SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પહાડ તા ૨૧-૧-૩૩ દીક્ષા અને તેનું શાસ્ત્ર. પ્રબુદ્ધ ન. ----cee "कारण उत्थावि अजकालएहिं पवत्तिता । कहं पुण ? उज्जेणीए नगरीए बलमेस भाणुमेत्तारायाणो । तेसि भाइणेजो अजकालओ निध्विसतो कतो । सो पहाणं आगतो तत्थ साप्त वाहणो गया सावगी । तेण समण पूयणछणो पवत्तितो अंतेउरं च भणित- अहमिमादिसु उक्वासकाउ अमावसाए उपवासं काउं इति पाठांतरं पारणए साहूणभिक्खं दातुं पारिज्जह। अन्नया પઝોક્ષમળા વિસે આલળે. આવતે અગાજળ સાતવાળો મળતો-માતા ! બોલ જંગમીજુ વંન્નોવલળલ ૨૫ મળતો વિલું મમ તો અનુજ્ઞાતવ્યો. હાં તિતોળ પક્ઝુવાસિનિને चेतियाणि साधुणो य भविस्संति तिका तो छठ्ठीए पज्जोवण भवतु । आयारिएण भणितं न वहति अतिक्कमेतु । रण्णा भणियं તો વસ્થાળુ મવતુ નારિયળ મળિત-પુત્રં હાત્તિ-ચકા कता पच्जोवणा । एवं चउत्थी विजाता कारणिता ( दशाचूर्णि વત્ર શ્રૃંખ) —શ્રી કાલિકાચાર્યે કારણસર ચેાથ પણ કરી છે. કેવી રીતે ? ઉજ્યની નગરીમાં બલમિત્ર અને ભાનુમિત્ર નામના રાજાઓ છે. તેમના આ કાલકાચાર્ય ભાણેજ હતા. જેને હદપાર કર્યાં. તે ત્યાંથી પ્રતિષ્ઠાનપુર આવ્યા. ત્યાંને શાલિવાહન રાષ્ન શ્રાવક છે. તેણે સાધુપૂજાના મહાત્સવ ચાલુ કર્યાં. પોતાના અતઃપુરને કહ્યું : કે-અષ્ટની આદિ વિસે ઉપવાસ કરીને-અમાસને દિવસે ઉપવાસ કરીને’ એવા પાાંતર છે-પારણાને દિવસ સાધુને ભિક્ષા આપીને પારણુ કરો. એક દિવસે પાસગુ નજીક આવ્યાં ત્યારે કાલકાચાર્યે શાલિવાહન રાજાને કહ્યું કે-ભાદરવા શુદિ પાંચમે પાસણ છે, રાજાએ કહ્યું-તે દિવસે મારે દ્ર પૂજવાનો છે એટલે ચત્ય-મંદિર અને સાધુઓની ભકિત દર્શન નહિ કરી શકાય માટે ચેાથના પાસણ કરો. આચાર્યે કહ્યુંએમ થાઓ. એમ કહી ચેાથને દિવસે પાસણ કર્યાં. એ રીતે કારણસર ચાથ પણ થઈ. . લેખકઃ કેશવલાલ મંગળચંદ શાહુ ** las "पज्जोसवणाकप्पो दिवसओ कहिउं नचैव कप्पट्" इत्यादि निशीथ चूर्णि १० उद्देशायुक्त पर्युषणाधिनाथर्वाग् चतुर्दिने निशा प्रतिक्रमणानन्तरकेपणमार्ग परित्यजन दिवा श्राद्ध समक्ष -वाचन समहोत्व चरित्र जागरण मयुर पिच्छ दण्डासनकाद्यम्यु વામન માત્તરતિ ! સંગમત ગુણન પત્ર ૨૬. ચીંનાં દશમા ઉદ્દેશમાં કહેલ, પર્યેષણા દિવસના પહેલા ચાર કલ્પસૂત્ર દિવસે વાંચવુ કહ્યું નહિ ઇત્યાદિ નિશીય દિવસમાં રાત્રિના પ્રતિક્રમણ બાદ કક્ષત્ર સાંભળવાની રીતને છેડવી અને દિવસે શ્રાવકા આગળ વાંચવું, મેરીપ છનાં દંડાસણુ રાખવા ઇત્યાદિ આચરણથી જાવું. ૧૩ હોવા છતાં લાભાલાભની ષ્ટિએ આગમેત નિષેધ વિરૂધ્ધ કલ્પસૂત્ર દિવસે વાંચવાની નિશીય ચૂીમાં મનાઈ કરેલી બ.વધુ! સમક્ષ કલ્પસૂત્ર દિવસે વાંચવાનું કાઇ પૂર્વાચાર્ય ધરાવે છે. સગવડ અને બ્રાભાલાભની દ્રષ્ટિથી પરિવર્તના થવાના દાખલાએ રજુ કર્યા છે એ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે પૂર્વાચાર્યાએ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે આગમત આદેશ કે નિષેધાત્મક-વિધાનોની વિરૂધ્ધ જનાં વિધાન ફર્યાં છે. પસણ વ્યાખ્યાન માળાની ચાપડી છપાઈને આવી ગઈ છે. ગ્રાહકોએ યુવક સધની ઓફીસમાંથી લઇ જવા મહેરબાની કરવી. શ્રાવકાથી અંગમા વાંચી શકાય નહિ તેવા યા આગમામાં હોય એમ આપણે સ્વીકારી લઇએ, તા પણ આજે શ્રાવકા આગમ વાંચી શકે તેવી છૂટ આજના આચાર્યાં આપે તેમાં લાભ છે કે કેમ ? એટલા જ પ્રશ્ન વિચારવાનો રહે છે. કારણ આજે ભલે આગમે!, મૂળ ભાષામાં વાંચનારા શ્રાવકા ગળ્યા ગાંધ્યા હોય, પરંતુ આજે જન, ઈંગ્રેજી વિગેરે ભાષામાં આગમાનાં ભાષાંતર થયેલાં છે અને તે જૈન - પણ જૈનેતર ગૃહસ્થે છુટથી વાંચી શકે તેમ છે, એટલુંજ નહિ પરંતુ વંચાય છે, એટલે સામ્પ્રદાયિક પરિભાષાથી જે શંકા સમાધાન શક્ય હાવાના અભાવે દેખીતી રીતે લાભને બદલે હાની છે, એટલે મુળ ભાષામાંજ શ્રાવકને વાંચવાની છુટ આપી. થાવાને આજના આચાર્યાંક ઉપાધ્યાયે વંચાવતા હોય તો એમાં લાભજ છે. અસ્તુ. આ વિષય અત્રે નહે હાવાથી મૂળ વિષય ઉપર વિચારીશું તો જણાશે કે જૈન શાસનમાં પરિવર્તનને સ્થાન છે, અને જ્યારે જ્યારે જરૂર જાઇ ત્યારે ત્યારે પરિવર્તના થયાં છે એટલે પરિવર્તને નજ કરી શકાય એ કહેવું તે જૈન દૃષ્ટિથી, જૈન શાસ્ત્રથી વિદ્ધુજ છે. અર્થાત્ જૈન શાસ્ત્ર સમયાનુકૂળ પરિવર્તનની શકયતા સ્વિકારે છે. યાદ રહે કે કેવળ પાંચમના દિવસે રાજાને પૂન્ન કરવાની હોવાથી રાજાની સગવડ ખાતરજ ચેાથ કરી અને સ્પષ્ટ શબ્દોમાં કહીદીધુ ૩-છ્યું પરી વિજ્ઞાસા જાળિતા એ રીતે કારણસર ચેાથ પણુ થઇ. એક રાજાની સગવડ ખાતર દિવસ કરી શકે છે, એ ઉપરથી નથી સમજી શકાતું કે આમાં રાજાની સગવડ સિવાય બીજો કેા પણ હેતુ નથી, એટલે આ પરિવર્તન સગવડ માટે જ થયું છે, એમ ના પણુ કેમ પાડી શકાય. આ જાતને બીજો દાખલો પશુ શ્રીમદ્ કાલિકાચાર્યનો જ છે. જીઓ ( અપૂર્ણ ) અચલમત દલન પુત્ર ૧૭, શ્રીળિ ચાતુર્માક્ષનિ પિયુપ્રધાન શ્રી રાજુ ચાચા लोकानां संलग्न बृहत्पाक्षिक चातुर्मासिक प्रतिक्रमणद्वय पष्ठतपः ચાપડીઆ આવી ગઈ છે. करणाशक्ति प्रमादाद्यवलोक्य पूर्णिमायाश्चतुर्दश्यामांचीर्णानि યુગપ્રધાન શ્રી કાલિકાચાર્યે ત્રણ ચામાસીઓ એક સાથે પાક્ષિક અને ચામાસી પ્રતિક્રમણ તથા તપ કરવાની અર્થાત પ્રમાદ આદિ જોષી પુનમને બદલે ચાચ્છુની કુરી”
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy