________________
તો૦ ૧૧-૩-૩૩
પ્રબુદ્ધ જૈન
સત્યાગ્રહની લડત અંગે કારાવાસમાંથી હમણાંજ છુટીને આવ્યા વિચાર વહેવારિક દૃષ્ટિએ કર જોઈએ. આપણે એમ ' જરૂર છે તેમણે નીચે મુજબ ઠરાવ રજુ કર્યા હતા.
ઇચ્છીએ પણ એમ કરવું આપણે માટે શકય છે ખરૂં? મણ જૈનની આ જાહેર સભા વડેદરા રાજય તરફથી પ્રસિદ્ધ કાનાવતી કબુલાત આપી શકે એમ છે? એક બીજા સઘને કરવામાં આવેલા સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને અંતઃકરણ કઈ રીતે લાગુ પાડવા ? કેઈનું પ્રતિનિધિ મંડળ નથી, ત્યાં સુધી પૂર્વક અનુમોદન આપે છે, અને કેટલાક રૂઢીચુસ્ત બંધુઓના રાજ્યની મદદ વગર આ નિયમન થઈ શકે નહિ એ મારો વિરોધને ધ્યાનમાં ન લેતાં સમાજ અને દેશનું જેમાં સાચું શ્રેય દઢ અભિપ્રાય છે. રહેલું છે તેવા સુધારાઓને દૃઢતા પૂર્વક અમલમાં મૂકતા રહેવાની આ ઉપરાંત એવી પણ ધમકી આપવામાં આવે છે કે રાજનીતિને માટે નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારને આ સભા વડોદરા રાજ્ય આને માટે કાયદો કરશે તે અમે બીજા રાજયમાં સહર્ષ અભિનંદન આપે છે.”
જઈને એ કરશું. પણ આ ધમકી નિરર્થક છે કારણ કે વડેશ્રીયુત કાપડીઆએ હરાવ ઉપર લતાં જણાવ્યું કે દરા રાજયે કરેલી પહેલનું અનુકરણ બીજા રાજ્યો અને બ્રિટીશ દીક્ષા માટે જે કાંઈ વિચારો દર્શાવાય છે કે વિરોધ થાય છે તે સરકાર પણ જરૂર કરશે. અગ્ય દીક્ષા અંગેજ છે. તાં રૂઢીચુસ્ત વર્ગ એ આક્ષેપ એક વધુ દલીલ વળી એવી પણ કરવામાં આવે છે કે કરે છે કે આપણે દીક્ષાનાજ વિરોધી છીએ. પણ વસ્તુસ્થિતિ જે ત્યાગની ઉંચી ભાવના પર જૈન ધર્મ રચાય છે તેને પણ એથી તદ્દન ઉલટીજ છે. આપણી સંસ્કૃતિને પાયે દીક્ષા ઉપર તમે વિરોધ કરી છે. હું કહું છું કે ત્યાગ સમાજ અને રચાયેલ છે. સાચી દીક્ષા અમને અવશ્ય સ્વીકાર્ય છે. પણ દેશને બન્નેને એટલેજ આવશ્યક છે, ત્યાગ અને વૈરાગ્યનું મતભેદ માત્ર ગમે તેમ મુંડી નાખવામાંજ છે. અગ્ય દીક્ષા મૂલ્ય કેઈ છું આંકતું નથી, પણું એ ભાવના વીકારવી એ બે પ્રકારની છે-સંગીરની અને પુખ્ત વયની. આ બંનેને એક વસ્તુ છે અને તેને કઈ રીતે કેળવવી અને કેવા સંજોમાં માબાપની સંમતી વગર અને સગા સંબંધીઓનાં વિરોધ છતાં સ્વીકારવી તે બીજી વસ્તુ છે. વિચારપૂર્વકનો ત્યાગ ધર્મમાં દીક્ષા આપી દેવામાં આવે છે તે સામે આ વિરોધ છે. કુટુંબ પ્રશંસનીય માન્ય છે. પણ આજે જે ત્યાગની ભાવના છે તેને બની વ્યવસ્થા કર્યા સિવાય સ્ત્રી બાળકોને અનાથ દશામાં મુકી તે પલટાવી નાંખેજ છુટકે છે. સાધુ જીવન ત્યાગ માટે અનુદઈને નાસભાગની રીતિથી જે દીક્ષા અપાય છે તે જરાયે કુળ છે એ વાતને હું સ્વીકાર કરું છું. પણ ત્યાગ એક ઈચ્છવા ગ્ય નથી.
આંતરિક પડે છે. એ બાહ્ય રંગ નથી પણું અંતર છે. સાચી દીક્ષાને આપણું અંતઃકરણ નમે છે. પણ અગ્ય સંસારમાં રહીને પણ ત્યાગની ભાવના કેળવી શકાય છે અને દીલા સામે એજ અંતઃકરણ બળ કરી ઉર છે. સમાજનું આચરી શકાય છે. વિચાર વગરનો ત્યાગ એ તે નરી જતા ચાલું બંધારણ જાળવવાને આશ્રય એનું નામ સામાજીક અંતઃ' સિવાય બીજું કાંeyજ નથી. કરણ, પણ એને અવગણીને જે દીક્ષા લે છે તે અયોગ્ય છે. જે અનુકૂળ સંજોગો ઉત્પન્ન કરીને ત્યાગ કરે છે તેજ એટલું જ નહિ પણ “એ એક સામાજીક ગુનહે છે. સાચે વૈરાગી છે. એને સમાજમાં કોઈ પણ રોકી શકતું નથી. આપણા કેટલાક ભાઈઓના ભેજામાં દીક્ષાનું ભૂત ભગયું છે. કાચે વૈરાગ્ય કયે ફળદાયી નથી, અને એથીજ ત્યાગને સર્વ કે કોઈ પણ પ્રકારની દીક્ષા માટે વાંધો નથી, આ સામાજીક દેશી દૃષ્ટિએ પણ વિચાર કરવાની જરૂર છે. શાસ્ત્રના પ્રમાણુ ગુના અટકાવવા વડોદરા રાજય પ્રેરાયું છે, રાજય પણ યોગ્ય આપીને સાધુએ હેમચંદ્રાચાર્યને દાખલે આપે છે. એને રોગ્યને સ્વીકાર કે અનાદર કરે છે. આના સંબંધમાં વિરોધી સામાન્ય ઉત્તર એટલેજ છે કે એ અપવાદરૂપજ છે. સગીર વર્ગની એવી દલીલ છે કે આ ધર્મ ઉપર સીધું આક્રમણ છે. વયે દીક્ષા આપવાની માતા પિતાને અધિકાર નથી. પણ આ ધર્મ તે મનુષ્ય માત્રને વેચ્છાથી પાળવાની છૂટ હોવી જોઇએ. ગરીબ દેશમાં એમ કરવું અશકય નથી. અને આ એક મોટું રાજ્ય તેના પર આવું આક્રમણ કરે તેને
સામાન્ય જનસમાજ મેટી વયે થતાં લગ્નમાં માન વિરોધ કરવો જોઇએ.
થયા છે એજ રીતે દીક્ષાનું પણ છે. સમાજમાં દીક્ષા અને આ માટે છે. પ્રથમ મારું મંતવ્ય આપને જણાવીશ કે ત્યાગની અગત્ય છે પણ એને માત્ર મુંડી નાખવા કરતાં બાલઆક્રમણ ધર્મ પર નથી પણ રૂદી પર છે. ધર્મ સામે કેને ધાર્મિક શિક્ષણ લેવાની આવડે આપવી એની એથી પણ કેાઈ ૫ણ રાજયને વિરોધ નથી. વડોદરા રાજ્યને જેને સામે વધુ અગત્ય છે. જૈન સમાજના ઉકર્ષ માટે સર્વનું એકજ કાંઈ દેખ નથી કે નથી તિરસ્કાર, પણ ખાટી ઉલ્ટી પર રાય એય છે. જે સમાજ દેશકાળને અનુસરતા રિકા કરતે જશે જે નિયમન ન કરે તે જગતના અન્ય સમાને સાથે પ્રગતિ
- સાથે પ્રગતિ
તેનું જ તેનું અસ્તિત્વ ટી રહેશે એ પણ એટલું જ સત્ય છે. સુધારા
કા કરવામાં જૈન સમાજ જરૂર પાછળ પડી જાય. સુધારા સામે
ધ વગર એનું અસ્તિત્વ અશકય છે. વિરોધ થયાજ કરવાનો છે. શારદા એકટ સામે સનાન-દીએ અને
ખાવા પ્રકારની અયોગ્ય દીક્ષા પર બેગ નિયમન કરવાની મુસ્લીમોએ ધર્મને નામેજ વિરોધ કરેલે. અમૃતાના સંબંધમાં
પહેલ કરવા માટે ગાયકવાડ રાજયને ખરે ધન્યવાદ ઘટે છે. પણું સનાતનીઓ ધર્મને નામેજ વિરોધ કરે છે. આજે આપણે
સામાજીક સુધારાની પહેલ તાજ કરે છે અને આપણે આશા સ્વતંત્રતા માગીએ છીએ તે તે મેળવવા માટે આપણા સામા
રાખીએ છીએ કે નામદાર ગાયકવાડ સરકાર મતભેદને લક્ષમાં જીક બંધારણમાં મહત્વના ફેરફાર કરવાની આવશ્યકતા
ન લેતાં વસ્તુતઃ સમાજનું શ્રેયજ વિચારશે. આ માટે આપણે નથી શું ?
તે નામદારને જેટલો ધન્યવાદ આપીએ તેટલે એ છેજ છે અને એક એવી દલીલ પણ કરવામાં આવે છે કે આ બાબતનો એ બાબતમાં રૂઢીચુસ્ત સાધુએ જે ચેલેંજ આપી રહેલા છે નિર્ણય એ, પણ આપસમાં કરી લેવે પણ રાયને તેમાં વચ્ચે કે “અમે તા નેસાડશુંજ” એ ચેલેંજ લાંબા વખતન ચલાવી આવવા ન દેવું. દલીલ તે ઘણીજ સુંદર છે. પણ એને શકાશે નહિ. આથી સર્વ આ કરાવને અનુમોદન આપશે.