________________
તા. ૨૦-૫-૩૩
પ્રબુદ્ધ જૈન.
૨૩૫
એ સામાજિક વા ય રા
..
મહુવા-એમ સંભળાય છે કે આચાર્ય નેમિસૂરિના રહેવા ઉત્સુક મુરતીયાને કન્યા આપવા બદલ ચિત્તલ અને જન્મ સ્થાન પર તૈયાર થતા ગુરૂમંદિરને શ્રી મહાવીર સ્વામિના પાલીતાણાના મહાજને શ્રીયુત્ વીરચંદ પાનાચંદને જે સજા દહેરાસર ખાતા તરફથી એક મોટી રકમ ધરવામાં આવી છે. કરી છે તે માટે ફરી વિચારણા કરશે કે ? તેના સંબંધમાં આચાર્યશ્રી વચન આપ્યા મુજબ દેવદ્રવ્યની ભાવનગર-એકડા જ્ઞાતિની મીટીંગ મળી હતી. રાળા લેણી રકમ લાવી શકયા નથી. પૂર્વાચાર્યોની મૂતિના એઠાં મુકામે પ્રતિનિધિઓ ભેગા મળ્યા હતા, અને ગોઠવણ મુજબ નીચે પિતાની મૂર્તિ બેસાડવાના અને તે રીતે દેવ તરીકે ઠરાવ પાસ કરવામાં આવ્યા છે. અત્રે દેશ અને કામની સેવા પૂજાવાના કોડ પૂરા કરવા દેવદ્રવ્યને ઉપગ આવી રીતે થઈ બજાવનાર શ્રીયુત્ વીરચંદ પાનાચંદ શાહ સાથે જમવાના શકે ખરો કે? કઈ સાધારણ માણસ જે દેવદ્રવ્યની મીલકત ગુન્હા બદલ જ્ઞાતિએ શ્રીયુત દેવચંદ દામજી કુંડલાકરને પૂછતાં અંગત રીતે વાપરે તો તેને સાતમી નરક બતાવાય છે. જ્યારે તેમણે જણાવ્યું કે શ્રી વીરચંદભાઈ જમવાને ટાઈમે મારે ઘેર એક શાસન નાયક અને સુરિસમ્રાટ તે રીતે કરે તો તે માટે આવ્યા હતા, સામાન્ય રીતે વિવેક થતાં તેઓ મારે ત્યાં કયું સ્થાન નિયત થશે ? આ પ્રશ્ન ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જમ્યા હતા. તે માટે હું ગુન્હેગાર છું. જે સજા કરવી હોય જાય છે, અને વાત એટલે સુધી વધી છે કે એક ગૃહસ્થ તે કરો. આવા એક જ્ઞાતિના આગેવાન તેમજ યુક્તિ પ્રયુક્તિમાં સેલીસીટર મારફત તે બાબત માટે કાયદેસર નેટીસ આપી અજોડ, અને એ કડાની જ્ઞાતિના પાયા સમાન ગણાતા શ્રી છે. કેટલાક કહે છે કે મહુવા ઉપર નેમિસુરિને ઉપકાર છે, દેવચંદભાઈની આ સ્થિતિ કેમ કરવામાં આવી? તે કેયડે એટલે તેમની પ્રતિમા પધરાવાય તેમાં આપણી કૃતજ્ઞતા છે. હજુ ઉકેલાયોજ નથી. નવાઈની વાત તો એ છે કે શ્રી વીરપરંતુ જે ઉપકારને જ પ્રશ્ન હોય તે સ્વ. વિજયધર્મસૂરિના ચંદભાઈ જોડે પાલીતાણા, ભાવનગર, કુંડલા, મહુવા, તળાજા, કયાં ઉપકાર ઓછા છે? તેમની પણ મૂર્તિ પધરાવવી જોઈએ. શિહોર, અમરેલી વગેરે ઘણા તાલુકાના આગેવાન ગૃહસ્થ આમ આ મામલે હાલ તે ઉકાણે ચઢયો છે. જોઈએ છીએ જમ્યા છે, પણ તેમનું તે કઈ ભાવેય પૂછતું નથી! શું પરિણામ આવે છે?
ગાહિલવાડ વીશા શ્રીમાળી જ્ઞાતિ સંમેલન:જિનમંદિર કરતાં ગુરૂમંદિર ઉંચુ–દેવાધિદેવ ભગવાન રંધાળા મુકામે જ્ઞાતિ સંમેલન મળ્યું છે. ભાવનગર સાથે માન મહાવીર સ્વામીની જીવંત અવસ્થામાં પ્રતિષ્ઠિત થયેલ તેઓ- ભરી સુલેહ થવાથી રંધોળાને યશ મળ્યો છે તેમ સંભળાય છે. શ્રીના મંદિર કરતાં પણ ગુરૂમંદિરની ઉંચાઈ વધી ગઈ છે. એટલે જિનમંદિર ઢંકાય જાય છે. તેથી કેટલાક શ્રદ્ધાળુ ચર્ચા પત્ર. ભક્તોના મનમાં શંકા ઉપસ્થિત થઈ છે કે ગામના લેકે સીહારથી એક ભાઈ નીચે મુજબનું ચચો પત્ર રજુ કરે છે. ઉપર આફત ઉતરશે. તેના ટેકામાં ગત દિવાળીના દિવસે
હાલમાં રધળા મુકામે વીસાશ્રીમાલી ન્યાતનું સંમેલન લક્ષ્મીપૂજન પછી દર્શનના સમયે શ્રી જીવિત સ્વામિના
ભેગુ થએલ છે, બેકારીના વખતમાં ખેટા ખરચ ઘટાડવાના મંદિરની ધજા વારંવાર ઓલવવા છતાં ત્રણ વખત સળગી
છે, તેવા વખતમાં સીહોરમાં વિશાશ્રીમાલી તપગચ્છવાળા કર ઉડી હતી. આથી લેકેને હેમ મજબુત બન્યા છે, એટલું જ વધારવા વિચાર કરે છે. ૧૫ વર્ષ પહેલાં હતા તેનાથી કેટલે નહિ પણ કેટલીક આસામીઓ પણ નબળી પડી ગઈ છે,
કર વધારેલ છે ? કર વધારી મુડી ભેગી કરી શું કરવું છે ? અને પડતી જાય છે. આમ ગુરૂમંદિર તરફ લેકે વહેમની
પૈસા ભેગા કરી કોઈને સ્કોલરશીપ આપી છે કે ધંધે રોજદૃષ્ટિએ જુએ છે. પણ આચાર્ય શ્રી દાળથી કેઈ બોલતું
ગાર લગાડેલ છે ? કાયદે ગરીબ માટે છે. ગરીબને રૂપીઆ નથી. આ વાત કેઈ આચાર્ય શ્રીના કાને નાંખશે કે?
છે. અગર બીજું કંઈ જોઈએ તો “સૌને ભેગા કરે” તેમ કહે. જ્ઞાતિ ચર્ચા–એમ કહેવાય છે કે પાલીતાણામાં જ્યારે ખૂદ શેઠને જોઈએ તો કોઈ પૂછે? તેવા દાખલા જોઈશે તે ઘોળ ભેગા થયે હતા ત્યારે મહુવાના પ્રતિનિધિ તરીકે ગયેલ હવે પછી મોકલીશ.
| લી. શીહોરવાસી. રા. લભદાસ નાનચંદે ગુજરાત બાજુ થાળ બહાર પૈસા
હૃ - -------------- - ← & લઈ પોતાની પુત્રીનાં લગ્ન કરેલ છે. જ્ઞાતિની એક મીટીંગમાં આ બાબત રજુ કરવામાં આવી હતી પરંતુ તેનું કંઈ પણ *
लाभ लेवा चूकशो नहीं.. પરિણામ લાવ્યા સિવાય તે મીટીંગ બરખાસ્ત થઈ હતી. તે વહિત ફાટા ઇંસાન તરફથી પ્રસિદ્ધ થશે મીટીંગમાં એવી વાત થઈ હતી કે રા. દુલભદાસે પુત્રીના હિત
तमाम ग्रंथो दिवाळी सुधी ખાતરજ આ પગલું ભર્યું છે. તેમના જમાઈ અત્રે આવી ગ, ઉંમર નાની છે. ઘોળમાં આવા મૂરતીએ તેમને ન મળત. અને કન્યાવિક્રય માટે તે સજા થતી જ નથી. એટલે આ બાબતમાં કશું ન થાય તે ખોટું નથી.
" ता.क.-आचारांग सूत्र छपाय छे तेनी अर्धी किंमत समजवी नहि. • ચિત્તલ અને પાલીતાણાનું માજન વિચારશે કે –
लखोः-पंडित हिरालाल हंसराज. ઉપરોકત મહુવા જ્ઞાતિને દાખલે લઈ લાંબા વરસથી ઘોળમાં
નામનાર. વસતા અને ઘૂળમાં જ કુટુંબ કબીલોવાળા અને થાળમાં ૩ -
એ છે-- - - - - -
अर्धी किंमते मळशे.