________________
પ્રબુદ્ધ જૈન
!
તા૦ ૭-૧-૩૩
ZZNNN
વળાવવા ના ધાયા શકિતશાળી અને નાથદ કરતા મળી, કમસે હગ ના
જસરાજ માનવ
ની ખીરૂ લી ની
ઝઘડીઆ સંઘને મનાઇ હુકમ-પં. ભકિતવિજ્યજી જેન જગત
અત્રે એક બાળકને દીક્ષા આપવાના હતા, પરંતુ અત્રેના સંઘના
મનાઈ હુકમથી છોકરાને ગુમાનદેવ રવાના કરી દીધું છે, ત્યાંથી ZN20NZNZNZANZNZENZNZANZNZN48
કયાં ગયે, હેની ખબર નથી, મહારાંજથી સુરત મહોત્સવ
હોવાથી સુરત જવાના છે. છોકરાની જોડે જેને લાગતું વળગતું બડનગર-(માળવા) વ્યાખ્યાતૃચુડામણી મુનિરાજ શ્રી
હોય તે તપાસ કરશે તે જરૂર પ-તે મળશે. વિદ્યાવિજ્યજી મહારાજ અત્રે પધારતાં જૈન તેમ જ જૈનેતર
* કચ્છી વીશા ઓશવાળ મિત્રમંડળના પ્રમુખ વર્ગમાં સારો ઉત્સાહ વ્યાપે, મહારાજશ્રીએ અહિં લગભગ
વીરજી પાલણુ નાગડા લખી જણાવે છે કે આ મિત્રમંડળની દશેક જાહેર ભાષણ આપી બડનગરની જનતાને ઘેલી કરી મૂકી
સ્થાપના ગયા અષાઢ માસમાં થઈ. હેને ઉદ્દેશ કુરૂઢીઓને છે. બડનગરની જાહેર જનતા તરફથી હેમને માનપત્ર આપ- હાંકી કાઢવાનું છે. એટલે તાજેતરમાં થતાં વૃદ્ધ લગ્નને વામાં આવ્યું. કેટલાક સ્ત્રીપુરૂષેએ મહાચર્યો અને ભારતે અટકાયત કરવાનું કામ મંડળે હાથ ધર્યું. પ્રથમ કરછના આગેગ્રહણ કર્યા. ખાસ કરીને અહિં લગભગ દશેક વર્ષથી તપાગંચ્છમાં વાનોને અપીલ કરવામાં આવી, કાગળા અને તારો કર્યા, બે તડાં હતાં તે મહારાજના પ્રયાસથી એક થયાં, આથી કશે જવાબ મળે નહિ, પરંતુ અમારા મંડળ વિરૂદ્ધ ભોળી સંધમાં અપૂર્વ ઉત્સાહ પ્રગટ હતા ત્યાંથી મુનિશ્રી બદનાવર પ્રજાને ઉશ્કેરી મૂકી. જો કે આ મંડળને ઉદ્દેશ આગેવાને પધાર્યા છે.
સાથે રહી કામ કરવાનું હતું કારણું કે ન્યાતને પડે કન્યારાજકેટ:-શાંતમૂત્તેિ મુનિરાજ શ્રી જયન્તવિજ્યજી મહારાજ
વિક્રય ન કરો “વૃધ્ધ લગ્ન ન કરવું ” એ ઠરાવો મોજુદ છે, - આદિઠાણા ત્રણ રાજકેટથી કાર્તિક વદી ૭ ના વિહાર કરતાં આખોયે
આ દેરાને અમલ આગેવાને કરાવી શક્યા નથી, એટલે સંઘ હેમની શાન્તિ પ્રિયતાની કદર કરી વળાવવા ગયા હતા,
હેને અમલ કરાવવા યુવકો અને વૃધે એકત્ર થાય તે કેટલાક રાજ્યાધિકારીઓ પણ મહારાજશ્રીના દર્શનાર્થે પધાર્યા
' શકિતશાળી બને, પરંતુ વૃધ્ધોને આ ન ગમ્યું, એટલે આવી હતા, મહારાજશ્રીને રાજકોટ રોકવાની સંઘે ઘણી વિનંતિ કરી
રૂઢી રાક્ષસીઓને નાબુદ કરવા માટે કેટને આશ્રય લેવાની હતી, પરંતુ મહારાજશ્રીને પાલીતાણા જવાનું હોવાથી સંધની જરૂર પડી અને હેમાં સકળતા મળી. કદની તરફથી વિનંતિ સાદર માન્ય કરી નથી ત્યાંથી મહારાજશ્રી ગારિયાધાર, કેટલાક પરણનારાઓ અને કન્યાઓના વાલી પ્રત્યે લગ્ન નહિ પરવડી, સરધાર વિગેરે સ્થળે થઈ પાલીતાણું માગશર વદી ૧૧ કરવાની મનાઈ હુકમ છુટયા છે, એટલે હાલ તુરત તે લગ્ન ને શુક્રવારે પધાર્યા છે. ઓશવાળ જ્ઞાતિ તરફથી મુનિરાજશ્રીનું થતાં અટક્યાં છે, પરંતુ વૃધે આ બાબત સહન નહિ કરે એમ 'સ્વાગત કરવામાં આવ્યું હતું. મહારાજશ્રીએ અમરચંદ જસરાજ માનવાને કારણું છે. સાંભળવા પ્રમાણે કેટલાક આગેવાનોએ વેરાની ધશાળામાં મુકામ કર્યો છે.
વૃદ્ધ વરરાજાઓની બ્રીફ ઉઠાવી લીધી છે, આથી સર્વે ભાઈએ - ગોતમપુરઃ-(માળવા) અહિં એક દક્ષિણી બ્રહ્મચારીઓ તથા બહેનોને મારી એટલી જ અરજ છે કે જે કાર્ય મંડળે , અતિરૂદ્ર નામને યજ્ઞ કર્યો હતો, તેમાં મુનિશ્રી વિદ્યાવિયજીના ઉપાડી લીધું છે તે પરણનારાઓ પ્રત્યે દ્વેષભાવથી નહિ પણ શિખ્ય ન્યાય, સાહિત્યતીર્થ, માનશ્રી હિમાંશવિજયજીએ બે જાહેર સમાજના ભલા ખાતર આ કામ ઉપાડયું છે. શ આતમાં તે , ભાષણો આપ્યાં હતાં. આ યજ્ઞમાં લગભગ બહારથી પાંત્રીસ આ કાર્યો માટે એક નાનું ફંડ ઉભું કર્યું હતું, પણ તે બધું હજાર માણસ આવ્યું હતું, તેમાં અનેક વિદ્વાન પણ હતા.
ખર્ચાઈ ગયું છે કાર્યોમાં કેસે ચાલું જ છે, એટલે ખર્ચ પણ આવા મકાના સ્થળે એક જૈન મુનિ વ્યાખ્યાન આપે એ
થવાનું. આ પરિસ્થિતિ માટે અમે આપ જનતા તરફ ખૂબ
આશા રાખીએ છીએ, આવા કાર્ય નાણાના અભાવે બંધ ન નવી બાબત નથી, સદી પહેલાં આવા કિસ્સા બનતા શવાં જોઇએ. અમને આશા છે કે સમાજ હિતેચ્છુઓ અમારી
પણ વીસમી સદીમાં છે. આ પહેલે જ કિસે છે. મુનિશ્રીના ઉત્સાહને વધાવી અમારી અપીલ તરફ ધ્યાન આપશે. - વ્યાખ્યાનથી જતા ઉપર સારો પ્રભાવ પડયા હતા, અને યજ્ઞના અમારૂ ઠેકાણું:-૩૦૯૧૧ ડુંગરી સ્ટ્રીટ મુંબઈ ૩: આચાર્યો મુનિશ્રીને ઉપકાર માન્યો હતે.
તા. કચ્છથી હમણાં સમાચાર મળ્યા છે કે ના. માંડવી - ભરૂચ-વેજલપુરમાં આવને અંગે ખંભાતથી વિજય- કોર્ટે બંને જવાબદારો પાસેથી મનાઈ હુકમનો ભંગ ન થાય લધિરિ પિતાના સિન્ય હિત આવવાના છે એ વાત સાંભળી તે માટે મારી એક એક હજારના જામીન લીધા છે. અહિંના સંઘમાં વિમયતા ફેલાઈ છે, તેનું અહિં સ્વાગત મુબઈ-કારથી શ્રી જૈન મિત્ર સભા તરફથી હેમના ન થાય તે માટે પ્ય થઈ રહ્યા છે. કેટલાક હિસનાં ભકત મંત્રી શ્રીયુત વાવનું માદજી લખી જણાવે છે કે, આ સભાના ઓટો અડબર કરી સંઘના નામથી સ્વાગત કરવાની તૈયારી કરી બત્રીશમાં વાર્ષિક મહોત્સવની ખુશાલીમાં સં. ૧૯૮૯ ના પાન રહ્યા છે, તે માટે સંયે એક ઠરાવ કરવાની જરૂર છે કે “સંઘની શુદ ૧૨ ને રવીવારે તા ૮-૧-૩૩ ના દિને કેટ શ્રી શાન્તિ
નાથજી મહારાજના દેરાસરમાં સવારના આઠ વાગે પંચકલ્યાણકની સંમતિ વગર મહારાજશ્રીનું કોઇએ સામૈયું કરવું નહિ” છતાં
પૂજન ભણાવવામાં આવશે તથા રાત્રે આંગીરચાશે. રાત્રીના 'પણું કેાઈ સંધ ઉપરવટ થ'ને સામયુ કરશે તે સંધને તે
સાડા સાત વાગે નીચેના ઉપાશ્રયમાં આ સભાની જનરલ મીટીંગ , ગુન્હેગાર ગણાશે.”
મળશે, જે વખતે નીચે મુજબ કાર્ય રજુ કરવામાં આવશે. શ્રીમાન સે ગોરધનકાસ કરશનદાસ તરફથી મહા શુદ્રમાં
૧. આ સભાને સં. ૧૯૮૮ ની સાલને આવક જાવકના એ કરવાની વાત બહાર આવી છે, કયા આચાર્યના
હિસાબ, સરવૈયું તથા કમીટનો રિપેર્ટ પાસ કરવા ૮૯ ની સાનિધ્યમાં એ થશે એ નક્કી નથી, તિલકથી સાધી અને
સાલ માટે મેનેજીંગ કમીટે અને એડીટરની નીમણુંક કરવામાં આવ્યાં હતાં, હેમણે સુરતની કઈ યુવાન બાળાને એક દિવસ
આવશે. આ સિવાય પ્રમુખ તરફથી અગત્યનું કાર્ય રજુ કરઅને રાત અટકાવી હતી. સુરતની સી. આઈ. ડી. તથા અત્રેની વામાં આવશે. ત્યાર બાદ પ્રભુ સ્તવનાદ રાગરાગણીમાં ગાવામાં પોલીસે છોકરી કબજો મેળવી, સુરત રવાના કરી દીધી છે. આવશે. આ પ્રસંગને લાભ લેવા સર્વ ભાઇઓને વિનંતિ શિકાર હાથમાંથી ગમે જાણી તિલકશ્રી સાથી વિહાર કરી ગયાં છે. કરવામાં આવે છે.
ચાલ જામ
મારી બા
' ' રીત -