________________
૨૪૮
પ્રમુદ્ધ જૈન..
અમર અવિન્દ
અન્તે યુવક સ ંધની ઉજ્વળ કારકીર્દી રૂપ અરવિંદ પકડાયા. આખા નગરના માનવ સમુદાય ખળભળી ગેા. છતાં અરવિંદની માતા સુશીલા બહાર ધીર ગંભીર હતી. તેના હૃદય માં ઊંડે ઊંડે વેદનાના ભડકા ઉઠતા હતા. છતાં એ વીર માતા હતી. અજબ ધૈર્યાંથી તેણે શાન્તિજ ધારી રાખી.
સુશીલાનુ' આવું વન જોઇ લોક માંદ્ગામાંહે વાતો કરવા લાગ્યા. “અરવિંદ પકડાયે, પણ સુશીલાને લાગે છે કાંઇ ? જાણે એને દીકરેાજ નહિ. કહે છે કે અરવિંદને દેાંત દંડની શિક્ષા પણ થાય. આવી વાત છે, છતાં સુશીલાને તે જાણે લાંગણીજ નથી.'
સમાજ તે વહેતી સરિતાનાં નીર. એ તે ખાળ્યાં ખળાતાં હશે?
એ અલ્પજ્ઞ માનવાને જન્મદાત્રીના હ્રદયની મહત્તાનુ મહત્વ ક્યાંથી સમજાય ?
માતા તેા માનવ–વશની વેલડીએ જીવનની પળેા ખીલવતી એક લતાજ છે ને? બાળકને એ હૈયાના હીરથી પે!ષે. આત્માનાં અમૃત સીંચતી એ માતાનું હૃદ્ય તે સાગરસમું વિશાળ છે. માતા તા- દેવ પાડવી અમૃતનિર્ઝરિણી સરિતા છે. સંસારને માંડવડે પ્રભુતાની હેાળા ઉરાડતી એની આંખેામાં અમરતાના પ્રકાશ છે, હૈયા વાટે તેા ઉછળે છે. અવિરામ વાત્સલ્ય મળે.
સુશીલા કારાગૃહપાલ પાસે અરવિન્દને મળવાની રા લેવા ગઇ. વીરપુત્રની વીર પ્રસૂતાને જોઇ એ સહદય કારાગૃહપાલની આંખોમાં ઝળઝળીયાં આવ્યાં તે ખેલ્યું,. “માતા ! દ્ઘારા અરવિંદ તે અવિંજ છે. એ સાચે વીર છે, તારૂં દૂધ એણે ઉજાળ્યુ છે.”
અરવિંદ સાચેજ નગરનું ચેતન હતા—નરનું નૂર હતા. દેશ સેવાર્થે મૃત્યુના કાળ-જડબામાં એણે હાથ ઘાલ્યા હતા, : જીવનને સફળ કરવી.........
' સુશીલા અરવિન્દને મળી. માતાને જોઇ અત્રિન્હીં
નયના નાચી ઉઠર્યા. તે ખેલ્યું..
“આ? તું આવી ? અન્ત મ્હારા અંતરની અભિક્ષાષા અને હારી પ્રાનાએ કળી, આજે દેશને માટે હું લાખ ડી સળીયા પાછળ પૂરાયા એ જાણી હને આનંદજ થરો.’
સુશીલાના મુખપ્રદેશે વિષ્ણુતાની રેખામાં ખેંચાઇ આરસની પ્રતિમાવત્ નિઃસ્તબ્ધ ઉભીજ રહી. લ્હેણે રચેન્ના આશાના મિનારા તૂટી પડયા. હૅની સ્નેહિકરણો વધાવતી આંખમાં આંસુ ઉભરાયાં, પરન્તુ અરવિંદ ન જુએ તેમ હુંણે નિજ પાલવ છેડલાથી લૂછી નાખ્યાં.
એક અનુચર અરવિંદ માટે લેખડની થાળીમાં ખાવાનુ લાવ્યા. એ થાળીમાં હતાં જીવાત રેટલા અને લાજ.
સુશીલાના મનમાં આ જો ઝાળ ઊઠી. મિષ્ટાન્ન વિના જે અરવિંદ જમતા પણ નહિ તેને આવાં કાન્ન !' `એ વિચારે સુશીક્ષાનું સ્નેહાળ હૈયું રડી ઉંક્યુ',
તા ૩-૬-૩૩
જૈન યુવાનેાને આદર્શ આપતી
નવલિકાં.
એ લાખડી થાળી પેાતાની પાસે ખેંચી મંદ સ્મિત કરતાં અરવિંદ ખેલ્યાઃ——
“આ ! અમારા મિષ્ટાન્ના જરા સ્વાદ તે જો! જાણે કા દેવ-બાન્નાએ નિજ અમૃત સાવિયાં હાથે અમૃત સિંચ્યાં. જરા પ્રસાદ તે લે.”
સુશીઘ્રાએ કાંઇક નિશ્ચય કર્યો. હાથ લંબાવી જુવારના રોટલાના કકડા લ સાડીના છેડે બાંધ્યાં.
(૨)
સુશીલા ઘેર ગઇ. અરવિંદના જેવુ જેલજીવન નગરમાં રહીને ગાળવાના 'દઢ સંકલ્પ કર્યાં.
જુવારને જાડા ભરડેા રોટલા અને ભાજી. એ. એને આહાર, તૂટેલી સાદડી એ એની શય્યા.
જેલ-જીવનના આકા અનુભવાના અખતરા સુશીલાએ નગરમાંજ આર્યો.
જેલ બધા ાજદારી કેદીઓએ અન્ન ત્યાગ કર્યો છે. તે જાણતાં સુશીલાએ પણ ઉપવાસ કરવા માંડયા.
અરવિંદના કૅસને નિકાલ થતાં પૂજ સુશીલા હેને મળવા કરી જેલમાં દ
અરવિંદના મુખ ઉપર દેશ પ્રેમની જ્યાત ઝળહળતી હતી. સુસીલાના દર્શને ત્ર્યમાં અનેરાં મેજિસ ભળ્યાં. તે માલ્યા, “ બા! તું તો ખરી! કેટલા દિવસ ઉગેને આથમે તું દેખાઈ ! અને શરીરમાંની સ્ફૂર્તિ કર્યાં છે ? શરીર કેટલું સૂકાઇ ગયું ?'
“ અને તું કેટલે સુકાયા, શતી વાત્સલ્ય ઉર્મિથી અરવિંદના
અરવિંદ' સુશીલ્લાએ ઉલગાલ ઉપર હાથ ફેરવ્યા. અરવિંદ ખડખડાટ હસ્યા. પાષાણુની દિવાલેએ હે હાસ્યને પડવા પાડયા.
#
‘વાહ, વાહ ! પરીક્ષક તેા ઠીક છે તુ ! એ માસમાં તે બાર પૌંડ વજન વધ્યું, '' અરવિંદ એલ્યા.
સુશીલાએ કારાગૃહપાલ તરફ પ્રમાક દૃષ્ટિપાત કર્યો. તેણે માથું હલાવી, ‘હા પાડી.
સુશીલાએ પાલવ ઢાળી પ્રભુને પ્રાર્થના કરી. “ હું દેવાધિદેવ ! મારા અરવિંદને તું અમર કરજે !’ ( ૩ ) અન્તે કૅસને ચુકાદો થયેા. અરવિંદને કાઇ આરેાપ ઘડી કાઢી દેહાંત દંડની શિક્ષા કરી.
માતા અને પુત્રનુ એ છેલ્લુ મિલન હતુ.
ના! શાક મા કર ! શું.... તું ભૂલી ગઇ કે મૃત્યુ તે પાર્થિક જગતમાં અનિવાર્ય છે’
શીલાએ અરિવંદને હૃદયસરસે ચાંપ્યા. એના કપાલે ચુંબનની ઝડી વર્ષાવી. આંસુએ ની ઉષ્ણુ ધારાએ તે અરચંદ્રના શિર પર અભિષેક કરતી હતી. માતાના આંસુની ઉષ્ણતાએ તેા હિમાદ્રીએ પિગળે અરવિંદનુ ?મલ હૃદય દ્રશ્યુ, પરંતુ મનેનિગ્રહ કરી હેણે ચિત્તવૃત્તિ પલટાતી અટકાવી.