SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૯૮ COOLCOORDOO Nonocannon પ્રબુદ્ધ જૈન. DCOCCOLE તા. ૧પ-૭-૩૩ તે વાડાના લાભની છે, એમ માનવાની ફરજ બીજાં ઢોરનાં કોઈના હૃદયમાં એ વિચાર ઉદ્ભવે તોપણ વિડિલેની મર્યાદા મનમાં તેમણે પોતાની શેહથી કે શીંગડાને જોરે ફસાવી દીધી તેમને ડારતી સદાય ઉભી જ હોય છે. બીજી તરફ છોકરાએ હેાય છે. કોઈ પાંચ પંદર ઢોર સંપે અને વાડાના ભુકા કાઢી કેળવણી સંસ્કાર અને પ્રસરતા જતાં સ્વાતંત્રયના વાતાવરણની નાંખે તો જુઓ બીજાં ઢોર પડેલા માર્ગે જાય છે કે નહિ ?” અસરને લીધે કઈક સીધે યા આડક્તરો પોતાનો અવાજ ઉપલા અભિપ્રાય સાથે આપણી હાલની જ્ઞાતી સંસ્થા- રજુ કરે છે. કેટલાક પ્રસંગોમાં વડિલો જરા નમતું મુકે છે; એની કાર્ય પ્રણાલી મેળવતાં આપણે એ અભિપ્રાય સાચે. પણ મોટે ભાગે વડિલે પસંદ કરવાનો પોતાનો હક્ક ગમે તે હોવાનું કબુલવું જ પડશે. * * * ભેગે સાચવીજ રાખે છે. મનના મેલ વગરના, અસમાન અને પ્રત્યેક દિવસે 'માનવ સમાજ જ્યારે વિશાળતામાં વિખ્યાત વિચારના અને વડિલોએ ૧૯હાવો લેવા ખાતર જોડી આપેલાં જવા ઉતાવળા થઈ રહ્યો છે. સમાજમાંથી અસમાનતા-અન્યાય જોડલાં... જીવનને ભાર ખેંચે જાય છે. અત્યાચાર અને અવિચારને હાંકી કાઢવાના સ્વપ્ન સાચાં પિતાના વારસામાં છોકરીઓનો કે હકક જ ન પહોંચે આ. (1 ( મુનિ શ્રી રામવિજયજી મહારાજે ખંભાતમાં પ્રવેશ કર્યો અને બીજી બાજુ સમાધાન માટે . પ્રયાસની વાતે ચાલી રહી છે, પરંતુ ખંભાતમાં . આજે એક પ્રશ્ન વધુ ચર્ચાસ્પદ બન્યો. કહે છે કેવતરા મુકામે સાડા છ વર્ષના એક બાળકને દીક્ષા આપવામાં આવી. આમાં વાત એમ પણ ચાલી છે કે આ નવદીક્ષિત માટે વાણંદને બોલાવવામાં આવેલા ત્યારે તે વાદે પણ બાળકની પરિસ્થિતિનો વિચાર કરી બાળકના કેરા ઉતારવાની ના પાડી હતી, અને લાલચ પછી પણ વાણું કેશમુંડન ન કર્યું ત્યારે કોઈ બીજાએ હાથે હાથ પતાવ્યું. આમાં પ્રશ્ન માત્ર એ છે કે જે આ દીક્ષા વ્યાજબી લાગતી હતી તે ખંભાત નજીક હોવા છતાં વતરામાં એ કામ એકાએક કેમ પતાવવું પડયું? નવદીક્ષિતને સાધવામાં કહે છે કે નાણાંને ઉપયોગ કરવામાં આવેલ એ વાત સત્ય હે વ અસત્ય પરંતુ આજના કલહના સરતા પાણીમાં, આવી ચર્ચાસ્પદ દીક્ષાના નહીં ઇચ્છવા એગ્ય વરડા કંઢાવી, જનતાને ચર્ચાનો વિષય આપવામાં લાભ શું છે? હજુ પણ જે આની આ ઘેલછાનાપૂર ચાલુજ રહે તે સમાધાનને દુર કરવાની કે દરેક રાજયોને દીક્ષાની નિયમાવલી યોજવાની શું આ તરકીબ નથી લાગતી ? ° ( છતાં આજના વવાતા વાતાવરણમાં તેમને હિસે કંઇ કમ નથી; અને કવચિત્ કવચિત્ તે એ પરાક્રમના પ્રકાશને બહાર