________________
તા. ૨૨-૭-૩૩
?
“સ્વપ્ન સિદ્ધિ તણા ધ્રુવ તારક, નવ યુવાન અખંડ ધખે તેા, અદ્ભુત એક અદમ્ય ઉત્સાહથી, અચળ પાન્થ પધ્યેજ પથે જતા.
( મ. મ. ઝવેરી પ્રસ્થાનઃ )
*
X
પ્રબુદ્ધ જૈન.
X
X
“ભારતીય નવરાષ્ટ્રનું જ્યારે આજે ધડતર થઇ રહ્યુ છે, ત્યારે એ રાષ્ટ્ર ઘડતરના કામાં પોતાને જે અલ્પ કાળા આપવાના હોય તે આપવાનું વિસરી જઈ સમાજ કે વ્યક્તિ, આપસઆપસમાં કલેશની હેાળી સળગાવે એ ભયંકર મૂલ નથી ?’એક પ્રસંગે એક સજ્જન ક્રુએ આપણા સમાજીક ઝગડા સંધમાં કાર કરતાં ખાનગીમાં ઉપલા પ્રશ્ન રજી કરેલો. એ. પશ્નના ઉત્તરને અંગે જે ચર્ચા થયેલી તે અહી ઉતારવી તે વર્તમાન વાતાવરણને અનુસરી વ્યાજખી નથી પણ તેથી એ પ્રશ્ન આપણે વિચારવા જેવા નથી એમ ન કહી શકાય. × X X
ગુડમવાદ અને મૂડીવાદ એ અને સજોડે જન્મેલાં આળા જેવાંજ છે; અને એ બન્નેમાંથી એકને ટકાવી રાખવા ખીજાને ઉપયોગ હંમેશાં થયા છે, થાય છે, અને જ્યાંસુધી જનતા તેની ગુલામી ફેંકી દેવાને નિશ્ચય ન કરે ત્યાંસુધી
યાજ કરશે.
CCC
4
*
22 ૩૦૫
વિ. બિરૂદથી નવાજે છે, અને એ પ્રકારે એમની પ્રસન્નતા મેળવતા રહે છે. X X *
આમ આચાય વાદ અને મુડીવાદ સજોડે પગલા માંડતા જનતાના હૃદયમાં પેાતાનાં સિંહાસન જમાવે છે, અને એ સિંહાસન સદાય અડેલ અને અચલ રહે તે માટે જરૂરી હાય તેટલાં સર્વ પ્રયત્ના કર્યા કરે છે.
*
**
સસાર પરિવર્તનશીલ છે. સર્જન અને વિનાશ એ કુદરતી ક્રમ છે. એ ક્રમને વિકૃત બનાવવાના-રાકવાના-માનવીય પ્રય! અન્તે નિષ્ફળ નીવડે છે. અને એ અચલ સિંહાસનેડોલાયમાન થવાની નહી પશુ ઉખડી જવાની ઘડી આવી ચુકે છે. X × x
સ્વાતંત્ર્યપ્રિયતા એ યૌવનનેા એક મહદ્ ગુણુ છે. એટલે ‘ગુલામી’ યૌવનને ડ ંખે છે. ‘ત્યાગ’ તે માથુ નમાવવા, વિતગમતા' ને પૂજવા, અને ભૂત માત્ર તરફના ધુભાવથી -પ્રેરાઇ તેમનાં દુ:ખા તરફ સમભાવી બની યાલીના દીલે થતાં દાન
નાનએ તરફ બહુમાનથી નિહુાળવા એ સર્વાંા તૈયાર હાવા છતાં, આચાય વાદ' કે ‘મુડીવાદ’ના પાખંડને નિભાવી રાખવા એ સત્તા પાસે માથું નમાવવા–નીચે હરગીઝ ના
પાડે છે.
પ્રકારની અવગણના” એ પેાતાનું ભયંકર અપમાન લાગે એટલે યૌવન” કાર્ બને છે. સત્તાના ભૂતને આ છે. અને યૌવનને નમાવવાના પ્રયત્ન શરૂ કરે છે, ચૌવન’ એ પ્રયત્નોને નિષ્ફળ બનાવવા સામને કરે છે. આમ યુદ્ધના મંડાણુ થાય છે.
X
x
x
X
.X
X
X
X
ધર્માંના એઠા નીચે પોષાઇ રહેલા ધર્મોચાયા રવ અને નર્કના દારની કુંચીએના ઝુમખાં ખખડાવતાં-સ્વની લાલચ અને નર્કની બીક બતાવતા-પોતાના અનુયાયીગ્માને સદા ડારતાજ રહે છે. પેાતાના આત્મકલ્યાણુના સુવિહિત મા કર્યા છે તેને વિચાર કરવાની તકલીફ તેણેજ ઉડાવવાની છે, એવી શ્રદ્ધા ગુમાવી બેઠેલે વધૉચાયોનેજ પાતાના તારણુ દ્વાર ” માની બેસે છે. એટલે ‘શાસ્ત્ર’ની ‘આજ્ઞા'ના એડા નીચે પેાતાનીજ “ આજ્ઞા ’અનઉલ્લધનીય અને શિરસાદ્ય છે એંમ એ અંધ શ્રદ્ધાળુ અનુયાયીઓના દીલમાં ઢસાવી દેવાનું ધર્માંચાર્યંને સહેલુ થઈ પડે છે. ધર્મીના નવી પણ વ્યકિતના ગુલામ બનેલ્લા વર્ગને રાજી કેમ રાખવા તેમાં પાવરધા બનેલા આચાય ાદ યથાસ્થાને અને પ્રસંગે મુડીવાદના ઉપયેાગ કરવાનું ભાગ્યેજ ચુકે છે; અને ખીજી બાજુએ મુડી-ન્વિત છાની ઝઝુમ્યા કરે છે. આ સમયે જેતેા વિનાશ નિમ્યો છે,
*
શ્રીમતેાની લાગવગ અને ધનને પ્રવાહ તેમજ પૈસાના જોરે એક તરફ અંધ શ્રદ્ધાળુ જનતાની શ્રદ્દા, અને સહકાર ખરીદી શકાય તેવાં અન્ય સાધના અને ગેસને ઉપયોગ કેમ કરવો તે વિચારવાની ‘પીળાં વસ્ત્ર'ના પ્રતાપે મળતી બીજી તરફ પોતાનીજ તાકાત ઉપર નિર્ભર એવા યુવાન વગ સગવડ અને પુરસદ આમ સત્તાના ફેકેદારો યુદ્ધમાં ઉતરે છે. એ સત્તાની ગુલામીને ફેંકી દેવા, નવાં ક્ષેત્રે ખેડવા, નવા મામાં-ચીન્ના-પાડવા મથતા સ્વામે ઝઝુમી રહે છે. યુવાનને ફેરુમાં હાવાથી યૌવન હતાશ બનવાની તૈયારીમાં હાય, પેાતાની એકલતા સાલે છે; પુષ્ણુ ‘સમય’નું બળ તેમની તરએટલામાંજ વાતાવરણુમાંથી તેને પ્રેરણા મળે છે. યૌવન શ્રદ્ધા
વાદ શાષણ્ ક્રિયા દ્વારા પોતાના ભડારે। ભર્યાં રાખવા સદાય પ્રયત્નલ હોય છેજ, ‘એરણની ચોરી કરી ‘સાયનું દાન કરવાથી જો ‘દાનેશ્વરી' થવાતુ હાય તે તેમ કરવામાં ‘મુડીવાદીમા' ને ભાગ્યેજ વાંધે, હાય છે. ધર્મોચા શાસ્ત્રના આધારા બતાવી જે માસૂચન કરે તે દિશામાં પેાતાની અઢળક સોંપત્તિમાંથી ૯૫ ભાગ ખરચી નાંખી દાનેશ્વરી, ધનકુબેર, તિથોદ્ધાર કે સમ્રપતિઓનાં બિરૂદ મુડીવાદીએ મેળવી લ્યે છે. અંધશ્રદ્ધાળુ આમ વર્ષાં પોતાના ‘તારણહારા' તક્નીકા અધશ્રદ્ધાથી પ્રેરાઈ આ કાર્યમાં પોતાનો સહકાર આપે છે, અને ‘મૂડીવાદીએ ’તરફ્ માનની નજરે નિહાળતા બની રહે છે. અને આ પ્રકારે મુડીવાદ આચાય વાદ' ના ઉપયેાગ કરી સમાજના આગેવાન તરીકેનુ પેાતાનું સ્થાન કબજે કરી લ્યે છે; અને એ સ્થાનેથી પાતાની લાગવગ ચલાવી ધર્મોચા-હુથી કાર્યરત રહેવું જ આપણ ચાંને બહુ પ્રીય એવાં સિર સમ્રાટ, ચક્રચૂડામણી, સ` શાસ્ત્ર પારંગત, કવિકુલ કિટ, કલીકાલ૫તર્, મધર ઉધ્ધારક,
ફવ્ય છે. ! 14-7-33
તે સત્તા-આચાવાદની કે મુડીવાદની-નાં સિદ્ધાસન ડાલવા મળેલી શ્રદ્ધા અચળ શ્રદ્ધા બનાવે છે; અને આખરે એ સમય માંડે છે. યૌવન પેાતાના કાર્યોંમાં મક્કમ અને છે. પ્રેરણાદારા આવે છે, કે જ્યારે જન્તાના હૃદયમાંથી ‘સમાજ ઉદ્ધારના પષ્ટ થાય છે. મહાન કાર્યની આડે આવનાર આચાર્ય વાદ અને મુડીવાદ
*
*
કરી બૌવન’ રાષ્ટ્ર ઘડતરમાં પાતાનેા કાળા આપેજ છે. આમ ઘડાતા રાષ્ટ્રના એક અંગને પ્રાણવાન મનાવવાનું કારણકે વ્યક્તિ સમાજનું અને સમાજ રાષ્ટ્રનુ અંગ છે, અને કા સુન્ના અને છે, માટે જેટલે અંશે તેની શુદ્ધિ થાય છે, તેટલે અંશે રાષ્ટ્ર ઘડતરનું
કાર્યને ‘લક્ષ્ય’ સ્થાને રાખી અચળ શ્રદ્ઘા અને અદમ્ય ઉત્સાસમાજ ઉદ્ધાર'ના મહત્ત્વના યુવાનુ` આજે સાચું
-FEDIST.