________________
૨૩૮
પ્રબુદ્ધ જૈન,
તા. ૨૭-૫-૩૩
પ્રબુદ્ધ
पुरिसा! सच्चमेव समभिजाणाहि ।
લીલા પામતાં મુશ્કેલીઓ નડતી નથી. સામુદાયિક કર્મની
શાંતિને નામે મુનિ ભરતવિજયજી અને તેની પાછળ ચાલના सच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरइ ॥
ધર્મસાગરજી અને ચંન્દ્રવિજયજીએ જે આત્માનો બહાર
(આચારાંગ સૂત્ર.) પાડયા છે, તેમ તેઓએ પોતાના ચારિત્રના ખલન અને તેના ----------------------------- -- પ્રાયશ્ચિત માટે કદિ આત્મનિર્ણયની જાહેરાત કરી છે? હજી
તે ગઈ કાલનીજ એ વાત છે. ચાતુર્માસને સમય છે, નદી, પ અદ્ર જૈન
નાળાં અને રસ્તાઓ પાણીથી ખદબદી રહ્યાં છે, ત્યારે એક સાધુ પિતાની સાંસારિક અવસ્થાના પુત્રને મેળવવાને દાવે
અમદાવાદની કોર્ટમાં, સાણંદથી રાત્રિના વખતે મોટરમાં દેડી શનીવાર, તા. ૨૭-૫-૩૩.
આવી માંડે છે. તેમાં વકીલને વકીલાતનામું કરી આપે છે
એટલું જ નહિ પણ સ્ટેપની ટીકીટ પણ ચેડે છે. એ બધામાં ઉપવાસનું રહસ્ય.
શું સાધુતાજ હતી? એક ઈતર દર્શનીય માજીસ્ટ્રેટના મુખથી
ઉપરોક્ત સ ધુ ઉપર કડક ટીકા થાય છે, જેન શાસન નિંદાય આપણુ શાસ્ત્રોમાં ડગલે ને પગલે ઉપવાસનું મહાભ્ય છે. અનેક લોકે અધમ પામે છે. આ બધા માટે એ પીત વર્ણવવામાં આવ્યું છે. અનેક મહાત્માઓ એ તપશ્ચર્યાના પ્રભાવે વસ્ત્રધારીએ કદિ પ્રાયશ્ચિતની જાહેર હિંમત કરી છે? શામાટે સાધ્યને સિદ્ધ કરી શકાય છે. પરમાત્મા મહાવીર દેવ દીક્ષા આ બાબતને દાબી જુદાંજ કારણે બતાવાય છે? ચંદ્રવિજયજી પર્યાયના પ્રથમનાં બાર વરસ દરમ્યાન લગભગ અગીયાર વરસ અને ધર્મસાગરજી માટે તે અમારે કશું કહેવાનું જ નથી. સુધી એ કઠીન તપશ્ચર્યાની આરાધના કરી કમને ભરમ કરો કારકે આ બધાં તે પુતળાં છે. મારી જેમ નચાવે તેમ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તપશ્ચર્યા માટે-પછી તે નાચનારા એ મહાનુભાવે છે. જ્યારે દેરી સંચાર કરનાર તે તીર્થકર હોય કે ગણધર હોય, વાસુદેવ હોય કે ચક્રવર્તિ હય, જુદાજ છે. પ્રતિ વાસુદેવ હાય કે બળદેવ હૈય, રાજા હોય કે રંક હબ, આમ આ રમત વડોદરા સ્ટેટની ધારાસભામાં જે સ્ત્રી હોય કે પુરૂષ હોય, દરેકને ફરમાન છે. દર પખવાડીએ અયોગ્ય દીક્ષાને રોકને કાયદો પસાર થયું છે, તેની સામે એક ઉપવાસ તો દરેકને કરંજ જોઇએ. વૈદિક દ્રષ્ટિએ જનતાને ઉશ્કેરવા માટે રમાઈ રહી છે. મહાત્માજી જેમ આપણે તપાસીએ તો તેમાં જણાશે કે દર પખવાડીએ એક આત્મ નિર્ણયો કરી ઉપવાસની જાહેરાત કરી, જે રીતે
જુલાબ લેજ જોઈએ. તાજ તબીયત સારી રહે -અજીર્ણ ન જગતને ડોલાવે છે, તે રીતનાં કદાચ દેરી સંચાર કરનારાન થાય. ઉપવાસ કરનારને જુલાબની જરૂર રહેતી નથી, તેથી ઓએ ભરત વિજયજીના ઉપવાસ પાછળ સ્વપ્નાં સેવમાં હશે
પેટને કચરો બળી જાય છે. આમ ઉપવાસ એ શારીરિક પણ તેમનાં એ સ્વMાં સરી જવાજ સજાય છે, એ દ્રષ્ટિએ તેમજ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણો જ ફાયદાકારક છે. ઉપવાસ શરૂ થયે અઠવાડીયું પસાર થયું છે, છતાં સમાજ તેમાં બે મત છેજ નહિ.
જરા પણ સનસનાટી અનુભવ્યા સિવાય સ્વસ્થ છે. કારણકે જૈન સમાજના ઉપવાસ બીજા સમાજે કરતાં બહુજ કડક સમાજને સ્વાર્થ સિવાય આમાં કશી રમત દેખાતી નથી અને સાચા હોય છે, કારણ કે તેમાં કેવળ રમ પાણી સિવાય ઉપવાસને શુભ હેતુ હત તે તેમણે તેમના આત્મ નિવેદનમાં કોઈ પણ ચીજનો ઉપયોગ થઈ શકતું નથી. અને તે પણ જે અસત્ય બાબત આલેખી છે. તે ન હેત. તેમાં તેઓશ્રી દિવસના છેલ્લા ત્રણ પ્રહર સુધી. સૂર્યાસ્તથી છેક સૂર્યોદય સુધી લખ્યું છે કે “ત્યાગ ધર્મ સ્વીકારવાની સ્વતંત્રતાને વિચ્છેદ તે પણ બંધ રહે છે. આવા અદ્દભૂત ઉપવાસનું ફળ પણ કરનાર સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ તા. ૧૬-૫-૩૩ ની અભૂતજ મળે છે. તેમાં આત્મકલ્યાણ સિવા કઇપણ જાતની વડેદરા રાજ્યની ધારાસભામાં રજુ થયા, જેને ધર્મથી ઇચ્છા ન જોઈએ. ક્રોધ કે ઈર્ષાને સ્થાન ન હોવું જોઈએ. અજાણ સભાસદોએ જે રીતે એના ઉપર અતિશયોક્તિ માન કે લેભની તમન્ના ન જોઈએ. માયા, મત્સર કે રાગધે- ભયાં વિવેચને કયા ને અપ્રમાણિક દાખલાઓના આધારે વથી દૂર રહેવું જોઈએ. તેજ એ ઉપવાસ ધાર્યું ફળ આપે લઈ તેની પુષ્ટિ કરી આ નિબંધને પસાર કર્યો, એણે મારા છે, એટલું જ નહિં પણુ આત્મકલ્યાણની બહુજ નજીક ઘસડી હદયને સખ્ત આઘાત પહોંચાડે છે. આ મુદ્દાને કાયદાનું જાય છે.
: રૂપ આપવા માટે અત્યાર સુધીની જે રીતે અખત્યાર મુનિ ભરતવિજયજીના ઉપવાસને એ દ્રષ્ટિએ કસી જોઈએ કરવામાં આવી છે, તે અન્યાયની એક પરંપરા છે, એમ મારું તે આપણને જણાયા સિવાય નહિ રહે કે આમાં આત્મકલયા- માનવું છે.” ભરત વિજયજીના આ ઉદ્દગારો તદ્દન અસત્ય ણની બીલકુલ ભાવના નથી. અગર જે આત્મકલ્યાણની છે, કારણકે વડોદરા સ્ટેટની ધારાસભાએ જે દીક્ષા એકટ ભાવના હતા તે તેમનું આત્મ નિવેદન બહાર પડતજ નહિ. પસાર કર્યો છે તે ત્યાગ ધર્મ સ્વીકારવાની સ્વતંત્રતાને આપણામાં સેંકડો મુનિવરે અને ગૃહમાં સેંકડો ઉપવાસ વિ છેદ કર નથી, પરંતુ શુદ્ધ ત્યાગ ધમને પિષકે છે. તેથી કરેલ છે. પરંતુ કોઇએ આત્મ નિર્ણયની દાંડી પીટી નથી, ત્યાગમા” ઉજવેલ બની શકશે. તે સિવાય મુનિશ્રીએ ધારાછતા સોળ ઉપવાસમાંજ ભરતવિજયજીના ઉપવાસની દાંડીઓ સભાના સભાસદોને જૈન ધર્મથી અજાણુ, અતિશકિત પટાય છે. એટલું જ નહિ પણ ત્યાર પછી ધર્મસાગરજ અને ભર્યા વિવેચન કરનાર અને અપ્રમાણિક દાખલાઓ રજુ ચન્દ્રવિજયજીના નામે પણ એ ઉપવાસને હાને બહાર પાડ- કરનાર તરીકે ચીતર્યા છે, એ ધારાસભાના સભાસદો વામાં આવે છે. ત્યારે એ અયોગ્ય દીક્ષા ઘેલા માનવીઓની માટે મહાન અન્યાય કર્યો છે. આ પ્રશ્નને ત્રણ ત્રણ વર્ષ