________________
POSREDC ૨૦૬ -
C CCnnenarcaron
પ્રબુદ્ધ જૈન.
DCROC
' તા૨૯-૪-૩૩
પ્રબુદ્ધ જે ન.
I
'
पुरिसा! सच्चमेव समभिजाणाहि ।
વિભાગ તદ્દન અર્થહીન બકવાદ કરીને આગળ વધતાં કહે છે सच्चवस्स आणाए से उवठिए मेहावी मारं तरह ॥
કે “શું! તેમને દુકાન ચલાવવી છે? શું ! રાજકારભાર
કરે છે? વકીલ બનવું છે? છાપાં ચલાવવાં છે? ભાષણો
(આચારાગ સૂત્ર.) * કરવાં છે ? આ બધું નકામું છે. એ તો લખતાં વાંચતા લ--પ્લમ્સ- પ્લ૯ -સ
ર પાવરું એટલે પત્ય 1 નહિ તો ઘરે કામે મા, બાળક રઝળતાં મુકી, જ્યાં ત્યાં ભમશે. ચોપડીઓ ને છાપા વાંચવામાં વખત ગુમાવશે. એથી ઘર ગધેડે ચડશે. એ તો પારકા
ઘરની વસ્તી.” વગેરે વગેરે આવી જાતની દલીલ તદ્દન વિચાર શનીવાર, તા. ર૯-૪-૩૩.
વગરની અને બુદ્ધિ હીન છે. નથી એમાં વિચારકતા કે દલીલો. નરી મુખતા સિવાય આમાં કશું દેખાતું નથી. સમાજમાં
. આવી મુખ ભરેલી માન્યતાઓએ ઘર કર્યું છે. આ કન્યા કેળવણી.
વિચારનું પરિવર્તન કરાવવા માટે અમે ઉપર કહ્યું તેમ માનવ જાતને પ્રગતિના પંથે દોરવામાં સ્ત્રીઓનો મુખ્ય વિદ્વાનોએ પિતાના અંગત સ્વાર્થમાંથી વખત કાઢી સમાજના હીરસે છે. છતાં આપણે તેમને કેળવણી આપવા તરફ તદન ચરણે ભોગ આપવાની જરૂર છે. આ પ્રગતિના યુગમાં ફકત દુર્લક્ષય કરીએ છીએ. સ્ત્રી કેળવણી સિવાય કોઈપણ સમાજ, સુંદર રીપેર્ટો છપાવે, હેલો છપાવે, કે મેળાવડાએ કર્યોથી ધર્મ, રાષ્ટ્ર કે કુટુંબની ઉન્નતી થવાની નથી એ નિ: દેહ છે. સમાજની ઈતિશ્રી માનનારાઓ ભુલ ખાય છે. આપણી જેમ આપણું સમાજમાં એક પણ આદર્શ કન્યાગુરૂકુળ, છાત્રાલય મહાસભા હસ્તક જે “ એજ્યુકેશન બોર્ડ ' છે, તેણે ધાર્મિક કે. શિક્ષણ શાળા નથી. સમાજમાં આટ આટલા લક્ષ્મી-કબેરે અભ્યાસો ગોઠવવામાં, પરીક્ષા લેવામાં, અત્યાર સુધી કાર્ય છતાં મરવાની આળસે પ્રાથમિક કન્યાશાળાઓ અને તે પણ કર્યું છે. તેના કાર્યવાહકેએ આ દિશા તરફ દૃષ્ટિ દેહવિલી ફક્ત પાંચ છ ક્વતી હશે. ભાઈબંધ કામોની સરખામણીમાં જરૂરી છે. પ્રથમ કેળવણીકારે જેએ અભ્યાસક્રમ વગેરેમાં - આપણે ત્યાં સખાવતનો ઝરો કાંઈ ના સુનો નથી. વર્તમાન રસ ધે છે તેવા ભાઈઓ તેમજ હેનનું સંમેદાન કરી જગતમાં સ્થાન જાળવી રાખવું હોય તો આપણા ધનવાનોએ તેને લગતા પ્રશ્નોની વિશાળ દૃષ્ટિએ ચર્ચા કરી છાત્રાલય, પિતાની સખાવતની દિશા આ તરફ બદલવી જોઇએ. સમા- કન્યાશાળાઓ, હાઈકુલે વિગેરેને અભ્યાસ માટે કમિટી જના વિદ્વાન વગે માલદાર થવામાં કે પુરસદના ટાઈમે નીમવી જોઈએ. તે કમિટી સંસ્થાઓને અભ્યાસ કરી ટુંક આગળ આવવા, પિતાના ધંધાની જાહેરાત માટે જાહેર વખતમાં રીપેર્ટ કરી બોર્ડ આગળ મુકે. પછી તેમાં ઉપયોગી પ્લેટફોર્મની કે હોદ્દાની ખુરશી ભાંગવાને બદલે વખતના ભોગ સુધારા વધારા કરે તે ઉપરાંત કન્યાશાળા, હાઇસ્કુલો વિગેરે આપવાની જરૂર છે. વિચારકે સમયનો ભોગ આપી આ માટે અભ્યાસક્રમ તૈયાર કરાવવાનું કામ ઉપાડી તો જરૂર જેન વસ્તુને ધ્યાનમાં લેશે તો આપણા સમાજમાં કન્યા કેળવણીને કામની સાચી એજયુકેશન બેડ બને. સમાજને આવી બેડની જે કંગાળ સ્થાન છે તે નહિં રહે.
ખાસ આવશ્યકતા છે. એ વસ્તુ તો શંકા રહીત છે કે એક છોકરાને કેળવવાથી ફકત એક જ વ્યક્તિ કેળવાય છે, જ્યારે એક બાળાને કેળવણી
એ ધનરૂપ વિજય કાણુ?. આપવાથી આખું કુટુંબ કેળવાય છે. બાળકના જીવન પર
જરૂરી ખુલાસો. અસર કરવામાં પિતા કરતાં માતાને મુખ્ય હિસ્સો છે. કેળ- - આચાર્ય કેસરવિજયજીના સંધાડામાંથી તેમના એક શિષ્ય વાયેલી માતાનું બાળક સંસ્કારી, સુઘડ અને ઉત્તમ શહેરી લખી જણાવે છે કે “ અમારા સમુદાયમાં ધનરૂપવિજય બની શકે છે. માતા જે કળવાયેલી હશે તો ગૃહરાજય, સમાજ નામના કોઈ સાધુ નથી. પણ જે ધનરૂપવિજયે “જડાવની” કે દેશમાંથી અજ્ઞાનતાના પડળ તોડી નાંખવામાં વખત નહિં કરૂણ હાલત ઉભી કરી છે તે “દેડકાચાર્ય” નામે પ્રસિદ્ધ જાય, અને ઝડપી સુધારાઓ કરી શકાશે. યાદ રાખજો કે જે થયેલ (!) સ્વ. ખાંતિવિજયજી”ના ગુરૂભાઈ છે, ને પન્યાસ માબાપે પિતાની પુત્રીઓને કેળવણી આપવામાં અખાડા કરે ઉમેદવિજયજીના શિષ્ય હતા, અને જે હીરાશ્રી નામની છે, એવાઓના પાપે જ સમાજની નેવું ટકા બેને કેળવણીથી સાધ્વીના અંગે લખાણ છે તે સાધ્વીને આઠ વર્ષ ઉપર અમારા અજ્ઞાત રહે છે. અને ત્યાં સુધી જેન સમાજનું શ્રેય કોઈપણ સમુદાયથી બહાર કરેલ છે. ઉપરના સાધુએ ૧૯૭૫ની સાલમાં દિવસ થવાનું નથી.
અમદાવાદમાં શેઠ મનસુખભાઈ ભગુભાઈના બંગલે દહેરાસર' જે સમાજમાં મેટે ભાગ અજ્ઞાત બહેનને વસે છે, તેમાં માંથી સવારમાં દાગીના ચેયો હતા. ખબર પડવાથી તેમની ક્રાતિની સુધારાની, ઉન્નતિની, જાહેજલાલીની આશા રાખ- ધડપકડ થઈ હતી ને ધમાલ પણ થઈ હતી, સાધુ જાણીને તે નારાઓ હવાઈ કિલાના બાચકા ભરવા સિવાય કશું મેળવતા વખતે છોડી દેવામાં આવ્યા હતા, આવા સાધુઓને વીણી. નથી. દાખલા તરીકે જે બહેનોએ પુરતી કેળવણી લીધી છે તે વીણીને કાંડું ઝાલીને સમાજમાંથી દૂર કરવા જોઈએ, જયાં તરફ જુઓ. વર્તમાન ઇતિહાસ તમારી નજર સામે છે. સડે પે હાથ ત્યાંથી તે જે દૂર કરવામાં ન આવે તે તે સમાજ અને દેશની પ્રગતિમાં તેમને કેટલો સુંદર હીસો છે. સડે સડાને વધારે છે. x x x આ બધું જાણતા છતાં કેટલાક વાહીયાત દલીલ કરતાં કહે વીર બંધુઓ! જેવું સુધારાનું બીડું ઝડપ્યું છે તેવા છે કે “છોકરીઓને ભણાવવાથી ફેશન, એશઆરામ, અવિવેક, સુધારાનું કાર્ય ચાલુ રાખશે. પાખંડને પિશો નહિ અને સ્વચ્છતા ઈત્યાદિ દે તેમનામાં પ્રવેશે છે. તેમાંય બીજે બીનપાખંડીને છેડશો નહિ.”