________________
તા૦ ૯-૯-૩૩
પ્રબુદ્ધ જેન.
૩૫૫
જેન યુવક મહામંડળની સ્થાપના.
સંગઠ્ઠનની યોજના મંજુર થઈ કેસરીયા
અંગે ઠરાવ.
પ્રમુખસ્થાને વડેદરાના સરસુબા મણીલાલ બાલાભાઈ નાણાવટી.
-હૃદૈઉઉઉઉઉંસમાજની પરિસ્થિતિની સુધારણા અંગે-સેવા અંગે યુવ- બાલાભાઇ નાણાવટીની પ્રમુખ તરીકેની દરખાસ્ત મુકું છું. કેને સમુહબળમાં એકત્રિત કરવા ઘણા વખતથી લખાતું- જેઓમાં ઉત્સાહ, અને જેને સુધારા માટેની બહુ તાલાવેલી ચર્ચાતું, એટલે તેને અંગે બની શકે તે ગોઠવણ કરવા મુંબઈ છે; તેમ તેઓને બહુ અનુભવ છે. રાજકિય પ્રકરણુ અને જૈન યુવક સંઘે ચાલુ સાલના કાર્યક્રમમાં એક સંગઠ્ઠન કમિટી રાજસત્તા જેના ખ્યાલમાં હોય તેવા અનુભવી ગૃહસ્થને પ્રમુખ નીમેલી. આ કમિટીએ પત્ર વહેવાર, તેમ મુસાફરી કરીને તરીકે નીમીશું તે આજની નૌકા તેઓ બરાબર પાર ઉતારશે; અખિરે વડોદરા પસંદ કરેલું; અને ત્યાંના શ્રી જૈન યુવક આથી હું તેમને પ્રમુખ તરીકે નીમવાની દરખારત મુકું છું, સાથે દરેક સગવડ જાળવવાનું હર્ષથી વિકાર્યું, એટલે શ્રી તેને વડોદરા નિવાસી શ્રીયુત ઉમાભાઈ" લીલાચંદ ઝવેરીના મુંબઈ જૈન યુવક સાથે સમય ધર્મને માનનારી સંસ્થાઓને ટેકે અપાયા બાદ તાલીવોના ગડગડાટ વચ્ચે પ્રમુખશ્રીએ આમંત્રી ભાદરવા સુદ ૧૩ વડોદરા મુકામે પ્રતિનિધિ સંમેલન પ્રમૂખસ્થાન લીધું હતું. ભરવાને નિરધાર કર્યો.
પ્રમુખસ્થાનેથી વક્તવ્ય. પંદર દિવસને ટુંકા ગાળા-વચમાં પર્યુષણ પર્વ છતાં
“ ભાઇઓ આજ બપોરે મને આવવાનું આમંત્ર મળ્યું પર્યુષણ પછી છે દિવસમાં સંસ્થાઓના પ્રતિનિધિના નામ
હતું. એટલે વિષય ઉપર તૈયારી કરવાનો વખત મળ્યો નહોતે. ચુંટાઈને આવેલા તેનો વિગતવાર હેવાતા આજ અંકમાં બીજા
તેમ ભાષણમાં વખત ગુમાવવા કરતાં આપણે એક બીજાના પાના પર રજુ કરવામાં આવ્યો છે.
વિચાર જાણી નિર્ણય ઉપર આવી, આગળ ઉપર કઈ રીતે કામકાજની શરૂઆત.
કામ કરી શકીએ તેજ મુદ્દાની દલીલથી વિચાર કરશું તે તા. ૨-૯-૩૩ ના રોજ રાત્રિના આઠ વાગે સર સયા- વખત એ જશે અને કામ જલદી આપાશે. જીરાવની પૂતિ ભૂમિ વડોદરામાં ધડીયાળીની પોળમાં જૈન યુવાન વિચારમાં, વયને સ્થાન નથી; જેના વિચારે ધર્મશાળાની અંદર જુદી જુદી સંસ્થાના એકતાલીસ યુવાન છે, તેજ યુવાન ગણુાય, તે માને કે હું નિર્ભય છું, પ્રતિનિધિઓ અને લગભગ પોણાસે પ્રેક્ષકની હાજરીમાં વડે- શક્તિમાન છું. તેજ યુવક, ભલે ગમે તે ઉમર હોય છતાં દરા રાજના સરસુબા, અને જેન કેમના એક પ્રતિષ્ઠિત તે યુવાન જ છે. આગેવાન શ્રી. મણીલાલ બાલાભાઈ નાણાવટીના મારે તમારું ધ્યાન ફરીથી એ મુદ્દા પર ખેંચવાનું કે પ્રમુખપણા નીચે પ્રતિનિધિ સંમેલનની બેઠક ભરવામાં આવી ભાષણો કરી વખત ન ગુમાવતાં જે કાર્ય અંગે ભેગા થયા હતી; પ્રતિનિધિઓ અને પ્રેક્ષમાં શ્રીયુત દલીચંદ વીરચંદ, છીએ તેની ચર્ચા શરૂ કરી, મહારે જે કાંઈ કહેવાનું શ્રીયુત મહાસુખભાઈ ચુનીલાલ, શ્રીયુત્ ઉમાભાઈ લીલાચંદ હશે, તે વિષ આવતા જશે, તેમ કહેતે જઈશ. ઝવેરી, શ્રીયુત સકરાભાઈ લલ્લુભાઈ, હૈ. અમીચંદ છગનલાલ, પ્રમુખશ્રીન ટુંકા અને મુદ્દાસર વિવેચન પછી શા. શ્રીયુત્ મૂળચંદ આશારામ વૈરાટી, શ્રીયુત્ મણીલાલ રાજવૈદા અમીચંદ ખેમચંદે સંમેક્સનની ફત્તેહ ઈચ્છનાર જુદે જુદે સ્થળેથી શ્રીયુત મણીલાલ ખુશાલચંદ વિગેરે આગેવાને નજરે પડતા હતા. આવેલા સંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા. બાદ મંત્રી જમ
શરૂઆતમાં મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શા. અમીચંદ નાદાસ અમરચંદ ગાંધીએ યુવક સંગઠ્ઠન અંગેનું કામ રજુ ખેમચંદે આમંત્રણ પત્રિકા વાંચી અને અન્ય મંત્રી શ્રી. કર્યું હતું, જે અંગે પ્રમુખશ્રીએ અસરકારક શબ્દોમાં ટુંક રતિલાલ સી. કોઠારીએ પ્રાથમિક નિવેદન વાંચી સંભળાવ્યા વિવેચન કર્યા બાદ તે (સંગઠ્ઠન) અંગે ભાઈ જમનાદાસ ગાંધી, બાદ વિસનગર નિવાસી શ્રી. મહાસુખભાઈ ચુનીલાલે પ્રમુખની મહાસુખભાઈ ચુનીલાલ, ડે. અમીચંદ છગનલાલ, રતિલાલ દરખાસ્ત મૂકતાં જJવ્યું કે “ બંધુએ, આપણુ સમાજમાં બી. શાહ, માણેકશાહ એ. ભટેવરા, કેશવલાલ મંગળચંદ વિગેરે જે સુધારાની આવશ્યકતા છે તે થતી નથી, અને કરવાની જુદા જુદા પ્રતિનિધિઓએ પોતાના વિચારે છુટથી દર્શાવ્યા જરૂર છે છતાં નથી કરતા એટલે આપણું સામાજિક કામમાં બાદ-પ્રમુખસ્થાનેથી નીચે મુજબ ઠરાવ મૂકવામાં આવ્યો હતે. સરકાર હાથ નાંખે છે તે આપણા માટે શરમાવા જેવું છે. હિન્દુસ્તાનમાં આપણી જે. મૂ. જેના કામમાં જે યુવક પ્રમુખશ્રીની દરખાસ્ત.
- સંઘને તેને લગતી સંસ્થાઓ હોય તેનું સંગઠ્ઠન કરવાની સમાજ સુધારણા, સંગઠ્ઠન વિના, જોઈએ તેવી થવી અને આવશ્યકતા આ સભા વિકારે છે. સંભવિત છે, તેથી સંગઠ્ઠનને વિચાર કરી નિર્ણય કરવા સર્વાનુમતે પાસ થયા બાદ-પ્રમુખશ્રીએ સામાન્ય એવ-ક્રીડ આપણે એકત્ર થયા છીએ. તે આપણુને દોરવણી કરનારની- નક્કી કરવા સંબંધી પ્રતિનિધિઓના અભિપ્રાય જાણી, નીચે આગેવાનની–પ્રમુખની જરૂર છે; તેથી હુ શ્રીયુત મણીલાલ મૂજબ પ્રમુખસ્થાનેથી ઠરાવ મુક્યો હતો.