________________
ઉપવાસનું રહસ્ય.
[Reg. No. B. 2917
છુટક નકલ ૧ આનો.
પ્રબ દ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક.
તંત્રી રતિલાલ ચીમનલાલ કેડારી. સહતંત્રીઃ દેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ( વર્ષ ૨ જુ, અંક- ૩૦ મે. - .
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ શનીવાર, તા. ૨૭-પ-૩ર.
=
સાય .
પોકાર
आकुलीभूतमालोक्य, . जने पाप प्रसृत्वरम् । तमुद्धत्तु ततो नेतुं, श्रेयांसं चोज्ज्वलं पथम् ॥
ચુપ ન રહેજે-જ્યારે પિકાર પાડે એ તમારૂં કર્તવ્ય છે.
એમ તમને લાગે ત્યારે મૌન ને સેવ-જ્યારે વિરોધની ધોષણા. જનતામાં ફેલાયેલ પાપ જોઈ વ્યાકુળ થએલા અને તેમાંથી તેનો ઉદ્ધાર કરી, ઉજજવળ કલ્યા
કરવી એ તમારો ધર્મ છે એમ તમને સમજાય ત્યારે.. , પુકારક માર્ગ પર તેને લઈ જવા સારૂ
- એ ચુપકીદી એ મૌન માનવીઓને કાયર બનાવી નાખે છે.
માનવજાતિ એ વિષેધના બળે આગે બઢતી રહી છે. अतिघोरं तपस्यन्तं.. विश्वविस्मयभाजनम् । ॥
જે કઈ ઝબાને અન્યાય, જૂમ અને લાલસાની સામે અવાજ महाकारुणिकं विश्व वत्सलं पुरुषोत्तमम् ||
નો ઉઠાવ્યા હત, તે આજે પણ ધર્માન્યતાના ઝનુને સ્થાપેલા !' -સહુને વિરમય પમાડે એ અઘેિર તપ
માણસને જીવતાં બાળી મૂકવાના કાનુનનું રાજ્ય ચાલી રહ્યું હેત; * આદરી બેઠેલા મહાકાણિક, વિશ્વવત્સલ પુરૂષોત્તમ
| આજે પણ સાવ મામુલી તકરારના દંડ તરીકે માનવીઓને अनुयात महात्मानं भो भो भारतमानवाः । શિવધે થતો હોત. बुध्यध्वं च तदादर्श, प्रपद्यध्वं च मुक्तये ।। અનેકના ઉપર ગુજરતો અન્યાય ટાળવા થોડા વિરલાઓએ
–મહાત્માજીને હે ભારતના માનવીઓ! તમે || વિરોધ પિકારવાનું સામર્થ્ય બતાવવું જોઈએ; અને એ ગેરઈસાફ અનુસરો! તેને આદર્શ સમજે અને મુક્તિ માટે છે. નાબુદ થાય એટલા માટે ફરી ફરીને વિરોધને અવાજ બહાર અપના :
કાઢવો જ જોઈએ. दुःखमार्गानपाकर्तु, सर्वान् विश्वस्य साम्प्रतम् ।। આજે માનવી ગત કાળના એ સ્વાપણુ-ધર્મના પૂજારી द्रश्यते धुरि भूपीठे, स एवैको व्यवस्यताम् ॥ વીરે અને વીરાંગનાઓનાં સ્તુતિગાન કરે કે આજે, આ યુગમાં –જગતના સઘળા દુઃખમાર્ગોને ખસેડવા માટે
અને પૃથ્વી ઉપર માનવીના પોકારના અવાજને નહિ તે કોઈ સત્તા આ સમયમાં પૃથ્વી પીઠ પર પ્રયત્ન કરનારાઓમાં || ગુંગળાવી શકે, કે નહિ તે દબાવી શકે. આ એકજ મહાપુરૂષ મુખ્ય દેખાય છે.
- જ્યાં સુધી ગેરઇન્સાફના પાયા ઉપર રચાયેલી આજની રચના વિનાનીઘં માતં તે, નારામાવતનમ || નહિ બદલે ત્યાં સુધી, બહાદૂર પુરૂષની વાણી અને આચાર તમામ न सन्तमवमन्यध्वं, तमावेशप्रवेशतः ॥
અનર્થો સામે જોશથી વિરોધનો અવાજ કાઢયા કરશે, તમામ
સીતમે સામે અથાકપણે પિકારને ઢેલ પીટયે જશે, ગરીબને. –જગતભરનું કુશળ ચિન્તવી રહેલ એ મહાન આત્માને ઓળખે ! આવેશમાં આવી એ સંતને || સંતાવા દોલતના રક્ષા કરનારા દૌલતને તાબેદાર કાયદાઓના ગેરન અવગણ !કાયદેપણ સામે છેવટ સુધી લડયા કરશે.
(ફુલછાબમાંથી) ન –ન્યાય વિજ્યજી |