આવતા હતા. કહે છે કે કલેલ તાલુકાના એક વિભાગમાં આવો એક પ્રસંગ વૈશાક સુદ ૭ ના બની ગયો હતો, આજે પણ ચર્ચાઈ રહ્યો છે. કહે છે કે કલેલ તાલુકાની વડુ ગામની ચંપા નામની એક બાઈને સાધ્વીશ્રી મંગળાશ્રીએ કલેલ અને સેરિસા વચ્ચે કપડા પહેરાવી અને યણી તરફ વિહાર કર્યો કેટલીક વખત ગમે તેટલી છાની રીતે અપાતી દીક્ષાઓ બહાર આવી જાય છે તેમ આ કિસ્સામાં પણું બન્યું. ચંપાના વાલીઓને વેડ ગામમાં આ સમાચાર મળ્યા. તેઓ અજાયબ થયા, કારણ કે આ પ્રસંગ પડદા પાછળજ યોજાયો હતો. એટલે એકાએક વાત આવતા તેઓ મોટર લઈને ચંપાની શોધમાં નીકળ્યા. ભયણી ગામે ચંપા, સાધ્વી શ્રી મંગળાબીજી વગેરે મળી આવ્યા. વાલીઓએ ચંપાની માગણી કરી. હા-ના ચાલી, આખર તેફાન ચાલતા બાઈના કપડા ખેંચી લેવામાં આવ્યા અને બાઈને મેટરદ્વારા પિતાના વતનમાં લઈ જવામાં આવી. સંધના સહકાર વિના છૂપી રીતે અપાતી દીક્ષાઓની પાછળ હંમેશા સંઘને શરમાવનારા આવા પરિણામે રહેલાં છે, અને ધીમે ધીમે આ ઘેલછા સાધુ-સંસ્થામાંથી સાધ્વી-સંસ્થામાં પણ એટલાજ કાવા-દાવાથી પ્રચલીત થતી આવી છે. આ પ્રથા૫ર જેટલો અંકુશ મુકવામાં આવે તેટલે સમાજને લાભ છે. જ અયોગ્ય દીક્ષાની દુનિયામાં સાધ્વીજીઓના ભજવાતા ભાગનો ઇતિહાસ જેટલા પ્રમાણમાં રચાય છે તેટલે જે કે બહાર આવ્યો નથી, એમ પાડવા મથી રહ્યો છે, ત્યારે સંકુચિત મનોદશા સેવવી એ એટલે તેણે તે પરણીને સાસરામાંજ નિભાવ કરવાનો-સુખ પાપજ ગણાય. અને તેમાં કેવળ પિતાની કેવળ વ્યકિતગત હોય કે દુઃખ અને વિધવાની સ્થીતિ માટે તે લખવાનું જ સગવડે સચવાતી હોય તેટલાજ ખાતર કેળવાયલા ગણુતાં શું હોય ! પિચરીયાં “હૈયા સગડી” માને. સાસરામાં ‘કાળમુખી’ અને ઉંચી આકાંક્ષાઓ ધરાવવાનું દાવો કરનારાઓ જે જ્ઞાતિ ગણાઈ ધિકકારને પાત્ર બને. ઘણાય દાખલાએામાં વિધવાને સંસ્થાની જોહુકમી આગળ માથું નમાવી ઉભા રહે છે તો તેને પતી જવાના કારણુસરજ સાસરાની મીલ્કતમાંથી પામરતાની અવધીજ થાય ! x x x ભાગ તે શું પણ “પોષણ” જેટલું મળવાની પણ ફાંફાં . જ્ઞાતી સંસ્થાકારા વધારેમાં વધારે તો સ્ત્રી વર્ગનજ સહન પડે છે. તેણે તે સાસરામાં કે પિયેરમાં ગુલામી કરવાની વાત કરવું પડે છે. કેળવણીના અભાવે પતીની પસંદગીમાં પોતાનો કોઈ સાથીનું શરણુ શેધી પેટ ભરવાનો માર્ગ શોધવો રહ્યો. અવાજ હોઈ શકે એવું ભાન બાલિકાઓના હૃદયમાં ઉગ્યું જ જ્ઞાતિ સંસ્થા તેમને ન્યાય નથી આપતી અને તેમની ઉપર નથી હોતું ! અને કદાચ કેળવણી કે સાદી સમજથી પ્રેરાય અત્યાચાર ગુજારવામાં પિતાને પૂરેપુરે ફાળો આપે છે એટલે
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy