SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૯૯-૩૩ ૫ શ્રી મહારાષ્ટ્ર જૈન યુવક 'ધ નાસિક, ૬ શ્રી જૈન સ્વયંસેવક મંડળ મુંબઇ છ શ્રી જૈન યુવક મડળ ભાવનગર. ૮ શ્રી જૈન સેવા મડળ ખમાત ૯ શ્રી ભરૂચ જૈન યુવક સંધ ભચ. ૧૦ તરૂણ ભારત જૈન કલા મુબઇ. ૧૧ શ્રી મહાવીર ચારીત્રાશ્રમ સોનગઢ. ૧૨ સ્તંભ તીર્થ જૈન મડયા મુબઇ. ૧૩ વીશાશ્રીમાળી જૈન યુવક મંડળ ભાવનગર. ૧૪ જૈન સત્ય પ્રચારક મંડળ મુંબઇ, ઉપરના મંડળે મહામડળમાં જોડાયા બાદ મહામડળનું કાર્ય' ચાલુ કરવા ઉપરના મંડળામાંથી નીચેના સાત સભ્યાની એક વીંગ કમિટી નીમવામાં આવી. ૧ જમનાદાસ અમરચંદ્ર ગાંધી ૨ મણીલાલ એમ. શાહ. ૩ અમીચંદ ખેમચંદ શાહ. } મંત્રીઓ.. પ્રબુદ્ધ જૈન. ૪ માણેકલાલ એ. ભટેવરા નાસીક, ૫ કેશવલાલ મંગળચંદ શાહ પાટણ. ૬ મૂળચક્ર આશામ વૈરાટી અમદાવાદ. ઓફીસ. મહામંડળની હેડ એપીસ હાલ તુરત મુખન ખાતે રાખવાની દરખાસ્ત મહામુખભાઇ ચુનીલાલે મૂકી હતી; અને અનુમોદન શેઠ સકરાભાઇ લલ્લુભાઇગે આખા માદ તે ઠરાવ સર્વાનુમતે પાસ થયા હતા. કેસરીયાજી પ્રકરણ. CNN ૩૫૭ ત્યારબાદ પ્રમુખશ્રીએ કહ્યું હતું કે આપણે ભાષણો કરવા એકત્રિત થયા ન્હાતા પણ રચનાત્મક દ્રષ્ટિએ યુવાનેા ક્રમ એકત્રિત થઇ કાર્યો કરી શકે તે અત્રે નિણૅય કરવા ભેગા થયા હતા; અનેક ચર્ચાઓ અને વિચારાના પરિણામે મહામડળ સ્થાપી શકયા છીએ અને આ રીતે આપણા મહત્વના કામની શરૂઆત થાય છે. ભાષા કરવા કરતાં આપણે યુવક ૭ ઉમાભાઇ લીલાભાઇ ઝવેરી વડાદરા. ઉપર પ્રમણે સાત સભ્યોની નિમણુંક બાદ શ્રીયુત મિત્ર સગઠીત જળ એકત્ર કરી કાર્યમાં મંડી પડીએ અને મણીલાલ બાલાભાઈ નાાવટી અને શા. દલીચંદ વીરચંદને કાઞપરેડ મેમ્બર તરીકે દાખલ કરી નત્રની કમિટી નકકી કરવામાં આવી. તેાજ ભેગા થયા એનું પરિણામ લાવ્યા ગણાઇશુ. એથી તમે મારી પાસે વધુ વકતવ્યની આશા નહિ રાખતા કામે મંડી પડશે! એમ હું ઇચ્છું છું. મહામંડળને-સંગઠ્ઠનને લગતું કામકાજ પુરૂં થયા જાદ શ્રી કેસરીયાજી તીર્થાંના અંગે પ્રમુખશ્રીએ પ્રતિનિધિએને વિચારો જણાવવાની સૂચના કરતાં ભાઇ મણીલાલ જેમલ શેઠે જણાવ્યું કે “ આજે દરેક જૈન યુવક સંસ્થા નણે છે કે આપણુ` કેસરીયાજી કેટલું મુશ્કેલીમાં ઉભેલું છે; છતાં કાણ યુવક, કાણુ શ્રીમંત, કાણુ વિદ્વાન, કે સાધુ, કાઇના પાનમાં આવતું નથી તે શરમાવા જેવુ` છે. આપણી પેઢી અને ટ્રાન્ફરન્સ શું કરે છે તેનાથી જનતા અજાણ્ છે, છતાં એમ તે આપણે સંભળાય છે કે પેઢી કાંઇક કરે છે. શું કરે છે નષ્ણુતા નથી અને તેની આશાએ જ જો યુવકે એસી રહે તે જેવી રીતે પાલીતાણાનું કલક હેરીને ગુલામીખત લખાતી લીધું છે, તેવીજ સ્થિતિ ઉભી ન થાય માટે યુવાને એ વિચાર કરવાની જરૂર છે. આપણે કામ કરશું તે જેએ કાંઇ ગુ કરતા હશે તેના પણ ાથ મજબુત થશે; માટે આપણે પહેલી તકે લાક મત તૈયાર કરવા પ્રોપેગેન્ડા કરવાની જરૂર છે. ઉદેપુર આપણા તીર્થ ઉપર હાથ નાંખ્યો છે, છતાં આપણે ને ભેગ નહિં આપીએ તે તીની રક્ષા જરાય નહિ થઇ શકે. તમે કદાચ એમ માનતા હા કે આપણે પૈસાના જોરે જીતીશું; તે પણ ભવિષ્યમાં તે કૃતજ છે. તેથી હારી દરેકે યુવકને આગ્રહપૂર્ણાંક વિન ંતિ છે કે ભાગ વિના ગુમાવેલું નહિ મેળવી શકાય. તેથી દરેક યુવાને પોતાના વ્હાલા તી માટે જેટલો અને તેટલા ભાગ આપવાની જરૂર છે. ભેગ પાષાણુ હૃદયી મનુષ્યને પણ નમાવી શકે છે.” બાદ ભાઇ મણીલાલ ખુશાલચંદ પરીખે જણાવ્યું કે “ પૈસાથી આ કામ થાય તેમ જણાતું નથી. કઠીનમાં કઠીન પ્રશ્ન છે અને જો આટલેથી ડરી જશુ તેા કાંઇ થવાનું નથી. જો કે હું શારિરીક દ્રષ્ટિએ કામ કરી શકું તેમ નથી છતાં તૈયાર છું; અને દરેક યુવકને અરજ કરૂ છું કે આપણે તૈયાર થવું જોઇએ. એટલામાં વચમાં એક અવાજ થયો કે આપણા સાધુએ શુ કરે છે. પર જુદા જુદા પ્રતિનિધિ તરફથી ખૂબ ાપોહ થતાં અણુજી કલ્યાણજીની પેઢીના બે ત્રણ પ્રતિનિધિઓએ ટુકમાં પરિસ્થિતિ સમજાવતાં છેવટે પ્રમુખસ્થાનેથી સર્વાનુમતે નીચે મુળના ઠરાવ પાસ થયો હતા. આ પક્ષ ‘આ સભા આગ્રહપૂર્ણાંક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ભલામણ કરે છે કે કેસરીયાજી પ્રકરણને નિકાલ જલદીથી થાય એવા પ્રયત્નો કરે.' આભાર. શ્રી મહાસુખભાઇ ચુનીલાલે પ્રમુખશ્રીના આભાર માનવાની દરખાસ્ત મુકતાં કહ્યું હતુ` કે કુનેહથી અને શાન્તિ પૂર્ણાંક કામ લઈ આપણનેવીતડાવાદમાં ન ઉતરવા દેતાં સૌને છૂટથી સાંભળી આપણું કાનિઘ્ને પાર પાડયું છે; આશા છે કે ભવિષ્યમાં યુવાનેાને તેઓશ્રી પૂરતે સાથ આપશે, શ્રી વડેદરા જૈન યુવક સંધના આભાર માનવાનુ' ઉમેર્યું હતું. દ રતિલાલ સી, કાહારીએ એ દરખાસ્તને ટેકા આપતાં મુંબઈ જૈન યુવક સંઘના આભાર. નાસીકવાળા માણેકલાલ ભટેવરાએ કહ્યું હતું કે શ્રી મુળઇ જૈન યુવક સંઘના આપણે ખાસ આભાર માનવા જૅઈએ; કારણુ કે તેગ્માએ પરિશ્રમ લઇ ચૈતન્ય લાવવા ખૂબ જહેમત ઉઠાવી છે, તે બદલ આપણે એકત્રિત કર્યાં . અત્યાર સુધી આ સંઘે આપા સમાજમાં આપ સૌને સૌ તેમના ખુબ રૂણી છીએ અને હું આભાર માનવાની દરખાસ્ત મુકુ છુ. તેને સુરતવાળા ડા. અમીચંદ છગનલાલે અનુંમેદન આપતાં કહ્યું હતુ કે મુંબઇ જૈન યુવક સબ્રેજ આપણુને અત્યાર સુધી જાગૃત રાખ્યા છે, અને બીજી આપણી યુવાન સસ્થાગાને દોરવણી આપી છે. તેઓએ સમાજમાં પેગેન્ડા દ્વારા ખૂબ મદેશન ખડુ કર્યું છે. આજે પણ આપણને એકત્રીત કર્યાં અને આપણે. આ મહામંડળ સ્થાપી શકયા છીએ તે તેમને જ આભારી છે. આપ્યુ હતુ અને પછી સૌ વીરપ્રભુના જન્ મેલી વીસરજન ત્યાર બાદ શ્રી રતિલાલ્ર ખંભાતવાળાએ અનુમાદન થયા હતાં.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy