથિલતા, અનેક જાતના કુરિવાજો, વિદ્યાવિષયક મંદતા, વ્યાપારિક કંગાલ સ્થિતિ, આપણા શ્રી વર્ગની દરેક બાબતમાં શિથિલતા, આદિ સમાજને લગતા આવશ્યક પ્રશ્નોને