SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તો૦ ૭-૧-૩૩ - પ્રબુદ્ધ જૈન ભે દી પત્રો.' સાગરજીની હદ વગરની બીરૂદાવલી ગાનાર, તેમની ક્રિયાઓ અંગે વર્તમાનપત્રમાં બનતું કરવા ખડેપગે ઉભા રહેનાર, તેમની આજ્ઞાનુસાર હેન્ડબોલે મોકલનાર, મુંબઈ સમાચારના રીપેર્ટર, તટસ્થતાને દંભ સેવનાર, મેસમેરીઝમના જાણકાર, ઘડીયાળીની અટકથી ઓળખાતા મી. સાકળચંદ માણેકચંદે સાગરાનંદ ઉપર લખેલા કાગળ – મુંબઈ, ૩. પારસી ગલી, મીરઝા સ્ટ્રીટ, મુંબઈ. તા. ૧૫-૪-૧૮ આચાર્ય મુનિરાજ શ્રી ૧૦૦૮ શ્રી સાગરાનંદ સુરીશ્વરજી સ્વસ્તિથી પાશ્વજિન પ્રણમ્ય શ્રી સુરત બંદરે પંચ મહા- ની સેવામાં વ્રતધારી, ત્રણ ગુપ્તિવાળા, પાંચ સમિતીવાળા, છકાયના રક્ષક, જત અને સધળા કુશળ છે. આપની આજ્ઞાનુસાર કેટલાક આઠ મદના ટાલણહાર. નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, હેન્ડબીલે મોકલ્યાં છે. તે સંભાળી લેશોજી. દશવિધ, યતિ ધર્મ પાળનાર, સત્તર ભેદ સંયમના પાલણહાર, માણેકજી પારસીને દિક્ષા અપાઈ નથી એવી ખબર મળી નીપેરે તેલ્લી, ચંદ્રની માફક શીતળ, રત્નાકરની પરે ગંભીર છે કેમકે સંઘે સપનું વાંધે ઉઠાવ્યું હતે હાલ એજ ધર્મસેવા કંચન, કામીનીના ત્યાગી, મહાવૈરાગી, સમકિતસંગી, વિવિધ ફરમાવશે. અંગે વ્રતધારક, શુદ્ધ યાધર્મ પ્રતિપાલક, જીન શાસન પ્રભાવક લી 'વિનય મૂળધર્મ આરાધક મહાશાંત, દાન્ત, વિશુદ્ધ જ્ઞાન ધ્યાન સાકરચંદ માણેકચંદ્ર ધડીયાળીની. ચારિત્રમય શુદ્ધ સ્વાવાદ્ માર્ગ વહન કરવામાં ધુરંધર ધરી - ૧૦૮ વાર વંદણા સમાન એવા અનેક શુભ ગુણાલંકૃત શ્રી શ્રી શ્રી ૧૦૦૮ -- આચાર્યશ્રી આનંદ સાગરજી મહારાજના પાદ કમળમાં, યોગ્ય સંબંધમાં, વર્તમાન પત્રે વિગેરેમાં મારાથી બનતી દરેક સેવા શ્રી મુંબઈથી લી. સાકરચંદ માણેકચંદ ઘડીયાલીની વંદણા કરવા હું તૈયાર છું, તે તે સંબંધમાં જે કંઈ કામકાજ હોય '૧૦૦૮ વાર અવધારશે. તે સરવર લખશે. - બીજું હું આપશ્રીના દર્શન અર્થે સુરતમાં આવ્યો હતે આપ તથા સર્વશિષવર્ગ સાતામાં હશે સર્વને મારી તે વખતે આપશ્રી સાથે ગુજરાતી”ની ભેટની ચોપડી સંબંધમાં વંદણું. કેટલીક વાતચીત થઈ હતી. તે સંબંધમાં આપશ્રી તરફથી કાંઈ મારા સખી સેવા ફરમાવશે. તજવીજ થઈ હોય તે લખશેજી, કે જેથી મારાથી બનતી સેવા હું પણ કરી શકું. સાકરચંદ માણેકચંદ ઘડીયાલીની બીજું વૈશાખ માસમાં જે ક્રિયાઓ વગરે થનાર છે તે ૧૦૦૮ વાર વંદણા. લી. ઉદ્દેશ ઉપર અંધકાર. એક વખત ૫કા સુધારક હતા, અને હદય પલટો થવાથી કેટલાક વખતથી રૂઢીચુસ્ત અને શાસનપ્રેમી થયા છે, એમ તે જાહેર નિવેદનમાં જણાવે છે.) તે સંસ્થાનું મુખપત્ર “સોસાયટી કાર્યવાહકો અજવાળું પાડશે? સમાચાર” નીકળે છે તેના તે તંત્રી છે. એટલે સંસ્થાની નૌકાનું સુકાને તેમના હાથમાં છે તેથી તેમની પાસેથી ખુલાસે મેળવે યોગ્ય ધારી તે ઉદ્દેશ સંબંધી નીચે પ્રમાણે ખુલાસો લેખક:-મહાસુખભાઈ ચુનીલાલ-વીસનગર. માગું છું: (1) કોઈ પણ સાધુ કે સાધ્વીપરના આક્ષેપો આપની જૈન સમાજમાં રૂઢીચુસ્તની “ધી યંગમે જેને જાણમાં આવ્યા છે? સોસાયટી” નામની સંસ્થા સ્થપાએલી છે, જે શાસનપ્રેમી (૨) આવ્યા હોય તે જાત તપાસથી કે પત્રદ્વારા ખાત્રી અને ધમી તરીકે પિતાને ઓળખાવે છે. તે સંસ્થાના ઉદેશની કરી (૩) જેની જેની ખાત્રી થઈ હોય તે સાચા માન્યા છે ? '. ચેથી કલમ નીચે પ્રમાણે છે – (૪) સાચા માન્યા હોય તે ખાનગી રીતે સમજાવવા . . “Èઈ પણ સાધુ કે સાધ્વીપરના આક્ષેપે જાત તપાસથી મન એ છે કે કે પત્ર વ્યવહાર દ્વારા ખાત્રી કર્યા વિના સાચા માનવા નહિ, અને | (૫) પ્રયત્નમાં નિષ્ફળ ગયા છે તે મુખ્ય કાર્યાલયને તે આક્ષેપ સત્ય જણાયે પણ તેમની જાહેર પત્ર દ્વારા વગેવણી ખબર આપવામાં આવી છે ? કરવા કરતાં તેમને ખાનગી રીતે સમજાવવા પ્રયત્ન કરવો, (૬) ખબર આપવામાં આવી હેય તે તેનું શું પરિ. અને તે પ્રયત્નોમાં નિષ્ફળ ગયે મુખ્ય કાર્યાલયને ખબર આપવી. ણામ આવ્યું ? (નટમાં) . જ ના સિદ્ધાંતમાં સત્ય બિના દબાવવાને સંસ્થાને " (9) પ્રયત્નમાં સફળ નિવડ્યા છે તે તે બાબત શું પગલાં ભર્યા? આશય નથી.” (૮) જાહેર વર્તમાન પત્રમાં જે થિનાઓ પ્રગટ થાય છે. આ પ્રમાણે ઉદ્દેરા બહાર પાડેલ છે. આ સંસ્થાના તે સંબંધી તપાસ કરી છે ? તપાસ કરી હોય તે તે કેવી અગ્રગણ્ય સંચાલક શ્રી ચીમનલાલ કેશવલાલ કડીઓ છે. (જે પ્રકારની તે જણાવશે ?
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy