________________
R
* ૩૫૬
--પ્રબુદ્ધ જૈન
તા. ૯-૯-33
4
.
રાત
“આ સભા જૈન યુવક સંઘના સંગઠ્ઠન માટે સામાન્ય દરેક સંધ ઉપરોક્ત ઉદ્દેશેને અમલમાં મૂકે તેમજ સાથે સાથે ધ્યેય નક્કી કરવાનું ઠરાવે છે;” જે ત્રણ વિરૂદ્ધ મતે પાસ પિતાની જરૂરીયાત પ્રમાણે કંઇ વધારે રચનાત્મક કાર્ય પોતાના થયો હતે.
સંધન નામે ઉપાડી શકે; અલબત એ કાર્ય મહામંડળના ઉદ્દે બેયનો ખરડે તૈયાર કરવા નીચેના ગૃહસ્થની કમિટી શેની વિરૂદ્ધ ન જ હોઈ શકે. Federation શબ્દ વાપરવામાં નીમવામાં આવે છે” જેને આવતી કાલની સભામાં ખરડો ન આવે તો સંધનું કામ ક્રાન્તિકારક નીવડી શકે નહિં. થોડી રજુ કરે.
ચર્ચા બાદ-સૂચનાનો સ્વિકાર કરી, સંસ્થાનું નામ “શ્રી જૈન ૧ પ્રમુખ સાહેબ મણીલાલ બાલાભાઈ—નાગુવટી.
યુવક મહામંડળ” (All India Jain Yuvak Sangh's. ૨ ભાઈશ્રી ઉમાભાઈ લીલાચંદ ઝવેરી-વડોદરા.
Federation) સર્વાનુમતે પાસ થયા બાદ હાલ જે યુવક રતિલાલ બહેચરદાસ–ખંભાત.
મંડળ, સંધે, અસ્તિત્વમાં છે તેઓ કેવા બંધારણથી અને ,, મહાસુખભાઈ ચુનીલાલ શેઠ-વીસનગર. કેવી રીતે કામ કરે છે, તેની માહીતી મેળવવી અને જેઓ ડો. અમીચંદ છગનલાલ- સુરત.
મહામંડળના ઉદ્દેશને અનુસરી જોડાવા તૈયાર હોય, તેમના કેશવલાલ મંગળચંદ શાહ-પાટ.
અભિપ્રાય મંગાવવા અને જેમાં જોડાવા માંગતા હોય છે , જમનાદાસ અમચંદ ગાંધી–મુંબઈ.
તેમને જોડીને, મહામંડળના કાર્યની શરૂઆત કરવાના મુદ્દા ૮ ) મણીલાલા ખુશાલાચંદ પરીખ-પાલણપુર. ઉપર ચર્ચાની શરૂઆત થઈ. મજકુર કામકાજ વખતે રાતને લાંબો સમય થવાથી,
એકત્રિત થઇનેજ છુટા પડે. બીજા દીવસે આચાર્ય વિજયધર્મસૂરીની જયંતિ અને કમિટીને ભાઈ માણેકલાલ એ. ભટેવરાએ ટુંકુ પણ સચોટ વિવેચન કરતાં ખરડાનું કાર્ય હોવાથી, બીજે દિવસે એટલે તા. ૩-૯-૩૩ ના જણાવ્યું કે આપણે અહિંથી “સુધરેલું રડવું કુટવું” કરીને રાત્રિના સાડા સાત વાગે પ્રતિનિધિ મીટીંગ મળવાનું જાહેર પાછા વળવાનું નથી, કારણ કે પાછળથી યુવક સંધે પાસે થતાં આજનું કામ પૂરું કરી સભા વિસર્જન થઈ હતી. જઈને તેમને મહા મંડળના ઉદેશો પહોંચાડવા એ જો આ બીજા દીવસની બેઠક.
સભાનો નિર્ણય હોય તો મહારો સખ્ત વિરોધ છે. દરેકે દરેક
યુવક સંઘના પ્રતિનિધિ અને હાજર છે અને તેથી દરેક તા. ૩-૯-૩૩ ના રોજ રાતના સાડા સાત વાગે બીજા
યુવક સંઘ પણ હાજર છે; તે તેમને હાલને હાલ જ કેમ ન દીવસની બેઠક મળતાં સધળા પ્રતિનિધિએ હાજર થતાં કામ
જોડી દેવા? પ્રતિનિધિઓ અહિંયા ફક્ત અત્રે ઘડેલા મહાકાજ ચાલુ કરવામાં આવતાં, પ્રથમ કાર્ય તરીકે ગઈ કાલેની
મંડળના ઉદ્દેશે સંભળાવવા સંઘના Messanger તરીકે મીટીંગે નીમેલી કમિટીનું એય-ઉદ્દેશ ખરડે ચર્ચા માટે
નથી આવ્યા, પણ હાલાજ યુવકોને પાનખર ઋતુનાં પાંદડા પ્રમુખશ્રીએ રજુ કર્યો હતે. એકે એક કલમ ઉપર કેટલીક
જેવી વિખરાયેલી સ્થિતિમાંથી તેમનું એક મથાળા હેઠળ સંગચર્ચા બાદ સુધારા વધારા સાથે પ્રમુખસ્થાનેથી રજુ કરવામાં
ન કરવાને મળ્યા છીએ; તેથી તે કામ હાલજ આટોપી આવ્યો હતો જે સર્વાનુમતે પાસ થયો હતે.
કાઢવું જોઈએ. આપણે ફક્ત ગપ્પાં હાંકીને પાછા મહામંડળને ઉદ્દેશ.
જઈશું તે કામમાં આ સભાની હુંશા તુંશી થશે ૧ જૈન સમાજનું શારીરિક તેમજ માનસિક બળ ખીલવવું અને યુવાને ઉપર એક મહાન ભૂલનો “Historical અને તે હેતુસર જુદા જુદા ઉપાયો યોજવા.
Blunder” આક્ષેપ મૂકાશે. દરેકે દરેક યુવાનને પિતાના ૨ સમાજમાં જે ખર્ચાળ અને ખાટા રિવાજો હોય તે જાતિધર્મના ઉત્કર્ષ માટે ધગશ હોય છે; અને તે ધગશને દૂર કરવા.
અમલમાં મૂકવાની આવી તક જે આપણે ગુમાવી બેસીશું ૩ સ્ત્રી તેમજ પુરૂમાં કેળવણી પ્રચાર માટે હરેક તરેહના તે આપણને શરમાવાનું થશે; માટે એકત્રીતે સંસ્થા અહિં ઉપાયો યોજવા.
આજ સ્થાપીને આપણે પાછી જવાનું છે અને આ મહામંડ૪ જૈન સમાજમાં ઐયતા અને સંગઠ્ઠન થાય તેવા સતતુ માં હમારે શ્રી મહારાષ્ટ્ર યુવક સંધ જોડાવાની પહેલ કરવા
પ્રયત્ન કરવા અને જ્યાં કુસંપ હોય ત્યાં ટાળવા તૈયાર છે; અને એવી રીતે બીજા સંઘને જોડીને એક પ્રયત્ન કરવા.
- Working Commitee નીમાવી જોઈએ કે જેથી આ ૫ જૈન સિદ્ધાન્તને પ્રચાર જૈન તેમજ જૈનેતર પ્રજામાં કરે. મહામંડળાનું કામ આજથી શરૂ થઈ ગયેલું ગણાય.” ૬ સમાજ સેવા માટે ઉત્સુકતા અને તૈયારી રાખવી.
તેમના આટલા ધગશ ભર્યા પ્રવચનથી સભાના વહેણ ૭ હાલમાં જૈન કેમની જે સંસ્થા હોય તેની સાથે સહકાર બદલાયાં, એટલે નવી ચીનગારી ઉતરી પડવાથી પ્રમુખ કરી ઉપરના કાર્યક્રમમાં મદદ કરતા થવું.
સાહેબ તેમજ સભાએ એ ચિનગારીને સર્વાનુમતે વધાવી લઈ ૮ સ્વદેશીના પ્રચાર માટે દરેક બનતા પ્રયત્ન કરવા. મહા મંડળનું કામ તે વખતથીજ શરૂ થઈ જવું જ જોઈએ
ઉપર પ્રમાણે ઉદ્દેશ પાસ થયા પછી ઉપરના ઉદ્દેશને એમ નકકી કરવામાં આવ્યું. જેના પરિણામે ત્રેવીસ સંસ્થામાન્ય રાખનારી જે સંસ્થાઓ જોડાય અને એકત્રિત સંસ્થા એમાંથી પધારેલા પ્રતિનિધિઓમાંથી હાલ તુરત આ મહાબને તેનું નામ નકકી કરવાની ચર્ચા થતાં “જૈન યુવક મંડળમાં નિચેની ચૌદ સંસ્થાઓ જોડાઈ. મહામંડળ” નું નામ પાસ થવા પહેલાં ભાઈ માણેકલાલ ૧ શ્રી મુંબઈ જૈન યુવક સંધ મુંબઇ.. એ. ભટેવરાએ સુચના તરીકે ઉપરોક્ત જૈન યુવક મહામંડળને ૨ શ્રી વડેદરા જૈન યુવક સંધ વડેદરા. All India Jain Yuvak Sangh's federation એ ૩ શ્રી અમદાવાદ જૈન યુથલીગ અમદાવાદ, નામથી ઓળખવું; કારણ કે શબ્દના અર્થમાંજ સમાયેલું છે કે ૪ શ્રી પાટણ જૈન યુવક સંઘ પાટણ.