SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ 2062 તા. ૨૭-૫-૩૩ ? પ્રબુદ્ધ જૈન. “જલે જ્વાલામુખી ઉરના ઉંડાણમાં ઝ X X એક સ્થળે નોંધાયું છે કે “કેવળ સમાજ ઉદ્ધારની ધગશ’ લઇ કરનારાં પાત્રો તો સર્જાવાં હજી બાકી છે—જૈન જગતમાં અને લેખકની કલ્પના સૃષ્ટિમાં. ” X SDSCAPE ..Fedist. તેટલા ખાતર આ નથી લખાતુ, પણ એટલા માટે લખાય છે કે મહાવીર વિદ્યાલયના કાંકરે કાંકરા ઉરાડી મૂકવાની મલીન મને દશાએ જે પ્રબળ વટાળ ચઢાવેલા તેની સામે મક્કમપણે ઉભા રહી પોતાની અપૂર્વ કાર્યાં દક્ષતાથી વિદ્યાલયને બચાવી લેનાર અને તેને વધુ વ્યવ સ્થિત, તેની આર્થિક સ્થિતિ વધુ સદ્ધર બનાવનાર મોતીચંદભાઇ જતાં આજે વિદ્યાશ્રયને આર્થિક પ્રશ્ન વિકટ બન્યો છે. જે સમાચારા ઉપલબ્ધ છે તેથી હુમજાય છે કે કિંમટી આ બધાનું નિવારણ કરી શકે તેમ છે. પણ ધંધા આડે આવે છે. ગમે તે હાય, ઉંડુ નિરીક્ષષ્ણુ કરનારને જરા જુદું હુમજવાને સભવ છે. શ્રી મેાતીચંદભાઇ ફકીર ન હતા, તેત્રે સેાલીસીટરના ધીકતા ધંધો કરનાર એક પેઢીના ભાગીદાર હતા. પણ તેઓને વિદ્યાલય માટે ‘ ધગશ ' હતી, તેમના હૃદયમાં કેળવણી માટે ઉડે ઉડે જ્વાલામુખી ધીકતા હતે. એટલે એ પેાતાની ફરજમાં સદા જાગ્રત રહેતા. આજે પણ કેળવણીના પ્રશ્ન જવાળામુખી માફક જેના અંતરમાં ધીકતા હશે તેને માટે કશુય અશકય નથી. કિંમટીના સભ્યોની સેવાની નોંધ લેવા માથે એટલી ચીમકી લગાવવી આવશ્યક છે કે વિદ્યાલયને પેઢી ન ગણતાં, એ તેા ભવિષ્યની ‘મહાવીર વિદ્યાપી’ની નાનકડી આવૃત્તિ છે. તેને ગમે તે ભાગે રક્ષો, પાષજો અને વિકસાવશે કે જેથી વિદ્યાદાન અર્થે આવનારને પાછા ફરવું ન પડે. ૨૪૧ આજે યુવાન માનસ પર જે એક પ્રબળ માજું કરી વળ્યું છે, તેણે યુવાન હૃદયમાં ધગશ પેદા કરી છે, એ નિર્વિ વાદ છે પણ એ સપાટી પર દેખાતી ધગશની પાછળ હૃદયને બાળી ખાક કરી નાંખનાર જવાળામુખી ન જળી રહ્યો હોય તા એ ધગશ ઠંડી પડી જતાં વાર નજ લાગે, ત્રે પણ્ એટલુ જ સ્પષ્ટ છે. લખવાના આશય એ છે કે વે માત્ર પાકળ સુધારાની વાતે ઉંચી મુઠ્ઠી ક્રાન્તિના માર્ગે કુચ કરવાની ઘડી આવી ચુકી છે. એ આપણે યુવાને જલ્દી મજી લઈએ તેાજ સમાજનું શ્રેય સાધી શકાશે. × X X X સન્યાસ દીક્ષા નિયામક નિઘ્નધ કાયદાનું રૂપ પામના વડાદરાની ધારાસભામાંથી પસાર થયેા છે. અમેાગ્ય દીક્ષાની જલતી ભટ્ટીમ થીજ એ નિબધી જન્મ થયા છે. તે ભઠ્ઠીમાં એક પછી એક કુમળાં ગભરૂ બાળકાને ભાગ અપાર્ટેજ જાય છે. ‘આજ્ઞા એજ ધમાઁ ” ના ચેકારોએ હવે કુમળાં બાળકાને લે નિર્દોષ કુમારિકાઓને પાતાની પ્રચજાળના ભાગ બનાવવા માંડી છે. તેમાં તમામાં પ્રસિદ્ધ થયેલા સમાચારો એટલા ચોંકાવનારા છે કે જો જૈન સમાજ જેવી “ મુડદા સમાજ ” ને બદલે કાઇ ચેતનવંતી સમાજ હેાત તો કેટલાય ધડાકા થયા હાત! પરંતુ પીળાં વસ્ત્ર દેખી પામલા માફક નાચનારા હાય અને એ પેામલાઓની પ્રેમભક્તિ પર વારી જનારા હોય ત્યાં સ્મશાન શાન્તિ' સિવાય બીજું શું સંભવ * X X X દીક્ષા સંબંધમાં ધણું લખાયું છે. જાહેર સમક્ષ લખાણા અને ભાષણાદ્વારા શાસ્ત્ર આધારા અને રદીયા આપતી હકીકત રજુ થઇ ચૂકી છે. હવે એ પ્રશ્નને અગે કાગળ અને શાહી બગાડવી વ્યર્થ લાગે છે. પરંતુ ખીજી રીતે વિચારતાં એ પણ સ્પષ્ટ સમજાય છે કે આ આશડેક્ષાના પીલર સ્વામે X X સલામતિ શેાધવામાં પુરૂષાર્થ હણાય છે એ આપણે કયારે જેવું નથી તેાપના મેારચા માંડવામાં નહિ આવે, અને મેં પીલાનું મમજશું ? મેં કાકા કાલેલકરનું વાકય પ્રત્યે મનન કરવા સ્વરૂપ તેમનું સાચું માનસ સમાજ પાસે નહિ ધરવામાં આવે ત્યાંસુધી સમાજની આંખ ઉઘડવાની નથી. હજી સમાજને વાતનું ભાન નથી, કે આ પીળાં વસ્ત્રને પ્રતાપે પેાષાઈ રહલા પાખડીએ! માત્ર પાખંડીઓજ નથી, પરંતુ ભાકર વિષધરા છે. તેમની વિષવાન્ના સમાજની સુંદર વાડીને બાળી ખાખ કરી નાંખે તે પહેલાંજ એમને ‘ નાથી કં લેવાની પરમ આવશ્યકતા છે. યેાગ્ય દીક્ષાની પ્રવૃત્તિ પાછળ માત્ર ધર્મીઘેલછા' નથી, પણ વિકૃત માનસમાંથી પેદા થતાં પ્રબળ પ્રલા ને' કામ કરી રહ્યાં છે. આપણને જે જે તે હિ હમ તા. .-આચારાંગ સૂત્ર છપાય છે તેની બધી મિત્ત સમગથી નદ્િ જાતુ હાય તા ‘આવતી કાલે' આ ણુને તે જરૂર હમજાવશે. X × X X શ્રી મેાતીચંદભાઇને જેલ ન મળી હાત તેા તેમની કિંમત સમાજને આટલી વ્હેલી ન થાત. શ્રી મેાતીચંદભાઈ જેલ ગયા लखो: - पंडित हिरालाल हंसराज . जामनगर. X X X + વિદ્યાલયદ્વારા કેળવણી લઇ પ્રવૃત્તિમાં પડેન્ના વિદ્યાર્થીઓ અને વર્તમાનકાળે કેળવણી લઇ રહેલા વિદ્યાર્થીઓએ પણ પોતાની કરજ વિચારવાની છે જ. વિદ્યાલયને પાછી વાળવાની હોય તેમણે પાછી વાળવી પડે છે. અને ચાલુ વિદ્યાર્થીઓએ પણ વિદ્યાલયની આવક વધે તેવી આવશ્યક પ્રવૃત્તિઓ કરવી ઘટે છે. ચુવાન માસ વાતાવરણમાંથી એવા કેટલાય ઉપાય શોધી શકે છે. યુવાને માટે શું અશકય છે ? જો જલે જ્વાળામુખી ઉરનાં ઉંડાણુમાં' એ હૃદયની સ્થિતિ હશે તેા. X →→ लाभ लेवा चूकशो नहीं. पंडित हीरालाल हंसराज तरफथी प्रसिद्ध थयेलां तमाम ग्रंथो दिवाळी सुधी अर्धी किंमते मळ.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy