________________
તા. ૩-૬-૩૩
પ્રબુદ્ધ જૈન.
RESPONS
સામાજિક વાયરા ક
૨૪૭
મહુવા—દુર્લભદાસ નાનચંદ લખી જણાવે છે કે તમાગ તા. ૨૦-૫-૩૩ નાં અંકમાં સામાજીક વાયરા ' ના ડેડીંગ નીચે જ્ઞાતિ ચર્ચો નામના સમાચાર પ્રગટ થયા છે. તેમાં મારા સંબધી લખવામાં આવ્યું છે. તે માટે ખુલાસા કરવા જરૂરી સમં હ્યું. સવત ૧૯૮૩ ની સાલથી મારી પડતીના પગરણ્ મંડાયા. હું એકાર હાલતમાં આવી પડયો. શેઠે કશળચંદ કમળશીના સત્ર વખતે મારી પાસે ફક્ત પાંચ રૂપીની પુછ હતી. એ પુષ્ટ કર્યાં સુધી ચાલે ? તે પણ ખચર્ચાઇ ગઇ. છેવટે શેઠ મેાતીચંદ કુરજી પાસેથી કટકે કટકે લગભગ ચાળીસ-પચાસ રૂપીઆ ઉપાડયા. અને દિવાળી સુધી નભાવ્યું. પછી બહુજ મુશ્કેલી ૧ડી. ઘરમાં એક મીઠાને કાંકરા પણ નહતા. આવી ખરાબ સ્થિતિમાં મુનિશ્રી કપુર વિજયજી ઉપર મારી ખરાબ હાસતને કાગળ લખ્યા. તે વખતે તેએાશ્રીનુ ચાતુર્માસ ભાવનગર હતુ. માફ કાંડ જે વખતે મુનિશ્રી પાસે પહેાંચ્યું તે વખતે તેએાશ્રી પાસે શે કુંવરજી આણુંછ નથી ન્યાયાધીશ જીવરાજભાઇ ખેડા હતા. મુનિશ્રી તેાને મારૂ કાર્ડ આપ્યું. તેમણે વાંચીને મારા ઉપર રૂ।. ૨૫) નુ મનીઓર્ડર કર્યું અને ખરી હકીકત માંગી. મેં તે બધી હકીકત લખી. તે રૂપી
આથી ધરમાં જોઇતી ચીજો લાગ્યેા અને સારી ચીજો અધી વેચી નાંખી મારૂં ગુજરાન ચલાવવા લાગ્યો. ત્યારદ અમારા લાંકાગચ્છના શેઠના ઘરમાં છેાકરાની વહુ ગુજરી ગઈ અને તે છોકરા મેળેા હતેા એટલે તેના પાંચ રૂપીઆ ખર્ચે તેજ કન્યા મળે તેમ હતુ. મેં અમુક ગૃથા સાથે મારી નાની છોકરી માટે કહેવડાવ્યું કે રૂ।. હજાર આપે તે હું મારી નાની ઢેકરી આપવા ખુશી છું. પરંતુ કંઇ જવાબ મળ્યો નહિ. ત્યારપછી અમારા ગાળમાં મહુવા પાસે તાવીઠા કરીને ગામ છે, ત્યાં એક
સમાધાન—સંભળાય છે કે મુંબઇ, પાટણ, વડેદરા,
મૂરતીએ! એક આંખે આંધળા, વરણે શ્યામ છતાં ત્યાં આપ-દેહગામ, ખંભાત અને સુરતથી સમાધાન માટે કાસદોની દોડવાની ઇચ્છાથી ઘણા પ્રયાસ કરતાં ત્યાં પણ્ ધ એઠું નહિ. ધામ ચાલુ થઇ રહી છે. પર`તુ સમાધાન માટે તે કેટલાય આમ ગાળમાં કાઇ ઠેકાણે પત્તો ન ખાવાથી મેં ગુજરાત તરફ નજર કરી, અને નવસારીને એક મૂતી ધ્યાનમાં આવતાં અવસર પસાર થઇ ગયા, છતાં સમાધાન થયું નથી. અને હવે જ્યારે ધારાસભામાંથી દીક્ષાના કાયદો પસાર થયા પછી ત્યાં રૂપીયા પાંચ હજારથી નક્કી કર્યું. પાંચસે રૂપીઆ પહેલા લીધા અને મારી જેની જોડે લેવડદેવળ હતી તે બધી ચુકાવી પાછળ કાઇ ભયંકર મુત્સદીગીરીના દાવ ખેલાઇ રહ્યા હાય સમાધાનની બાંગ પુકારવામાં આવે છે, ત્યારે એ સમાધાન દીધી. ત્યાર પછી લગ્નમાં લગભગ હજારેક રૂપીનુ ખ થયું. તેમ માનવાને મજબુત કારણે ઉપસ્થિત થાય છે. લાગતા બસેએક રૂપીનું બીજું ખર્ચ થયુ. આમ આડત્રીસે રૂપીઆ વળગતા ચેતીને ચાલે! બચ્યા. તેમાંથી ત્રણ હજાર રૂપી ભાવનગર સ્ટેટ બેંકમાં મૂકયા છે. તેનું વ્યાજ દર વરસે રૂા. ૧૨૦) મળે છે, અને આસા રૂપી ખીજે ઠેકાણે મૂકયા જેનુ' વ્યાજ વરસે છત્રીસ રૂપીખા આવે છે. આમ એકસા ને છપ્પન રૂપીઆની વાર્ષિક આવક છે. અત્યારે મારી વૃદ્ધાવસ્થા છે-લગભગ સડસઠુ પૂરાં થઇ અસામું વર્ષં એઠું છે. આંખે સુજતું નથી, કાને સંભળાતું નથી, એટલે કામ ધંધા કરી શકે તેવી સ્થિતિમાં નથી અને લગભગ દોઢસા રૂપીઆનુ વાર્ષિક ખર્ચી છે. આ મારી ક`કથા છે. મારે માટે હુમા ત્રણ્ દિવસથી મહાજન ભેગું થાય છે. કદાચ મને ન્યાત બહાર પણ મૂકે. આ બીકથી મારૂં શરીર ક્ષીણ થતું જાય છે.
જૈન પાલીટીક્લ કોન્ફરન્સ—સભળાય છે કે વડાદરા સ્ટેટને દમદાટી આપવા માટે કેટલાક રામભકતાએ પેાલીટીકલ કાન્સરન્સ નામનું એક નવું તૂત ઉભું કર્યુ છે. જેમાં પચીસ હજાર રૂપી ભેગા કરી ચારસા વાલ’ટીયરાને સત્યાગ્રહ માટે તૈયાર કરવાની મુરાદ બહાર પાડી છે. આવી દમદાટી એક
સ્ટેટને આપવી એ બાલીશતા છે, કારણ કે વડાદરા સ્ટેટ આવી દમદાટીથી કદિ પણ નમતું નહિ મૂકે. સુધારવાદી સામે આવા વિધાના ડગલે ને પગલે ખડા થાય છે, સર સયાજીરાવને એવા ઘણા અનુભવા થયા છે, એવા વિરાધાને અવગણીને પણ એ નામદારે જનતાનું હિત લક્ષ્યમાં રાખી સુધારાના અમલ કર્યાં છે.
[ ભાઈ દુ`ભદાસની કર્માંકયની દુઃખથી ભરપૂર છે. કયા સંજોગામાં પાતાની પુત્રીને તેમણે વેઠળ બહાર આપી તેના
આવા એક અગ્રગણ્ય સુધારકવાદી રાજવીને સત્યાગ્રહની દમદાટી આપવી એ હાસ્યાસ્પદ છે તેટલુજ દયાજનક છે, કારણ કે તે કહેવાતી સેનાના કમાન્ડિીંગ એડ્ડીસરા રામ સાગરા છે,
પણ ખુલાસા કર્યાં છે. એટલે ન્યાતના આગેવાનાની સ્પષ્ટ ફરજ છે કે આ બાબતને અહિંથીજ પડતી મૂકે.]
શિરોહી—ખરેડીવાલી એન જડાવ, કે જે ‘પ્રબુદ્ધ જૈન'થી પ્રસિદ્ધ થઇ ચુકી છે. તેને સુરત શ્રાવિકાશ્રમવાળા વાલી હૅનને સુપ્રત કરેલ છે. એટલે હવે તેની વિશેષ ચિંતા કરવા જેવું નથી. એક જડાવ વ્હેન જેવી ખીજ વ્હેન બામણવાડાજીની પાસેના ગામમાં રહે છે. તેની સ્થિતિ પણ જડાવ જેવીજ છે. તેને પણ્ વાલી હૅનને સુપ્રત કરવાના પ્રયત્ન થઇ રહ્યો છે. એ ખુશી થવા જેવું છે, કે પ્રબુદ્ધ જૈનના પ્રયાસથી સમાજની હમદર્દી આવી ન્હેના સંબંધી ખેંચાઇ છે કે જે અનેક જડીવેને આશિવૉદ સમાન નીવડશે.
ઉદ્દયસુરિજી, નંદનસૂરિજી વગેરે સુરિ પ્રવાનું ચાતુર્માસ અત્રે ભાવનગર—આચાર્ય શ્રી નેમિસૂરિજી, આચાર્ય શ્રી નક્કી થયું છે. વર્ષો પછી ભાવનગરમાં સૂરજનું આગમન થવાથી લેાકેામાં પૂર્વ ઉત્સાહ આવ્યો છે. એ ઉત્સાહના પ્રવાહુ જો યોગ્ય રીતે વાળવામાં આવે તેા સમાજને એ ઉપધાન, સંધ અને નવા દેવામાં પૈસાના વ્યય ન કરાવતાં ઉત્સાહુ ઘણાજ ઉપયોગી થઈ પડશે. નવકારશી, ઉજમણાં, જો સમાજની કેળવણી પાછળ સુરિજી પોતાનું લક્ષ્ય ખેંચશે તે જરૂર સમાજ, શાસન, અને ધર્માંની સેવા બજાવી શકશે.
','' S
અંધેરી—અત્રે સામાટીના કેટલાક માણસોનું સમેલન મળ્યું હતુ. જેમાં જૈન જ્યોતિના અધિપતિ ભાઇ ધીરજલાલ ટાકી, ચીમનલાલ કડી વગેરે જાણીતા સહસ્થાએ હાજરી આપી હતી. સ ંમેલનનું પ્રયોજન વડાદરા સ્ટેટ ધારાવીચારવાનું હતુ. સભામાંથી દીક્ષા એકટ પસાર થયા પછીની પરિસ્થિતિ