SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પ્રબુદ્ધ જૈન. पुरिसा ! सच्चमेव समभिजानाहि । सच्चवरस आणाए से उवडिए मेहावी मारं तरइ || (આચારાંગ સૂત્ર.) પ્રબુદ્દ જેન. શનીવાર, તા૦ ૮-૪-૩૩. જગતના ઉદ્ધારક. PA તા૦ ૮-૪-૩૩ કર્યું". આજના સામ્યવાદના સિદ્ધાંતો અને વમાનના પરિગ્રહ પરિમાણમાં ઘણીજ સામ્યતા જણાય છે. ફરક માત્ર એટલેજ છે કે આધુનિક સામ્યવાદ યંત્રવાદના પાયા ઉપર રચાયા છે, જ્યારે તે વખતે યંત્રવાદના અભાવ હતા, એટલે કે વમાનને સામ્યવાદ અધ્યાત્મના પાયા ઉપર રચાયા છે તેથીજ આત્મવત સર્વભૂતેષુ' એવાં સૂત્રો અસ્તિત્વમાં આવ્યાં છે. " ત્યાગની વૃત્તિ કેળવવી એમાંજ સામ્યવાદને સંપૂર્ણ વિજય છે. વમાને પેાતાના વનને ત્યાગ મા`થી રંગી જગત સમક્ષ ત્યાગનું દૃષ્ટિબિંદુ રજુ કર્યું અને તેની જોડેજ ઉંચ નીચના ભેદભાવાનુ ઉન્મૂલન કર્યું, જાતિને પ્રધાનતા ન આપતાં ગુણને પ્રધાનતા આપવામાં આવી અને જગતના તમામ જીવા માટે દ્વાર ખુલ્લાં રાખ્યાં. વર્ધમાનના સમયમાં સ્ત્રી અને ક્ષુદ્રોનુ મનુષ્યત્વ છી વી લેવામાં આવ્યું હતુ. ગૌતમ બુધ્ધે આ વસ્તુ વિચારી હતી અને તેનુ મનુષ્યત્વ ખીલવવા ખુબ પ્રયાસ સેવ્યો હતા. વમાને તેને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું, તેથીજ આપણે ઇસ્વીસન પૂર્વે છ સદી ઉપરના એ સમય હતેા. ઉંચ, નીય અને જાતિ સપ્રદાયોમાં માનવ રકતનું શોષણ થઇ રહ્યું મેતારજ અને હિરેળ જેવા નીચ જાતિના મનુષ્યને પણ રહના શિષ્ય જગતમાં સ્થાન પામતા જોઇએ છીકે રૂઢિ રક્ષકાનું અસ્તિત્વ તે વખતમાં પણ હતુ. એટલે વમાનની વિપ્લવકારી પ્રવૃત્તિને તેમાંથી ખુબ વેગ ગળ્યા હતા. લેક માનસનુ પરિવર્તન કરવા માટે તેમને પ્રચંડ પ્રયત્ન કરવા પયેા હતા. તેમાં તેમને ખુશ્ન સફળતા સાંપડી હતી. આમ વર્ધમાનની પ્રવૃત્તિ વ્યાપક સ્વરૂપમાં કેદ્રિત થઈ, જગતને નુતન મા` લાવ્યેા. જનસમૂહ તેને અપનાવવા લાગ્યા. તેમાંજ તેને હતુ. સમાજ વ્યવસ્યા તાંડવ નૃત્ય કરી રાક્ષસી સ્વરૂપમાં પ્રકાશી ઉફી હતી, દીન અને દુ:ખીયાએને આ નાદ અરૂણ્ય રૂદન નીવડતા હતા, ત્યારે કુંડ ગામના રાજા સિદ્ધાર્થને ત્યાં વર્ષ - માનના જન્મ થયા હતા. એ વાતને આજે પચીસ વર્ષનાં વહાણાં વ્હાયા છતાં જગતથી ભૂલી શકાયું નથી. તેનુ કારણ તેમનુ' આખુયે જીવન લોકસેવામાં એપ્રેત હતું તે છે. ભગવાન ગૌતમ બુદ્ધે જ્યારે ખેાધીજ્ઞાન પ્રાપ્ત કરી આ સત્યેાની પ્રરૂપણા કરી રહ્યા હતા, ત્યારે વમાનને બાલ્યકાળ હતો. વૈશાલીના સ્વતંત્ર વાતાવરણમાંથી એમના જીવન તત્વાને પોષણ મળ્યું હતું. ભર યુવાન વયે એ લાકાત્તર પુરૂષે રાજ્યપાટને ત્યાગ કરી પૂર્ણ ન્યાત પ્રગટાવવા કાઇ અજ્ઞાત અને અમર પંથે વિહાર કર્યો. જગતના ઉદ્ધારનુ` ખીડું ઝડપી માનવતાની છેલ્લી ટાંચ સુધીના વિકાસ સાંધ્યા અને દુ:ખમય સંસારને ઉંચા પ્રકારના સુખને અનુભવ કરાવવા સુંદર સ્વપ્ન સૃષ્ટિમાં પરિભ્રમણ કર્યું'' અને હૅને મૂર્તિમ ંત સ્વરૂપ આપવા અનેક પ્રકારના માર્ગો નિયત કર્યો. પોતાની ઉન્નતિનાં દર્શન થયાં. લાખ્ખા સ્ત્રી પુરૂષોએ એ પુરૂષોત્તમના આંતરનાદને પીછાન્યા, અપનાવ્યા અને હેતે વ્યવહારૂ ખનાવવા તમામ સફળ પ્રયત્નો કર્યાં, વમાનની ફિલીમાં કેટલીક એવી વિશેષતા છે કે તેનાં મુળમાં ઉતરતાં આપણું મસ્તક રહેજે એ મહાપુરૂષ તરફ ઢળી પડે છે. મૂડીવાદનું પ્રભુત્વ અનનકાળથી ચાલ્યું આવે છે. - માનના સમયમાં પણ એ પ્રભુત્વ કાયમ હતુ. વમાનને એ માનવતાનું દુશ્મન જણાયું એટલે તેમણે લેક્રેાની ભીષણ લાલસાને અટકાવવા ‘પરિગ્રહ પરિમાણુ ' ના ઉપદેશ કર્યો, અસ ંતાષની તીવ્ર આગથી પ્રજ્વલિત થએલ એમૂડિવાદનાં અનિષ્ટ પરિણામો લેકા સમક્ષ ધરવા લાગ્યા અને જરૂરત કરતાં વધારે રાખવુ એ ‘ પાપ' છે, એમ બાપાકાર જાહેર બીજા દનામાં સેવ્ય સેવકના ભેદભાવ અંત સુધી નજરે પડે છે. જ્યારે વમાન એમ કહે છે કે દરેક સેવ્ય બની શકે છે. મનુષ્ય પેાતાનુ મનુષ્યત્વ ખીલવે, તેા જરૂર સેમ્પ થઇ જાય છે. આમ પ્રભુત્વની છેલ્લી કાટીમાં પણું સામ્યવાદના સમન્વય જગતના તે વખતના તમામ ફિલસુરા અને ધ પ્રવ-કરે છે, આ વિશેષતા અપૂર્વ છે. જગતના ક્રાઇ પણ દર્શીનમાં કામાં વર્ધમાનનું સ્થાન અજોડ હતું; કારણ કે ખીજા' ફિલ્મન સુરા અને ધર્મ પ્રચારકા જ્યારે એકાન્તવાદની પ્રરૂપણા કરતા હતા, ત્યારે વમાને દરેક દાનાને સમન્વય કરી એકાન્તવાદ સ્યાદ્વાદની શોધ કરી જગત્ત્વે ધાર્મિક ઝગડાએ થી બચાવવા પ્રચંડ પ્રયત્ન કર્યાં હતા. આ સ્પાાદ અલૌકિક છે. યુક્તિવાદના પાયા ઉપર તેનુ ચણુતર કરવામાં આવ્યું છે. એટલે કે અમુક અપેક્ષાએ દરેક દનકારાના સિદ્ધાન્તાને અપનાવી, ધાર્મિક સંધર્ષીણું તેાડી પાડયુ હતુ, અને લેાક સેવાના કાર્યોંમાં પોતાનું જીવન યેજી દીધુ' હતુ. આ વિશેષતા નહિ મળે. રાનથી તે કૈંક સુધીના દરેક મનુષ્યાના મનુષ્યત્વનેા આમાં સ્વીકાર કરવામાં આવ્યા છે. જગતના તમામ માનવસમૂહ ઇશ્વર બની શકે છે. તેવી ઉદ્દ્વેષણા કરવાંમાં આવી છે. વિશ્વબવ અને માનવતાનું દિગ્દ સંગીત આમાં સંભળાય છે. ખીજી વિશેષતા મંડનાત્મક નીતિથી એમના સિદ્ધાંતાનું પ્રતિપાદન કર્યું છે, એ છે તેમાં તેઓશ્રીએ સહનશીલતાની પરાકાષ્ટા દાખવી છે. વમાનના પટ્ટાર ઇન્દ્રભૂતિ વમાનને પૂછે છે કે ‘ હે ભગવંત ! જીવ, અજીવ, પુણ્ય, પાપ લેક, લેાક, આશ્રય, સવર, નિશ, મેક્ષ વિગેરે તત્વો નથી. એમ કેટલાક કહે છે એ શું સત્ય છે ? વમાન તેના ઉત્તરમાં કહે છે કે “ હે ગૌતમ ! જીવ, અ∞વ, પુણ્ય, પાપ, શ્રવ, સવર, નિરા, મેાક્ષ, લેાક, અલાક, વગેરે તા છે. નથી એમ કહીશ નહિ.' આમ ઇન્દ્રભૂતિ ગૌતમને સમજાવવામાં આવ્યા પણ એ તત્વાને નહિ માનનારા ઉપર એમણે દિ હુમલેા કર્યાં નથી. આ સહનશીલતાને અગેજ જીજ્ઞાસુએ તેમની
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy