SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Z તા ૩-૬-૩૩ ધર્મ સાગરજીની તપશ્ચર્યા !! તેમનાં પરાક્રમાની પરંપરા. જામ સરકારના મનાઈ હુકમ અને સ ંઘનેા ઠરાવ. (લેખકઃ-મહાસુખભાઇ ચુનીલાલ-વીસનગર) પ્રબુદ્ધ જૈન. વડાદરા રાજ્યની ધારાસભાની તા. ૧૬-૫-૩૩ની બેઠક માં સંન્યાસ દીક્ષાનિયામક નિબધના મુસદા પસાર થવાથી છંછેડાઈ સામુદાયિક પાપની નિરાના ન્હાના નીચે તા. ૧૮-૫-૩૩ થી વડાદરામાં ભવિજય અને તા. ૨૧-૫-૩૩ થી છાણીમાં છેદસૂત્રી આચાર્ય સાગરા દસૂરિના પ્રશિષ્ય ધર્મ - સાગરે સોળ ઉત્રાસ શરૂ કર્યો છે, ભરતવિજયજીની માળખાણ પાંચ મહાવ્રત ભંગ કર્યાં સંબધીની મેલ્ટસ્ફેટની ટીકા સાથેને મેં ગયા લેખમાં કરાવી છે અને તેવાજ મુદ્દાની પણ જુદા પ્રકારની ઓળખાણુ આ ધર્મસાગરની હોવાથી તે વાંચ્યા આગળ રજી કરે હ્યું: આ ધર્મસાગરનું સોંસારી નામ મુળચંદ નહાલચંદ હતું. તે સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામના વતની છે. પ્રથમ માતાનાં આંસુ લૂછ્યા અરવિંદ ગંભીરતાથી એણ્યે, ‘ ા, જીવનની સ તપશ્ચર્યાં હારે હારાં આંસુએથી નાખવી છે શું?” “ના, અરવિંદ ! ના !” સુશીલા રડતી હતી, “ પશુ તારૂં શું થશે?’ ‘શું થવાનુ છે !” અરવિંદના મુખે ગંભીરતાની છાયા પચાઇ. “ આવતી કાલે અરૂણુના ઉન્નશ પૂર્વ હું ફ્રાંસીના માંચડે ચઢીશ. ખીજું શું થવાનું છે? ખા! ગયા વર્ષે આપણા પાડોશી આનન્દલાલ શાથી મરી ગયે • સમજ, અરવિંદ હું સમજી, તારૂં મૃત્યુ તે વીરચિત સુજ્યું' છે.” શાન્ત સ્વરે સુશીલા ખેલી. r આવું વીરચિત 'મૃત્યુ તે તુજ પુણ્યે લાધ્યું મને, તું રાજ આશીષ આપતી હુને, “ અમર થજે, અરવિંદ! “ અરવિંદ! અગર થજે, બેટા!” સુશીલાએ આશિર્વાદ આપ્યા. “ દેશ માટે દેહનાં દાન, એનાથી માનવ જીવનની બીજી શું સાÖકતા હાય? “ અરવિંદ માતાને પગે લાગીને મેળો. સુશીલાએ અરવિંદના વદનને નિહાળી નિહાળીને જોયું. તેના મસ્તકે વાત્સલ્યથી હાથ ફેરવ્યો; અને આશીષ આપી. ઇશ્વર તને અક્ષય કીર્તિ આપે।. પ્રભુ તને અમર પદ આપે. “ધેલી છે ! તુ તે ?” અરવિંદ ખડખડાટ 44 હસી પડયા. માતાના આશીર્વચને અરવિંદ ુષ્યે અમર છે. જામ સરકારમાં થયેલી અરજી ઉપરથી સરકારે સાગરાનદ ખબર આપી કે “તમારે અહીં ૨૧ વરસની ઉંમર અંદર ના સગીરાને દીક્ષા આપવી નહી. તેમજ સંધમાં વિક્ષેપ થાય તેવી પ્રવૃત્તિ હાથ ધરવી નહી.’’ આ બાબતની સાગરાનંદના ભકતાની કબુલાત પણ સરકારે લીધેલી. આ પ્રમાણે સરકાર અને સધ વિરૂદ્ધ પડવાથી સાગરાનંદસિરની મુરાદ બર આવી નહી તેથી તે છેકરાને અને તેનાં સગાંને યુક્તિ પ્રયુક્તિથી ત્યાંથી ખસેડી ઉનાવા લઇ જવાના વાઇદ્દાને વીરમગામથી પરભારા અમદાવાદ લઈ જવામાં આવ્યા અને કપટ જાળથી સગાંને અંધારામાં રાખી આંચાય સિદ્ધિવિજયજીએે તેમના ભકતાની મદદથી અમદાવાદમાં મેાતીલાલને ઝાંપડાની પાળમાં તા॰ ૭–૭-૨૯ સંવત ૧૯૮૫ ના અશાડ સુદ-૧ ને રવીવારે સવારે દીક્ષા આપી મહેાદયસાગર નામ રાખી ચંદ્રસાગરના ચેલા તરીકે બનાવી દીધા. આ મૂળચંદભાઇનું પહેલું પરાક્રમ. મૃત્યુ આરે રમતા દેવકુમાર શા આરવિંદને માતા અતૃપ્ત નયનાએ જોઇ રહી. કારાગૃહપાલે કહ્યું, “ માજી! મુલાકાતના સમય થઇ ગયા.” સુશીલા નગરમાં ગાઇ, પશુ તેણે મન તેા કારાગ્રહમાંજ મુકી દીધું. ઉષાના અજવાળા પૂર્વ અરવિંદને આત્મા સ્વાત’ત્ર્યમાં વિરમી ગયે.. ૨૪૯ પેાતાના માત્ર નવ વરસના કુમળા છેકરા મેાતીલાલને દીક્ષા આપવા માટે જામનગરમાં સાગરાંનદ પાસે લઇ થયા. તા. ૨૭-૬-૨૯ સ ́વત ૧૯૮૫ ના જેઠ વદ ૫ ને ગુરૂવારે સવારે દીક્ષાને દિવસ નકકી કર્યાં. પરંતુ જામનગરમાં તેમના વિરૂદ્ધ ઍટલી બધી કડવી લાગણી ફેલાઇ ગઇ કે સંધમાં તથા સરકામાં ઠામહામ તિરસ્કાર થવા લાગ્યા. જામનગરના સથે ઠરાવ કર્યાં કેઃ— દૂ અ અમર “મહારાજશ્રી આ દીક્ષા અટકાવે, અને તેમ નહીં કરે તે સથે મહારાજશ્રીના હંમેશના વ્યાખ્યાનમાં હાજરી આપવી નહીં. મના છતાં વ્યાખ્યાનમાં જે કાઇ જાય. તેમને સંઘની આણુ છે.” દીક્ષા આપીછે માટે સાગરાનંદસૂરિને જૈન સાધુ તરીકે “ સંધની રજા શીત્રાય સાગરાનદ સુરિએ મુળચંદને માનવા નહીં, ” આ તેમનું બીજું પરાક્રમ. ખીજા છેકરા નામે અમૃતલાલને રાધનપુર સ્ટેટના સ ંખેશ્વર આ પ્રમાણે પોતે દીક્ષા લઇ પોતાના સાડા છ વરસના ગામમાં ભકતાની મારફત લાવી યાત્રિકાના સુખ્ત વિધ હોવા છતાં બાળ દીક્ષાના એડવોકેટ અને ઇંદસ↑ સાગરાકયારયેાત્રીએ દીક્ષા આપી જેના પરિણામે મારામારી અને પુષ્કળ નંદસૂરિએ સ ંવત ૧૯૮૮ ના માગશર વદ ૧૦ ની મધ્યધમાલ થઈ હતી. આ તેમનું–ત્રીજુ પરાક્રમ. એ રીતે મૂળંદે પોતાના બીજા છેાકરા અમૃતલાકને દીક્ષા અપાવી. હવે બાકીમાં તેમના ધર્માંપની ખાઇ મણી અને એક નાની ખેાડી છે. ઉનાવામાં બધાં કુટુંબી જતા વિરૂદ્ધ હાવાથી તેમને મેસાજીામાં યાગ્ય દીક્ષાના હીમાયતીઓએ રાખેલી છે. તે ખાઇ મણીની સહીથી (મણી અંબાલાલ મેસાણા) તા. ૨૦-૪-૩૨ના સાંજ વર્તમાનમાં જન્નુસરતી બેન સરાજ આમ મેતીલાલને દીક્ષા આપાવ્યા પછી જામનગર સંધના ઠરાવને ઠોકરે મારી મૂળચંદે પોતાની યુવાન પત્ની વરસની જૅાડીને રઝળતાં મુકી તા ૧૨-૧૨-૯ ના રાજે નામે ભાઇ મણી તા ચાર વરસના છોકરા અને એ જામનગરમાંજ સાગરાનંદ સુરની પાસેજ દીક્ષા લીધી. આથી સંઘે ઠરાવ કર્યો કે— જામનગરના સંધમાં ણાજ ક્લેશ થયા, જેના પરિણામે
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy