________________
૧૫૮
પ્રબુદ્ધ જૈન
તા. ૧૧-૩ ૩૩
ત્યારબાદ શ્રી, મેહનલાલ મણીલાલ પાદરાકરે ઠરાવને ટેકે ઠરાવના ટેકામાં ક ભાષણ કર્યા બાદ પ્રમુખે ઠરાવ પર મત આપતાં જણાવ્યું કે ત્યાગ વગર ધર્મ ટકી શકે નહિ. પાટણમાં લેતાં તે સર્વાનુમતે પસાર થએલે જાહેર કરવામાં આવ્યો હતો. મળેલી સભામાં મેં મારા વિચારો દર્શાવ્યા છે. જે જૈન પ્રમુખે તે બાદ ઉપસંહારમાં જણાવ્યું કે ભાઈ પરમાનંદે સમાજને જીવવું હોય તે તે માટે એકજ માર્ગ છે કે હૃદયનું ખરી દીક્ષાનું રહસ્ય સમજાવ્યું છે, કેટલાકે એમ દલીલ કરે પરિવર્તન. દીક્ષાના હિમાયતીઓ વડોદરા નરેશને સમજાવવાની
છે કે નાની વયમાં દીક્ષા આપવામાં આવે તે હેમચંદ્રાચાર્ય ધમાલ કરી રહ્યા છે પણ એ કાયદે હવે દૂર થવાને નથી
જેવા નીકળી આવે પણ ત્રીજા ચેથા અને પાંચમા આરામાં એ નકકી છે.
દીક્ષા લેનાર ભાઈઓ પરણ્યા પછીજ દીક્ષા લેનાર હતા. હેમ- તે પછી શ્રી. ચન્દ્રકાંત સુતરીઆએ ઠરાવને ટેકો આપતાં
ચંદ્રાચાર્ય જેવો દાખલે જવલેજ મળી આવશે. છાણી, ડભાઈ જણાવ્યું કે ત્યાગ કોને કહેવાય, તે સંબંધી દેશ માટે ફનાગીરી
અને ચાણમાના દીક્ષાના બનાવો વિષેનો કેટલોક રિપોર્ટ વડબહારનાર એક સાચા ત્યાગી ભાઈ પરમાનંદે તમારી પાસે સંભળાવ્યો હતો. બાદ સભા બરખાસ્ત થઈ હતી.
દરા રાજ્ય નિમેલી કમીટીના રિપોર્ટમાંથી સભામાં વાંચી ખુબ ચર્ચા કરી છે, આપણા ધર્મમાં એક એવો રૂલ છે કે પીનલ કોડની કલમમાં જેમ હુજારે ગુન્હેગારો ભલે છુટી જાય
મહેસાણા સંઘ..........અનુ. પૃષ્ઠ ૧૫૯ થી પણ એક બીન ગુન્હેગાર ને માર્યો જવો જોઈએ તેમ એક
ભળતા લખાણો બહાર પાડી સમાજમાં પોતાનાજ દૃષ્ટિબિન્દુનો જીવ ધર્મ ન પામે તે કંઈ નહિ પરંતુ હજારેને અધર્મ નહિ
ફેલાવો કરે છે, માટે આ ઉપરથી “શ્રી ચતુર્વિધ સંઘ” એટલે પમાડવા જોઈએ. આપણા સાધુઓ તરફથી આ સૂત્રનું આજે
મહેસાણાના સમગ્ર જૈન સંધ એમ સમજવાનું નથી. અગાઉ ઉમૂલન થઈ રહ્યું છે, એક જીવને ખાતર આજે હજારોને
મારા કહ્યા મુજબ રૂઢીચુસ્ત પક્ષના વિચારોથી મોટો ભાગ દીક્ષા પ્રતિ તિરસ્કાર ઉત્પન્ન કરાવાય છે. આજથી દશ વર્ષ
મહેસાણામાં વિરૂદ્ધ છે. માટે આ ખુલાસો મારે કરવો પડે પહેલાં જે સાધુઓનું સ્થાન અને માન હતું તે આજે નથી તે
છે. તા૦ ૨૩ મીએ મળેલી મહેસાણાની સભામાં મહેસાણા માટે તેઓ સુધારકે ઉપર દેશના ટોપલે ઓઢાડે છે પણ તેઓ
સકળ જૈન સંધ સમ્મત છે. એમ કેઈએ સમજવાનું નથી. પિતાને દોષ જોઈ શકતા નથી. સાધુઓ ઉપરથી સમાજની
અમદાવાદની શ્રી યંગમેન્ય જૈન સોસાયટી પક્ષવાળા દરેક શ્રદ્ધા ઉઠાડનાર કોઈ પણ હોય તે તે ખૂદ સાધુએજ છે,
ગામમાં જઈ આવી વાત ઉભી કરે છે. સમગ્ર સંઘના નામે
એકજ જાતનું લખાણ પ્રગટ કરવામાં આવે છે. મહેસાણામાં તેમણે પોતાના પગ ઉપરજ કુહાડે માર્યો છે, આજની આ
પણ એમજ થવા પામ્યું છે, અત્યારે મહેસાણાના જૈન સંધમાં પ્રવૃત્તિ રહી હોય તો તેમાં સાધુએ પોતેજ કારણભૂત સંપ નથી અને એ પ્રસંગને આ પક્ષ ગેરલાભ લઈ રહ્યા છે, છે, શા માટે તેમણે તેમની વિરૂદ્ધ આચરણ આચરવાં જોઈએ? એ જાણી ખેદ થાય છે. આજે સંન્યાસ દીક્ષા પ્રતિબંધ નિબંધને આપણે એટલા માટેજ મહેસાણાના વતની તરીકે મને વધુ ખેદ થાય છે કે, ટેકા આપીએ છીએ કે આપણી પાસે સાધુઓની સ્વછંદતા અમારા વડોદરા રાજ્ય તરફથી બહાર પડેલ “સંન્યાસ દીક્ષા ઉપર કાપ મૂકવાને કાઈ પણ સત્તા નથી, સાધુઓની સ્વછંદતાથી
નિયામક નિબંધ” ઉપર કેવળ અણધટતા આક્ષેપ થાય છે. સમાજનું અસ્તિત્વ ભયમાં આવી પડ્યું છે, આજને સામાન્ય
જ્યારે એ નિબંધમાં રહેલી ન્યાયશીલતા અને ચારીત્રપદ પ્રત્યે માણસ થી બાળક દીક્ષા લેવાથી સારા સમાજને ય બ બહુ માન આ રૂઢીચુસ્ત પક્ષ જોઈ શકતા નથી. અને “આવ્યાછે, તેથી ગાયોગ્યતા જેવાની સમાજની ફરજ છે, અને એ
નિમક પ્રગતિના ન્યાયપૂર્વકના માર્ગને ધનારા હોવાથી આત્મફરજ અદા કરવાની સમાજની શકિત ન હોય તે એ ફરજ
ઘાતક છે.” “ધર્મ સ્વતંત્રતા ઉપર ત્રાપ મારનાર તેમજ ચાગ્નિ અદા કરવાની રાજ્ય ઉપર ફરજ આવી પડે છે, શ્રીમંત નામ
ત્રપદને નાશ કરનાર” ચારિત્રપદ ઉપર કાયદે કો તે હિ
પદને હણવા બરોબર છે” આવા આક્ષેપ કયારે થઈ શકે ? દાર ગાયકવાડ સરકારે આ નિબંધ ઉપસ્થિત કરી પિતાની ફરજ
આ નિબંધમાં એવું નથી. સમાજ સુધારક, પ્રજા વત્સલ, અદા કરી છે, હું ઇચ્છું છું કે આ નિબંધને જલ્દીથી કાય
દયાળ નામદાર ગાયકવાડ સરકારે આ નિબંધ ઘડવાનું ચોગ્ય દાના રૂપમાં ફેરવી નાખવામાં આવે.
શા માટે ધાર્યું ? એ ઇતિહાસ જે જણાય તે આ બાબત માટે વધુમાં આ ઠરાવને પાટણવાલા શ્રી. બહેરું ભાઇએ કે આપતાં નામદાર ગાયકવાડ સરકારને તો ધન્યવાદજ આપવો ઘટે. જણાવ્યું કે સંઘની સત્તાને કોઈ માનતા નથી એટલેજ આપણે આશ્રયે તે એ છે કે “સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ કાયદાને ટેકો આપવો પડે છે. શ્રીયુત મુલચંદભાઈ માંગરેલ
રદ કરાવવા નિમાયેલી શ્રી વડેદરા રાજ્ય જૈન પ્રજા કમિટી કે
જેની મુખ્ય ઓફીસ મહેસાણામાં રાખવામાં આવી છે અને આ નીવાસીએ જણાવ્યું કે આ બાબતમાં સાધુઓનો કેવળ હાગ્રહજ છે માટે સાચા સાધુઓને ઓળખતા શીખવું જોઈએ.
કમિટી તરફથી તા. ર૬-૨-૩૩ રવિવારને દિવસ પાખી - આ ઉપરાંત, વીસનગરના બાબુભાઈ હીરાલાલ, મહેસાણાના
તરીકે પાળવા જાહેર કરવામાં આવ્યું, છતાં ખુદ મહેસાણામાંજ
પાખી પળાઈ નથી. આથી વધુ આશ્ચર્ય શું હોઈ શકે? અને ચંદુલાલ નગીનદાસ, વીજાપુરના અમૃતલાલ ડાહ્યાભાઈ, નરેનમ
આ ઉપરથી જાહેર જનતા જોઈ શકશે કે મહેસાણાના જૈન બી. શાહ, માણેકલાલ એ ભટેવરા જયચંદ માધવલાલ,
સંખ્યા આ નિબંધના વિરોધમાં કેટલી સામેલ હશે. એ વાત અમીચંદ ખેમચંદ, શાહ વગેરેએ ટંક આપ્યો હતે.
દીવા જેવી સ્પષ્ટ છે કે દીક્ષા જેવી પવિત્ર અને ઉત્તમ ધમાં. તે પછી શ્રીસવાઈલાલ જગજીવનદાસે જણાવ્યું કે વડોદરામાં . રાધન માટેના સાધન માટે રાજ્યને વ્યવસ્થા કરવી પડે તે જેવી જે સાધુઓ અને ગ્રહો આવે છે તેઓને વડોદરાને સંધ તેવી બાબત નથી, રૂઢીચુસ્તના ઉમાદનું એ પરિણામ છે. તરફથી કોઈએ આમંત્રણ કર્યું નથી. વડોદરામાં ફકત એક પરંતુ રાજ્ય પિતાની ફરજ બજાવતાં ભુલ્યું નથી તેથી રાજ્યને યુવસંધિ કામ કરે છે, બીજી કોઈ સંસાયટી જેવું કાંઈ ત્યાં તે આ વસ્તુ ખરેખર શોભાવનારીજ છે. જયાં સુધી કે છેજ નહીં. આ કાયદો પસાર થવાનો છે અને વડોદરાની સંપ સંધમાં ન થાય ત્યાં સુધી “સંન્યાસ દીઢા નિયામક પ્રજા તરીકે હું તેને ટેકો આપું છું. શ્રી. તારાચંદ કાકારીએ નિબંધ” જેવા નિયમોને અંકુશ સ્વીકાર્યા વિના સિદ્ધિ નથી.