SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તા૦ ૨૦-૫-૩૩ ખાઈ જડાવના સમધમાં જનતાને ઉધે રસ્તે ારવવાના પ્રપચ. જૈન પ્રબુદ્ધ જૈન. જ્યોતિની કુટીલ વીરશાસનની ડંખીલી એક પત્રકાર પત્રકાર મટી જ્યારે પક્ષકાર બને છે, ત્યારે ગમે તેવી અસત્ય ખીના રજી કરવી હાય તેપણ તે ખચકાત નથી; જ્યારે એક પક્ષને! એ ગમે તે કારણોથી ગુલામ બને છે, ત્યારે બીજા પક્ષને કાઈ પણ રીતે ઉતારી પાડવાનો પ્રયત્ન ન કરે તો જે સાથી પાતાની નાતિથી ઉલ્ટી ચાલે છે, તે સાધ્ય સિદ્ધ થઇ શકતુ નથી. ભાઈબંધ જૈન જ્યોતિનું પણ એવુ જ બન્યુ છે. તેમાં અમને આર્થિક સકટજ કારણભૂત જણાય છે.. ખેર! એ સંબધી લખવાના અત્યારે અમારા જરાયે ઉદ્દેશ નથી, અત્યારે તે જે આક્ષેપ તેણે પ્રબુદ્ધ જૈન અને તેના પ્રતિનિધિ ઉપર કરેલ છે કે જે તદ્દન અ દુગ્ધ અને સત્યથી વેગળા છે, તે સંબંધી જનતામાં ગેરસમજ ન ફેલાય તે માટે ખુલાસા કરવા જરૂરી છે. જૈન જ્યોતિના તંત્રી તરફથી વૈશાખના 'કમાં બાઇ જડાવની મુલાકાતવાળાં લેખમાં સાત મુદ્દા ઉપર ભાર દઇને લખવામાં આવ્યું છે. NNN આ અર્થ વગરના સાત મુદ્દાને તારવી મેં ભા”ધે અમારા ઉપર અણુછાજતા હુમલા કર્યાં છે. જો કઇંક અવાળા મુદ્દા તારવ્યા હોત તો અમે તેને સહર્ષ સ્વીકાર કર્યો હેત. સાત મુદ્દામાંથી પહેલા મુદ્દો વીશા એસવાળ નહિ પણ 'દશાએ શવાળ છે.” એ બાબત જો કે ‘ભ્રષ્ટાચારીઓની ભઠ્ઠીમાં ’ને કશો સંબંધ નથી, છતાં માગ પ્રતિનિધિએ જોડેની વાતચીતમાં એ ભાઈએંજ વીશા ઓશવાળ કહેલું. ખીજા મુદ્દામાં કાક્ષન્દ્રીમાં જે લમ મતાવેલું છે, તે એ બાઇએ કહ્યુંજ નથી, પરંતુ દક્ષિણુના કાઈ નજીક ગામડામાંજ પરવાની વાત કરી હતી. ત્રીજા મુદ્દાના જામમાં ખાઈનાજ શબ્દો હતા કે “મે સાસરૂં જોયુજ નથી. ” ચોથા મુદ્દામાં ઉંમર સંબંધી ગણિતશાસ્ત્રી તરીકે અનુમાન બાંધી શ્રાઇની ઉમર ત્રીસ વર્ષની છે, તેમ સિદ્ધ કરવાની પ્રત્યન કર્યાં છે. પરંતુ બાઈએજ વીશ એકવીશ વર્ષની ઉંમર બતાવેલી, તેમ છતાં મૂળ લેખમાં જો ભાઈબંધ જૈન જ્યાતિના તંત્રીએ ઉંડા ઉતરી તપાસ કરી હાત તા તદ્દન અસત્ય આક્ષેપ ન કરત. “ પ્રબુદ્ધ જૈન ” તા૦ ૨૨-૪-૩૩ ના એકમાં ભ્રષ્ટાચારીની ભટ્ટીમાં ' એ હેડીંગ નીચે પૃષ્ટ ૧૯૯ ઉપર પેલી કાલમમાંજ તે સબંધી જણાવ્યુ છે કે ‘દુ:ખથી પીડાતી આ આઇ વીશ વર્ષની હાવા છતાં, ત્રીસથી પાંત્રીસની લાગતી. ! ગ્યા ખુલ્લા શબ્દો લખવા છતાં પણ આ મુદ્દો કેમ તારવી કઢાયેા તે સમજાતું નથી. દશ વર્ષના દીક્ષા પર્યાયની ખીના પણ કપાળ કલ્પિત છે, કારણ કે તે ખાઇએજ કહેલું કે લગભગ ત્રણ વરસ દીક્ષા પાળેલી. પાંચમાં મુદ્દામાં મીયાચદભાઇ અને ચુની ભાઈના ઉપકાર ભર્યો દ્વાથ હતા તેમ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પશુ ખૂદ ખાનાજ મેઢેથી એ શબ્દો સાંભળેલા હું મારી દેખરેખ પેાસીનાના એક મુસ્લીમ રાખે છે. છઠ્ઠા મુદ્દામાં s ૨૩૩ નીતિ. વૃત્તિ. મુસ્લીમ લત્તો અને હિન્દુ લત્તો ભીન્ન ભીન્ન નથી તેમ લખ વામાં આર્યુ છે. પણ અમારા પ્રતિનિધિ જ્યારે એ ભાઇની તપાસ માટે તેને ઘેર ગયેલા ત્યારે આમપાસ મુસલમાનની વસ્તી જણાએલ, એટલેજ તેમ લખવામાં આવ્યું છે. સાતમાં મુદ્દામાં જમાા અબ્દુસની છાપ ત્યાં નેકીદાર આદમી તરીકેની છે, અને તે જાતે છીપા છે.' પણ એમાં અમે જમાલનુ નામજ લખ્યું નથી. છતાં નેક મુસલમાન પોતાના ધર્માંમાં ખેંચા દરેક પ્રયત્ન કરે છે, એ લક્ષ્યથીજ લખવામાં આવેલ છે. આમ આ સાતે મુદ્દા બીનપાયાદાર છે, છતાં તેની જોડે અમારા લખવાની કશો ઉદ્દેશ નથી. અંમે તા એમ કહેવા માંગીએ છીએ કે આજે સમાજમાં ધર્માંના આડા નીચે કેવા કુવા શયતાનીયત ભરેલા દાત્રા ખેલાઈ રહ્યા છે ! બાઈ જડીવની સફેદ પછેડીની એથમાં રહી કેવી ભયંકર સ્થિતિ એક ધર્માંના ઇજારદાર તરફથી કરવામાં આવી છે, સમાજ પણું તેના ઉપર કેટલી હદ સુધી ભેદરકાર રહે છે, એ જણાવવાનોજ અમારા મુખ્ય ઉદ્દેશ હતા. અને એ ઉદ્દેશથી પ્રેરાઇનેન્દ્ર અમે પ્રમાણિકપણે એ લેખને સ્થાન આપ્યું હતું. ઉપરાષ્ઠત મુદ્દાના તારણુ ઉપરથી એમ જણાય છે કે ભાઇ ધીરજલાલ ખરેડી ગયા હતા, પરંતુ ખાઇ જોડે વાતચિતના પ્રસગ મેળવ્યા હોય તેમ જણાતું નથી. ``સ્થાનિક પંચમાંના કેટલાક સેાસાયટીના ભકતા પાસેથી અધ સત્ય હકીકતે મેળવી લખવામાં આવ્યુ છે, આ સાસાયટીના ભકતાને પણ અમારા પ્રતિનિધિમ્મેશ મળ્યા હતા. તેમાંના એક બધુ તે યુવક સંધના એટલા ડહડતા દુશ્મન છે કે . યુવક સંઘ તરફથી ગમે તેવુ સારૂ કામ થતુ હાય તેપણ તે ન થવા દેવું એવા નિશ્ચયના છે. અમા। કામને ચૂંથી નાંખવામાં એ ભાઇ જવાબદાર છે. એ ભાઇ ટલે સુધી ખેલ્યા છે કે “એ બાઇ કાલે વટલાતી હોય તે આજે ભલે વટલાય, અમારે જેનેાની વસ્તી વધારવી નથી, અમારે સા સક્તિધારી જેનેા હશે તે બસ છે. ” આવી નેદશા સેવનાર એ ભાઇનું હાલ નામે આવુ કવખતનું છે, ભવિષ્યમાં જોઇ લેવાશે, તે સિવાય ચુનીભાઇની તપાસ કરેલ પશુ તે શિરેાહી ગયા હતા. ' ત્યાર પછી મીયાદને મળવા અમારા પ્રતિનિધિ ગયેલા. તે વખતે તે ભાઇએ કેટલીક આડી અવળી વાતેા કરી પછી મુદ્દાની વાત ઉપર આવતાં મેલ્યા કે તમે એ બાઇની ખર્ચી માટે બે વર્ષના, મહીને દા લેખે ૨૪૦) રૂપીઆ મને આપે તેા એક બે મહિના પછી એ બાઇને સમજાવીને તમારી તરફ મોકલાવું ” મ શબ્દો સાંભળી કેટલીક શંકા થઈ. રૂપીઆની ક્રમ માંગણી કરવામાં આવી તે તે અણુ ઉકેલાયડેાજ છે, એ ખાદને સારા સચોગામાં મૂકી તેના જીવન સુધારની અમારી પવિત્ર મુરાદ હતી, અને છે. તેના સબંધમાં જનતાને
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy