________________
તા૦ ૨૯-૪-૩૩.
પ્રબુદ્ધ જૈન. *
૨૦૭
સ્થાનકવાસી પરિષદ્ ફીરકાની એક્યતા
જવાહરલાલજીને લાઉડ
| દીક્ષા માટે સોળ વર્ષની છે સ્પીકર સામે વાંધ.
ઠરાવેલ ઉમ્મર. એજ્યુકેશન બેડની સ્થાપના ઉત્સાહભર્યા દુખાવો..
અમારા પ્રતિનિધિ દ્વારા
| વીર સંઘની સ્થાપના.
- ત્રણે ફીરકાની એક્યતા. અત્યાર અગાઉની પરિષદ કરતાં અજોડ ઉત્સાહ વચ્ચે
જેનોના બધા ફીરકામાં પરસ્પર પ્રેમ વધારવાથી જેને . અજમેરમાં સ્થા. નવમી પરિષદ મળી હતી. સમસ્ત હિન્દુ
ધર્મ પ્રગતિ પામીને આગળ વધી શકે છે એવું આ કોન્ફરન્સ સ્તાનમાંથી લગભગ ચાળીસથી પચાસ હજાર ભાઈ બહેને,
માને છે અને એ માટે આ કોન્ફરન્સ કવિ કરે છે કે જૈનોના મુનીવરના દર્શનનો લાભ લેવા તેમજ પરિષદમાં સાથ આપવા
અન્ય ફીરકાઓને તેમની કોન્ફરન્સ દ્વારા પ્રેમ વધારવા તથા આવ્યા હતા.
મતભેદ ભુલીને ઐકય માધનાથી જે જે કાર્ય સંયુક્ત બળથી આ પરિષદ ભાવનગર રાજયના વડા ઇજનેર શ્રી હેમચંદ થઈ શકે તે બધાં કાર્યો કરવાની વિનંતિ કરે છે. (આ પ્રવૃત્તિ ભાઇ રામજીભાઈ મહેતાના પ્રમુખપણા નીચે ભરવામાં આવી કોન્ફરન્સ ઓફીસ કરશે )
સાધુઓ વચ્ચે સમાધાન–૬૦ દિવસે હતી. પરિષદ માટે લંકાનગર કુશળ ઈજનના હાથે, બાંધ
છેડેલા ઉપવાસ. વામાં આવ્યું હતું. તેમજ ખાસ મંડ૬ ઉભો કરવામાં આવ્યો
કેન્ફરન્સમાં એમ જાહેર કરવામાં આવ્યું હતું કે, જવાહતે. મંડપમાં લાઉડસ્પીકરની ગોઠવણ હોવાથી આવડી મોટી
હરલાલજીની આગેવાની હેઠળના તેમજ મુનીલાલજીની આગે. સંખ્યા હોવા છતાં સાથે પ્રેક્ષક વર્ગને જરાપણ અગવડ વેઠયા
વાની હેઠળના સાધુઓના બે હરીફ પક્ષો વચ્ચે સમાધાન થવા વગર સુદર રીતે સંભળાતું હતું. સૈનિકની માફક
પામ્યું છે એ સાંભળી બીઆવર ખાતે મુનિ મીશરીલાલજી બહેનોના વિભાગમાં સેવિકાઓના ખાસ સૈન્ય અજળ નિયમન
૪૦ દીવસ થયાં જે ઉપવાસ કરતા હતા તે તેમણે આજે જાળવી વ્યવસ્થા જાળવવાના કામમાં સરસ ફાળો આપ્યો હતો.
સહવારે છોડયા છેઆ બે હરીફ પક્ષે વચ્ચે સમજુતી કરાવબસો ઉપરાંત મુનિરાજો પધાર્યા હતા અને તેઓશ્રીઓનું પરિષદ
વામાં જૈન પરિષદના પ્રમુખ શ્રી હેમચંદભાઇ મહેતાએ મંડપમાં ખાસ ભાષણ રાખવામાં આવ્યું હતું. ભાષણું કરતી અગત્યનો ભાગ ભજવ્યું છે. વખતે મુનિરાજોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કર્યો હતો, પણ
શ્રી. દુર્લભજી ઝવેરી અને શ્રી. નાથામલ પૂજ્ય જવાહરલાલજીએ “વાયુ કાયના જીવો હણાય છે"
ચારીઓને પદવીઓ. ત ખાતર વાંધો લીધો હતો અને મંડપમાંથી તેમને ચાલી જૈન ધર્મ અને સમાજની બજાવેલી સેવાઓ માટે પરિજવું પડયું હતું; કારણ કે લાઉડસ્પીકર વિના લેકે કશું સાંભળી દે શ્રી. દુર્લભજી ઝવેરીને નવરત્નને ચાંદ તેમજ “ જેને શકે તેવી સ્થિતિમાં નહોતા. પરિષદમાં ખાસ ભાગ લેવા માટે સમાજ ભૂષણ” ને ખેતાબ આપ્યો છે તેમજ 'થી. માથામલ પુણા તરીકે નામદાર લીંબડીને ઠાર સાહેબ, શ્રી જન- ચારીઓને પણ “જૈન સમાજ ભૂષણ”ને ખેતાબ આપે છે. વિજયજી, પં. સુખલાલજી, ગૌરીશંકર ઓઝા, કવીશ્રી ન્હાનાલાલ | જૈન કન્યા ગુરૂકલ. વગેરે અનેક સન્માનીત ગૃહ આવ્યા હતા.
છેવટે જાહેર કરવામાં આવ્યું હતું કે, પ્રમુખે પરિષદના
સામાન્ય ફંડમાં રૂા. ૩૦૦૦ અને શ્રી. નાથામલ ચેરડીઆએ આ પ્રસંગે અનેક ઠરાવે થયા હતા, તેમાં ખાસ કરી છે
જે કન્યા ગુસ્કુલ માટે રૂા. ૭૦૦૦૦ આખા છે. નીચેના અગત્યના ઠરાવો અને બીજો હેવાલ પ્રગટ કરીએ છીએ.
વીરસંઘ અને બ્રહ્મચારી વગર. , આ કોન્ફરન્સ એ વે ઠરાવ કરે છે કે હીંદમાં શ્રી. સ્થાને- શ્રી વેતાંબર સ્થાનકવાસી જૈનાના હીત માટે પિતાનું કવાસી જૈનોની જ્યાં જ્યાં ધાર્મિક અને વ્યવહારિક સંસ્થાઓ જીવન સમર્પણ કરનારા સજજનાને "વીરસંધ” અને બ્રહ્મચાક્ષતી હોય અથવા નવી શરૂ થાય તે સંસ્થાઓ તરફથી ચારી વર્ગ સ્થાપવાની આવશ્યકતા આ કોન્ફરન્સ સ્વીકારે છે. શિક્ષણક્રમ પાણ પુસ્તક. કડ આર્થિક સ્થિતિ બાલક બાલિ- તે સD માં કયા સાધનોની આવશ્યકતા છે તે સાધનાને કેવી કાઓની સંખ્યા આદિ આવશ્યક માહિતિ મંગાવીને એકઠી રીતે એકઠાં કરવાં કયા કયા સેવાની કેવી કેવી ગ્યતા હેવી કરી અને શિક્ષણ પરિષદના ઠરાવ પર ધ્યાન આપીને અત્યારે જોઈએ. સંઘને ક્રમ અને તેના નીયમે વગેરે દરેક બાબત કર્યું કામ કરવા યોગ્ય છે તે પર સલાહકાર અને પરિક્ષક . નક્કી કરવા માટે નીચલા ભાઈઓની એક કમીટી નિમવામાં સમિતિ જેવી સંપૂર્ણ રીતે કામ કરવા માટેની એક બાઈ આવે છે. આ બંને વર્ગો દ્વારા જઈ ધર્મના પ્રચાર પણ નિમવી અને તે બેર્ડમાં દરેક પ્રાંત તરફથી અકેક સભ્ય કરવામાં આવશે માટે એ સંબધે ૩ માસની અંદર આ કમીટી નિમવા અને બધી શિક્ષણ સંસ્થાઓએ મળીને પિતાના પાંચ પિતાની યેજના તઈયાર કરીને પ્રકાશમાં પ્રગટ કરે. આ સંબંસભ્યોને આ બેડમાં મોકલવા.
ધમાં જે કંઈ સુચના કરવી હોય તે કમીટીના મંત્રીને મોકલવી.
પ્રમુખશ્રી. હેમચંદભાઈ રામજી મહેતા. ધાર્મિક અને સાંસારિક સુધારાની હિમાયત કરવામાં
મંત્રીશ્રી ચીમનલાલ પોપટલાલ શાહ. આવી છે. પરિષદ અને તેની પ્રવૃત્તિઓના લાભાર્થે ‘પાઈ કંડ”
સભ્ય-મીવેલજી લખમશી નપુ, મેતીલાલજી મુથા, સ્થાપવામાં આવ્યું છે, અને સાધુ સંમેલનને રિપેર્ટ જેમાં જેઠાલાલ રામજી, અમૃતલાલ રાયચંદ ઝવેરી, લાસા જગન્નાથજી. દિક્ષા માટે ૧૬ વર્ષની વયની હદ ઠરાવવામાં આવી છે તે જે ડોકટર વરજલાલ મેધાણી, દુરલભજી ત્રીભુવન ઝવેરી. બહાલ રાખવામાં આવે છે.
( અનુસંધાને પૃ. ૨૧૧ ઉપર )
હિમાયત કરવામાં મારા ભાઈ