SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ EY शाहि से उबठ्ठिए मेहावी मारे तरह ॥ પ્રદ (આચારોગ સૂત્ર.) રાનિવાર, તા૦ ૧૯-૮-૩૩. jtrx;' પ્રણાલિકાવાદ. (૨) પર્યુષણ પર્વ માં અનેક બાળતા કે વ્ય તરીકે મનાય છે, તેમાં જીવદયાનાં પણ સમાવેશ થાય છે. જીવદયાને બહાને જૈન સમાજમાંથી આ મહાપર્વમાં લગભગ બે લાખ રૂપીઆ ઉપરાંત જતા હશે. એ બધાને ઉપયોગ મચ્છીમારા તથા કસાઈને આપવામાં થાય છે. પર્યુષણ જેવા ત્રિંસામાં એમ જાણી છુઝીને એવા ધંધા કરે છે. આપણે એ લોકાને ખાટું ઉત્તેજન આપીએ છીએ. અને મન માનતા પૈસા પડાવે છે. તે સિવાય પાંજરાપાળમાં પશુ તે પૈસાના વ્યય થાય છે. આજની પાંમપાળાની વ્યવસ્થા જોવામાં આવે તે એમજ થાય કે આતે પાંજરાપાળ કે છૂપાં કસાઇખાના ? ઢારા બચવાને બદલે. ત્યાં વધારે સડે છે, આપણા દાનના પ્રવાહમાં પરિવર્તન થવાની જરૂર છે. અરે! જુઓ આ બધી ખાતાને ટળી જાય તેવી ભીષણું યાતનાથી સમાજ પીડાઇ રહ્યો છે, અને તે યાતના એકારી. આ બેકારીથી સમાજ એ હાલ થઇ રહ્યો છે. પશુદયામાં માનતા જૈને માનવધ્યા પ્રત્યે મૌન કેમ છે? કીડી, મઢાડી સુદ્ધાં નાનાં વા પ્રત્યે અપ્રતિમ ભાવ દેખાડનારા જેના પોતાના ચધી એ તરફ “ટલા બેદરકાર કેમ રહે છે, તે સમજી શકાતું નથી. વર્ષોથી આપણે પશુથ્થામાંજ માનતા આવ્યા છીએ, પણ્ માનવી તરીકેની આપણી ફરજે આપણે બજાવી નથી. ખાસ કરીને આપણે આપણા પ્રત્યે વાત્સલ્યતા બતાવવાની જરૂર છે, કે જેઓ અન્ન અને વસ્ત્રો વગર ટળવળે છે, આર્થિક સ ંજોગોની ચક્કીમાં પીન્નાઈ 1 પાતાની પવિત્રતાને ગીરા મૂકનાર હુનાને ખચાવવાની અત્યંત વામાં આવે. હાય બદલે હાની થવાનાં દેવદ્રવ્યુની કલ્પના કરી લોખા રૂપીઆ ખડા કર્યો. તેમાં ભરતાજ ગયા, તેને ઉપયોગ શા કરોાજ નહિ, કાંતા તેને સરકારી નાટામાં રાકવા પડયા અથવા તેા તેના વહીવટ ક્રસ્ટીઓ મનસ્વીપણે કરવા લાગ્યા હજારે રૂપીઆનાં ગોટાળા એ ગામ થવા લાગ્યા અને ન ઇચ્છવા યોગ્ય પરિસ્થિતિ ઉભી થઇ. આમ દેવદ્રવ્યની ભરતી ન થવા દેતાં જોઇતા પ્રમાણમાજ રકમ એકત્રિત થઈ હોય તો આ સ્થિતિ આવત દેવદ્રવ્યન - આપણી' બદલે સાધારણ દ્રવ્યને પોષવામાં આવ્યું. હોત તો એ ધણી ઉપાધી ટળી જાત, પશુ પ્રણાલિકા૬માં અધ નેતેની વજનની ભર સમાજને તેની કશી જાણે ીકરજ ન હો તમ બે પિરવાં આ સ્થિતિ ટાળવાની જરૂર છે. શા માટે આપણે દેવદ્રવ્યમાં ભરતી કર્યાંજ કરવી જોઇએ ? આ મહાપર્વ માં પ્રભુના એકમને દિવસે જન્મ ચાય છે અને તેમાં સુપન અને પારણાળા ઘી નિમિત્તે લાખા રૂપીઆની ઉપજ કરવામાં આવે છે. આ ઉપજના અમુક ભાગ સાધારણું ખાતામાં કેટલેક ઠેકાણે લઇ જવામાં આવે છે. કેટલેક સ્થળે શાયખાતાને ભાગ પણ હોય છે. એમ જ્યાં જ્યાં જે જે ખાતામાં જરૂર જણાય ત્યાં ત્યાં તે રકમને ઉપયોગ થતા ગયો, પણ્ યારથી દેવદ્રવ્યની ચર્ચા થઇ ત્યારથી તે ઉપજને પણ, દેવશંત્ર્ય તરીકે ઠેકી બેસાડવામાં આવી અને ખીજા ખાતાં પોષાતાં ધ થયા આમાં પણ આપણી અંધશ્રદ્ધાનેાજ ઉપયોગ કરાયો છે. આપણે અંધશ્રદ્ધાને દૂર કરી શા માટે ઉપરોક્ત આવકને સાધારણુ ખાનામાં ન લઈ જવી કે જેથી સાતે ક્ષેત્રો પૂષ્ટ થઇ શકે ? આવી ઝીણી ખાતે તા ઘણી છે. પશુ મુખ્ય ખાતે માપણે તપાસીએ. ત્યાં પ્રેમ્પમાં ખેંચાઈ વધારે સ ભછે. દાખલા તમ આવશ્યકતા છે. આજિવિકાના સાધન વિહાના અનેક બ સ્વધુ ના ત્યાગ કરી અન્ય ધર્મોં અને અન્ય સમાજને આશરા ગ લઇ રહ્યા છે તેવા એને સહાયો આપવાની અનિવાર્યું જ છે. જો પશુધ્ધોમાં ખર્ચાતા આપા એ લાખ આના ઉપયોગ આવા આપણુા દુ:ખી ભાઈ – હેનેા પાછળ કરીએ તા ખસાથી પાંચસે કુટુંએને જીવતદાન આપ્યાનું મહા પૂણ્ય હાંસણુ કરી શકીએ. શુ' આ વાત તરફ લક્ષ્ય આપવાની જરૂર જણાતી નથી ? માત્ર આપણી માન્યતા ફેરવવાની જરૂર છે. પશુદયા કરતાં મનુષ્યયામાં અનેકગણું લાભ સમાયે છે, શ્રી જૈન પ્રીન્સુરી સમજનાર માણસને સમજાવવા પડે તેમ નથી. આપણે ખીજા પુષ્કળ પૈસા ખરચીએ છીએ. એ ખધા પૈસા તદ્દન ખીનજરૂરી ખાતામાં ખર્ચાઇ જાય છે, કે જે ખાતાઓને એ પૈસાની ખીલકુલ જરૂર હાતી નથી. માટે દાનને પ્રવાહ ખદલી જ્યાં જ્યાં જરૂર હૈાય ત્યાં ત્યાંજ પૈસા ખાસ કરીને આ પર્વતે આપણે આધ્યાત્મિક પર્વ તરીકે એળખવુ જોઇએ અને તેમાં આત્માને વિકાસ કરવા જોઇએ, તેની શકિતએ તે વિસ્તૃત બનાવવી જોઇએ. તેને બદલે કેવળ શુષ્ક ક્રિયા કર્યે જ જઇએ છીએ. આપણે પ્રતિક્રમણ, પોષદ્ર વગેરે કરીએ છીએ, પણ પ્રતિક્રમણ એટલે શું ? પ્રતિક્રમણુ શા માટે કરવામાં આવે છે? પ્રતિક્રમણથી લાભ શું ? એ બાબતેના ઘણા ઓછા માણસાને ખ્યાલ હશે. કેવળ એક પેપટને અમુક ભાખતા શીખવવામાં આવે અને તે ખેલી જાય તેમ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એથી કશાજ લાભ નથી. હવે તા પ્રતિક્રમષ્ણુના સુત્રા ખેલવા માટે ઉછામણી પણ ઘૂસી ગઇ છે. જાણે કે એ સત્રનું લીલામ કેમ કરવામાં ન રૂપી-આવતું હોય તેવું દ્રશ્ય ખડું થાય છે. આ બધી બીના ન ઈચ્છવા યોગ્ય છે, જે વત્રતુથી આત્મશકિતના વિકાસ કરવાના હોય છે તેને બજારૂ ન બનાવવી જોઇએ. પ્રતિક્રમણના દરેક સુત્રામાં ગંભીર અથે સમાયેલ છે અને તે બધાને સીધે આત્માની જોડે સબ્ધ છે. આવી મહાન પ્રક્રિયાતે આપણે સમજણુ પૂર્ણાંક આચરતી ધટે છે. આની ખીના તેા એ છે કે ધર્મગુરૂ તરીકેનું ખીલ્લુ ધરાવનાર કહેવાતા સાધુએ પણુ આ વસ્તુસ્થિતિ સમજી શકયા નથી એક આચાયને પૂછવામાં આવે કે આચાના છત્રીસ ગુણુ કયા? તેા તેનું તેને ભાન નહિ હાય; એ પ્રશ્નના ઉત્તર આપવામાં એ ગલ્લાતલ્લા કરશે આવી પરિસ્થિત પ્રવતી હોય ત્યાં વસ્તુસ્થિતિનું
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy