SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ... ધ સુપર પાવhusb પ્રબુદ્ધ ન તા ૨૫-૨-૩૩ વર્તમાન જૈન દીક્ષા અને તેમાં થવું દ્રષ્ટાંત ૨ શ્રીજી. – તા ૨૧-૧-૩૩ ના અંકથી ચાલુ – . પાટણમાં નાસાના પાડામાં સ્વરૂપચંદ ઘેલાચંદ (પ્રચલીત નામ બકાદ) કરીને એક ભાઈ છે. તેમના પુત્ર સેવતીલાલને, શ્રીમાન્ રામાવજયજીને પાટણ આવ્યા તે અરસામાં દીક્ષા આપનાસ વાની ઇચ્છા થઇ. સેવતીલાલની ઉંમર તે વખતે આ ૧૩ વર્ષની હતી. તેમના પિતા સ્વરૂપચંદને, સેવંતીલાલને દીક્ષા અપાવવી નહાતી.સેવંતીલાલની માતા ગુજરી ગયા છે. તેમના ઘરમાં એમની ફેઇ (જે સેવતીલાલની માતાના સ્થાને છે) ની પણ દીક્ષા આપવા બાબત રજા નહોતી. છતાં પણ રામવિયચ્છની સમજાવટથી સેવંતીલાલ પરે ને પ દરેક દિવસે ઘેરથી નાસી જઇ રામવિજયજી જે સ્થાને હાય તે સ્થાને આવતા. વિહાર દરમ્યાન જે ગામડામાં હોય તે ગ!મડામાં પણ આવતા. તેમની પાવી તેમના પિત્તાશ્રીને આવવુ પરંતુ તે વખતા વખત ખર્ચમાં ઉતરવું પડતું. સેવતી લાલના પિતાશ્રી પણ સેવંતીલાલને ન મળી શકે તેટલા માટે રામાવેજ્યું, સેવંતીલાલને ગામડામાં સંતાડવાનો વિચાર કર્યો, અને એ વિચાર આસરે પાંચ છ સાધુ સમક્ષ વ્યક્ત પણ કર્યાં, પરંતુ તેમના ગુરૂ શ્રી પ્રેમવિજયજીના નિષેધથી રાાંવેયજી તે વિચારને અમલમાં લાવી શકયા નહિ. રામવિજય અમદાવાદ આવ્યા તે અરસામાં સેવંતીલાલ ઘેથી નાસીને આવ્યા. રામવિજયજીએ સેવંતીલાલને અમદાવાદ બહાર જૈન સોસાયટીમાં ભકતાદ્રારા સતાયા. સેવંતીલાલના પિતાશ્રી પણ અમદાવાદ આવ્યા. સેવંતીલાલને શોધવા માટે ઘણીજ મહેનત તેમણે કરી. છતાં તે સેવંતીલાલને શેાધી શક્યા નહિ. આખરે સોસાયટીના આગેવાનોને ઘણીજ અજીજી કરી ત્યારે તેઓએ સેવતીલાલના મેલાપ કરાવ્યા. તે પછી અમદાવાદથી રામાંવેયજી વિહાર કરીને સાણંદ આવ્યા. ત્યાં પણ સેવતીલાલ ઘેરથી નાસીને ગયા. તેમની પાછળ તેમના પિતાશ્રી સાણંદ આવ્યા, ત્યાં તેમણે રામવિજયજીને પોતાના પુત્રને ન સંતાડવા માટે ઘણાજ સમજાવ્યા, છતાં તેમણે સેવંતીલાલના પિતાનું કહેવું ન ગણકાર્યું. પાટણુની સાસાયટી તરફથી પણ એક ભાઈ સેવંતીલાલના પિતાની સાથે - સાણંદ ગયા. તેમણે પણ રામવિજયજીને કહ્યું કે-“ સેવંતીલાલના નાસવાથી શાસન હેલણા થાય છે તા આપશ્રી સેવંતીલાલ નાસીને ન આવે તેમ કહેશે. આ પ્રમાણે સોસાયટી તરફના માણસનું કહેવુ પણ ન ગણકાર્યું, કારણ કે સાણંદથી વિહાર કરીને રામવિજયજી વઢવાણુ આવ્યા ત્યાં સુધી પણ સેવતીલાલ ઘેરથી નાસી જઇ રામવિજ્યજીને મળ્યા હતા--ત્યાર બાદ રામવિજયજી વઢવાણ ચામાસુ રહ્યા. ત્યાં પણ સેવંતીલાલ ઘેરથી નાસીને મે ત્રણવાર આવ્યા હતા. હવે અત્યારે સેવંતીલાલને પુછવામાં આવે છે ત્યારે સેવંતીલાલ દીક્ષા લેવા માટે નિષેધ કરે છે. 剛 wil TX3 જોઇતું પરિવર્તન. ક્ષણિક સંસાર સુખ ફરી યાદ આવે અને સ ંયમથી પતિત થાય માટે વૈરાગ્ય વાસિત કરીનેજ દીક્ષા આપવી એ શ્રેયસ્કર છે. જે, શ્રી રામવિજયજીએ ભાઇ સેવતીલાલના વૈરાગ્યની ભરાભર પરીક્ષા કરી હોત તેા અનેકવાર પ્રવ્રજ્યા લેવા માટે ભાગ કર્યા પછી ભાઇ સેવતીલાલની દીક્ષા માટે આવી પાંગમુખતા ન દેખાત. મને તો લાગે છે કે આવી રીતે શાસ્ત્રકારની મર્યાદાને લેપ કરીને દીક્ષા આપવા માટે ધમાલ કરવામાં કદાચ કાક્ડાલીય ન્યાયે દીક્ષા લેવાય કે અપાય તેમ છતાં એ દીક્ષા લીધા પછી વૈરાગ્ય ભાવના ભાગ્યેજ કાયમ રહે કે વધે-અથવા એમ કહી શકીએ કે-મેટે ભાગે ધરાગ્ય ભાવના ભૂંસાઇજ જાય છે. શાસ્ત્રકાર તો ભાર દઇને કહે છે-જેએ! સિંહ સમાન થઈને દીક્ષા લેતા હોય તેને માટે અનર્થ ઉત્પત્તિના ફરી સંસાર પ્રવેશનો સંભવ સેંકડે ૯૦ ટકા રહેતા નથી. પરંતુ જે એ વૃત્તિ કેળવી શકતા નથી. તે શિયાળ થઇને એટલે -તૈયાર થાય એજ અભિલાષા. વૈરાગ્ય વાસિત થયા સિવાય દીક્ષા લેતાં સમય જતાં તેને આ દૃષ્ટાંતમાં રહેલી એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે “ પાટણની સોસાયટી તરફથી એક માણસ જાય છે અને તેજ ભાઈ સેવતીલાલને નસાડવા માટે નિષેધ કરે છે.” આ ઉપરથી સૌ કોઇ સમજી શકશે કે સાસાયટીમાં રહેનારાની દશા કેવી અને કેટલી દ્રમુખી થયેલી છે! એક તરથી તેઓ જોરશોરથી કહ્યું છે કે, “ખજાના કલ્યાણ માટે નસાડવા લગાડવામાં શાસ્ત્રકારને જરાએ વાંધો નથી. અને જે તેમ કરવા માટે નિષેધ કરે છે તેઓ ધર્મદ્રોહી છે." જ્યારે બીજી તરફથી પાતાના ઘરના કે સંબધીઓના માટે તે પ્રસંગ આવે તે વખતે કવી ધમાલ અને ડાદોડ કરી મૂકે છે. આ ઉપરથી એમ માનવાને કારણ રહે છે કે સોસાયટીના શાસન રસિક માનવતા મુમ્બા ધર્મપ્રેમી નાંહે પણ માત્ર સગવડીયા ધ પોતે જઇને શ્રી રામવેયજીને, સેવંતીલાલને ન નસાડવા માટે પ્રેમીજ છે. ખરી જ઼ીકત તો એ છે કે સાસાયટીને માણસ કહે છે એ શું દર્શાવે છે? શ્રી રામવિજ્યજી આદિ દીક્ષા લેનારાઓને નસાડે બગાડે છે, એથી ધર્મની હેલા થાય છે માટે દીક્ષા લેનારને નસાડવા ભગાડવાની રીત શાસન ાંસકાને પસંદ નથી. તેમ છતાં શાસન સિંકાના ટોળામાં ભળ્યા એટલે તેમને તેમનું ગાવું-ગાવુંજ પડે છે. જણાવે છે કે, શાસન સામે જેટલું હલકટ પ્રચારકાર્યો થાય તેને હવે એક વાત કહેવી જોઇએ કે સાસાયટી પોતાના ઉદ્દેશમાં સામને કરવા અને ખનના પ્રયાસાયે સડાને દૂર કરાવવો તો સાસાયટીએ આવા સડાએ! દૂર કરી-કરાવરાવી શાસન સેવાનો લાભ લેવા તૈયાર થાવ. જે અન્ય શહેરે અથવા ગામોની સાસાયટીઓને શાસન સેવાનો લાભ લેવાની ઇચ્છા ન હોય તે અંતે પાટણની સોસાયટી આવા દૃષ્ટાન્તાથી ચંતે અને તેને માટે યોગ્ય રાવે કરે કે જેથી જૈન શાસ્ત્રકારાની આજ્ઞાઓને પોતે ગુરૂ તરીકે માન્યા હેય તેના પણ જ્યારે દોષો, જાણઅદા કરી કહેવાય, કારણુ જૈન શાસ્ત્રકારો જણાવે છે કે ’જેને વામાં આવે તો તે દ્વેષને સુધારવા ગુરૂને વિન્નિ કરે અને કહેવા છતાં પણ દોષોને ન સુધારે તો એને વિધ કરે અને ભોળી જનતાને ચેતવે.’ આથી ઍજ જણાવવાનું કે પાટણની કર્યું છે. ત્યારે પહેલા પગથીયાના પાલનનુ ફૂલ જોવામાં નથી સાસાયટીએ જૈન શાસ્ત્રકારની આનાના પહેલા પગથીયાનું પાલન આવતુ તો હવે બીજા પગથીઆનું પાલન કરવા પહેલીજ તકે (અપૂણ ) કાન્તિલાલ ભોગીલાલ શાહ માજી સુવિજયજી. 2
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy