________________
222
૨૧૨
પ્રબુદ્ધ જૈન.
રકમ ડુલ! વહીવટદ્વારા ખુલાશેા કરશે ?
પાલીતાણામાં વર્ધમાન તપની ગાળી લગભગ ૩ ૦૩ ૨ વર્ષથી ચાલે છે અને આ સંસ્થાના વહીવટ જામનગરના રહીશ શેડ લાલચંદ લીલાધર ધણા વર્ષોથી પોતે કરતા આવ્યા છે.
સદરહુ સંસ્થાના હિસાબ,સદરહુ વહીવટદાર જનતાની જાણુ માટે બહાર પ્રસિદ્ધ કરતા નહોતા તેમજ આ સંસ્થાનુ ટ્રસ્ટડીડ પશુ કાવતા નહાતા. તેથી ટ્રસ્ટડીડ કરાવવા તથા હિસાબ બહાર પાડવા માટે મજકુર વહીવટદારને વકીલ મારફતે નોટીસ આપવાની ફરજ પડેલી અને ત્યારાદ રાજકાટના પોલીટીકલ ઍજન્ટ સાહેબને લખવા ફરજ પડેલી અને તેથી સાહેબે દરેક વહીવટદાર સામે મેગ્ય પગલાં લેવા હુકમ કરેલા. આ બંધી તજવીજે મારે ૧૯૨૫-૨૬ ની સાલમાં કરવી પડેલી ત્યારેજ મજકુર વહીવટદારે આંઠ વચ્ચે હિંસાભ્ બાર પાડેલા
આ સંસ્થામાં, જેનો પોતાના દ્રાકાને પૈસાનું દુધ ન પાતાં, પેટે પાટા બાંધી મોટી રકમોની મા કરે છે અને એવી મદદોથી હાથ આ સસ્થામાં આશરે એક લાખ ઉપરાંતનું કુંડ પણ થયેલું છે.
સદú વહીવટદાર શેઠ લાલચંદ લીકાધઃભાની આગલી પ્રશંસા ઘણી સારી અને નામાંકિત થયેલી છે, (!) જે નીચેની હકીકત વાંચવાથી જૈનાની ખાત્રી થશે:
તા. ૧૦મી નવેમ્બર સને ૧૯૨૨ના વીરશાસન ઉપ થી ઉતારે.
મહુ મ માણેમાઇનુ વીલ અને ધર્મશાળાના મુનિમા કો:
દક્ષિણું જીલ્લાના ગામ ` શાહાપુરુંવાળાં ભાઈ માણેકભાઇ પાલીતાણે ઘણાં વર્ષો ઉપર બત્રાએ આવેલી. તે ખાઇ પાલીતાણામાં ગુજરી ગયેલી તેથી તેની તમામ જંગમકિત આ વહીવટદારે, તથા બીજા તેમના મદદગારેએ, પાતે તે મિલકતની વ્યવસ્થા કરવા વહીવટદાર થવા યુક્તિ ની તમામ દર દાગીના રોકડ વગેરે મિલ્કત કબ્જે લીધી. વીલમાં લખ્યા પ્રમાણે નવરચા તેમણે દશ બાર વરસ સુધી ન કરી. ત્યારે કાઇ જૈને દરબારશ્રીને અરજ કરી, દરબારશ્રીએ તેમની પાસેથી ભાઇની તમામ મિલ્કત કે જે સેાના રૂપાનાં દાગીના તથા રોકડ રૂપીયા વગેરે જે તેમના કબ્જે હતું તે લઇ ધી. (વધુ વિગત ઉપરના પેપરમાં જુએ.)
આ ભાઇ સદરહુ સસ્થાના અંગના. આશરે છ-સાત હુજાર રૂપીઆ પોતાના મળતીઆતેમના અંગત મિત્ર ખંભાતા
તા૦ ૨૯-૪-૩૩
અજમેરમાં પધારેલા મુનિશ્રીઓના પ્રવચનામાંથી.
મુનિશ્રી ચાથમલજી મહારાજ
કે
તેમણે લાઉડ સ્પીકરમાં, જૈન ધમની ઉન્નતિ ક્રમ થાય તેને માર્ગ બતાવતાં જણાવ્યું કે બાળલગ્ન વૃદ્ધ લગ્ન બંધ કરવા જોઇએ અને કાઇપણ કુંવારા રહેવા ન જોઇએ કારણ કુંવારા રહેવાથી આપણી વસ્તી ઘટી જાય છે માટે એક પણ ભાઇ કુવારા હાય ત્યાં સુધી કાઇ પણ ભાએ ફરીવાર લગ્ન વુ નહી.' આ ઉપરાંત “આપણામાં અસ્પૃશ્યતા છેજ નહી. અસ્પૃશ્યતામાં જૈન ધર્મ માનતા નથી. જો માનતા હાત તા મુનીશ્રી મેતા મુની અને હરીખળ મછી જેવાઓને દીક્ષા શા માટે આપત ? જૈનધર્મ'માં કાઇ પણ જાતતા ભેદભાવ નથી.” મુનિશ્રી નાનચદ્રજીએ
સ્ત્રીને સધી જણાવ્યુ કે šના, તમે અત્રે આભુપગ અને ઝીણાં વસ્રો સજી આવ્યાં છો તે ઠીક કર્યું નથી. તમારે આભુષણૢ સજવાં ન જોઇએ કારણ કે તમારામાં તે સાચવવાની શકિત નથી. તમારા વડીલેમાં પશુ તમારૂં અને તેનું રક્ષ કરવાની શક્તિ નથી. તએ નામ બની ગયા છે. તમારે આથી બાહેરનાં પશુ અંતરના સદગુ, સેવા અને સયમ જેવાં આભુષ્ણ 'સજવાં નેઇમ.”
આગળ ચાલતાં તેમણે જણાવ્યું કે “આજે ધામં સેવા જોઇએ છે. કાઝી સેવા આપી નથી પણ સેવા આપ્યા વિના સેવા મળતી નથી. મહાવીર સ્વામી સેવા કરવાની આજ્ઞા કરી છે અને ગાંધીછ પણ તેમ કહે છે. તમે કીડી અને ચકલા તરફ દયા કરે છે. પણ મામા તરક દયા બતાવતા નથી, કીડીને મેર નાખો છો પણ ઘરમાં વિધવા હોય તો તે તમારે ફાળે આવી નથી જણાવી તેને ખાવાનું પણ આપતા નથી. આથી તમારે માસ પ્રત્યે પશુ દયા બતાવવી જોઇએ.’ વળી તેમણે આગળ ચાલતા જગૃાવ્યું કે “આપણે જનસમુહના ઉદ્ધાર અને કલ્યાણૢ માટે ફંડ ભેગુ કરવું જોઈએ.”
તે પછી તેમણે અજમેરમાં પ્રાણીએની સેવા માટેની પાંજરાપોળ જેવી સસ્થા અને ઢારે.ની ડ્રાપીટલ ઇસ્લામી અને યુરોપીયના ચલાવે છે તે તરફ લક્ષ ખેંચી તેને મદદ કરવાની અપીદ કરી હતી અને તેને જોત જાતામાં સા જવાબ મળ્યા હતા આ સંસ્થા અજમેરની પેલીકના ઇસ્લામી વડા હસ્તક છે અને આબુવાળા શ્રી શાંતિવીજય મદ્રારા તે માટે રૂ. ૫૦૦૦૦ ભેગા કગવી આપવાનું વચન આપ્યુ
રહીશું ચીમનલાલ પરોતમ જે હાલ અમદાવાદમાં રહેતુ તેમાંના રૂ. ૪૦૦૦ તેા ભરાઇ ગયા છે. આ સંસ્થા
પાછળ માસીક રૂ. ૭૦૦ ! ખરચ છે અને અનેક યુરે પીયન બાનુએ અને ગ્રહસ્થા તેમાં કામ કરી રહ્યાં છે.
છે તેમને પેાતાની આપખુદી સત્તાથી વગર અવેજે ( કાઇ પણ જાતની સીકયોરીટી વગર ) ધીરવામાં આવેલા છે. આ ભાઇએ અમદાવાદમાં હાલમાં નાદારીની અરજી પશ્ નોંધાવવામાં આવેલી છે. આ હકીકત જો સત્ય હાય તો આ રકમ માટે કમીટીમાં રહેલા બધા વહીવટદારો પોતાની જાત જવાબદારી માને છે કે કેમ અને આવી રકમ આમ ધીરવાને માટે બધા વહીવટદારાની મંજુરી લેવાયેલી કૅક્રમ
આ સંબંધી સને ૧૯૨૫-૨૬ ની સાલેામાં હીસાબ બહાર પાડવા ગેાગ્ય સીકયોરીટીમાં નાણાં કડા, ટ્રસ્ટડીઝ કરાવવાં વગેરે બાબતા ઉપર ઘણી લખાણપટી ચાલેલી છે. તે જો ક્રાઇ
ગ્રહસ્થને તમામ પત્રવ્યવનાર જોવાની જરૂર હોય તો અમારી પાસે આવી જશે!, કે જેથી ખાત્રી થશે. આ સબંધી વધુ હકીકત જાણુવા મંજકુર વહીટદારને હાલમાં પત્ર લખેલા ૬. આશા છે કે દરેક હીવટદારે આ સંબધી વધુ ખુલાસા જૈન જનતાની જાણ માટે પ્રસિદ્ધ કરશે.
વધુ હૂકુકીત વીગતવાર નાદારી અરજીની નકલ લેઇ જણાવીશું. અમદાવાદ હાજા પટેલની બાલાભાઇ અચરતલાલની પાળ, . સહી દા. પેાતે.
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરાય પ્રિન્ટીંગ પ્રેસ, ધર્ન સ્ટ્રીટ, મુ ંબઇ ન. ૩ માં છાપ્યું છે. અને ગોકલદાસ મગનલાલ શાહે ‘જૈન યુવક સંધ' માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩, માંથી પ્રગટ કર્યું છે.