SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૪-૬-૩૩ પ્રબુદ્ધ જૈન. " ર૭૧ શ્રી બગવાડામાં જૈન વિ. આશ્રમ અને એ.વી. સ્કુલના ઉદ્ઘાટન પ્રસંગે, શેઠ રણછોડભાઈ રાયચંદ ઝવેરીના કેળવણી સંબંધી મનનીય ઉદગારે. બંધુઓ અને બહેના. : : : + યુનીવર્સીટીની આધુનિક કેળવણીમાં જેમ ધાર્મિક અભ્યાસને xxx આજે કેળવણીનો પ્રશ્ન એટલો બધો ગુચવાડાભર્યો અવકાશ નથી એ તેની એક મોટી ત્રુટિ છે, તેમ વધુમાં થઈ પડયા છે કે તેની કાર્યદિશા, પદ્ધતિ અને વિસ્તાર અંગે એક એવો પશુ આક્ષેપ છે કે યુનીવર્સીટીમાં શિક્ષણ પામેલાઘણું વિચારવાનું રહે છે, આપ જાણો છો કે આજે આપણે એ માં હોટે ભાગે ખોટી હેટાઈ–અમુક થાય અને અમુક ને વિસમી સદીની નવીન ભાવનાઓ વચ્ચે જીવવાનું છે. જાપાન, થાય, એવા ખોટા ખ્યાલે બંધાય છે અને પરિણામે કેટલીકવાર અમેરિકા અને યુરોપ જેવા સુધારા અને કેળવણીની ટોચે માઠાં પણ આવે છે. આમાંથી બચવા માટે આપણી સંસાયટી પહોંચેલા દેશની હરિફાઈ સામે ટક્કર ઝીલવાની છે અને ખૂબ કાળજી રાખે અને વિદ્યાર્થીઓ નમ્ર સ્વભાવી, સાદા જીવએ સ્થિતિ હિંદીઓ અને ખાસ કરી જેને માટે દિવસે દિવસ મને ચાહનારા અને પોતાના ઉપર આધાર રાખનારા બને , વધુ અને વધુ વિચારણીય થઈ પડે છે. તેને વિચાર આપણે એવી તજવીજ રાખે-એ મારી ખાસ ભેલામણ છે. ખરી વિદ્યા વખતો વખત જરૂર કરવો પડે તેમ છે, અને તેમાંથી ભાવિ એજ છે કે જેની વડે વિનય અને પાત્રતા પ્રાપ્ત થાય.' પ્રજા માટે શક્ય માર્ગ જરૂર કાઢો રહે છે. આપણે આવા આપણા ઉછરતાં બાળકોને સારી કેળવણી મળી શકે તે બારીક સંજોગો વચ્ચે આપણા બાળકની કેળવણી વિષે પુરતી તે પિતાનું અને પોતાના કુટુંબનું ગુજરાન સારી રીતે કરી કાળજી રાખી શિક્ષણના સાધને જવાં જોઈએ, એમાં સંદેહ શકશે, એટલું જ નહિ, પણ પોતાની અક્કલ હશિયારીથી નથી. જેમ આધ્યાત્મિક દૃષ્ટિએ જ્ઞાન વિના મેક્ષ નથી, તેમ આગળ વધી પિતાની જ્ઞાતિનું, સમાજનું અને દેશનું હિત કરી જ્યાં સુધી સંસારમાં રહેવું છે, ત્યાં સુધી વ્યવહારિક દષ્ટિએ શકશે. આજે તમે જે તે એવાજ કેળવાયલા અને વિદ્વાન પણ તે જ્ઞાન મેળવ્યા વિના આપણો ઉદય નથી. નરરત્નો દેશના હિતની લડત ચલાવી રહ્યા છે.. આખા દેશનું . આપણે સામાન્ય રીતે વેપારી કેમ તરીકે જીવન ગુજારી સુકાન એમના હાથમાં છે અને તેઓજ પિતાના ડહાપણું અને રહ્યા છીએ અને આજના ધંધારોજગારની દ્રષ્ટિએ પણ ચાતુર્યેથી દેશને ઉદ્ધાર કરશે. , , આપણાં બાળકને કેળવણી આપ્યા વિના લેશ પણ ચાલે. આ પ્રસંગે સર્વે ગૃહસ્થને મારી વિનંતિ છે કે તેઓ તેવું નથી. આજે વ્યાપારનું કેન્દ્ર હિંદ મટી: ઇંગ્લેંડ અને અમે- પોતાના પૈસાને વ્યય, જમવારે, ખ્યાતિનાં ખેટ, રિવાજો રિકા બન્યાં છે અને તેથી અર્થશાસ્ત્રના સિદ્ધાંત પર રચાયેલી વિગેરેમાં નહિ કરતાં, આવી કેળવણીની સંસ્થાઓને પોષવામાં વ્યાપારી પદ્ધતિઓનો પુરો અભ્યાસ કરવો ઘટે; નહિંતે આજે કરશે કે જેમાંથી સારા કેળવાયેલા કાર્યકર્તાઓ પેદા થાય, અને આપણે જે દશા ભોગવીએ છીએ તેના કરતાં આપણું બાળ- જૈન સમાજને તેમજ દેશનો ઉદ્ધાર કરી શકે. . કાનો માર્ગ વિશેષ મુશ્કેલ બનશે. આવા સંજોગેમાં દેશની અનાદિ, વાવણી ઉપરાંત બીજી અગત્યની બાબત પ્રચલિત કેળવણીની પદ્ધતિને લાભે બને તેટલા લેવા જરૂરી છે. જે તે શારીરિક કેળવણી અંગેની છે. પહેલું સુખ તે જાતે બંધુઓ, આજે જે જાતની કેળવણી આપણાં બાળકોને નર્યા' એ સુત્રને અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ. જ્યાં સુધી મળે છે તે પદ્ધતિ સદંતર પ્રશંસનીય તે નથી બલે તેમાં આપણું બાળકોની શારીરિક તંદુરસ્તી સારી ન હોય ત્યાં સુધી અનેક ખામીઓ છે, પરંતુ તેનો વિચાર કરવાનું આ સ્થાન આપણે સારા નાગરીકની આશા ઓછી રાખી શકીએ. તંદુનથી, તેમ હાલ તે સમય નથી. એટલે જ્યાં સુધી હિંદને રસ્તી જે સારી હોય તે મગજશક્તિ પણું સારી હોઈ શકે. અનુકુળ ફેરફાર કરી યોગ્ય તો દાખલ ન કરી શકીએ ત્યાં અભ્યાસ પણ ખંતથી કરી શકે અને શહેરી તરીકે સ્વરક્ષણ સુધી તેનો ત્યાગ કરવાની ઘાતક નીતિ અખત્યાર ન કરતાં, માટે પોતાના શારીરિક બળનો ઉપયોગ કરી પિતાનું અનેં તે જરૂરી લાભ ઉઠાવવો એ આવશ્યક છે. અન્યનું પણ રક્ષણ કરી શકે. આ સંસ્થામાં શારીરિક કસરત હાલની કેળવણીની પદ્ધતિના જકાએ મહેટે ભાગે જડ- અંગે સંચાલકોએ જરૂર પ્રબંધ કર્યો હશે એમ હું માનું છું. વાદી દેશનું આંધળું અનુકરણ કરેલું હોવાથી તેનાથી ધાર્મિક અને જો તેમ ન કરવામાં આવ્યું હોય તે જરૂર તાકીદે તે ભાવના અને અધ્યાત્મિક સંસ્કૃતિ પરત્વે અભિરૂચિ ધરાવનાર માટે ગોઠવણ કરવામાં આવે એમ હું ઈછીશ. આપણા દેશની શિક્ષ, પિપાસા તૃપ્ત થતી નથી. પરંતુ જેન -- -- - - -- સમાજ આ બાબતમાં અન્ય કામની તુલનાએ, વધારે સાધનો અને સગવડે ધાર્મિક અભ્યાસ માટે ધરાવતી હોઈ તેને આધુ ઘા માટે બારીક ઉન. નિક કેળવણીનાં ખરાબ પરિણામની એ છી ધાસ્તી રાખવાની સાધ, સાધ્વીને એ ઘા માટે બારીક ઉનની જરૂર હોય રહે છે. દરેક સ્થળે ધાર્મિક અભ્યાસ માટે યુનીવર્સીટીથી અલગ. ? તે ભાવ માટે લખો – . સગવડો આપણે રાખીએ છીએ અને તે રીતે આ સંસાયટીએ પણ પિતાની શાળા માટે ધાર્મિક અભ્યાસની ગોઠવણ રાખી ' ઇન્ડીયન યાને સપ્લાઈઝ ડી. છે, એ ખુશી થવા જેવું છે. આથી વિદ્યાથીઓ યુનીવર્સીટીની 1. પોષ્ટ બેકસ નંબર ૭૭૦, શિક્ષણ પદ્ધતિ સાથેજ આપણી ધાર્મિક શ્રેણીમાં પણ - મુંબઈ, નં. ૧ તેટલાજ પાર ઉતરશે એવી મારી ભાવના છે. ' --- - - - ------ ---
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy